Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006411/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ STHANANG OG SUTRA PART: 03 121-1İL 2121: 10-03 Page #4 -------------------------------------------------------------------------- ________________ ΦΦΦΦΦΦφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα Moooooooooooooooooooo जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया सुधाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्॥ श्री-स्थानाङ्गसूत्रम् ॥ STHANANG SUTRAM (तृतीयो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः मद्रासनिवासी-श्रीमान् सेठ श्री-खीवराजजी सा. चोरडिया तत्प्रदत्त - द्रव्यसाहाय्येन अ. भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः चीर-संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४९१ २०२१ १९६५ σφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα PARAN मूल्यम्-रू० २५-०-० ρόφφφφφφφφφφφφφφφφφφέ Page #5 -------------------------------------------------------------------------- ________________ नैन भावार्नु श्री म. सा. ३. स्थानयासी शास्त्रोद्धार समिति, है. रेडियामा । सट, (सौराष्ट्र). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्ययज्ञा, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये। जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा। है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूख्यः ३. २५300 પ્રથમ આવૃત્તિ : પ્રત ૧૨૦૦ वीर संवत : २४८१ વિક્રમ સંવત ૨૦૨૨ ઈસવીસન ૧૯૬૫ :मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, श्री स्थानांग सूत्र :03 Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ स्थानांग सूत्र भाग तीसरे ठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. स्था. ४ तीसरा देशा ૧૩ ૧૪ qx १७ V १ ७६ष्टांत से यार प्रहार भावों छा नि३पा २ पक्षीठे ६ष्टांत से यार प्रष्ठार हे पु३षतष्ठा नि३पारा 3 ६ष्टांत सहित पु३षतष्ठा नि३पारा ४ ६ष्टांत सहित श्रभागो पासष्ठठे आश्वास-विश्राभ ठा नि३पारा ५ झिरभी पु३ष विशेष छा नि३पारा ६ भावसे छवोंठा नि३पारा ७ लेश्या ठा नि३पारा ८ यानाहिछे ६ष्टांतसे पु३षणतष्ठा नि३पारा ८ युग्य-वृषभाहिडे ६ष्टांत से घाान्ति पु३षष्लत छा नि३पा १० सारथी ६ष्टांत से पु३षशतष्ठा नि३पारा ११ ग४ ६ष्टांतसे पुषणतष्ठा नि३पा १२ पुष्पठे ६ष्टांतसे पु३षतष्ठा नि३पारा १3 जतिसम्पन्नाहि पु३षतष्ठा नि३पाया १४ यार प्रहार डे इल डेस्व३प छा नि३पाया १५ यार Uठार हे पु३षत ठा नि३पारा १६ यार प्रष्ठार ठे आयार्थ डे स्व३पष्ठा नि३पारा १७ निर्ग्रन्थ डे स्व३५ ठा नि३पारा १८ श्रभायोपासठस्व३५ ठा नि३पा १८ महावीर स्वामी डे श्रमशोपासष्ठों हे सौधर्भ उपस्थित अशाभ विभानठी स्थितिष्ठा नि३पाग २० भनुष्यलो में हेवों तु आगमन-आना और अनाग भन्-नहीं आनेठे छाराशों छा नि३पा २१ लोठान्धर-सेवं लोठो६धोत उारयों उा नि३पारा २५० W 34 उ८ ४ श्री.स्थानांग सूत्र :03 Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ४६ પ૩ ६४ ७० ७२ ७३ ७४ २२ दुःस्थित साधुष्ठी हुशय्या और सुस्थित साधुडी सुजशय्या ठा नि३पारा २3 यार प्रहार पु३षात विषय यौह यतुमँगी छा नि३पारा २४ छन्थ६ष्टांतसे पुषप्त छा नि३पा २५ अप्रतिष्ठान आहि नरठों छा आयाभ और विष्ठष्भसे साभ्य ठा नि३पारा २६ उर्ध्व-अधस्तीर्यग्लो द्विशरीरिछवोंठा नि३पाश २७ ह्रीसत्व-आहियार प्रष्ठार हे पुषशतष्ठा नि३पा २८ यार भ्रष्ठार हे अभिग्रहठा नि३पा २८ यार प्रहार शरीर छा नि३पाया उ० यार प्रष्ठार हे अस्तिष्ठायसे उस्पधभान आरठायसे लोटस्पृष्टत्व ठा नि३पारा उ१ यतुर्विध अस्तिछायाठिों छा प्रदेशाग्रतुल्यत्व आष्ठिा नि३पारा 3२ पृथिवीष्ठाय आहियारोंष्ठा सूक्ष्भशरीरछे अ६श्यत्वष्ठा नि३पारा 33 व और पुरस गतिधर्भठा नि३पारा उ४ ६ष्टांतठे भेटों छा ज्थन उप अधोलोठ-उर्ध्वलोष्ठभे रहे हुवे सन्धठार और ६धोत ठे छारगोठा नि३पारा १०८ यौथे स्थानष्ठा यौथा Gदेशा १०८ ૧૧૧ ૧૧૧ ૧૧૨ उ६ प्रसर्घष्ठों छा नि३पा उ७ नारष्ठों ठे आहारठा नि३पारा 3८ तिर्थ-भनुष्य और हेवोंठे आहारठा नि३५ 3८ आशीविष-सों हे स्व३पठा नि३पारा ४० व्याधिष्ठे भेटों छा नि३पारा ४१ यिष्ठित्सडेस्व३पठा नि३पारा ४२ वा आदि६ष्टांतसे पु३षशतष्ठा नि३पारा ४3 ठ्यिावाही वगैरह तीर्थिष्ठों हे स्व३पष्ठा नि३पारा ४४ मेघ ६ष्टांत द्वारा पु३षष्शतष्ठा नि३पारा ४५ राऽऽछे ६ष्टांतसे आयार्थाठिोठा नि३पारा ૧૧૪ ૧૧પ ૧૨૦ ૧૨પ ૧૨૬ ૧૩૨ श्री स्थानांगसूत्र:03 Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૧૩૩ ૧૩પ १४० १४० ૧૪૧ १४४ ૧૪પ ૧પ૦ ૧પપ ૧પ૬ ૧૫૭ ४६ वृक्षष्ठे ६ष्टांतसे आयार्थडे स्व३पठा नि३पारा ४७ भत्स्याहिछे ६ष्टांतसे पुषप्तठा नि३पारा ४८ क्षुद्रप्राशियोंष्ठा नि३पाया ४८ पक्षीछे ६ष्टांतसे भिक्षुष्ठछा नि३पारा ५० पुषतष्ठा नि३पाया ५१ यार प्रहार जे हिव्याहिसंवास छा नि३पारा ५२ ससुराहियार प्रहार अपध्वंस ठा नि३पारा 43 प्रवश्याठे स्व३५ ठा नि३पारा ५४ संज्ञा स्व३५ ठा नि३पारा ५५ ठाभ स्व३५ ठा नि३पा ५६ ६ष्टांत से पु३षात ठा नि३पा ५७ हुम्म डे ६ष्टांत से पु३षप्त ठा नि३पाय ५८ उपसर्ग स्व३५ ठा नि३पा ५८ धर्भ विशेषष्ठा नि३पारा ६० यार प्रष्ठार हे संधळे स्व३प छा नि३पारा ६१ यार प्रहार ठी सुद्धिठे स्व३५ ठा नि३पारा ६२ छव ठे स्व३५ ठा नि३पा ६3 छवठे अन्तर्गत पु३षविशेषष्ठा नि३पारा ६४ द्वीन्द्रिय छवोंठो असभारभभारा और सभारभभारा डे संयभासंयभ छा नि३पाया ६५ नैरथिवोंठी ठ्यिाष्ठा नि३पारा ६६ छियावान् छवठा विधभान गुमोठा नाश और अविधभान् शोंठा प्रष्ट होने ठा थन ६७ धर्मद्वार ठा नि३पारा ६८ नारत्वाहिछे साधनभूत छर्भ द्वारा नि३पाया ६८ वाधाठेि भेटोंठा नि३पारा ७० सनछुभाराष्ठिों हे विमानों डे स्व३पष्ठा नि३पास ७१ पतगर्भठा नि३पारा ७२ भानुषी गर्भठा नि३पारा ७३ यार प्रहार छाव्योंढे स्व३५ ठा नि३पारा ७४ समुद्रधात् । स्व३५ ठा नि३पा ७५ सन्धि स्व३५ ठा नि३पारा ૧૬૧ ૧૬૬ ૧૬૯ १७१ ૧૭૨ १७७ १७८ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮પ ૧૮પ १८८ ૧૯૦ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯પ ૧૯૬ श्री स्थानांगसूत्र:03 Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ७६ भगवान् महावीर डे पूर्वधरोंठा नि३पारा ७७ 5Cोंठे स्व३पठा नि३पारा ७८ समुद्र३प क्षेत्रठा नि३पारा ७८ उषायोंठे स्व३प छा नि३पाया ८० धर्मपुदलोंठे ययनाटि निभित्तोंठा नि३पारा ૧૯૬ ૧૯૭ ૧૯૭ ૧૯૮ ૧૯૯ पांयवे स्थानष्ठा पहला उद्देशा ૨૦૧ ८१ पांय प्रहार हे महाव्रतोंठा नि३पारा ८२ वर्शाहिठा नि३पा ८3 संयभष्ठे विषयभूत सेठेन्द्रिय छवोंठा नि३पारा ८४ अवधिर्शनठे क्षोभठेठाराघोंष्ठा नि३पाया ८५ ठेवलज्ञान र्शनमें क्षीभ न होनेठा नि३पारा ८६ नैरथि आटिठों शरीरछा नि३पारा ८७ शरोरगतधर्मविशेषष्ठा नि३पारा ८८ निर्ग्रन्थोंठो भहानिर्णराष्ठिी प्राप्तिठे धाराठा नि३पारा ८८ आज्ञानु अविराधन धाराठा नि३पाया ८० पांय प्रठारठे विग्रहस्थानठा नि३पा ८१ विषधाठिस्थानोंठा नि३पाया ८२ हेवोंठे पांय प्रष्ठारा नि३पाए। ८3 हेवोंठे परियारागाठा नि३पारा ८४ हेवोंठे मनभहिषियोंष्ठा नि३पाया ८५ यभरेन्द्राष्टिठोंडे सनीठ और सनीठाधिपतियोंठा नि३पारा ८६ प्रतिधातष्ठा नि३पारा ८७ उत्तरशोंठे भेटोंठा नि३पारा ८८ परीषह सहनेठा नि३पारा ८८ हेतु और महेतुठे स्व३पठा नि३पाया १०० तीर्थष्ठरोंडे यवनाटिठा नि३पाया ૨૦પ २०८ ૨૦૯ ૨૧૨ ૨૧૩ ૨૧૬ ૨૨૪ ૨૨૬ ૨૨૮ ૨૩૧ ૨૩૨ २33 २३४ ૨૩પ २३८ २३८ २४० ૨૪પ २४८ ॥सभात ॥ A श्री.स्थानांग सूत्र :03 Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉદક દ્રષ્ટાંત સે ચાર પ્રકાર કે ભાવોં કા નિરૂપણ ચોથા સ્થાનના ત્રીજા ઉદેશાને પ્રારંભ બીજે ઉદ્દેશક પૂરો થયે તેમાં જીવ અને ક્ષેત્રની પર્યાય કહેવામાં આવી. હવે શરૂ થતા આ ત્રીજા ઉદ્દેશામાં માત્ર જીવની પર્યાયનું જ કથન કરવામાં આવશે. આગલા ઉદ્દેશા સાથે આ પ્રકારનો સંબંધ ધરાવતા આ ઉદ્દેશાનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે –“રારિ ૩r somત્તા” ઈત્યાદિ– સૂત્રાર્થ –ઉદક (જળ) ચાર પ્રકારનું કહ્યું છે—-(૧) કદમોદક, (૨) ખંજનેદક, (૩) વાકેદક અને (૪) શૈલેદક, જળની જેમ ભાવ પણ ચાર પ્રકારના કહ્યા છે-કર્દમેદક સમાન, (૨) ખંજનાદક સમાન, (૩) વાલુકદક સમાન અને શૈલેદક સમાન કદ મોદક સમાન ભાવમાં પ્રવેશેલે જીવ જે મરણ પામે છે, તે નારકોમાં ઉત્પન્ન થાય છે, પરંતુ શૈલેદક સમાન ભાવમાં પ્રવેશેલે જીવ જે મરણ પામે છે, તે દેવામાં ઉત્પન્ન થાય છે ટીકાઈ—કઈમયુક્ત પાણીને કદમદક કહે છે. એવાં કઈ માદકમાં (કાદવમાં જે પગ આદિ કોઈ અંગ ફસાયું હોય તે તેને સરળતાથી ખેંચી લઈ શકાતું નથી. તેમાં ફસાયેલ પ્રાણ બહાર નીકળવાનો પ્રયત્ન જેમ વધુ કરે તેમ તેમાં વધારે ને વધારે ખૂપતું જાય છે. દિપાદિકને કાજળને ખંજન કહે છે. આ કાજળને પાણીની સાથે ઘેરીને જે લેપ તૈયાર થાય તેને હાથ, પગ આદિ પર લગાવવાથી કાદવની જેમ જ તે અંગેને કાળા કરી નાખે છે. આ પ્રકારના ખંજનની પ્રધાનતાવાળા પાણીને ખંજનદક કહે છે. આ ખંજનદકને જે જગ્યાએ સ્પર્શ થાય છે તે જગ્યા પણ મલિન થઈ જાય છે, પરંતુ તે ડાઘને પાણીની મદદથી સાફ કરી શકાય છે. વાલુકાપ્રધાન જે પાણી છે તેને વાસુકેદક કહે છે. આ પ્રકારનું રતિ મિશ્રિત પાણી શરીરના કેઈ પણ ભાગને કે કઈ પણ વસ્તુને લાગવાથી શરીરના તે ભાગ અથવા તે વસ્તુ સાથે રેતી ચોંટી જાય છે, પરંતુ જેવું પાણી સૂકાઈ જાય છે કે તુરતજ શરીરને સંચા લન માત્રથી જ અને વસ્તુને ખંખેરવાથી જ તે રેતી ખરી જાય છે. જે પાણીમાં કાંકરા હોય છે તે પાણીને શૈલેદક કહે છે. તે કાંકરા પર પગ પડ વાથી સહેજ પીડા તે થાય છે, પણ તે કાંકરા કાદવ આદિની જેમ શરીરે ચેટી જતાં નથી. “હાય” ઇત્યાદિ-જેમ પાણીના ચાર પ્રકાર છે, તેમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ રાગપરિણામના પશુ ચાર પ્રકાર છે. કોઈ એક રાગાદિ પરિણામ કઈ મેદિક સમાન હાય છે, કોઈ એક ખજનૈદક સમાન, તેા કેાઈ એક વાલુકાઢક સમાન તા કોઈ એક રાગાદિ પિરણામ શૈલેાદક સમાન હાય છે. ભાવમાં કમાદક આદિની સાથે જે સમાનતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ એ છે કે કઈમ આદિની જેમ તેમાં ચિકાશ હોવાને કારણે તેને કારણે આત્મા કર્મોને અન્ય કરે છે. જેમ શરીર પર લાગેલા કાદવને અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે, તેમ કમાદક સમાન ભાવને પણ અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે. જેમ કાદવ કરતાં ખજત ( કાજળ) ના ડાઘને વધારે સહેલાઈથી દૂર કરી શકાય છે, તેમ ખજનેાદક સમાન ભાવને પણ કમાદક સમાન ભાવ કરતાં વધારે સરળતાથી દૂર કરી શકાય છે. જેમ શરીર ચાંટેલી રેતી અલ્પ પ્રયાસથી જ દૂર કરી શકાય છે, તેમ વાલુકાઇક સમાન ભાવને થાડા પ્રયાસથી જ દૂર કરી છે. જેમ પથ્થર, કાંકરા આદિના પાદાદિકાને સ્પર્શ થતાં સહેજ પીડા થાય છે પશુ તે કાંકરા આદિ પગની સાથે ચાંટી જતાં નથી, એ જ પ્રમાણે શૈલેાદક સમાન ભાવ આત્મામાં ચાંટી જતા નથી–સ્થિર થતાં નથી. આ ચાર પ્રકારના ભાવેામાં પ્રવિષ્ટ જીવ ક્રમશઃ નૈરયિક, તિય ચ, મનુષ્ય અને દેવામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ કમાદક જેવા મલીન ભાવવાળા નરકમાં, તેમ જ કાજળ જેવા ભાવવાળે તિય ́ચમાં અને વાલુકા રેતી સમાન ભાવવાળા મનુષ્યમાં અને શૈલેાદક સમાન ભાવવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. મા સુ. ૧ ૫ પક્ષીકે દૃષ્ટાંત સે ચાર પ્રકાર કે પુરૂષજાતકા નિરૂપણ હવે સૂત્રકાર દૃષ્ટાન્ત અને ક્રાન્તિક સૂત્રેા દ્વારા પુરુષાના પ્રકટ કરે છે. “ ચત્તારિ વલી