________________
s
શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: રૂપચંદ લલ્લુભાઇએ સુરત પાસેના કતારગામમાં આવેલા દહેરાસરની વર્ષગાંઠ નિમિત્તે સાધર્મિક વાત્સલ્ય માટે રૂા. ૨૧૦૦૦) ની સખાવત કરી. સુરતના સંઘે જોયું કે ખિયત હવે વધુ કામ આપે તેમ નથી. આથી મુનિશ્રીને હવાફેર માટે લાઇન્સમાં લઈ જવામાં આવ્યા. ત્યાં કંઇક ફેરફાર જણાયા. અહીં પણ તેઓ નિવૃત્ત તે ન જ બેસી રહ્યા. શ્રી નગીનદાસ ઝવેરચંદને શ્રી સમેતશિખરજી ઉપર કિલ્લા-ગઢ બધાવવાની પ્રેરણા કરી. તખિયત થેાડી કઇંક ઠીક થતાં પેાતાની જ સ્મૃતિમાં ઊભા થયેલા ગેાપીપુરાના “ શ્રી માહનલાલજી જૈન ઉપાશ્રય”માં તેઓ સ્થિર થયા.
પૂ॰ મહારાજશ્રીના આત્માપયાગ અજબના હતા. આવી બગડેલ હાલતમાં પણ આત્મજાગૃતિ તેએ ચૂકયા ન હતા. નવકારમંત્રનું રટણ સતત ચાલુ જ હતું. જીવનભર સમાધિ અને શાંતિની સાધના કરનારને આજ સમાધિ સહેજ બની હતી.
ચૈત્ર સુદ અગિયારસના એ દિવસ હતા. સ્વરોદયના પ્રખર અભ્યાસી એવા આ મુનિરાજે પેાતાની ચિરવિદાય જોઇ લીધી. પાસે ઉભેલા અંતેવાસી વર્ગ તરફ તેમણે એક સૌમ્ય નજર કરી. પોતાના શિષ્યાને ઈશાારાથી ખેલાવ્યા અને હિતશિક્ષાના બે શબ્દો કીધા. જીવનમાં સમતાભાવ કેળવવા માટે ખાસ ભાર મૂકયા.
તે સમયે તેમની પાસે તેમના પૂર્વ પરિચિત એક યતિશ્રી હાજર હેાય છે. તેમને તેઓશ્રી ઇશારાથી ખેલાવે છે અને કહે છેઃ—
“ જાવ મારા અગ્નિદાહ માટે ભૂમિશુદ્ધ કરી આવે...”
મુનિશ્રી એવી સહજ અને સરળ રીતે લીલા સંકેલી રહ્યા હતા કે જાણે કાક મુસાફ સ્થળાંતર માટે આનંદથી પૂર્વ તૈયારી ન કરી રહ્યો હોય !!
આ ઘટનાની નેાંધ લેતા સુરતનિવાસી શેઠ શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી જુનાગઢ– દિલખુશથી તા. ૨૩-૪-૫૭ ના પત્રમાં લખે છેઃ—
“ કાળધર્મના દિવસે હું સુરતમાં જ હતા. પૂ. ગુરુદેવને શારીરિક વ્યાધિ છતાં પણ જે કાઈ આવે જાય તેને ધમમાગે દૃઢ કરવાના ઉપદેશ અને સ્વની આત્મસાધનાના ઉપયાગ ચાલુ જ હતા.
વિશેષ આત્મજાગૃતિ તા એ હતી કે પેાતાના દેહ મધ્યાહને પડશે એવી ખાત્રી પેાતાને ચાક્કસ થતાં સવારના જ દેવસુરગચ્છના એક યતિશ્રીને (ઘણું કરીને શ્રી નેમકુશળજીને) પાસે લાવીને કહ્યું કે—“ àા અગ્નિના હિયે વાદ્દિ ના ઢે મૂમિ વેલ જર યુદ્ધ ર્ગબો ’
આ પછી યતિશ્રી જરા ગ્લાન વદને આનાકાની કરતાં મહારાજના વચનને માન્ય રાખી તાપી તટે નદીના પૂલ પાસેની જગ્યા પસંદ કરી મહારાજશ્રીની સેવામાં આવી ઉભા રહ્યા....”૧
ચૈત્ર વદ બારસ ! ! !
૧. કેટલાંક આત્માએ એવી ઉચ્ચ કાટીના હાય છે કે તેઓ પેાતાના મૃત્યુને પહેલેથી આવતું જોઇ શકે છે. આ કઇ કલ્પનાની વાત નથી. ઇતિહાસમાં એવા બનાવે! જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org