________________
સુપાસનાહરિય’નાં રંગીન ચિત્રા :
ખીજી' ચિત્ર પ્રતિમાં ૧૭મું છે, પરણી રહ્યા છે એ પ્રસ`ગનું દર્શન છે. દેખાડવામાં આવ્યા છે.
૬૯
જેમાં સુપાર્શ્વનાથ સામા નામની રાજકુમારીને એટલે એમાં ચારીના અને હસ્તમેળાપને પ્રસંગ
ત્રીજી ચિત્ર પ્રતિમાં ૧૯ મું છે, જેમાં ભગવાનના દીક્ષાપ્રસંગનું દન છે. એટલે ભગવાનને કેશવુ†ચન કરતા બતાવવામાં આવ્યા છે. આ ચિત્રમાં વૃક્ષાને અતિસુંદર રીતે ચીતરવામાં આવ્યાં છે, જેથી ચિત્ર આક બને છે.
ચેાથુ' ચિત્ર પ્રતિમાં ૩૫ મુ` છે. એમાં શ્રીસુપાર્શ્વનાથસ્વામીના મુખ્ય પટ્ટગણુધર, જેમનુ નામ દિન્તગણધર છે, તે વનમાં પાઁદા સામે ઉપદેશ કરી રહ્યા છે. આ ચિત્રમાં વૃક્ષોનું સુંદર આલેખન અને રસપૂર્વક ઉપદેશને ઝીલતી પ`દાનુ વિનીત ભાવભર્યુ ચિત્ર દોરવામાં આવ્યું છે.
પાંચમું ચિત્ર પ્રતિમાં ૩૬મું છે ને તે ભગવાનના નિર્વાણુ-કલ્યાણકને લગતા ઉત્સવાદિના પ્રસંગને લગતું છે. આ ચિત્રકારે ત્રણ વિભાગમાં આલેખ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન સમ્મેતશિખરગિરિ ઉપર શૈલેશીધ્યાન—અંતિમ સમાધિ લે છે એ દેખાડેલ છે. વચલા ચિત્રમાં ભગવાનના દેહને શિખિકામાં પધરાવી દેવતાઓને નિર્વાણુમહેાત્સવ ઉજવતા બતાવ્યા છે અને છેલ્લા ચિત્રમાં ભગવાનના દેહના અગ્નિસંસ્કાર દર્શાવ્યેા છે. અગ્નિની જ્વાળાઓની વચમાં ભળતા ભગવાનના દેહનું દર્શીન આમાં સુંદર રીતે આલેખવામાં આવ્યું છે.
છઠું ચિત્ર પ્રતિમાં ૩૭ મુ' એટલે અંતિમ ચિત્ર છે. એમાં ભગવાન શ્રીસુપાર્શ્વનાથસ્વામીને સિદ્ધિપદમાં પ્રાપ્ત થયાનું આલેખન છે.
આમ આ ભાવને સૂચવતાં છ ચિત્રા આ સ્મારક ગ્રંથમાં આપવામાં આવ્યાં છે, જે પ્રાચીન ગ્રંથસ્થ ચિત્રકળાના અપૂર્વ નમૂનારૂપ છે અને સ્મારકગ્રંથની શાભાનુ અજોડ પ્રતીક છે.
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથમાંથી સાભાર ઉધૃત )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org