વળત્તા '' ઇત્યાદિ પ્રકાશ સૂત્રાર્થ-પક્ષીના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાઈ એક પક્ષી એવું હાય છે કે જેના અવાજ આનંદદાયક હાય છે, પણ તે સુંદર હેતું નથી. (થ) કાઈ એક પક્ષી એવું હેાય છે કે જે સુંદર હાય છે પણ તેનેા અવાજ માનંદદાયક હાતા નથી. (૩) કાઈ એક પક્ષી એવું હાય છે કે જે દેખાવમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ~ Page #17 -------------------------------------------------------------------------- ________________ પણ સુંદર હોય છે અને તેને અવાજ પણ આનંદદાયક હોય છે. (૪) કોઈ એક પક્ષી એવું હોય છે કે જેને અવાજ પણ મધુર છે તે નથી અને દેખાવ પણ સુંદર હેત નથી. એ જ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે. (૧) કોઈ એક પુરુષની વાણી આનંદદાયક હોય છે, પણ દેખાવ સુંદર હેતે નથી (૨) કોઈને દેખાવ સુદર હૅય છે પણ વાણી મધુર હોતી નથી. (૩) કેદની વાણી પણ મધુર હોય છે અને દેખાવ પણ સુંદર હોય છે. (૪) કોઈની વાણું પણ મીઠી હેતી નથી અને દેખાવ પણ સુંદર હોતો નથી. પુરુષના આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે -(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પ્રીતિ કરવાને નિશ્ચય કરીને પ્રીતિ કરી શકે છે. (૨) કોઈ પ્રીતિ કરવાનો નિશ્ચય કરવા છતાં પ્રીતિ કરતું નથી. (૪) કે ઈ પુરુષ અપ્રીતિ કરવાનો નિશ્ચય કરીને અપ્રીતિ જ કરે છે. પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે--(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના પ્રત્યે પ્રીતિ રાખે છે, અન્ય તરફ પ્રીતિ રાખતે નથી. (૨) કઈ પુરુષ એ હેય છે કે જે પરપ્રત્યે પ્રીતિ રાખે છે પણ પિતાના પ્રત્યે રાખતું નથી (૩) કેઈ સ્વ અને પર બનને પ્રત્યે પ્રીતિ રાખે છે. (૪) કેઈ સ્વ કે પર કોઈ પ્રત્યે પ્રીતિ રાખતા નથી. પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કે પિતાના નેહને પરચિત્તમાં પ્રવિષ્ટ કરાવવાનો નિશ્ચય કરીને પરિચિત્તમાં પિતાના પ્રત્યે નેડ ઉત્પન્ન કરાવી શકે છે. (૨) કેઈ પિતાને માટે પરચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવવાને નિશ્ચય કરવા છતાં પરચિત્તમાં પોતાના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરાવી શકતે નથી, (૩) કંઈ પુરુષ પરચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાનો નિશ્ચય કરવા છતાં પણ પિતાના પ્રત્યે પ્રીતિ જ ઉત્પન્ન કરાવે છે. (૪) કોઈ એક પુરુષ પરચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાનો નિશ્ચય કરીને અપ્રીતિ જ ઉત્પન્ન કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે – (૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના ચિત્તમાં તે પ્રીતિ ઉત્પન્ન કરી શકે છે પણ પરના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવી શકતો નથી (૨) કોઈ પુરુષ પરમાં પ્રીતિ ઉત્પન્ન કરાવી શકે છે પણ પિતાના ચિત્તમાં પ્રીતિને સ્થાપિત કરી શકો નથી. (૩) કેઇ એક પુરુષ પિતાના અને પરના, બનેના ચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરી શકે છે (૪) કેઈ પુરુષ પિતાના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતા નથી અને પરના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતો નથી. ટીકાર્થ–પહેલા સૂત્રમાં પક્ષીનું દૃષ્ટાન્ત આપીને ચાર પ્રકારના પુરુષ પ્રકટ કરવામાં આવ્યા છે. પક્ષીઓમાં અવાજ (બેલી, શબ્દ) અને રૂપ બને સદભાવ હોય છે. પરંતુ અહીં તે બન્ને બાબતેને વિશિષ્ટ રૂપે ગ્રહણ કર. વામાં આવેલ છે. અહીં “રૂપ” પદથી એવું સમજવું જોઈએ કે મનુષ્યની દૃષ્ટિને ગમે તેવું મનેઝ ( રુચિર ) રૂપ અને “શબ્દ” પદથી મનુષ્યની કણેન્દ્રિયને મનેઝ લાગે એ મધુર અવાજ ગ્રહણ થ જોઈએ. આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે પક્ષીઓના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કઈ પક્ષીને અવાજ મધુર, કર્ણપ્રિય હોય છે, પણ તે દેખાવમાં સુંદર હતું નથી. દા. ત. કેયલ. (૨) કોઈ એક પક્ષીને દેખાવ મને હર હોય છે પણ તેને અવાજ મીઠે હેત નથી. દા. ત. સામાન્ય પિપટ. (૩) કેઈ એક પક્ષીને અવાજ પણ કર્ણપ્રિય હોય છે અને દેખાવ પણ મનહર હોય છે. દા. ત. મેર. (૪) કેઈ એક પક્ષીને અવાજ પણ કર્કશ હોય છે અને દેખાવ પણ ખરાબ હોય છે. દા. ત. કાગડે. પક્ષીની જેમ પુરુષના પણ ચાર પ્રકારો પડે છે–પુરુષ લૌકિક પણ હોય છે અને અલૌકિક પણ હોય છે. લૌકિક પુરુષના પણ પક્ષી જેવા ચાર પ્રકાર સમજવા-(૧) કોઈ એક પુરુષને અવાજ કર્ણપ્રિય હોય છે પણ તે સુંદર હોતું નથી (૨) કેઈ એક પુરુષ રૂપની અપેક્ષાએ સુંદર હોય છે પણ તેની શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ વાણું આનંદદાયક હોતી નથી. (૩) કેઈ એક પુરુષ દેખાવમાં પણ સુંદર હોય છે અને તેની વાણું પણ મીઠી હોય છે. (૪) કેઈ એક પુરુષની વાણી પણ મધુર હોતી નથી અને દેખાવ પણ સુંદર હોતો નથી. હવે લેકોત્તર પુરુષના ચાર પ્રકાર પ્રકટ કરવામાં આવે છે–(૧) કેઈ એક સાધુ અતથી ( જિન પ્રણીત ધર્મદેશનાથી) સંપન્ન હોય છે, પરંતુ રૂપ સંપન્ન હોતે નથી એટલે કે લેચ કર, અલ્પ કેશથી યુક્ત શિરવાળે હોવું, તપથી કૃશ શરીર વાળા હોવું, શરીર સંસ્કારવિહીન હોવું, અપકરણ રાખવા, આદિ સાધુ. ચિત રૂપથી સંપન્ન હોતું નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ પ્રકારે પણ સમજી લેવા. “વત્તા ઉમિનારા” ઈત્યાદિ સૂત્રને અર્થ સ્પષ્ટ છે. અહીં પ્રતિક શબ્દ પ્રેમના અર્થમાં વપરાય છે. પ્રીતિ પદને સ્વાર્થ કન' પ્રત્યય લ. ડવાથી “પ્રીતિક” શબ્દ બને છે. “હું પ્રેમ કરુ” આ નિશ્ચય કરીને કઈ વ્યક્તિ પ્રીતિ કરે છે. (૨) “ હું પ્રેમ કરું ” આ પ્રકારનો નિશ્ચય કરીને પણ કઈ પુરુષ અપ્રીતિ કરે છે (૩) “અપ્રીતિ કરૂં ? આ પ્રકારને નિશ્ચય કરીને કેઈ પુરુષ પ્રીતિ કરે છે. કારણ કે કઈ કારણથી તેનામાં પરિવર્તન થઈ જાય છે. (૪) “અપ્રીતિ કરૂં” આ પ્રકારને નિશ્ચય કરીને કેઈ પુરુષ અપ્રીતિ કરે છે. “વત્તા પુલિકાયા ઈત્યાદિ આ સૂત્રમાં નીચે પ્રમાણે ચાર પ્રકા રના પુરુષે કહ્યા છે–(૧) કઈ એક પુરુષ એ હોય છે કે જે સ્વાથી સ્વભાવને કારણે પોતે જ સુંદર સુંદર ભોજને વડે પિતાને જ તૃપ્ત કરતે હોય છે અને સુંદર વસ્ત્રાદિથી પોતાના શરીરને વિભૂષિત કરતે હોય છે અને તેમાં જ આનંદ માનતે હોય છે, પણ પરને તે વસ્તુઓ આપીને આનંદ માનતું નથી. (૨) કોઈ એક પુરુષ પરને વસ્ત્રાદિ આપીને આનંદ પામતે. હોય છે. મહાદિકને કારણે એવું સંભવી શકે છે. પણ પિતાને માટે એવા ખ્યાલથી રહિત હોય છે. (૩) કેઈ એક પુરુષ વાર્થ અને પરમાર્થ પરાય શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભુતાને કારણે પાતે પણ સુંદર ભેાજન, વસ્ત્રાદિથી આનંદ માને છે અને ખીજાને પણ ભાજન, વસ્ત્રાદિ આપીને આનંદ કરાવે છે. (૪) કોઇ એક પુરુષ સ્વાર્થી અને પરમાથી રહિત હાવાને કારણે પેાતાને પણ ભેાજન વસાદિ દ્વારા આનંદ કરાવતા નથી અને અન્યને પણ એ રીતે આનતિ કરતા નથી. ', 61 '' “ ચન્નાર્ પુદ્ઘિનાવા ” ઇત્યાદિ. આ સૂત્રમાં ચાર પ્રકારના પુરુષો કહ્યા છે, (૧) કોઇ એક પુરુષ અન્યના ચિત્તમા મારા પ્રત્યે સ્નેહ સ્થાપિત કરાવુ. આ પ્રકારને નિશ્ચય કરીને અન્યના ચિત્તમાં પેાતાના પ્રત્યે સ્નેહુ સ્થાપિત કરી દે છે. (૨) કોઈ એક પુરુષ પરચિત્તમાં પેાતાના પ્રત્યે સ્નેહ સ્થાપિત કરવાના નિશ્ચય કરવા છતાં પણ કોઇ કારણે પૂર્વ ભાવમાં પરિવર્તન થઇ જવાથી પચિત્તમાં અપ્રીતિ જ સ્થાપિત કરે છે. (૩) કોઇ એક પુરુષ પરચિત્તમાં અપ્રીતિ સ્થાપિત કરવાના નિશ્ચય કરવા છતાં પણ પ્રીતિ જ સ્થાપિત કરે છે. (૪) કોઇ એક પુરુષ પચિત્તમાં અપ્રીતિ સ્થાપિત કરવાના વિચાર કરીને પૂર્વ ભાવ અનુસાર અપ્રીતિ જ સ્થાપિત કરે છે. ,, વૃત્તરિ પુલિનાયા ' ઇત્યાદિ. આ પ્રકારે પણ પુરુષાના ચાર પ્રકાર કહ્યા છે. (૧) કોઈ એક પુરુષ પાતાના ચિત્તને જ પ્રસન્ન રાખે છે. અન્યના ચિત્તને પ્રસન્ન રાખતે નથી ખાકીના ત્રણ પ્રકારે આગલા સૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવા. ! સૂ. ૨૫ દૃષ્ટાંત સહિત પુરૂષજાતકા નિરૂપણ વૃક્ષના દેષ્ટાન્ત દ્વારા સૂત્રકાર પુરુષના પ્રકારાની પ્રરૂપણા કરે છે— વારિ જૂલાઇળન્ના ” ઇત્યાદિ——( સૂ. ૩) ?? સૂત્રા–વૃક્ષના ચાર પ્રકાર કહ્યા છે(૧) કોઇ વૃક્ષ પત્રપગ ( પત્રયુક્ત) હાય છે, (૨) કોઇ વૃક્ષ પુષ્પાપગ હૈાય છે. (૩) કોઈ વૃક્ષ લેપળ હોય છે, અને (૪) કોઈ વૃક્ષ છાયાપગ હાય છે. એ જ પ્રમાણે પુરુષા પણ ચાર પ્રકારના હાય છે. (૧) કોઈ પુરુષ પત્રપગ વૃક્ષ સમાન હૈાય છે, (૨) કોઇ પુષ્પાપગ વૃક્ષ સમાન હોય છે, (૩) કોઇ ક્લેપગ વૃક્ષ સમાન હોય છે અને (૪) કોઈ છાયેાપગ વૃક્ષસમાન હેાય છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે. (૧) કોઈ એક વૃક્ષ પાનથી યુક્ત હૈાય છે. (૨) કોઇ વૃક્ષ પુષ્પાથી યુક્ત હોય છે, (૩) કોઈ વૃક્ષ લેથી યુક્ત હોય છે અને (૪) કોઇ વૃક્ષ છાયાથી યુક્ત ડાય છે. વૃક્ષની જેમ પુરુષા પણ ચાર પ્રકારના હાય છે. (૧) પત્રપગ વૃક્ષ સમાન પુરુષ–જેમ પત્રાપગ વૃક્ષ પોતાના પાન વડે જ લોકો પર ઉપકાર કરે છે, એ જ પ્રમાણે કોઈ એક લૌકિક પુરૂષ પાતાની વાણી દ્વારા જ લેાકેાતું ભલુ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ' Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨) પુપિપગ વૃક્ષ સમાન પુરુષ–જેમ પુપે પગ વૃક્ષ પોતાના પુષ્પથી જ લેક પર ઉપકાર કરે છે, તેમ કેઈ પુરુષ કષ્ટ નિવારણના ઉપાય બતાવીને લેકેનું ભલું કરે છે. (૩) ફલો પગ વૃક્ષ સમાન પુરુષ-જેવી રીતે ફેલપગ વૃક્ષ પોતાના ફલે આપીને જતાં આવતાં લેકને ઉપકાર કરે છે, તેમ કેઈ પુરૂષ અર્થાદિનું પ્રદાન કરીને લેકેને ઉપકાર કરે છે. (૩) છાયો પગ વૃક્ષ સમાન પુરુષ–જેમ કે વૃક્ષ પિતાના છાયડામાં લેકને આશ્રય આપે છે તેમ કઈ પુરુષ આશ્રય પ્રદાન કરીને પણ લેકોને ઉપકાર કરે છે. અથવા સંતાપ દૂર કરે છે. લકત્તર પુરૂષને વૃક્ષોની સાથે આ પ્રમાણે સરખાવી શકાય– (૧) જે લકત્તર પુરુષ સૂત્રદાન દ્વારા જન ઉપકારક હોય છે, તેને પત્રો પગ વૃક્ષ સમાન કહી શકાય. (૨) જે અર્થપ્રદાન દ્વારા ઉપકારક થાય છે, તેને પુપપગ વૃક્ષ સમાન કહી શકાય. (૩) સૂત્ર અને અર્થ અને દ્વારા ઉપકાર કરનાર લે કાત્તર પુરુષને ફલેગ વૃક્ષ સમાન કહી શકાય. (૪) જે જન્મ, જરા અને મરણ રૂપ અપાયથી બચાવે છે, તે લોકેત્તર પુરુષને છાપગ વૃક્ષ સમાન કહી શકાય છે. તે સૂ૦ ૩ | દૃષ્ટાંત સહિત શ્રમણો પાસક કે આશ્વાસ-વિશ્રામ કા નિરૂપણ હવે સૂત્રકાર દાન્ત દ્વારા શ્રમણોપાસકને આશ્વાસન દે છે– માર' o વાળ વારિ ગાણાના ઘણા ઇત્યાદિસૂત્રા–એક સ્થાનેથી બીજે સ્થાને ભાર વહન કરીને લઈ જનાર પુરુષ માટે ચાર વિશ્રામસ્થાન કહ્યા છે. પહેલે વિશ્રામ તે છે કે જ્યાં તે પિતાના ભાર (બેજા) ને એક ખભા પરથી બીજા ખભા પર મૂકે છે બીજે વિશ્રામ તે છે કે જ્યાં તે ઝાડા, પેશાબ રૂપ કુદરતી હાજત દૂર કરી શકે છે. ત્રીજે વિશ્રામ એ છે કે જ્યાં નાગકુમારાવાસ અથવા સુપર્ણકુમારાવાસ રૂપ કઈ સ્થાનમાં તે થોડા સમય થોભી જાય છે. ચેાથો વિસામે એ છે કે જ્યાં તે બે પહોંચાડવાનું હોય ત્યાં પહોંચીને બેજાને કાયમને માટે ખભા પરથી ઉતારી નાખે છે. એ જ પ્રમાણે શ્રમ પાસકોને માટે પણ ચાર વિશ્રામસ્થાન (આવાસ) કહ્યાં છે–(૧) શીલવ્રત, ગુણવ્રત, અનર્થદંડ વિરમણ, પ્રત્યાખ્યાન અને પિષપવાસ ગ્રહણ કરવા રૂપ પહેલું વિશ્રામસ્થાન સમજવું. (૨) સામાયિક, દેશ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિકાશિકનું સમ્યફ રીતે પાલન કરવું તે બીજે વિશ્રામ છે. (૩) આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાની તિથિઓમાં પૌષધવ્રતનું સારી રીતે પાલન કરવું તે ત્રીજે વિશ્રામ છે. (૪) મરણકાળ નજીક આવતા અપશ્ચિમ સંલેખના ધારણ કરવી, આહાર પાણીના પ્રત્યાખ્યાન કરવા, અને મૃત્યુની આકાંક્ષા રાખ્યા વિના પાદપપગમન