________________
ત્રણ દૃશ્ય આાગમિક શા
..
e
સ્વયંભૂ કવિના અપભ્રંશ મહાકાવ્ય પઉમચર’માં ધર અને ‘ધવ’ વપરાયા છેઃ એત્ય વસંતš ણુાહિર (૭૫, ૯, ૧૦)
અહીં વસનારાઓને (કશેા) સુખસતાષ નથી.’
વડુકાલે પાવ ધઉ યિન્તુ (૭૫, ૧૩, ૩)
ઘણે વખતે ધૃતાન્ત તૃપ્તિ પામશે કૃતાન્તને ધરવ થશે.' જઈ પર હાસઈ અજ્જ ધવ (૫૭, ૧૩, ૧૦)
4
થશે તા આજે ધરવ થશે.’
અહીં ધઉ ઉપર પ્રાચીન વિષ્ણુ ‘તૃષ્ટિ મળે છે. “ધ”ના મૂળમાં સંસ્કૃત પ્રયઃ” સમજાય છે. ‘ધર’ (સ્ત્રી.) ક્રિયાનામ ‘ધ્રા’ઉપરથી થયે જણાય છે. 'ધવ' ને ધય અપભ્રં’શ‘દાય’ ને ‘દાવ’ ની જેમ વિચત્ મળતી થ', ‘વ'ના વિનિમયની પ્રક્રિયાને
આભારી હાય.
ધર' હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણમાં આપેલ ઉદાહરણમાં પણ મળે છેઃ માઁ જાણિ પિયવિરહિયાઁ
-વિ પર હાઈ વિયાલિ (૮, ૪, ૩૭૭)
૮ મેં જાણ્યું કે પ્રિયજનથી વિરહિત લેાકાને રાત્રે તા કશી શાંતિ થતી હશે. ગુજરાતીમાં ધર' (સી.) (=સતાષ, ધરપત ) અને ધ્રરાવું' સ`સ્કૃત ‘ધ્રાંતિ', પ્રાકૃત ‘પ્રાઈ” ઉપરથી આવ્યા છે. મૂળના શબ્દારંભી સયુક્ત વ્યંજનાને રકાર જાળવી. રાખવાનું ગુજરાતીનું વલણ છે. ‘ધરાવું’ ઉપરાંત ‘ધરવ' કે ‘ધવ અને ધરપત પણ ગુજરાતીમાં નામ તરીકે વપરાય છે. ‘ધરવ’નું ઘડતર પ્રેરક ધરાવવું” ઉપરથી ક્રિયાનામ તરીકે થયું. માની શકાય. ‘બનાવવું” ઉપરથી ‘ખનાવ’ વગેરેની જેમ. ગુજરાતી પ્રેમવું. રાજસ્થાની ‘ધરપણા”ના મૂળમાં કમણિ પ્રેરક અ‘ગ ધમ્મ’ હોય. તે ઉપરથી નામ ધરપત.’ પંજાબી ‘ધરાપનાના સંબંધ પણ આ શબ્દો સાથે જ છે. અને નેપાલી ધર' (=શાંતિ, સુખ, સતાષ) પણુ, ટર્નર સૂચવે છે તેમ સ‘શ્રૃતિ’ માંથી નહીં પણ · ધ્રા ’ માંથી છે. ૨. પાચ્ચુડ-પેચુ’; ૩. ચેાડ-સ્નિગ્ધ, ખરડેલું
'
મલ્લિ' જ્ઞાતમાં અરહેન્નગને જે તાલપિશાચ, ખિવરાવવા આવ્યા તેના વણુકમાં એક નીચેનું વિશેષણ છેઃ
વસ-હિર-પૂચ-મ સમલ-મલિણુ-પેાચ્ચડ-તણુ
અહીં ‘વસા, રુધિર, પરૂ, માંસ ને મલથી મલિન તતુ એટલે શરીર’ એટલું તે બરાબર છે, પણ જે ‘પેાચ્ચડ’ એવા પાઠ છે, તે શુદ્ધ પાઠ જણાતા નથી. અભયદેવસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org