________________
આવકાર : કે તાત્વિક વિષયના લેખે આપવામાં આવ્યા છે, તેથી આ ગ્રંથની ઉપયોગિતામાં વધારે થયે છે.
તેથી એક સંતપુરુષના પુણ્યસ્મરણ-નિમિત્તે તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથને આવકાર આપતાં આનંદ થાય છે.
આ ઉપગી ગ્રંથ તૈયાર કરવા બદલ મુનિ શ્રી મોહનલાલજી મહારાજના સાધુસમુદાયને, મુનિ શ્રી નૃગેન્દ્રમુનિને, આ સમારક-ગ્રંથની કમિટિના સભ્યોને, એના સલાહકાર મંડળને અને આમાં એક યા બીજા રૂપે સહાયક થનાર સર્વ મહાનુભાવોને ધન્યવાદ ઘટે છે.
અંતમાં, પૂજ્ય મોહનલાલજી મહારાજ એક આત્મસાધક પુરુષ હતા અને એમના જીવનને એ જ મહિમા હતો અને તેથી જ આટલાં વર્ષે પણ તેનું પુણ્યસ્મરણ આપણે કરીએ છીએ એટલે આવા મહાપુરુષને જાણ્યાનું અને એમને સ્મરણ કર્યાનું સાચું ફળ આપણા જીવનને ધર્મના માર્ગે દોરીને નિર્મળ બનાવવું એ જ છે.
લુણાવાડા, મોટીપેળ
જૈન ઉપાશ્રય અમદાવાદ
મુનિ પુણ્યવિજય
પિષ સુદિ ૧૩ વિ. સં. ૨૦૨૦
કરી હતી. લોકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org