સંથારે કરવા રૂપ ચેાથે વિશ્રામ સમાજ ટીકાથ–દષ્ટાન્ત સૂત્રમાં દર્શાવવામાં આવેલા ભારવાહકના ચાર વિસામા જેવા શ્રમપાસકના પણ ચા૨ વિસામાં કહ્યાં છે. જે વ્યક્તિ શ્રમની સુશ્રષા કરે છે તેને શ્રમણોપાસક કહે છે. જેમ ભારવાહક ભારથી અકાંત રહે છે એ જ પ્રમાણે શ્રમણોપાસક પણ સાવદ્ય વ્યાપાર રૂપ ભારથી આક્રાંત હેય છે. જેમ ભારવાહક ભારને નિશ્ચિત સ્થાને પહોંચાડતા સુધીમાં વચ્ચે વચ્ચે વિસામા લેતો રહે છે, એ જ પ્રમાણે શ્રમણોપાસક પણ સાવઘવ્યાપારોને છેડવાને માટે–તેમને પરિત્યાગ કરવાને માટે ધીરે ધીરે. ત્યાગની માત્રા વધારતો જાય છે બસ, એજ તેને વિશ્રામ છે. વિશ્રામ ચિન્સમાધિ રૂપ હોય છે. જે કે શ્રમણે પાસક જિનાગમના સંબંધથી, ગુરૂ આદિન સદુપદેશોથી એટલું તે. સમજી શકે છે કે “આરંભ અને પરિગ્રહ નરક નિગદ આદિ વિવિધ દુખ પરંપરાના જનક છે. આરંભ પરિગ્રહ આદિને કારણે હજી સુધી મારું અક લ્યાણું જ થતું રહ્યું છે. કલ્યાણની અભિલાષા રાખતા એવા મારે માટે તે તે અવશ્ય હેય (ત્યાજ્ય) છે.” છતાં પણ દુર્દમ ઈન્દ્રિય સમૂહ રૂપ ભટથી પરાસ્ત થઈને તેમાં પ્રવૃત્ત તે થાય છે. પરંતુ તેમાં આસક્ત થઈને પ્રવૃત્તિ કરતા નથી પણ ગરમ લેઢાના તવાને પકડવાની જેમ ડરતા ડરતા પિતાની પ્રવૃત્તિ કરે છે. તે પ્રવૃત્તિથી આનંદ પામતું નથી, પણ તેને હદયમાં પશ્ચાતાપ જ કર્યા કરે છે, કારણ કે તે સમયે તેની વિચારધારા આ પ્રકારની હોય છે ચિર નિદા ગાળ” ઈત્યાદિ– “અરે ! હું કેવો અણસમજુ છું કે મારા હૃદયમાં જિનેન્દ્ર દેવની આજ્ઞા વિરાજિત હોવા છતાં પણ મારું ચારિત્ર અને રહેણીકરણ આ પ્રકારના બની ગયાં છે. મારું આ જ્ઞાન શા કામનું છે? કારણ કે આ જ્ઞાન હેવા છતાં પણ હું મારે મનુષ્ય ભવ મારે હાથે જ ફેગટ ગુમાવી રહ્યો છું ? હું તે બિલકુલ અજ્ઞાની હાઉં એવી રીતે મારી પ્રવૃત્તિમાં હજી સુધી લીન રહ્યા જ કરું છું.” આ પ્રકારની ભાવનાથી ઓતપ્રોત થયેલા તે શ્રમ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ પાસના નીચે પ્રમાણે ચાર આવાસ (વિશ્રામ) હોય છે-શ્રમણે પાકને સાવદ્ય વ્યાપારનો ત્યાગ રૂપ પહેલે વિશ્રામ આ પ્રકાર હોય છે–ત્યારે તે ચિત્તસમાધિ રૂપ શીલને, ભૂલ !ાણાતિપાત વિરમણ આદિ પાંચ વતન, દિગવ્રત ઉપગ પરિભેગ રૂપ ગુણવતાને, અને અનર્થદંડ વિરમણરૂપ વિરમણને, અથવા રાગાદિ વિરમણને તથા નમસ્કાર સહિત પિષઘાપવાસને આઠમ આદિ પર્વ દિનેમાં મહારાદિ ત્યાગને સ્વીકાર કરે છે. બીજે વિશ્રામ આ પ્રકારનો હેય છે-જ્યારે તે સામાયિક તથા દેશવકાશિકને ધારણ કરે છે, ત્યારે સાવદ્ય વ્યાપારના ત્યાગ રૂપ બીજો વિશ્રામ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષથી રહિત થઈને સમસ્ત જી પ્રત્યે સમાનતાની ભાવના રાખવી તેનું નામ ‘સમ’ છે. “સમ” શબ્દ ભાવપ્રધાન છે સમ પ્રાપ્તિનું નામ “સમાય” છે. તે સમાય પ્રવર્ધમાન શર૬ ચન્દ્રની ચાન્દની સમાન પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિના લાભારૂપ હોય છે. અથવા “સમ” એટલે “સામ્ય તે સામ્ય સમભાવ જનિત આમ પરિણામ છે, અને તે પ્રતિપળ અનિર્વચનીય કર્મનિર્જરાના કારણ રૂપ બને છે. આ સમને જે આય (લાભ) છે તેનું નામ સમય છે આ સમાય જેનું પ્રયોજન છે, તે સામાયિક છે અથવા સમને લાભ જેનાથી થાય છે તે સમાય છે, અને તે સમાય જ સામાયિક છે. આ સામાયિકની આરાધના કરતે શ્રાવક શ્રમણ સમાન હોય છે, કારણ કે સામાયિક વ્રત સાવદ્યાગના પરિવર્જન રૂપ અને નિરવદ્ય યોગના પ્રતિસેવન રૂપ હોય છે. કહ્યું પણ છે કે-“સામાથિ ગુનાનામધાર” ઈત્યાદિ. આ સામાયિકનું વિશેષ વિવરણ ઉપાસકદશાંગ સૂત્રની અગાસંજીવની ટીકામાં મેં લખેલું છે, તે ત્યાંથી વાચી લેવું. અમુક નિયત દિશામાં અવર જવરની મર્યાદાને પ્રતિદિન સંક્ષિપ્ત કરવી અથવા સર્વ વ્રતોને સંક્ષિપ્ત કરવા તેનું નામ દેશાવકાશિક વ્રત છે આ સામાયિક અને દેશાવાશિક વ્રતનું સમ્યક રીતે પાલન કરવું, એને જ બીજું વિશ્રામસ્થાન કહ્યું છે. શ્રમણોપાસકનું વિશ્રામસ્થાન-આઠમ, ચૌદશ આદિ પર્વ તિથિઓમાં સંપૂર્ણ અહોરાત્ર ( દિનરાત) નું જે પોષધવ્રત કરવામાં આવે છે, તે તેનું ત્રીજું વિશ્રામસ્થાન છે (૪) અપશ્ચિમ (અનિતમ)-મારણતિક સંલેખના રૂ૫ તાપવિશેષનું પ્રીતિપૂર્વક સેવન કરવું, ચારે પ્રકારના આહારના પરિ. ત્યાગ પૂર્વક મરણની આકાંક્ષાથી રહિત બનીને પાદપપગમન નામના સંથારાનું સતે ભાવ પૂર્વક આરાધન કરવું, તે શ્રમણે પાસકનું ચોથું વિશ્રામસ્થાન છે. સૂકા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ફિરભી પુરૂષ વિશેષ કા નિરૂપણ પુરુષ વિશેષનું સૂત્રકાર નિરૂપણ કરે છે– “વત્તારિ પુનિયા” ઈત્યાદિ–(ફૂ. ૫) સૂત્રાર્થ–ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) ઉદિતદિત, (૨) ઉદિતાસ્તમિત, (૩) અસ્તમિતાદિત અને (૪) અસ્તમિતાસ્તમિત ચાતુરન્ત ચક્રવતી ભરતરાજા ઉદિતદિત હતા. ચાતુરત ચક્રવર્તી બ્રાદત્ત ઉદિતાસ્તમિત હતા હરિકેશ નામના અણગાર અસ્તમિતે દિત હતા, અને સૂવરને શિકાર કરનાર કાલસૌકરિક અસ્તમિતાસ્તમિત હતું, આ ચાર પ્રકારના પુરુષનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું– (૧) ઉદિતદિત–કેઈ એક પુરુષ એ હોય છે કે જે ઉત્તમ કુળમાં જન્મ લે છે, બળ સમૃદ્ધિ આદિથી સંપન્નતા, પુણ્યકર્મને અનુભવ આદિ અયુદય જન્મથી જ પ્રાપ્ત કરે છે, અને આ મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને અત્યન્ત આનંદદાયક, અવ્યાબાધ મેક્ષાદયને પણ પ્રાપ્ત કરે છે. ચાતુરત ચકવર્તી ઋષભનન્દન ભરત રાજાને આ પ્રકારના પુરુષ કહી શકાય ત્રણ દિશાએમાં સમુદ્ર અને એક દિશામાં હિમવાનું પર્વત, આ ચાર જેનાં અન્ત (અવધિ-હદ) હોય છે એવી ચાતુરન્તા પૃથ્વીને જે સ્વામી હોય તેને ચાતુરન્ત કહે છે. ચકથી વર્તન કરવાનો જેનો સ્વભાવ હોય તેને ચકાતી કહે છે. એવા ચાતુરન્ત ચકવતી ષભદેવ તીર્થકરના પુત્ર રાજા ભરતને ઉદિતેદિત કહેવામાં આવેલ છે. (૨) ઉદિતાસ્તમિત પુરુષ–કઈ પુરુષ પહેલાં સૂર્ય જે ઊંદત અથવા અયુદય સંપન્ન હોય છે, પણ પાછળથી સકળ સમૃદ્ધિ ગુમાવી બેસવાથી અને દુર્ગતિમાં જવાથી અસ્તમિત (અવ્યુદયવિહીન) થઈ જાય છે. ચાતુરન્ત ચકવતી બ્રહ્મદત્ત રાજાને આ પ્રકારમાં ગણાવી શકાય. પહેલાં તો તે સારા કુળમાં ઉત્પન્ન થયે હતું. તેણે પિતાના બાહુબળના પ્રતાપથી છ ખંડનું મહાન સામ્રાજ્ય સ્થાપ્યું-ચક્રવતી થઈ ગયો. ત્યાર બાદ કોઈ અનુચિત્ત નિમિત્તથી ઉત્પન્ન થયેલા કોઇને અધીન થયે, ઈત્યાદિ કથન તેની કથામાંથી જાણી લેવું. ત્યાર બાદ તે મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકવાસમાં ઉત્પન્ન થઈને મહા તીવ્ર વેદનાને અનુભવ કરવા લાગે આ રીતે તે અસ્તમિત થઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગયે. આ રીતે ઉદિત થઈને અસ્તમિત થતા જીવનું આ બીજા ભાગમાં પ્રતિ. પાદન કરવામાં આવ્યું છે. પહેલાં અભ્યદય અને પછી પતન પામતાં પુરુષના આ ભાંગામાં સમાવેશ થાય છે. બ્રહ્મદત્તની કથા ઉત્તરાધ્યયનની પ્રિયદર્શિની ટકાના ૧૩ માં અધ્યયનના ૭૨૫ માં પાના પર આપી છે, તે ત્યાંથી તે વાંચી લેવી. (૩) અસ્તમિતાદિત પુરુષ-કઈ એક પુરુષ પહેલાં દુર્ગતિમાં હોય અને ત્યાંથી હીનકુલમાં ઉત્પન્ન થાય, અને ત્યારબાદ સમૃદ્ધિ, સુકીર્તિ, અને સગતિ પામે તે એવા પુરુષને આ પ્રકારમાં ગણાવી શકાય છે. એ પુરુષ પતનના પંથ તરફથી ઉત્થાનને પંથે વળે છે હરિકેશબલ અણગાર આ પ્રકા, રના પુરુષ થઈ ગયા. તેમણે જન્માન્તરમાં ઉપાર્જિત પાપકર્મોના ઉદયથી ચાંડાલ કુળમાં જન્મ લીધો હતે, તેઓ અતિશય દારિદ્રયથી પીડાતા હતા, પણ ત્યારબાદ પ્રવ્રજ્યા અંગીકાર કરીને ચારિત્રારાધના કરીને મનુષ્યભવનું આયુ પૂરું કરીને દેવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયા. તેમની કથા પણ અન્ય ગ્રન્થમાંથી વાંચી લેવી. એવા પુરુષને “અસ્તમિતે દિત' કહે છે. (૪) અસ્તમિતાસ્તમિત પુરુષ–કઈ એક પુરુષ પહેલાં પણ અસ્તમિત (અલ્યુદયવિહીન) હોય છે અને પછી પણ અસ્તમિત જ રહે છે. એવો પુરુષ અધાર્મિક, અધર્મરાગી, અધર્માખ્યાયી, અધર્માનુષ્ઠાતા અને અધર્મજીવી હોય છે; અને સર્વદા સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત રહેવાને કારણે કીતિ, સમૃદ્ધિ, રૂપ અને તેજ રહિત જ રહેવાને કારણે સાયંકાલિન સૂર્યસમાન અસ્તમિત જ બની જાય છે. વળી મરીને દુર્ગતિમાં જવાને લીધે અસ્તમિત જ ચાલુ રહે છે. કાલ સૌકરિકને આ પ્રકારમાં ગણાવી શકાય. તે નિઃશીલ-મર્યાદાવિહીન હતે. દયાહીન હતા, સૂવરના શિકારને શોખીન હતા, તે દરરોજ ૫૦૦ પાડાને ઘાત કરતે હ, હીન કુળમાં જન્મેલે હેવાથી સકળ જને તેની નિંદા કરતા હતા અને અકૃત્યકારી હતી. આ રીતે પહેલાં પણ તે અસ્તમિત હતો અને આખી જિંદગી પણ એ જ રહ્યો. તે મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે, આ રીતે તેણે દુર્ગતિ રૂપ અસ્તમિતા પ્રાપ્ત કરી. એ સૂ. ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૧. Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ભાવાની અપેક્ષાએ જીવાની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર સઘળા જીવાને ચાર રાશિઓમાં વિભક્ત કરી નાખે છે. ચત્તારિત્રુમ્મા પુછત્તા ઇત્યાદિ સૂત્રા-યુગ્મ ચાર કહ્યા છે-(૧) કૃત યુગ્મ, (૨) ત્ર્યાજ, (૩) દ્વાપર યુગ્મ, અને (૪) કલ્યૌજ , યુગ્મ પદ અહીં રાશિવિશેષનું વાચક છે. તેના ચાર પ્રકારાનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જે રાશિમાં ચારને ઘટાવવાથી અન્ત ચાર જ વધે છે તેને કૃતયુગ્મ રૂપ રાશિ કહે છે. જે રાશિમાં ત્રણને ઘટાવવાથી અન્ત ત્રણ જ વધે છે તે રાશિને ત્ર્યાજ કહે છે. જે રાશિમાં એને ઘટાવવાથી બે જ વધે છે તે રાશિને દ્વાપર યુગ્મ કહે છે. જે રાશિમાં એકને ઘટાવવાથી અન્તે એક જ ખચે છે તે રાશિને કલ્યૌજ કહે છે. અહી' ગણ તની પરિભાષામાં યુગ્મ શબ્દથી સમરાશિ અને એજ શબ્દથી વિષમરાશિ કહેવામાં આવે છે; તથા લેાકમાં નૃતયુગ્મ આદિ શબ્દ દ્વારા સત્યુગ આદિ ચાર યુગ જ ગ્રહણ થાય છે. ! સૂ. ૬૫ હવે સૂત્રકાર ઉપયુક્ત રાશિનું નારકાદિકામાં નિરૂપણ કરે છે. ** नेरइयाणं चत्तारि जुम्मा पण्णत्ता ઇત્યાદિ નારકાના ચાર યુગ્મ હાય છે-(૧) કૃતયુગ્મ, (૨) Àાજ, (૩) દ્વાપર યુગ્મ અને (૪) કલ્યાજ. એ જ પ્રમાણે અસુરકુમારાથી લઈને સ્તનિતકુમારો સુધીના, પૃથ્વીકાયિક, કાયિક, તૈજસ્કાયિક અને વાયુકાયિકામાં પણ ચાર યુગ્મ કહ્યા છે. આ કથનના ભાવાથ એ છે કે નારક આદિ ચાર પ્રકારના યુગ્મ ( રાશિ ) વાળા હેાષા છતાં પણ જન્મ-મરણની અપેક્ષાએ ન્યુનાધિક થતાં રહે છે. સૂ. ૭। હવે સૂત્રકાર ભાવાની અપેક્ષાએ જીવાની પ્રરૂપણા કરે છે— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ "" ܕܕ - ૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ' પત્તારિ સૂરા વત્તા ” ઇત્યાદિ—— સૂત્રા-શુર ચાર પ્રકારના કહ્યા છે-(૧) શાન્તિર, (૨) તપઃશૂર, (૩ દાનશૂર અને (૪) યુદ્ધેશ્ર ક્ષાન્તિશૂર અન્ત હોય છે, તપઃશૂર અણુગાર હાય છે, દાનશૂર વૈશ્રવણુ છે અને યુદ્ધર વાસુદેવ છે. ટીકા—ક્ષાન્તિ પ્રધાન પુરુષને ક્ષાન્તિશૂર, ઉગ્ર તપસ્યા કરનારને તપઃશ્ર, દાન આપવામાં જે પાછા પડતા નથી તે દાનશૂર અને યુદ્ધમાં વીરતા બતાવનારને યુદ્ધશૂર કહે છે. અહુ ત મહાવીર પ્રભુ ક્ષાન્તિ ( ક્ષમા ) માં શૂર ગણાયા, ધન્ય નામના અણુગાર જેવા સાધુએ તપઃશૂર ગણાય છે ઉત્તર દિશાના દિક્ પાલ દાનશૂર ગણાય છે. આ કુબેર તીથકરના જન્મ કલ્યાણક, પારણા આદિ અવસરે રત્નાની વૃષ્ટિ કરે છે. તેથી તેને દાનશૂર કહ્યો છે. તે સમયે તેસ્વામી અને સેવકના ભેદભાવને ૨ કરી નાખે છે, કહ્યું પણ છે કે “વેલમળ વચન સંવરિયા ' ઇત્યાદિ. કૃષ્ણની જેમ વાસુદેવ યુદ્ધશૂર હોય છે. શ્રી કૃષ્ણે ૩૬૦ યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતેા. । સૂ. ૮ ! ભાવાની અપેક્ષાએ સૂત્રકાર જીવાનું વિશેષ નિરૂપણ કરે છે— “ જ્ઞાતિ પુલિનાથા વત્તા ” ઇત્યાદિ~~ ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) ઉચ્ચ ઉચ્ચ છન્દવાળા, (૨) ઉચ્ચ નીચ-છંદવાળા, (૩) નીચ ઉચ્ચ છન્દવાળે અને (૪) નીચ નીચ છન્દયાળે. હવે આ ચારે પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે (૧) કાઇ પુરુષ એવા હાય છે કે જે શરીર, કુલ અને સમૃદ્ધિની અપેક્ષાએ પશુ મહાન ડ્રાય છે અને ઉદારતા આદિ ગુણાથી યુક્ત હેવાને કારણે વિચારાની અપેક્ષાએ પણ મહાન હોય છે. (૨) કૈાઇ પુરુષ શરીર, કુલ આદિની અપેક્ષાએ મહાન હાવા છતાં મલિન વિચાર, લાભ આદિને કારણે અધમ હોય છે. (૩) કાઈ પુરૂષ એવા હોય છે જે શરીર, કુલ, સમૃદ્ધિ આદિની અપેક્ષાએ હીન હોવા છતાં પણ ઉન્નત વિચારોવાળા હોય છે. (૪) કાઈ પુરુષ શરીર, કુલ, વૈભવ આદિની અપેક્ષાએ પણ હીન હાય છે અને ઔદાય આદિ ગુણે! અને વિચારાની અપેક્ષાએ પણ હીન જ હેાય છે. । સૂ. ૯ । ભાવસે જીવોંકા નિરૂપણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા કા નિરૂપણ વિચારે અથવા ભામાં નીચતા લેહ્યાવિશેને કારણે ઉત્પન્ન થાય છે. તેથી સૂત્રકાર વેશ્યાઓની પ્રરૂપણ કરે છે. - “અમુકુમાર રારિ રેરણાઓ” ઈત્યાદિ ટીકાર્થ-અસુરકુમારમાં ચાર લેશ્યાઓને સદ્ભાવ હોય છે. જેના દ્વારા આત્મા ક વડે બદ્ધ થાય છે, તેનું નામ લેહ્યા છે. કર્મની સાથે આત્માને સંબંધ કરવામાં આ લેસ્યા કારણભૂત બને છે. એટલે કે તે આત્માના પરિણામ વિશેષ રૂપ હોય છે. અસુરકુમારેમાં કૃષ્ણ, નીલ, કાપિત અને તેજલેશ્યાને સદુભાવ હોય છે. સ્વનિતકુમાર પર્વતના ભવનપતિઓમાં પણ આ ચાર વેશ્યાઓને સદૂભાવ હોય છે તેમનામાં દ્રવ્યની અપેક્ષાએ આ ચાર વેશ્યાઓને સદુભાવ સમજ. ભાવની અપેક્ષાએ તે છએ છ લેશ્યાઓને-કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્ધ અને શુકલ લેશ્યાઓને સદૂભાવ હોય છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક. વનસ્પતિકાયિકે અને વાતવ્યન્તરોમાં પણ અસુરકુમારો જેવી ચાર લેશ્યાઓને જ સદ્દભાવ હોય છે. પૃથ્વીકાયિક, અપ્રકાયિકે અને તેજસ્કાયિ. કોમાં દેવની ઉત્પત્તિની સંભાવનાની અપેક્ષાએ તેજલેશ્યાને સદભાવ કહ્યો છે. સૂ. ૧૦ યાનાદિકે દૃષ્ટાંતસે પુરૂષ જાતકા નિરૂપણ લેશ્યાવિશેષના સદુભાવે કરીને મનુષ્ય વિચિત્ર પરિણામવાળો થાય છે તેથી હવે સૂત્રકાર યાત્રાદિના દષ્ટાન્ત દ્વારા ચાર પ્રકારના પુરુષોની પ્રરૂપણ કરે છે—જજ્ઞાનિ કાળા વાતા” ઈત્યાદિ– આ સૂત્રમાં ચાર સૂત્રોને સમાવી લીધા છે. યાનના ચાર પ્રકાર કહ્યા છે-(૧) યુયુત્વ, (૨) પુirsણુ, (૩) વાયુ, (૪) ગયુisઘુ એ જ પ્રમાણે યુક્તયુક્ત આદિના ભેદથી ચાર પ્રકારના પુરુષો પણ હોય છે. (૧) યાનના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે. (૧) યુક્ત યુક્તપરિણત, (૨) યુક્તાયુક્ત પરિણત, (૩) અયુક્તયુક્ત પરિણત અને (૪) અયુક્તાયુક્ત પરિણત એજ પ્રમાણે પુરુષના પણ યુક્તયુક્ત પરિણત આદિ ચાર ભેદ છે રા યાનના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) યુક્તયુક્ત રૂપ, (૨) શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ યુક્ત અયુક્ત રૂપ, (૩) અયુક્ત યુક્ત રૂપ અને (૩) અયુક્ત અયુક્ત રૂપ એ જ પ્રમાણે પુરુષના પણ યુક્ત યુક્ત રૂપ આદિ ચાર પ્રકાર સમજવા. ફા ' યાનના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) યુક્તયુક્ત શોભાવાળું, (૨) યુક્ત અયુક્ત શોભાવાળું (૩) અયુક્ત યુક્ત શેભાવાળું અને (૪) અયુક્ત અયુત શોભાવાળું એજ પ્રમાણે પુરુષના પણ “યુક્ત યુક્ત શોભાવાળો” આદિ ચાર પ્રકાર સમજવા. ૪ હવે પહેલા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે (૧) કેઈ એક યાન ( રથ, ગાડું આદિ વાહન ) બળદ આદિથી પણ યુક્ત હોય છે અને સકળ સામગ્રીથી પણ યુક્ત હોય છે. અથવા પહેલાં બળદાદિથી યુક્ત રહે છે અને પછી પણ યુક્ત જ રહે છે. (૨) કોઈ એક યાન બળદોથી યુક્ત હોય છે પણ અન્ય સામગ્રીથી રહિત હોય છે અથવા પહેલાં બળદ આદિથી યુક્ત હોય છે પણ પછી તેમનાથી રહિત બની જાય છે (૩) કેઇ એક યાન વર્તમાન કાળે તે બળદ આદિથી રહિત હોય છે પણ ભવિષ્યમાં તેમનાથી યુક્ત બની જાય છે. (૪) કોઈ એક રથાદિ યાન વર્તમાન કાળે પણ બળદ આદિથી રહિત હોય છે અને ભવિષ્યમાં પણ બળદાદિથી રહિત જ રહે છે. એજ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના હોય છે-(૧) કે પુરુષ જન્મકાળથી જ સમૃદ્ધિ સંપન્ન પણ હોય છે અને સદાચાર સંપન્ન પણ હોય છે અથવા જે પહેલાં પણ સમૃદ્ધિ, સદાચાર આદિથી યુક્ત હોય છે અને પિતાના મરણકાળ પર્યન્ત પણ તેનાથી યુક્ત જ રહે છે. આ પહેલે ભાગ સામાન્ય પુરુષની અપેક્ષાએ સમજ, એજ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ સમજી શકાય એવાં છે. સાધુ પુરુષને આ ચાર ભાંગા આ પ્રમાણે લાગુ પડે છે-(૧) કેઈ એક પુરુષ સાધુ બનતી વખતે દ્રવ્યલિંગ કે ભાવ લિંગથી યુક્ત હોય છે અને પિતાના જીવન કાળ પતિ એજ લિંગથી યુક્ત રહે છે. (૨) કોઈ એક પુરુષ દીક્ષા અંગીકાર કરતી વખતે દ્રવ્યલિંગથી કે ભાવલિંગથી યુક્ત હોય છે, પરંતુ આગળ ક્યા તે લિંગથી ભાવલિંગથી રહિત થઈ જાય છે. તેવા પુરુષને બીજા ભાગમાં ગણાવી શકાય છે. જેમકે – જમાલિ નિદ્ભવ અથવા કંડરિકની જેમ બને લિંગથી રહિત થઈ જનારને પણ બીજા ભાગમાં ગણાવી શકાય છે. પ્રત્યેક બુદ્ધ આદિની જેમ દ્રવ્યલિંગથી રહિત હોવા છતાં ભાવલિંગથી યુક્ત હોય એવા સાધુને ત્રીજા ભાગમાં ગણાવી શકાય છે. () તથા ગૃહસ્થાદિની જેમ જે પહેલાં પણ દ્રવ્યાલિંગ અથવા ભાવલિંગથી રહિત હોય છે પછી પણ એ જ ચાલુ રહે છે તેને ચોથા ભાંગામાં ગણાવી શકાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ બીજા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) કૈાઇ એક રથાદિ યાન એવુ હાય છે કે જે બળદ આદિથી પણ યુક્ત હોય છે અને પ્રશસ્ત સામગ્રીથી પણ યુક્ત રહે છે (ર) કોઈ એક રથાદિ યાન બળદાદિથી યુક્ત હોવા છતાં પણ પ્રશસ્ત સામગ્રીથી રહિત હોય છે ત્રીજા અને ચેાથા નંબરના ભાંગા પણ એજ પ્રમાણે સમજી લેવા, એજ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર પડે છે-(૧) કાઇ એક પુરુષ એવા હોય છે કે જે દ્રવ્ય-ભાષ લિંગથી સપન્ન હોવાને કારણે યુક્ત હોય છે અને પછી પ તે પુરુષ તે ભાવથી સપન્ન જ રહે છે. (૨) કોઈ એક પુરુષ પહેલા યુક્ત હોય છે—દ્રવ્યભાવ લિંગથી સપન્ન હોય છે પણ પાછળથી તે અયુક્ત પરિણત થઈ જાય છે-એટલે ભાલિંગથી રહિત થઇ જાય છે જેમ કે જમાલિ આદિ વિ. અથવા ખન્ને લિંગથી પણુ રહિત થઈ જાય છે. જેમ કે કડરીક આ પ્રકારના ખીજો ભાંગે સમજવે, ત્રીજો ભાંગેા—કાઈ એક પુરુષ પહેલાં અયુક્ત (દ્રવ્યલિંગથી રહિત) હોય છે, પરન્તુ પાછળથી યુક્ત પરિણત-દ્રલિંગથી સ ́પન્ન થઇ જાય છે જેમ કે પ્રત્યેક યુદ્ધ વગેરે. ચેાથેા ભાંગા—કાઇ એક પુરુષ પહેલા પણ્ અયુક્ત ( દ્રવ્યલિંગથી રહિત ) હોય છે અને પાછળથી પણ અયુક્ત પરિણુત જ ચાલુ રહે છે. જેમ કે ગૃહસ્થ આ પ્રકારની ચતુગી વિશિષ્ટ પુરુષાને આધારે કહેવામાં આવી છે. સામાન્ય પુરુષોની અપેક્ષાએ એજ થતુંગીને આ પ્રમાણે ઘટાપી શકાય (૧) કાઇ એક પુરુષ એવા હોય છે કે જે પહેલાં પણ ધનધાન્ય આદિથી સ’પન્ન હોય છે અને ત્યારમાદ પણ જીવનપયન્ત તેનાથી યુક્ત જ ચાલુ રહે છે. (ર) કાઈ પુરુષ પહેલાં ધનધાન્યાદિથી યુક્ત હોય છે પણ પાછળથી તેનાથી રહિત ખની જાય છે. (૩) કોઇ એક પુરુષ પહેલાં ધાન્યાદ્રિથી રહિત હોય છે પણ પાછળથી ધનધાન્યથી સ ́પન્ન મની જાય છે - શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૪) કોઈ એક પુરુષ પહેલા પણ ધનધાન્યાદિથી રહિત હોય છે અને પાછળથી પણ તેનાથી રહિત જ રહે છે. “વત્તા વાળા ' ઈત્યાદિ સૂત્રાર્થ સ્પષ્ટ છે દષ્ટાન્ત સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) કેઈ એક રથાદિ યાન બળદ આદિથી પણ યુક્ત હોય છે અને યુક્તરૂપ સંપન્ન-સુરચિત રુચિર આકારવાળું પણ હોય છે. (૨) કેઈ એક રથાદિ યાન બળદ આદિથી યુક્ત હોવા છતાં અયુક્તરૂપવાળું હોય છે એટલે કે સુંદર અને સચિકર આકારવાળું હોતું નથી. એ જ પ્રમાણે બાકીના બે ભાંગાને ભાવાર્થ પણ સમજી શકાય એવે છે. યુગ્ય-વૃષભાદિ કે દૃષ્ટાંત સે દાચ્છત્તિક પુરૂષજાત કા નિરૂપણ એજ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે– (૧) કે એક પુરુષ ધનાદિથી પણ યુક્ત હોય છે, જ્ઞાનાદિથી પણ સપન્ન હોય છે અને ઉચિત વેષવાળો-સુરચિત વેષવાળા પણ હોય છે. (૨) કેઈ એક પુરુષ ધનાદિથી સંપન્ન હોવા છતાં અયુક્ત રૂપવાળ હોય છે એટલે કે જ્ઞાનાદિ ગુણોથી રહિત, ઉચિત વેષથી રહિત અથવા સુરચિત વેષથી રહિત હોય છે બાકીના બે ભાગ પણ એજ પ્રમાણે સમજી શકાય એવાં છે. યાનના “યુક્તયુક્ત શોભાવાળું ” આદિ ચાર ભાગા સરળ છે. પુરુષના પણ એવાં જ ચાર ભાંગ સમજવા જેમ કે (૧) કોઈ એક પુરુષ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે અને ઉચિત ભાવાળે પણ હોય છે. બાકીના ત્રણ ભાંગ પણ આ પહેલા ભાંગાને આધારે સમજી લેવા. સૂ. ૧૧ હવે સૂત્રકાર દૃષ્ટાન્ન અને દાર્જીન્તિક પુરુષના સૂત્રોનું નિરૂપણ કરે કરે છે– “વત્તર ગુi gar” ઈત્યાદિ યુગ્ય (વાહનને ખેંચનાર કે ઉપાડનાર બળદ અથવા પુરુષ) ચાર પ્રકારના હોય છે-(૧) યુક્તયુક્ત, (૨) યુક્તાયુક્ત, (૩) અયુક્તયુક્ત અને (૪) અયુક્તાયુક્ત એ જ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧ ૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૧) યુક્તયુક્ત બાકીના ત્રણ પ્રકાર ઉપર મુજબ સમજવા. યાનની જેમ યુગ્મની સાથે પણ યુક્ત, યુક્તપરિણત, યુક્તરૂપ અને યુક્તશાભા આદિ પદોને જોડીને ચાર આલાપક બની જાય છે એજ પ્રમાણે પુરુષ વિષયક પણ ચાર આલાપક અને છે એમ સમજવુ. આરીતે પુરુષ વિષયક ચાર ચતુભ ́ગી અને છે. યુગ્ય વિષયક પહેલી ચતુ`ગી તે ઉપર આપવામાં આવી છે. હવે બીજી ચતુભ'ગી પ્રકટ કરવામાં આવે છે-(૧) યુક્તયુક્ત પરિણત, (૨) યુક્તા ક્ત પરિણત, (૩) અયુક્તયુક્ત પરિણત અને (૪) અયુક્તાયુક્ત પણિત. ત્રીજી ચતુભ‘ગી–(૧) યુક્તયુક્ત રૂપ, (૨) યુક્તાયુક્ત રૂપ, (૩) અયુક્તયુક્ત રૂપ અને (૪) અયુક્તાયુક્ત રૂપ. ** આ ચેાથી ચતુભ'ગી—(૧) યુક્તયુક્ત શાભાસ પન્ન, (ર) યુક્તાયુક્ત શાભાસ'પન્ન (૩) અયુક્તયુકત શૈાભાસ'પન્ન, ચને (૪) અયુર્કીતાયુકત શાભાસ’પન્ના આ પ્રકારની ચાર ચતુભ'ગીએ પુરુષના વિષયમાં પણ સમજવી. આ સૂત્રમાં ચુનં ધારું (ત્રત્રફળા૪) શિવિજ્રા, વા વન્તિવૃત્તિ ચુયાઃ ” વ્યુત્પત્તિ અનુસાર યુગ્ય શબ્દથી ખળદ આદિ પ્રાણી અથવા પાલખી આદિ ઉપાડનાર મનુષ્ય ગૃહીત થાય છે જો કે એ હાથના પ્રમાણવાળી ગેાલ દેશમાં ચાપૂર્ણ વેદિકા સહિતની અલંકારયુક્ત જમ્પાન ” ( પાલખી વિશેષ)ને પણ મુખ્ય કહે છે. પણ અહીં તે ગ્રહણ કરવાની નથી. (( '' ,, યુગ્મના પહેલા ભાંગાને ભાવા—કાઈ એક યુગ્ય ( ખળદ આદિ ) હાય છે કે જે યુક્ત-વાહન પર આરેહણ કરવાની સાધન સામગ્રીથી યુક્ત હોય છે અને વેગ આદિથી પણ યુક્ત હોય છે. આ નામના પહેલા ભાંગે થયે, બાકીના ભાંગાએના ભાવાર્થ પણ જાતે જ સમજી લેવા. એજ પ્રમાણે લૌકિક પુરુષા અને લેકેાત્તર પુરુષાને અનુલક્ષીને પણ ચાર ચતુભ ́ગી સમજી લેવી. !! સૂ. ૧૨ ।। યુયુક્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ સારથી કે દૃષ્ટાંત સે પુરૂષજાતકા નિરૂપણ ત્તાવિરાણી Foor” ઈત્યાદિ– સૂ. ૧૩ સારથિના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) કોઈ એક સારથિ જિ યિતા હોય છે, વિચયિતા હોતા નથી. (૨) કેઈ એક સારથિ વિજયિતા હિય છે પણ જયિતા હોતે નથી, (૩) કેઈ એક સારથિ જયિતા પણ હોય છે અને વિજયિતા પણ હોય છે. કેઈ એક સારથિ જયિતા પણ હોય છે, અને વિયેજયિતા પણ હોય છે. (૪) કેઈ એક સારથિ જયિતા પણ હોતા નથી અને વિચાજયિતા પણ હવે નથી. એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના હોય છે-(૧) કેઈ એક પુરુષ જયિતા હોય છે, પણ વિયેજયિતા હેતે નથી, ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા એ જ પ્રમાણે ઘેડાના પણ ચાર પ્રકાર કહ્યા છે – (૧) કોઈ એક ઘોડે યુક્તયુક્ત હોય છે, ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા. પુરુષના પણ યુકતયુક્ત આદિ ચાર પ્રકાર સમજવા એ જ પ્રમાણે યુકતપરિણત, યુક્તરૂપ અને યુક્તશોભા સંપન્ન, આ પદોને જોડીને પણ બીજી ત્રણ ચતુર્ભગી દાતસૂત્ર અને દાર્જીન્તિક પુરુષસૂત્ર વિષે સમજી લેવી. આ સૂત્રને લાવાથ આ પ્રમાણે છે–રથ ચલાવનારને સારથિ કહે છે. તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ એક સારથિ એ હોય છે કે જે રથ સાથે અશ્વાદિને જોડે છે ખરો પણ તેમને રથથી છૂટા કરતે નથી (૨) કોઈ એક સારથિ અશ્વાદિકોને સ્થથી અલગ કરે છે પણ તેમને રથ સાથે જોડતું નથી. (૩) કોઈ એક સારથિ અશ્વારિકોને રથ સાથે જેડે છે પણ ખરે અને તેમને વિજિત (અલગ) પણ કરે છે (૪) કોઈ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ એક સારથી અશ્વાદિકોને રથ સાથે ચેજિત પણ કરતું નથી અને તેમને રથથી વિજિત (અલગ) પણ કરતું નથી. આ ચોથા પ્રકારના સારથિ માત્ર અશ્વાદિકોને અથવા રથને ચલાવવાનું કામ જ કરે છે. એજ પ્રમાણે પુરુષના પણ જે ચાર પ્રકાર કહ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે સાધુઓને સંયમમાં પ્રવૃત્ત જ કરાવે છે, પણ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત થયેલા સાધુને તેમ કરતા અટકાવતું નથી. (૨) કોઈ એક સાધુપુરુષ એ હેય છે કે જે અનુચિત કાર્યોમાં પ્રવૃત્ત થયેલા માણસને તે પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકાવે છે, પણ તેમને સંયમોમાં પ્રવૃત્ત કરનારે હોતે નથી. (૩) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે માણસોને સંયમમાં પ્રવૃત્ત પણ કરે છે અને અનુચિત કાર્યમાં પ્રવૃત્ત થનારને તે કાર્ય કરતાં અટકાવે છે પણ ખરે. (૪) કોઈ એક સાધુ પુરુષ એ હોય છે કે જે લકોને સંયમોમાં પ્રવૃત્ત પણ કરતા નથી અને અનુચિત કાર્ય કરનારને તેમ કરતા અટકાવતે પણ નથી કોઈ સાધારણ શકિતશાળી મુનિને આ ચેથા પ્રકારમાં ગણાવી શકાય છે. આ ચાર ભંગાનું કથન લેકેત્તર પુરુષની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. હવે સામાન્ય પુરુષની અપેક્ષાએ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. (૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે કોઈ કાર્યમાં કોઈ વ્યક્તિને પ્રવૃત્ત કરાવનાર જ હોય છે, પણ તેમાંથી તેને નિવૃત્ત કરાવનાર હોતો નથી, બાકીના ત્રણ ભાંગા પણ એજ પ્રમાણે સમજી લેવા. “gar ” ઈત્યાદિ–વાનની જેમ અશ્વના પણ ચાર પ્રકાર હોય છે–(૧) કોઈ એક અશ્વ એવો હોય છે કે જે પહેલાં પણ રથાદિની સાથે જેડી શકાય છે અને પછી પણ જોડી શકાય છે. (૨) કોઈ એક અશ્વ પહેલાં જોડી શકાય છે પણ પછી જોડી શકાતો નથી. (૩) કોઈ એક અશ્વ એવે હોય છે કે જે પહેલાં જેડી શકાતો નથી પણ પછી જેડી શકાય છે. (૪) કોઈ એક અશ્વ એ હોય છે કે જેને પહેલાં પણ જોડી શકાતું નથી અને પછી પણ જોડી શકાતો નથી. અથવા આ યુક્તાયુક્ત આદિ ભાંગાઓની વ્યાખ્યા યાનના સૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજવી. અને યાનની જેમ જ યુક્ત પરિણત, યુક્તરૂપ અને યુક્તભા સંપન્ન આ પદેને જવાથી અશ્વ વિષયક બીજી ત્રણ ચતુર્ભગી પણ બનાવી શકાય છે, અશ્વવિષયક જેવી ચાર ચતુર્ભાગી કહી છે એવી જ ચાર ચતુર્ભાગી દાર્જીન્તિક પુરુષ વિષે પણ સમજી લેવી જોઈએ. સૂ. ૧૩ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ગજ કે દૃષ્ટાંતસે પુરૂષ જાતકા નિરૂપણ સૂત્રાર્થ–“ વાર નથી guત્તા '' ઈત્યાદિ– ગજ (હાથી) ચાર પ્રકારના કહ્યા છે-(૧) યુક્તયુકત, (૨) મુક્તાયુક્ત, (૩) અયુકતયુક્ત અને (૪) અયુતાયુકત. એ જ પ્રમાણે પુરુષને પણ યુક્તયુક્ત આદિ ચાર પ્રકાર સમજવા, ટીકાર્ય – અશ્વિની જેમ જ યુક્તપરિણત, યુક્તરૂપ અને યુક્ત શોભાસંપન્ન, આ પદેને જવાથી ગજ વિષયક બીજી ત્રણ ચતુર્ભગી પણ બને છે. એજ પ્રકારની બીજી ત્રણ ચતુભગી દાન્તિક પુરુષ વિષે પણ સમજવી. હયસૂત્ર (સૂ. ૧૩)ના જે જ આ સૂત્રને ભાવાર્થ સમજ. સૂ. ૧૪ “વત્તારિ ગુમાચરિયા પત્તા” ઈત્યાદિ– યુગ્યાચર્યા (અશ્વાદિની ગમન કિયા) ચાર પ્રકારની કહી છે–(૧) પથિથાયી ને ઉ૫થયાયી, (૨) ઉ૫થયાયી ને પથિયાયી, (૩) પથિયાયી અને ઉત્પથથાયી (૪) ને પવિયાયી ને ઉત્પથયાથી એજ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે. ભાવાર્થ-યુગ્ય એટલે રથાદિને ખેંચનાર અશ્વાદિ તે અશ્વાદિની જે વહન કિયા અથવા ગમનક્રિયાને “આચર્યા કહે છે તેના ચાર પ્રકાર હવે સ્પષ્ટ કરવામાં આવે છે–(૧) કે અશ્વાદિ યુગ્ય હોય છે જે માર્ગે ચાલવાના સ્વભાવવાળું હોય છે-કુમાર્ગે ચાલતું નથી. (૨) કેઈ એક અધાદિ વાહન કુમાર્ગે જ ચાલવાના સ્વભાવવાળું હોય છે. માર્ગે તે ચાલતું જ નથી. (૩) કેઈ અશ્વાદિ વાહન માર્ગ પર થઈને ચાલવાના સ્વભાવવાળ પણ હોય છે અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હોય છે (૪) કેઈ એક અધાદિ (યુગ્ય) માર્ગે થઈને જવાના સ્વભાવવાળું પણું હોતું નથી અને કુમાર્ગે ચાલવાના સ્વભાવવાળું પણ હોતું નથી, જો કે આ સામાન્ય સૂત્રમાં સુષ્યની આચર્યા (અશ્વોદિની ગમનક્રિયા) ચાર પ્રકારની કહી છે, છતાં પણ આશ્રય અને આઠેયમાં અભેદેપચારની અપેક્ષાએ આચર્યાના આશ્રયભૂત યુગ્ય ( અભ્યા દિનાં ) જ અહીં ચાર પ્રકાર સમજવા જોઈએ. આ કથન દ્રવ્યયુગ્યને અતલક્ષીને કરવામાં આવ્યું છે, ભાવયુગ્યની અપેક્ષાએ આ ભાંગાઓનું કથન આ પ્રમાણે થવું જોઈએ. યુગ્ય શબ્દને ઔપચારિક ગણીને યુગ્ય જેવા જે હોય તેને પણ યુગ્ય કહી શકાય. સંયમભારનું વહન કરનાર સાધુને જ એવાં યુગ્યસમાન ગણી શકાય. એવાં સાધુની આચર્યાને યુગ્યાચર્યા કહી શકાય. અહીં આચર્યો દ્વારા યુગ્ય પદેપલક્ષિત સાધુમાં ચતુર્વિધતાનું આ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૧. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપા ન કરી શકાય-(૧) કેઈ એક સાધુ એવો હોય છે કે જે પથિયાયી હોય છે એટલે કે સદનુષ્ઠાન કરનારે અપ્રમત્ત સંવત હોય છે. (૨) કંઈ એક સાધુ એ હોય છે કે જે અસદનુષ્ઠાન કરનાર ઉ૫થયથી પ્રમત્ત હોય છે એટલે કે કેવળ વેષધારી સાધુ જ હોય છે. (૩) કોઈ એક સાધુ સદનુષ્ઠાન અને અસદનુષ્કામ કરનારે ઉભયયાયી પ્રમત્ત અને અપ્રમત્ત હોય છે. (૪) કેઈ એક સાધુ અનુભયથાયી હોય છે, કારણ કે તે સદઅનુષ્ઠાન પણ કરતો નથી અને અસદનુષ્ઠાન પણ કરતા નથી. એ તે સિદ્ધ હોય છે યુગ્યના દષ્ટાન્તને અનુરૂપ ચાર પ્રકારના પુરુષે હેય છે– (૧) કઈ એક પુરુષ પથિયાયી હોય છે એટલે કે સુશાસ્ત્રજ્ઞાનસંપન્ન, ગુરુ આદિના ઉપદેશ રૂપ માગે અને સુદેવની આરાધનાને માગે ગમન કરવાના સ્વભાવવાળો હોય છે, પરંતુ ઉત્પથયાયી હેતે નથી, એટલે કે કુશાસ્ત્રજ્ઞાનને કુમાર્ગ, કુગુરુ પ્રતિપાદિત કુદેવારાધના આદિ કુમાગે ગમન કરનારો હોતો નથી. એજ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ સમજી લેવા. અથવા–પથી' પદ સ્વસિદ્ધાન્તવાચક અને “ઉસથ” પદ પરસિદ્ધાંતવાચક છે, કારણ કે ગત્યર્થક ધાતુ જ્ઞાનાર્થક પણ હોય છેઅહીં “ચા” ધાત ગત્યર્થક હેવાથી બેધાર્થક પણ સંભવી શકે છે. તેથી પથિયાયી” એટલે સિદ્ધાન્તને અનુયાયી અને “ઉ૫થયાયી ” એટલે પરસિદ્ધાન્તને અનુયાયી, આ પ્રકારને અર્થ પણ થાય છે. આ પ્રકારના અર્થને અનુલક્ષીને બાકીના ભાંગા સમજી લેવા જોઈએ. ! સૂ ૧૫ પુષ્પક દૃષ્ટાંતસે પુરૂષજાતક નિરૂપણ “રારિ પુષ્કા પsળરા” ઈત્યાદિ– ચાર પ્રકારના ફેલે કહ્યાં છે–(૧) કોઈ એક ફૂલ રૂપ સંપન્ન હોય છે, પણ ગંધસંપન્ન હેતું નથી. (૨) કેઈ ફૂલ માત્ર ગંધસંપન્ન જ હોય છે, પણ રૂપસંપન્ન હેતું નથી. (૩) કે ઈ એક ફૂલ રૂ૫સંપન્ન પણ હોય શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ છે અને ગંધસંપન્ન પણ હોય છે. (૪) કોઈ એક ફૂલ રૂપસંપન્ન પણ હતું નથી અને ગંધસંપન્ન પણ હોતું નથી. એજ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના હોય છે–(૧) કોઈ એક પુરુષ રૂપસંપન્ન હોય છે. પણ શીલસંપન્ન હેતું નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પણ સમજી લેવા. પુષ્પ વિષયક ચતુગીનું સ્પષ્ટીકરણ–(૧) કોઈ એક પુષ્પ દેખાવમાં સુંદર હોય છે. પણ સુગંધવાળું હોતું નથી. જેમકે પલાશ પુ૫. એજ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ સમજી લેવા. ગંધસંપન્ન ન રૂ૫સંપન પુષ્પ તરીકે બકુલ પુપ ગણાવી શકાય. ગંધ અને રૂપસંપન્ન પુષ્પમાં ગુલાખ પુષ્પ ગણાવી શકાય. ન ગંધ સંપન્ન અને ન રૂપસંપન્ન ફેલમાં બદરિકા પુષ્પ ગણાવી શકાય. એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર નીચે પ્રમાણે સમજવા– (૧) કોઈ એક પુરુષ દેખાવમાં અતિ સુંદર હોય છે, પણ સદુવૃત્તિવાળે હેતે નથી, એજ પ્રમાણે બાકીના ત્રણ પ્રકારે પણ સમજી લેવા. સ. ૧૬ જાતિસમ્પન્નાદિ પુરૂષ જાતકા નિરૂપણ “ચત્તાર પુરાવા Homત્તા ” ઈત્યાદિ-- ચાર પ્રકારના પુરુષો કહ્યા છે -(૧) કે પુરુષ ઉત્તમ જાતિવાળે હોય છે, પણ ઉત્તમ કુળવાળે હોતે નથી. (૨) કેઈ ઉત્તમ કુળવાળે હોય છે પણ ઉત્તમ જાતિવાળે હેતે નથી. (૩) કોઈ એક પુરુષ ઉત્તમ કુળવાળે પણ હોય છે અને ઉત્તમ જાતિવાળા પણ હોય છે. (૪) કોઈ એક પુરુષ ઉત્તમકુળ રહિત અને ઉત્તમ જાતિ રહિત હોય છે. એ ૧૫ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ નીચે પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષો કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ ઉત્તમ જાતિસંપન્ન હોય છે પણ બળસંપન્ન (વીર્યસંપન) હેતે નથી. (૨) કઈ બળસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હોતું નથી. (૩) કેઈ બળસંપન્ન અને જાતિસંપન્ન હોય છે. (૪) કેઈ બળસંપન્ન પણ હોતો નથી અને જાતિસંપન્ન પણ હેતે નથી ! ૨ા gવં તાણ છે ” એજ પ્રમાણે જાતિની સાથે રૂપના ચેગથી ચાર વિકલ્પ બને છે, જેમકે (૧) કેઈ એક પુરુષ જાતિસંપન્ન હોય છે, પણ ૩૫સંપન્ન હોતું નથી (૨) કોઈ રૂપસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હોતે નથી (૩) કે જાતિસંપન્ન પણ હોય છે અને રૂપ સંપન્ન પણ હોય છે. (૪) કોઈ જાતિસંપન્ન પણ હોતો નથી અને રૂપસંપન્ન પણ હતું નથી. ૩ ઘઉં ના ” એજ પ્રમાણે જાતિ અને મૃતના યોગથી નીચે પ્રમાણે ચાર ભાંગ બને છે–(૧) કોઈ એક પુરુષ જાતિસંપન હોય છે, પણ શ્રુતસંપન હેતે નથી (૨) કઈ કૃતસંપન્ન હોય છે, પણ જાતિસંપન્ન હેતે નથી (૩) કે જાતિસંપન્ન પણ હોય છે અને શ્રુતસંપન્ન પણ હોય છે. (૪) કઈ જાતિસંપન્ન પણ નથી હોત, અને શ્રુતસંપન્ન પણ હેતે નથી જ gવં ગાડું રી ” એ જ પ્રમાણે જાતિ અને શીલના યોગથી નીચે પ્રમાણે ચાર ભાગ બને છે–(૧) કોઈ એક પુરુષ જાતિસંપન્ન હોય છે, પણ શીલસંપન્ન હેતે નથી. (૨) કઈ શીલસંપન્ન હોય છે, પણ જાતિસંપન્ન હેતું નથી. (૩) કઈ જાતિસંપન્ન પણ હોય છે અને શીલસંપન્ન પણ હોય છે. (૪) કેઈ જાતિસંપન પણ હોતું નથી અને શીલસંપન્ન પણ હેતું નથી. પા ઘઉં ના વ”િ એજ પ્રમાણે જાતિ અને ચારિત્રના રોગથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) કોઈ પુરુષ જાતિસંપન્ન હોય છે પણ ચારિત્રસંપન્ન હેતું નથી. (૨) કંઈ ચારિત્રસંપન્ન હોય છે પણ જાતિ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ સંપન હોતા નથી. (૩) કઇ જાતિ અને ચારિત્ર બનેથી સંપન્ન હોય છે (૪) કઈ જાતિ અને ચારિત્ર બનેથી વિહીન હોય છે. ૬ u જ વસેળ” એજ પ્રમાણે કુળ અને બળના યોગથી ચાર ભાંગા બને છે–(૧) કઈ પુરુષ કુળસંપન્ન હોય છે, પણ બળસંપન હોત નથી, (૨) કેઈ બળસંન હોય છે પણ કુળસંપન્ન હોતું નથી (૩) કોઈ બળ અને કુળ બનેથી સંપન્ન હોય છે. (૪) કેઈ બળસંપન્ન પણ હેતે નથી અને કુળસંપન્ન પણ હેતો નથી. મુળ gવં ફ્રેન જવેબ” એ જ પ્રમાણે કુળ અને રૂપના વેગથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે – (૧) કાઈ કુળસંપન તે હોય છે પણ રૂપસંપન્ન હોતું નથી. (૨) કોઈ રૂપસંપન્ન હોય છે પણ કુળસંપન્ન હતો નથી. (૩) કેઈ કુળસંપન પણ હોય છે અને રૂપસંપન પણ હોય છે. (૪) કેઈ કુળસંપન્ન પણ હોતો નથી અને રૂપસંપન પણ હેતે નથી. ૮ એજ પ્રમાણે કુળ અને કૃતના રોગથી પણ ચાર ભાંગા બને છે. તે એજ પ્રમાણે કુળ અને શીલના ચેગથી પણ ચાર ભાંગા બને છે. ૧૦ એજ પ્રમાણે કુળ અને ચારિત્રના વેગથી પણ ચાર ભાગ બને છે ૧૧ આ રીતે અહીં સુધીમાં ૧૧ ચતુભગી પ્રકટ કરવામાં આવી છે. વત્તરિ પુલિકાયા ” ચાર પ્રકારના પુરુષે હોય છે–(૧) કઇ પુરુષ બળસંપન હોય છે પણ રૂપસંપન્ન હોતે નથી. (૨) કેઈ રૂપસંપન્ન હૈય છે પણ બળસંપન્ન હોતું નથી. (૩) કેઈ બળ અને રૂપ બનેથી સંપન્ન હોય છે. (૪) કેઈ બળસંપન્ન પણ હતા નથી અને રૂપસંપન્ન પણ હેતે નથી. ૧૨ ઇલ્વે સ્ટેન સુuળ” એજ પ્રમાણે બળ અને શ્રતના યોગથી ચાર ભાંગ બને છે. ૧૩ પર્વ વાળ સીન ” એજ પ્રમાણે બળ અને શીલના યોગથી ચાર ભાંગા બને છે. ૧૪ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ gવં વાળ વળિ ” એજ પ્રમાણે બળ અને ચારિત્રના વેગથી ચાર ભાંગા બને છે. ૧૫ “ચત્તર પુતિ જાથા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે –(૧) કેઈ એક પુરુષ રૂપસંપન્ન હોય છે, પણ શ્રતસંપન હોતો નથી. (૨) કૈઇ કૃતસંપન્ન પણ હોય છે પણ રૂપસંપન્ન હોતું નથી. (૩) કેઈ શ્રતસંપન્ન પણ હોય છે અને રૂ૫સંપન્ન પણ હોય છે, (૪) કેઈ રૂપસંપન્ન પણ હેતું નથી અને શ્રતસંપન્ન પણ હેતે નથી, ૧૬ gવં પ્રવેશ સીન એજ પ્રમાણે રૂપ અને શીલના ગવાળા ચાર ભાંગા બને છે. ૧૭ા પર્વ વેળ રત્તિળ” એજ પ્રમાણે રૂપ અને ચારિ. ત્રના રોગથી પણ ચાર ભાગ બને છે. મેં ૧૮ ચત્તાર પુરિસાયા પાસ” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક પુરુષ શ્રુતસંપન્ન હોય છે પણ શીલસંપન્ન હેતે નથી. (૨) કઈ શીલસંપન્ન હોય છે પણ શ્રુતસંપન્ન હેત નથી. (૩) કોઈ શ્રત અને શીલ બનેથી સંપન હાથ છે. (૪) કઈ કૃત અને શીલ બનેથી વિહીન હોય છે. ૧૯ ā સુરજ રૉયએજ પ્રમાણે શ્રત અને ચારિત્રના વેગથી ચાર ભાંગા બને છે. ૨૦ ત્તાર પુકાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે(૧) કેઈ પુરુષ શીલસંપન્ન હોય છે પણ ચારિત્રસંપન્ન હેત નથી. (૨) કઈ ચારિત્રસંપન્ન હોય છે, પણ શીલસંપન્ન હોતું નથી. (૩) કેઈ શીલ અને ચારિત્ર બનેથી સંપન્ન હોય છે. (૪) કઈ શીલ અને ચારિત્ર બનેથી વિહીન હોય છે. આ ૨૧ મી ચતુર્ભગી છે. ૨૧ આ રીતે (૧) જાતિ, (૨) કુળ, (૩) બળ, (૪) રૂપ, (૫) શ્રત, (૬) શીલ અને (૭) ચારિત્ર આ સાત પદને અનુક્રમે પછીના પદો સાથે ક્રિક સોગ કરવાથી કુલ ૨૧ ચતુર્ભાગી બને છે. ભાવાર્થ સુગમ છે. સૂ. ૧ળા “ રારિ જન્ટા guત્તા” ઈત્યાદિ ( સૂ. ૧૮) શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકાર કે ફલ કે સ્વરૂપ કા નિરૂપણ ' ફૂલના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) આમલક મધુર, (૨) મૃદ્વીક મધુર (૩) ક્ષીરમધુર અને (૪) ખ`ડમર. એજ પ્રમાણે આચાય ના પણ આમલક મધુર લ સમાન ’'થી લઈ ને < ખંડમરલસમાન ’ પન્તના ચાર પ્રકાર સમજવા, આમલક મધુરને ભાવા નીચે પ્રમાણે છે-આમલકી (આંબળાનું ઝાડ) નામનું એક વૃક્ષ થાય છે. તેનું બીજુ નામ “ ધાત્રીતરુ” છે. તેના ફળને આમલક (આંબળુ) કહે છે. તેના જેવાં મધુર સ્વાદને આમલક મધુર કહે છે તે પાતે જ એક મધુર ફળ છે મૃદ્ધીકામપુરના ભાવાર્થ મૃઢીકા એટલે દ્રાક્ષ. દ્રાક્ષ જેવાં મધુર રસને મુદ્રીકા કહે છે. અથવા એમ કહી શકાય કે દ્રાક્ષ પોતે જ એક મધુર ફળ છે. દૂધ જેવાં મીઠા ફળને ક્ષીર મધુર કુલ કહે છે. સાકર જેવાં મધુર ફળને ખંડમધુર ફળ કહે છે. આ ચારે અનુક્રમે અલ્પ, બહુ, બહુતર અને બહુતમ મધુરતાવાળા હાય છે. એજ પ્રમાણે આચાય પણ ચાર પ્રકારના હાય છે—(૧) કાઈ એક ભાચાર્ય મામલક મધુર ફુલ સમાન હોય છે. જેમ આમલક સમાન ફળમાં અલ્પ માય હાય છે, એજ પ્રમાણે કાઇ આચાય માં ઉપશમ આદિ ગુણ્ણા અલ્પ માત્રામાં હાય છે તે કારણે એવા આચાય ને આમલક મધુર ફળસમાન કહ્યા છે. એજ પ્રમાણે જે આચાર્યંજન બહુ માત્રામાં, બહુતર માત્રામાં અને બહુતમ માત્રામાં ઉપશમાદિ ગુણેાથી સપન્ન હોય છે, તેમને અનુક્રમે મૂઢીકા (દ્રાક્ષ) મધુર, ક્ષીરમધુર અને ખ’ડ (સાકર) મધુર કુળ સમાન સમજવા. સૂ. ૧૮૫ ચાર પ્રકાર કે પુરૂષજાત કા નિરૂપણ “ ચન્નાર પુરિલગાયા પત્તા '' ઇત્યાદિ ટીકા-પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે આત્મવૈયાવૃત્યકર હાય છે, એટલે કે ભક્તપાન આદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ २७ Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વારા પેાતાની જ સેવા કરનારા હોય છે, અન્યને તે ખાખતમાં સહાયતા કરવાના સ્વભાવવાળે હાતા નથી એવા પુરુષ કાં તેઃ આળસુ અથવા તે વિસÀોગિક હોય છે. (ર) કેાઇ પુરુષ એવા હાય છે કે જે ભેાજનાદિ દ્વારા અન્યની સહાયતા કરનારા હોય છે. પાતાની જાતની જ સેવા કરનારા રાતા નથી એવી વ્યક્તિ નિઃસ્વાથ હૈાય છે. (૩) કાઇ પુરુષ એવા હાય છે કે જે ભેજનાદિથી પેાતાની અને પરની સહાયતા કરનારા હાય છે એવી વ્યક્તિ સ્થવિર કલ્પિક હાય છે. (૪) કેઈ વ્યકિત એવી હાય છે કે જે આત્મવૈયાનૃત્યકર પણ હાતી નથી અને પરવૈયાનૃત્યકર પણ હોતી નથી. અનશન વિશેષને ધારણ કરનાર ઈવિશિષ્ટ સાધુને આ પ્રકારમાં ગણાવી શકાય. " चत्तारि पुरिसजाया ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) કાઈ એક પુરુષ એવે હાય છે કે જે પરતું વૈયાવૃત્ય કરે છે, પશુ અન્યની પાસે પેાતાનું વૈયાવૃત્ય કરાવતા નથી, કારણકે તે પુરુષ નિઃસ્પૃહ હોય છે. (૨) કોઈ વ્યક્તિ એવી હાય છે કે જે અન્યની પાસે પેાતાનું વૈયાનૃત્ય કરાવે છે, પણ પાતે અન્યનું વૈયાવૃત્ય કરતી નથી. આચાય અથવા ગ્લાન ( મોંદા સાધુને આ પ્રકારમાં ગણાવી શકાય. (૩) કૈાઇ પુરુષ પર ભૈયાનૃત્ય પણ કરે છે અને અન્ય દ્વારા પેાતાનું વૈયાનૃત્ય પણ કરાવે છે. સ્થવિર વિશેષને આ ભાંગામાં સમાવેશ કરી શકાય છે. (૪) કૈાઇ પુરુષ એવા હાય છે કે જે પરંતુ વૈયાવૃત્ય પણ કરતા નથી અને પેાતાનું વેયાનૃત્ય કરાવતા પશુ નથી, જિન કલ્પિત આદિને આ પ્રકારમાં ગણાવી શકાય છે. 35 “ ચત્તાŕરવુત્તિકાચા ” પુરુષના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે— કોઈ એક પુરુષ અકર હોય છે પણ માનકર હાતા નથી. એટલે કે દિગ્વિજય આદિ સમયે રાજા આદિને ચેાગ્ય સલાહ આપીને તેમનું હિત કરનાર અને અહિતપરિહારી હાય છે, પણ અહંકાર કરનાર હોતા નથી. આ કથનને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ આ પ્રમાણે છે—તે એવા અહંકાર કરતા નથી કે “ બિના પૂણ્યે મારે રાજાદિકને શા માટે સલાહ આપવી જોઈએ” તે એવા નિરાભિમાની હાય છે કે રાજા ન પૂછે તે પણ તેનું હિત થાય એવી સલાહ આપતા જ રહે છે. કાઇ સન્મત્રી અથવા નૈમિત્તિકને (જ્યાતિષી) આ પ્રકારમાં ગણાવી શકાય. (૨) કૈાઇ પુરુષ માનકર હોય છે પણ અકર હાતા નથી વિદ્યાદિગુણનું અભિમાન કરનાર પુરુષ આ પ્રકારને હાય છે, કારણ કે તે હિતાઢિ રૂપ અર્થ (કા) કરતા નથી પણ અહુંકાર જ કરતા હૈાય છે. (૩) કાઇ અકર પણ હાય છે અને માનકર પણ હાય છે. અભિમાની મંત્રી અથવા અભિમાની મિત્રને આ ભાંગામાં મૂકી શકાય. (૪) કેઈ અર્થંકર પણ હેાતા નથી અને માનકર પણ હેતા નથી. ગુણહીન જનને આ પ્રકારમાં મૂકી શકાય. વ્રુત્તરિયુનિસગાધા ” ઇત્યાદિ પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણુ પડે છે—(૧) કેઈ એક પુરુષ ગણુાર્થંકર હોય છે પણ માનકર હાતે નથી. સાધુ સમુદાયને ગણુ કહે છે. તે ગણુના આહાર પાણી આદિ પ્રત્યેાજનાને સાધવાના સ્વભાવવાળા હોય છે. કોઇ કહે તેા જ ગણહિત સાધવાને બદલે કોઈના કહેવાની અપેક્ષા રાખ્યા વિના તે ગલુડિત સાધવાને તત્પર રહે છે. (૨) કોઈ એક સાધુ માનકર હાય છે પણ ગણુાકર હાતા નથી. (૩) કોઈ એક સાધુ ગણાકર પણ હાય છે અને માનકર પણ હાય છે. (૪) કાઈ સાધુ ગણાકર પણ હાતા નથી અને માનકર પણ હેાતા નથી. અથ સુગમ છે. ગણુ સંગ્રહરૂપ હોય છે, તેથી હવે સૂત્રકાર ગણુસ ́ગ્રહ સૂત્રનું કથન કરે છે-“ ચત્તરિ પુરસઽાચા ' ઇત્યાદિ-પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે--(૧) કાઇ પુરુષ ગણુ ગ્રહકર ( ગચ્છ સંગ્રહકર) હાય છે એટલે કે દ્રવ્યની અપેક્ષાએ આહારાદિ દ્વારા અને ભાવની અપેક્ષાએ જ્ઞાનાદિ દ્વારા સંગ્રહ કરવાના સ્વભાવવાળા હોય છે, પણ માનકર હોતા નથી. (૨) કોઈ એક પુરુષ માનકર હાય છે પણ ગણુસંગ્રહકર હાતા નથી. (૩) કોઇ ગણુસંગ્રહકર પણ હાય છે અને માનકર પણ હાય છે. (૪) કોઇ ગણુસંગ્રહ ૨ પણ હાતા નથી અને માનકર પણ હૈાતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ “વૃત્તરિ પુરઝાયા” આ પ્રકારે પુરુષના ચાર પ્રકાર પડે છે – (૧) કોઈ એક પુરુષ અનવદ્ય (નિર્દોષ) સાધુ સમાચારની પ્રવર્તના દ્વારા, વાદિત્ય ગુણ દ્વારા, ધર્મોપદેશ દ્વારા, નિમિક વડે, અથવા વિદ્યાસિદ્ધિત્વ આદિ વડે ગણુની (સાધુસમુદાયની) શોભા વધારનાર હોય છે પરન્ત “ ને માન ” (એ વાતનું અભિમાન કરનાર) હોતું નથી. કારણ કે તે કોઈની વિનંતિની અપેક્ષા રાખ્યા વિના ગણની શોભા વધારવાને તત્પર રહે છે અને તેનામાં અહંકાર હેત નથી. (૨) કેઈ પુરુષ માનકર હોય છે. પણ ગણુશોભાકર હિતે નથી. (૩) કોઈ પુરુષ ગણશેભાકર પણ હોય છે અને માનકર પણ હોય છે. (૪) કે પુરુષ ગણશેભાકર પણ હેતે નથી અને માનકર પણ હોતું નથી. “વત્તા પુરિસાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—કેઈ એક પુરુષ ગણાધિકર હોય છે–એટલે કે સમુચિત પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા ગણની શુદ્ધિ કરવાના સ્વભાવવાળો હોય છે, અથવા આહારાદિમાં અકલ્પનીયતાને સંદેહ ઉત્પન્ન થતાં જ કોઈના કહેવાની રાહ જોયા વિના, ગૃહસ્થને ઘેર જઈને તેને નિર્ણય કરીને, તે ગણને માટે વહરી લાવવામાં આવેલ આહારપાણીની શુદ્ધિ કરવાના સ્વભાવવાળે હેય છે. પણ “જો માના” પણ માનકર હેતું નથી–અહંકાર કરવાના સ્વભાવવાળે હેત નથી. (૨) કે પુરુષ માનકર હોય છે પણ ગણશધિકાર હેત નથી. (૩) કેઈ ગણશોધિકાર પણ હોય છે અને માનકર પણ હોય છે (૪) કેઈ ગણાધિકર પણ હોતે નથી અને માનકર પણ હોતો નથી. ત્તારિ પુરિઝાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે – (૧) કઈ એક સાધુ એ હોય છે કે જે રાજાદિના ભયના કારણે વેષને ત્યાગ કરે છે, પણ ચરિત્ર ધર્મને ત્યાગ કરતું નથી. (૨) કેઈ એક સાધુ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ એ હોય છે કે જે ધર્મ છેડે છે, પણ વેષ છેડતે નથી, જેમકે નિદ્ભવ (૩) કેઈ એક સાધુ વેબ પણ છેડે છે અને ધર્મ પણ છોડે છે (૪) કેઈ એક સાધુ વેષ પણ છોડતું નથી અને ધર્મ પણ છોડતો નથી જેમકે સત્ય સાધુ રારિ ઉરિણઝારા” પુરુષને નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક પુરુષ એ હેય છે કે જે ધર્મને પરિત્યાગ કરે છે પણ ગણસ્થિતિને પરિત્યાગ કરતે નથી –“જિનાજ્ઞાધર્મનો પરિત્યાગ કરી નાખે છે પણ ગચ્છમર્યાદાને પરિત્યાગ કરતા નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-તીર્થકરની એવી આજ્ઞા છે કે યોગ્ય સાધુ સમુદાયને થતદાન દેવું જોઈએ. આ આજ્ઞાની ઉપેક્ષા કરીને બૂડ૯૯પાદિ વિશિષ્ટ કૃતનું અન્ય ગચ્છવાળા સાધુને તે દાન દેતો નથી, પણ પ્રવર્તક દ્વારા પ્રવર્તિત એવી પોતાની ગચ્છમર્યાદાનું તે અનુસરણ કરે છે આ પ્રકારને સાધુ જિનાજ્ઞાને વિરાધક હોવાને કારણે ધર્મને પરિત્યાગ કરનાર ગણાય છે પણ ગણુની મર્યાદાનું પાલન કરનારે હેવાને કારણે ગણસ્થિતિને પરિત્યાગકર્તા ગણાતો નથી. (૨) કઈ એક સાધુ ગણુસ્થિતિને પરિત્યાગ કરે છે પણ ધર્મને પરિત્યાગ કરતા નથી તે યોગ્ય સાધુઓને શ્રતદાન દેતે હોય છે. (૩) કોઈ ધર્મ અને ગણરિથતિ બન્નેને પરિત્યાગ કરે છે અગ્ય વ્યક્તિઓને થતદાન દેનારને આ પ્રકારમાં મૂકી શકાય. (૪) કોઈ એક સાધુ ધર્મને પણ પરિત્યાગ કરતે નથી અને ગણુસ્થિતિને પણ પરિત્યાગ કરતો નથી. ત્તારિ પુરિઝાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે– (૧) કોઈ એક પુરુષ ધર્મપ્રિય હોય છે--પ્રીતિભાવથી આનંદપૂર્વક ધમને સ્વીકારી લે છે. પરન્ત નો ધર્મા* દઢધર્મો હતો નથી–એટલે કે વિપત્તિમાં ધર્મથી વિચલિત થઈ જનારે હોય છે. (૨) કેઈ એક પુરુષ એવા હોય છે કે જે ગમે તેવી આફત આવે તે પણ ધર્મને પરિત્યાગ કરતા નથી (સ્થિર ધમધારી હોય છે), પણ પૂર્ણ વિચાર કર્યા વિના ધર્મ અંગીકાર કરતા નથી (૩) કોઈ પુરુષ પ્રિય ધર્મા પણ હોય છે અને દઢ ધર્મા પણ હોય છે. (૪) કઈ પુરુષ પ્રિયધર્મા પણ હોતો નથી અને દઢવામાં પણ હવે નથી કહ્યું પણ છે કે – અહીં જે બીજા પ્રકારને પુરુષ કહ્યો છે તે સરળતાથી ધર્મને ગ્રહણ કરતે નથી-ઘણું જ વિચાર કરીને ધર્મને સ્વીકારે છે. આ રીતે ધમને સ્વીકાર્યા બાદ તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ વિધિપૂર્વક, આજીવન તેનું પાલન કરે છે. બાકીના પદને ભાવ સુગમ છે જે સૂ. ૧૯ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ વત્તરિ ચરિચા guત્તા” ઈત્યાદિ (૨૦) આચાર્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ એક આચાર્ય એવાં હોય છે કે જે પ્રવ્રજનાચાર્ય હોય છે, પણ ઉપસ્થાપનાચાર્ય હતા નથી. દીક્ષા અંગીકાર કરાવવાને લીધે આચાર્ય થનારને પ્રવજનાચાર્ય કહે છે, તથા શિમાં મહાવ્રતોનું આરોહણ કરનારને ઉપસ્થાનાચાર્ય કહે છે. એટલે કે છેદેપસ્થાપનીય ચારિત્ર દેનારને ઉપસ્થાપનાચાર્ય કહે છે. (૨) કેઈ એક આચાર્ય શિખ્યામાં મહાવ્રતનું આરોપણ કરવાને કારણે ઉપસ્થાપનાચાર્ય હોય છે પણ પ્રવ્રજનાચાર્ય હેતા નથી. (૩) કેઈ એક શિષ્યને પ્રવજિત કરવાને કારણે પ્રવજનાચાર્ય પણ હોય છે અને મહાવ્રતોનું આરોપણ કરવાને કારણે ઉપસ્થાપનાચાર્ય પણ હોય છે. (૪) ઈ એક આચાર્ય પ્રવાજનાની અપેક્ષાએ પણ આચાર્ય હોતા નથી અને ઉપસ્થાપનાની અપેક્ષાએ પણ આચાર્ય હેતા નથી. છે વત્તરિ ગરિચા ” ઈત્યાદિ-આચાર્યના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે–(1) કોઈ એક આચાર્ય એવાં હોય છે કે જે ઉદેશનાચાર્ય હોય છે, પણ વાચનાચાર્ય હોતા નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–આચારાંગાદિ અગિયાર અંગેનું અધ્યયન કરવાને અધિકારી કરે તેનું નામ ઉફેશન છે. આ ઉદ્દેશનની અપેક્ષાએ અથવા આ ઉદ્દેશનમાં જે આચાર્ય હોય છે તેને ઉદ્દેશનાચાર્ય કહે છે. અને સૂત્રાદિનું પઠન (અધ્યયન) કરાવનારને વાચનાચાર્ય કહે છે. કઈ એક આચાર્ય એવાં હોય છે કે જે વાચનાચાર્ય હોય છે, પણ ઉદ્દેશનાચાર્ય હેતા નથી. (૩) કોઈ એક આચાર્ય એવાં હોય છે કે જે ઉદ્દે શનાચાર્ય પણ હોય છે અને વાચનાચાર્ય પણ હોય છે. (૪) કોઈ એક ચાર્ય ઉદેશાચાર્ય પણ હોતા નથી અને વાચનાચાર્ય પણ હતા નથી. “રત્તરિ સંતવાણી ” ગુરુની સમીપે રહેનાર શિષ્યને અતેવાસી કહે છે. તે અન્તવાસીને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે. (૧) કેઈ એક પ્રવાજનાતેવાસી હોય છે પણ ઉપસ્થાપનાનેવાસી હેતે નથી. જે શિષ્ય દીક્ષાને કારણે અતેવાસી ગણાય છે, તેને પ્રવૃજનાતેવાસી કહે છે. જે શિષ્ય પાંચ મહાવ્રતની આપણાને કારણે અન્તવાસી ગણાય છે તેને ઉપસ્થાપના તેવાસી કહે છે. આ પહેલે ભાંગે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૩ ૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૨) એક ઉપસ્થાપના તેવાસી હોય છે, પણ પ્રવ્રજનાતેવાસી હેતો નથી. (૩) કોઈ એક પ્રવ્રજનાન્તવાસી પણ હોય છે અને ઉપસ્થાપનાન્તવાસી પણ હોય છે. (૪) કોઈ એક પ્રવાજનાની અપેક્ષાએ પણ અન્તવાસી હતો નથી અને ઉપસ્થાપનાની અપેક્ષાએ પણ અતેવાસી હોતું નથી એવા શિષ્યને ધર્માન્તવાસી કહે છે, કારણ કે માત્ર ધર્મના સ્વીકારની અપેક્ષાએ જ તે અતેવાસી ગણાય છે. જmરિ ગજેરાસી” અન્તવાસીના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક અન્તવાસી ઉશનસ્તેવાસી હોય છે પણ વાચનાતેવાસી હોતો નથી. એટલે કે અંગાદિનું પઠન કરવાને અધિકારી હોય છે, પરન્તુ વાચનાની અપેક્ષાએ-ગુરુની સમીપે શ્રવણની અપેક્ષાએ અથવા અધિગમની અપેક્ષાએ અન્તવાસી હેતે નથી, એ આ “વફાનાન્તવાણી નો ઘરનાતેવાણી ” આ પહેલે ભાંગે છે. (૨) કોઈ એક અતેવાસી વચનાનેવાસી હોય છે, પણ ઉદ્દેશના તેવાસી હોતું નથી. (૩) કેઈ એક અનંતેવાસી ઉદ્દેશના નેવાસી પણ હોય છે અને વાચનાન્તવાસી પણ હોય છે. (૪) કેઈ એક શિષ્ય ઉદ્દેશના તેવાસી પણ હોતું નથી અને વાચનાન્તવાસી પણ હેત નથી. એ અન્તવાસી ધર્મશિષ્ય હેય છે. માત્ર ધર્મની અભિલાષાથી યુક્ત થવાને કારણે જ તે શિષ્ય બન્યું હોય છે. સૂ. ૨૦ છે ચાર પ્રકાર કે આચાર્ય કે સ્વરૂપકા નિરૂપણ “ રત્તર fiથા gor” ઈત્યાદિ–(૨૧) શ્રમણ નિગ્રંથના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે– (૧) કેઈ એક શ્રમણ નિગ્રંથ રાત્વિક હોય છે એટલે કે દીક્ષા પર્યાયની અપેક્ષાએ યેષ્ઠ હોય છે, તપશ્ચરણશીલ હોય છે, બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત હોય છે, પરન્ત જ્ઞાનાવરણીય આદિ કર્મોની સ્થિતિની શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ તે મહાકર્મા હોય છે. તે કારણે કમબન્ધના કારણ રૂપ પ્રાણાતિપાત આદિ કાયિકી કિયાએથી અધિક પ્રમાણમાં તે યુકત હોય છે, મન્દ શ્રદ્ધા વાળ હોવાને કારણે શીત, ઉષ્ણ આદિ પરીષહોને જીતવાને અસમર્થ હોય છે, અસમિત હોય છે-ઈપથિકી આદિ સમિતિઓના પાલનથી વિહીન હોય છે અને તે કારણે દુર્ગતિમાં પડતા અને ઉદ્ધાર કરવાને સમર્થ એવા ચારિત્રરૂપ ધમને તે આરાધક હોતો નથી આ પહેલા પ્રકારને નિગ્રંથ સમજો. (૨) કોઈ એક શ્રમણ નિગ્રંથ રાત્મિક હોય છે-દીક્ષા પર્યાયની અપેક્ષાએ ચેષ હોય છે, તપશ્ચરણ શીલ હોય છે અને બાહ્ય-આભ્યન્તર પરિગ્રહને ત્યાગી હોય છે પરંતુ તે લઘુકમ હોય છે. કાયિકી આદિ અલપ ક્રિયાવાળે હોય છે, આતાપી હોય છે પરીષહોને સહન કરવામાં ધીરવીર હોય છે, અને સમિત હોય છે-ઈર્યાપથિકી આદિ સમિતિઓનું પાલન કરનાર હોય છે, તે કારણે તે નિગ્રંથ ધર્મારાધક હોય છે બીજા પ્રકારના શ્રમણ નિર્ગથેના આ લહાણે સમજવા. હવે ત્રીજા પ્રકારના શ્રમણ નિગ્રંથના લક્ષણે બતાવવામાં આવે છેકોઈ એક શ્રમણ નિગ્રંથ દીક્ષા પર્યાયની અપેક્ષાએ લઘુપર્યાયવાળો હોય છે, તપશ્ચરણશીલ હોય છે અને બાહ્ય-આભ્યન્તર પરિગ્રહોથી રહિત હોય છે, પરન્ત તે મહાકર્મા હોય છે, મહાકિયાવાળો હોય છે, અનાતાપી હોય છે, પરીષહાને સહન કરવાને અસમર્થ હોય છે, તે કારણે તે અસમિત હોય છે અને એ જ કારણે તે ધર્મને આરાધક હેત નથી. ચેથા પ્રકારના શ્રમણ નિગ્રંથના લક્ષણે હવે પ્રકટ કરવામાં આવે છે–એઈ એક શ્રમણ નિગ્રંથ “અવમાનિક હોય છે. એટલે કે લઘુ દીક્ષા પર્યાયવાળ હોય છે, તપશ્ચરણશીલ હોય છે, અને બાહ્ય-આભ્યતર પરગ્રહને ત્યાગી હોય છે, પરંતુ તે લઘુકર્મા હોય છે, અલ્પક્રિયાવાળો હોય છે, પરીષહાને સહન કરનારા હોય છે અને સમિત હોય છે તે કારણે તે ધર્મને આરાધક હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ३४ Page #49 -------------------------------------------------------------------------- ________________ હવે શ્રમણ નિર્ચના ચાર ભેદ સંક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે. (૧) દીર્ધ દક્ષા પર્યાયવાળો પણ અનારાધક હોય એ શ્રમણ નિગ્રંથ. (૨) દીર્ઘ દીક્ષા પર્યાયવાળે પણ આરાધક હોય એ શ્રમણ નિર્ચ થ. (૩) લઘુ દીક્ષા પર્યાયવાળ પણ અનારાધક હોય એવો શ્રમણ નિગ્રંથ. (૪) લઘુ દીક્ષા પર્યાયવાળે પણ આરાધક હોય એ શ્રમણ નિગ્રંથ. “ત્તરે ળિથી ? ઈત્યાદિ ચાર પ્રકારની શ્રમણ નિગ્રંથિથીઓ ( સાધ્વીઓ ) હોય છે. આ સૂત્રનું વિવરણ નિગ્રંથ સૂત્ર અનુસાર કરવું જોઈએ. એટલે કે આ સૂત્રમાં નિગ્રંથના જે ચાર પ્રકારે કહ્યા છે, એવા જ પ્રકારે શ્રમણ નિગ્રંથિણીના પણ સમજી લેવા. “વારિ નમોકાસ” ઈત્યાદિ– શ્રમણોપાસકેના પણ ચાર પ્રકાર કહ્યા છે. શ્રમણ નિગ્રંથના જે પ્રકાર આગળ કહેવામાં આવ્યા છે, એવા જ ચાર પ્રકાર શ્રમણોપાસકોના પણ સમજવા. “તેર” આ પદ દ્વારા એ વાત જ પ્રકટ કરવામાં આવી છે કે શ્રમણોપાસકે પણ શમણુનિર્ચની જેમ ચાર પ્રકારના હોય છે. વત્તા વમળોવાલિયા ” ઈત્યાદિ–2મણે પાસિકા (શ્રેવિકા)ના પણ ચાર પ્રકાર કહ્યા છે. શ્રમણ નિગ્રંથના જેવા ચાર પ્રકાર કહ્યા છે, એવા જ ચાર પ્રકાર શ્રમણે પાસિકાને પણ સમજવા. નિગ્રંથ સૂત્ર જેવું જ કથન શ્રમણોપાસિકા સૂત્રમાં પણ ગ્રહણ થવું જોઈએ. એ સૂ. ૨૧ છે નિર્ચન્થ કે સ્વરૂપ કા નિરૂપણ “વત્તારિ સમોવાણguળા” ઈત્યાદિ સૂત્રાર્થ-શ્રમણોપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કઈ શ્રમણોપાસક માતાપિતા સમાન હોય છે. (૨) કેઈ શ્રમણોપાસક ભાઈ જે હોય છે (૩) કેઈ શ્રમણે પાસક મિત્ર જે હોય છે. (૪) કેઈ શ્રમણોપાસક સપત્નીના જેવો હોય છે–એટલે કે શેક્યસમાન હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૩૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રમણેાપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) કાઇ શ્રમપાસક આદશ (દણુ) સમાન હૈાય છે. (૨) કોઈ શ્રમણેાપાસક પતાકા સમાન હૈાય છે. (૩) કાઇ એક શ્રમણેાપાસક સ્થાણું ( વૃક્ષનું ઠુંઠું થડ ) સમાન હાય છે (૪) કોઈ એક શ્રમણેાપાસક ખરકટક ( ખાવળના કાંટા ) સમાન હોય છે. ટીકા—હવે આ સૂત્રના સ્પષ્ટ કરવામાં આવે છે—શ્રમણેાની ઉપાસના કરનારને શ્રમણેાપાસક (શ્રાવક) કહે છે એટલે કે સાધુજનાનાં સેવા કરનાર શ્રાવકને શ્રમણેાપાસક કહે છે. હવે તેના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે જેમ માતાપિતા પેાતાના સતાના પ્રત્યે અસીમ વાત્સલ્ય રાખે છે, એજ પ્રમાણે સાધુએ પ્રત્યે કાઈ પણ પ્રકારની સ્પૃહા વિના અપાર વાત્સલ્ય રાખનાર શ્રાવકને માતાપિતા સમાન કહ્યો છે, કારણ કે તેનું હૃદય અપૂર્વ ધર્માનુરાગથી રજિત હાય છે. (૨) જેમ ભાઈ પ્રત્યેક કાર્યમાં સહાયક થાય છે, એજ પ્રમાણે પ્રત્યેક ધર્માંકામાં સાધુજનાને સહાયભૂત થનાર શ્રાવકને ભ્રાતા સમાન કહ્યો છે. ઉત્તમ ભ્રાતા વિષે આ પ્રમાણે કહ્યું છે— “ મનિમÁમ્ ” ઇત્યાદિ જેમ મિત્ર પેાતાના મિત્રના હિતચિન્તક હાય છે, એજ પ્રમાણે જે શ્રાવક સાધુજનાના હિતચિન્તક હાય છે, તેને મિત્ર સમાન શ્રમણેાપાસક કહ્યો છે કહ્યું પણ છે કે- જૈન જ્ઞમિરું છું ” ઈત્યાદિ. જેમ સપત્ની બીજી સપત્નીનાં (શાકયના) દૂષણેા જ શોધ્યા કરે છે, અને તેના અપકાર જ કરે છે, એજ પ્રમાણે જે શ્રાવક સાધુજનેાના દોષો જ શેાધ્યા કરે છે, તેમનું અહિત જ કરે છે અથવા તેમના ઉપકાર કરે છે, એવા શ્રાવકને સપત્ની સમાન કહ્યો છે. શ્રમણાપાસકેાના આદશ સમાન આદિ ચાર પ્રકારાનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—(૧) આદશ એટલે દશુ. જેમ દર્પણુ પાતાની સામેની વસ્તુઓના યથાં પ્રતિબિંબને ધારણ કરે છે, એજ પ્રમાણે સાધુજના દ્વારા ઉપષ્ટિ અથવા ઉદ્દિશ્ય માન, ઉત્સર્ગ અને અપવાદ રૂપ ભાવાને જે શ્રાવક યથા રૂપે સ્વીકાર કરે છે તે શ્રાવકને આદશ સમાન કહે છે. (૨) જેમ પતાકા પવન દ્વાશ ચલાયમાન થાય છે-સ્થિરતા છેાડીને ચંચલતા સપન્ન ખને છે, એજ પ્રમાણે જે શ્રાવકના અનવસ્થિત મેાધને વિલક્ષણ દેશના દ્વારા નયમિશ્રિત કથન દ્વારા ચાયમાન કરી શકાય છે તે શ્રાવકને પતાકા સમાન કહ્યો છે. (૩) જેમ સ્થાણુને (વૃક્ષના ઢૂંઢાને) કદી ચલાયમાન કરી શકાતું નથી કે નમાવી શકાતું નથી, એજ પ્રમાણે જે શ્રાવક સુગુરુની દેશના સાંભળવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૩ ૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ પિતાને કદાગ્રહ છેડતે નથી–પિતાની અનુચિત વાતને જ પકડી રાખે છે-સહેજ પણ કૂણે (નબ્રીભૂત) થતું નથી એવા શ્રાવકને સ્થાણુ સમાન કહે છે. (૪) ખરકંટક સમાન શ્રમણે પાસકને ભાવાર્થ –તીહણ કાંટાઓથી ભરપૂર બાવળ આદિની ડાળી કઈ અંગમાં કે કપડામાં ભરાઈ જાય તે તે સરળતાથી અલગ થતી નથી, પણ પ્રયત્નપૂર્વક તેને અલગ કરવી પડે છે અને એ વખતે અલગ કરવાનો પ્રયત્ન કરનારના હાથમાં પણ તે તીક્ષણ કાંટા વાગી જાય છે, આ પ્રકારના પદાર્થોને ખરકંટક કહે છે જે શ્રાવકનો સ્વભાવ આ ખરકંટકના જેવું હોય છે તેને ખર સમાન કહે છે જેમ ખરકંટકનો સ્પર્શ માત્ર જ દેષયુક્ત અથવા વ્યથાજનક થઈ પડે છે એજ પ્રમાણે ખરગંટક સમાન શ્રાવક પિતાના સંસર્ગ માત્રથી સાધુમાં અસદ્દોષોની (જે દોષનું અસ્તિત્વ જ ન હોય એવા દેશેની) ઉદ્દભાવને કરે છે. “આ સાધુ કુબેધ, કુશીલતા આદિને જનક હોવાથી ઉત્સવ પ્રરૂપક છે” ઈત્યાદિ રૂપે સાધુમાં ખેટા દોષનું આરોપણ કરનાર હોય છે અને કંટકની જેમ તેમના હૃદયમાં વ્યથા ઉતપન્ન કરનાર હોય છે તે કારણે એવા શ્રાવકને ખર કંટક સમાન કહ્યો છે. છે સૂ. ૨૨ છે શ્રમણોપાસકોના કથનને અનુલક્ષીને હવે સૂત્રકાર વૈમાનિક દેવપર્યાયને પામેલા મહાવીર પ્રભુના શ્રમણે પાસકની ત્યાંની આયુસ્થિતિની પ્રરૂપણ કરે છે શ્રમણોપાસક કે સ્વરૂપ કા નિરૂપણ સમed i માગો ઈત્યાદિ સૂ. ૨૩ શ્રમણ ભગવાન મહાવીરના જે શ્રમણે પાસ કે સૌધર્મ કહપના અરુણાભ વિમાનમાં દેવપર્યાયે ઉત્પન્ન થયા છે તેમની ત્યાંની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે આ પ્રકારના મહાવીર પ્રભુના ૧૦ શ્રમણોપાસકોના નામ આ પ્રમાણે હતાં–(૧) આનંદ, (૨) કામદેવ, (૩) ગાથાપતિ ચુલની પિતા, (૪) સુરાદેવ, (૫) શુદ્રશતક, (૬) ગાથાપતિ કુંડકૌશિક, (૭) સવાલ પુત્ર, (૮) મહાશનક, (૯) નન્દિની પિતા (૧૦) શાયિકા પિતા, આ નામે ઉપાસક દશગમાં આપ્યા છે. સૂ. ૨૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામી કે શ્રમણોપાસકોં કે સૌધર્મ કલ્પસ્થિત અરૂણામ વિમાનકી | સ્થિતિકા નિરૂપણ / મનુષ્યલોકમે દેવોં કે આગમન-આના ઔર અનાગ-મ-નહીં અનેક કારણ | કા નિરૂપણ -દેના અનાગમનનાં કારણો– ૨૩ કાળેfહું અતુળોવાને ” ઈત્યાદિ–(સૂા. ૨૪) સન્નાથ કઈ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલો દેવ તુરત જ મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા તે કરે છે, પણ આ ચાર કારણોને લીધે તુરત જ અહીં આવી શક્ત નથી-(૧) દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે જ તે ત્યાંના કામોમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યાપન્ન થઈ જાય છે તે કારણે મનુષ્યભવના કામને તે આદરની દષ્ટિએ જોતું નથી, તે માટે કામના છે એવું માનતે. નથી, તે કામગ દ્વારા પોતાનું પ્રજન સિદ્ધ થશે એવું તે માનતો નથી. તે ફરી પિતાને પ્રાપ્ત થાય એવી ભાવના સેવતો નથી અને હું તે કામ ભોગોનો ઉપભોક્તા જ બની રહું, એ સ્થિતિ વિકલ્પ પણ તે ઈચ્છત નથી. આ પહેલું કારણ છે. બીજું કારણ–દેવેલેકમાં ઉત્પન્ન થયેલે ન દેવ દિવ્ય કામમાં એ તે મનુષ્યભવ પ્રત્યે પ્રેમ વ્યુછિન્ન (નષ્ટ) થઈ જાય છે, અને દેવ લોક પ્રત્યેને પ્રેમ સંકાન્ત થઈ જાય છે. ત્રીજું કારણ–દેવેલકમાં ઉત્પન્ન થયેલે ન દેવ કામમાં એ તે આસકત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈ જાય છે કે “હમણું જ મનુષ્યલોકમાં જઉ છું–થોડી વાર આ કામગ ભેગવીને મનુષ્યલોકમાં જઈશ ” આ પ્રકારનો વિચાર કરતાં કરતાં એટલો લાંબો સમય પસાર થઈ જાય છે કે ત્યાં સુધીમાં તેના માતા, પિતા આદિ સગાંસંબંધીઓ કાળધર્મ પામી જાય છે અને તેમને કાળધર્મ પામેલા જાણીને તે દેવ મનુષ્યલેકમાં આવવાને વિચાર જ માંડી વાળે છે. ચોથું કારણ–દેવલોકમાં ઉત્પન્ન થયેલે ન દેવ જ્યારે ત્યાંના કામભોગોમાં લીન થઈ જાય છે, ત્યારે તેને મનુષ્યગંધ પ્રતિકૂળ–અમને જ્ઞ લાગે છે. તે ગંધ મનુષ્યલકની ઉપર ૪૦૦-૫૦૦ જન સુધી ફેલાયેલી હોય છે તે ગંધ નહી ચવાને કારણે તે અહીં આવતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-તત્કાલ ઉત્પન્ન થયેલા દેવને અધુને ૫૫નક દેવ કહે છે. “ક” આ પદ શીઘાર્થક છે. ચાહનાને વિષયભૂત વસ્તુને કામ કહે છે અને એ કામ જ ભેગરૂપ છે કારણ કે તેમને ઈન્દ્રિ દ્વારા ભગવાય છે અથવા જેની ચાહના થાય છે એવા શબ્દ રૂપ કામ હોય છે અને ગંધ, રસ અને સ્પર્શ, એ ભેગરૂપ છે અથવા કામને અર્થ કમનીય પણ થાય છે એવાં કમનીય શબ્દાદિકનો જે ભાગ છે તેને કામગ કહે છે. દેવે કામગની વિનશ્વરતા (અનિત્યતા) જાણવાને અસમર્થ હોય છે, તેથી તેઓ તે કામોમાં મૂચ્છિત (આસકત) થઈ જાય છે. કામગની ઈચ્છાથી યુક્ત થયેલે દેવ ઘતાસિકત અગ્નિ સમાન ગૃદ્ધ (અતૃપ્ત, લોલુપ) બની જાય છે. કામગરૂપી દેરડા વડે જકડાવાને કારણે તે તેમાં ગ્રથિત થઈ જાય છે અને “અધ્યાપન્ન વિષય ભેગને સર્વથા આધીન બની જાય છે આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલો ન દેવ (અધુને૫૫ન્નક દેવ) ત્યાંના કામોને એટલાં બધાં આનંદદાયક માનવા લાગે છે કે મનુષ્યલક સંબંધી કામગો તે તેને બિલકુલ અસાર લાગે છે, અને આ રીતે તે તેમને આદર દષ્ટિથી જોતું નથી કારણ કે તે એવું માનતે નથી અથવા જેની ચાહના થાય છે એવા શબ્દ રૂપ કામ હોય છે અને ગંધ, રસ અને સ્પર્શ, એ ભેગરૂપ છે અથવા કામ અર્થ કમનીય પણ થાય છે એવાં કમનીય શબ્દાદિકોને જે ભેગ છે તેને કામગ કહે છે. દે કામગની વિનશ્વરતા (અનિત્યતા) જાણવાને અસમર્થ હોય છે, તેથી તેઓ તે કામોમાં મૂચ્છિત (આસકત) થઈ જાય છે. કામગની ઈચ્છાથી યુક્ત થયેલે દેવ ઘતાસિકત અગ્નિ સમાન ગૃદ્ધ (અતૃપ્ત, લુપ) બની જાય છે. કામગરૂપી દેરડા વડે જકડાવાને કારણે તે તેમાં ગ્રથિત થઈ જાય છે અને “અધ્યાપન્ન વિષય ભેગને સર્વથા આધીન બની જાય છે આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલા ન દેવ (અધુનેપપન્નક દેવ) ત્યાંના કામને એટલાં બધાં આનંદદાયક માનવા લાગે છે કે મનુષ્યલેક સંબંધી કામાગો તે તેને બિલકૂલ અસાર લાગે છે, અને આ રીતે તે તેમને આદર દષ્ટિથી જોતું નથી કારણ કે તે એવું માનતે નથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ કે “મનુષ્ય સંબંધી કામગે પણ ઉપગ્ય પદાર્થો છે,” કારણ કે દિવ્ય કામોની અપેક્ષાએ તે તે કામભેગો તેને બિલકુલ તુચ્છ-અસાર લાગે છે, વળી તેને એવું પણ લાગતું નથી કે “મનુષ્યભવ સંબંધી કામગથી મારું પ્રયજન સિદ્ધ થશે” વળી “એ કામગેની મને ફરી પ્રાપ્તિ થાય”, એવી અભિલાષા પણ તે રાખતા નથી. “ હું તે કામગોને ઉપકતા જ બની રહું” એ તે સ્થિતિને વિકલ્પ પણ કરતું નથી. અથવા “તે મારી પાસે જ કાયમ રહે ” આ પ્રકારને અવસ્થાન સ્થિતિ) રહેવાને વિકલ્પ પણ તેના મનમાં ઉદ્ભવતું નથી. અહીં “1” શબ્દ આરંભને દ્યોતક છે. આ કારણે તે અધુને પપન્ન દેવ દેવકમાંથી મટ્યલેકમાં આવતું નથી. અહી પહેલા કારણનું સપષ્ટીકરણ પુરૂં થાય છે. બીજા કરણનું સ્પષ્ટીકરણ–તે અધુને ૫૫ન્ન દેવ જ્યારે મૂચ્છિત આદિ પૂર્વોક્ત વિશેષણેથી યુક્ત બને છે, ત્યારે મનુષ્યભવ સંબંધી કામગ પ્રત્યેને તેને અનુરાગ ઉત્પન થઈ જાય છે તે કારણે તે મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા થવા છતાં પણ આવી શક્તિ નથી. ત્રીજા કરણનું સ્પષ્ટીકરણ–દેવલોકમાં ઉત્પન્ન થયેલા નવા દેવના મનમાં એવી ઈચ્છા થાય છે કે “મારા પૂર્વભવના માતા, પિતા આદિને મળવા માટે જવું જોઈએ ? પરંતુ તેને એમ થાય છે કે થોડી જ વારમાં અહીંથી ત્યાં જવા ઉપડીશ, ડી વાર અહીંના કામોને ભેગવી લઉં, પછી મનુષ્યલોકમાં જવા માટે ઉપડીશ. ઉતાવળ કરવાની શી જરૂર છે ” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં એટલે બધે કાળ વ્યતીત થઈ જાય છે કે મનુષ્યલેટમાં રહેલા તેના પૂર્વભવના માતા, પિતા આદિ પરિચિત વ્યક્તિઓ તે અલ્પાયુષી હેવાને કારણે મનુષ્યભવ સંબંધી આયુષ્ય પૂરું થઈ જવાથી કઈ અન્ય ગતિમાં ઉત્પન્ન થઈ ગયેલ હોય છે. આ વાત જાણીને તે મનુષ્યલેકમાં આવવાને વિચાર માંડી વાળે છે. ચોથા કારણનું સ્પષ્ટીકરણ–પૂર્વોક્ત મૂર્શિત આદિ વિશેષણવાળે તે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૪૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ અધુને પપન્નક દેવ મનુષ્ય સંબંધી ગબ્ધને પ્રતિકૂળ અને અમને માનવા લાગે છે, કારણ કે દિવ્યગન્ય મનને આહૂલાદકારક લાગે છે, જ્યારે મનુષ્ય ગધ મનને અતિશય અમનેઝ લાગે છે. એ જ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકારે પ્રતિકૂળ-પ્રતિમ, આ બે સમાનાર્થક શબ્દોનો પ્રયોગ કર્યો છે મનુષ્ય ગજ ઉપરની બાજુ ૪૦૦ થી ૫૦૦ એજન સુધી જાય છેમનુષ્યલોકમાં આવવાને ઉસુક દેવને તે ગબ્ધ અમનેઝ લાગવાથી તે અહીં આવવાનું વિચાર માંડી વાળે છે. ભરતાદિ ક્ષેત્રોમાં જ્યારે એકાન્ત સુષમ આદિ કાળ હોય છે ત્યારે તે ગન્ય ૪૦૦ એજન ઊંચે જાય છે. પણ તે સિવાયના કાળમાં તે તે ગજ ૫૦૦ એજન ઊંચે જાય મનુષ્યક્ષેત્રમાં મનુષ્ય અને પંચેન્દ્રિય જી ઘણું હોય છે. તેમના ઔદારિક શરીર અને તેમના મળની દુર્ગધ ઉપર ૪૦૦-૫૦૦ જન સુધી ફેલાય છે. આ પ્રકારના ચાર કારણે અધુને પપન્ન દેવને મનુષ્યલોકમાં આવવામાં બાધક થઈ પડે છે. મનુષ્યલકમાં દેવના આગમનનાં કારણોનું નિરૂપણ “અરહિં” ઈત્યાદિ. પહેલું કારણ–દેવલેકમાં ઉત્પન્ન થયેલે નવે દેવ દિવ્ય કામભેગો પ્રત્યે અમૂચ્છ ભાવ આદિથી યુકત થઈને એવો વિચાર કરે છે કે-“મનુષ્યલોકમાં મારા પૂર્વભવના (મનુષ્ય ભવના) આચાર્ય છે, ઉપાધ્યાય છે, પ્રવતી છે, સ્થવિર છે, ગણી છે, ગણધર છે, અને ગણાવચ્છેદક છે તેમના પ્રભાવથી જ મેં આ અનુપમ દેવદ્ધિ, દેવઘુતિ આદિ લબ્ધિ પ્રાપ્ત કરેલ છે અને અભિસમન્વાગત (મારે આધીન) કરેલ છે. તે એજ વાત ઉચિત ગણાય કે મારે અહીંથી મનુષ્યલોકમાં જઈને તેમને વંદણ નમસ્કાર કરવા જોઈએ અને તેમની પર્યું પાસના કરવી જોઈએ” આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે દેવ તુરત જ આ મનુષ્યલોકમાં આવી શકે છે. આચાર્ય કોને કહેવાય? જેઓ પ્રતિબધ દે છે, પ્રવ્રયા અંગીકાર કરાવે છે, ઉપસ્થાપક આદિ હોય છે, જેઓ પિતે પાંચ આચારોનું પાલન કરે છે અને બીજા સાધુઓ પાસે તેનું પાલન પણ કરાવે છે તેમને આચાર્ય કહે છે. શિષ્યોને સૂત્રાદિનું અધ્યયન કરાવનારને ઉપાધ્યાય કહે છે. આચાર્યોપદિષ્ટ તપ, વૈયાવૃત્ય, આદિ કાર્યોમાં સાધુઓને પ્રવૃત્ત કરાવનારને પ્રવર્તી અથવા પ્રવર્તક કહે છે. કહ્યું પણ છે કે- “તવનિયમવિચTMરિ”િ ઈત્યાદિ. પ્રવર્તક દ્વારા તપ આદિમાં પ્રવર્તિત કરાયેલા જે સાધુએ સંયમ ગમાં અને જ્ઞાનાદિકમાં શિથિલ થઈ રહ્યા હોય તેમને આલોક-પરલોકના અપાનું દિગ્દર્શન કરાવીને તપાદિમાં સ્થિર કરનારને સ્થવિર કહે છે. કેટલાક સાધુઓના સમુદાયનું નામ ગણે છે. તે ગણને જે અધિપતિ હોય તેને ગણી કહે છે. જે આચાર્યના જેવો જ હોય અને ગુરુના આદેશથી સાધુ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ ગણને સાથે લઈને વિહાર કરતે હેય તેને ગણધર કહે છે. ગણના વિભાગને ગણાયછેદક કહે છે. એવા ગણવદના અગ્રેસરને ગણાવચ્છેદક કહે છે, તે ગણાવચ્છેદક જિનશાસનની પ્રભાવનામાં, ગણકાર્ય નિમિત્તે કઈ પણ સ્થળે જવામાં, અને ક્ષેત્ર, ઉપાધિ આદિની ગવેષણા કરવામાં અવિષાદી હોય છે-એટલે કે આ કાર્યો કરવામાં દુઃખ માનનાર હોતો નથી અને સૂત્રાર્થને જ્ઞાતા પણ હોય છે. કહી પણ છે કે “કમાવનોદ્ધાવાયો ” ઈત્યાદિ. વિમાન, રત્ન આદિ રૂપ સુરસંપત્તિને દેવહિં કહે છે. દેવશરીર સંબંધી કાન્તિને દેવહુતિ કહે છે. તેને સારી રીતે ઉપાર્જિત કરવી તેનું નામ “લબ્ધ છે. તેને પિતાને આધીન કરવી તેનું નામ પ્રાપ્ત છે, અને તેને પોતાના ભેગેપગમાં લેવી તેનું નામ “અભિસમન્વાગત છે. ચાવ પારે” આ સૂત્રપાઠમાં વપરાયેલા યાવત્ ” પદથી નીચેને સૂત્રપાઠ ગૃહીત થયે છે-“નાથામ, સરોમિ, સમાનામ, ચા, મંજીરું, વિત્ત, ચૈિ” સ્તુતિ કરવી તેનું નામ વંદણું છે, પાંચે અંગેને નમાવીને નમવું તેનું નામ નમસ્કાર છે. આદર દેવે તેનું નામ સત્કાર છે, અલ્પત્થાન આદિ ઉચિત વિધિ કરવી તેનું નામ સમાન છે. આચાર્ય આદિ કલ્યાણ સ્વરૂપ હોવાથી, મંગળ સ્વરૂપ હોવાથી, ધર્મદેવ સ્વરૂપ હોવાથી અને જ્ઞાનસ્વરૂપ હોવાથી તેમને અનુક્રમે કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને ચિયરૂપ કહેવામાં આવેલ છે. સેવા કરવી તેનું નામ પયુપાસના છે. આ રીતે પહેલા કારણનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર બીજા કારણને પ્રકટ કરે છે–દેવલેકમાં ઉત્પન્ન થયેલે તે ન દેવ એ વિચાર કરે છે કે મનુષ્યલેકમાં શ્રુતજ્ઞાનાદિથી સંપન્ન જ્ઞાનીજને છે, તપશ્ચરણશીલ તપસ્વીઓ છે, દુષ્કરમાં દુષ્કર (કઠિનમાં કઠિન) અભિગ્રહ પૂર્વક તપશ્ચર્યાદિ કરનારા સાધુઓ છે. તે મારે ત્યાં જઈને તેમને વંદ, નમસ્કાર આદિ કરવા જોઈએ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૪ ૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ અહી' પર્યું*પાસના પર્યંન્તના ઉપયુ ક્ત પદો પણ ગ્રહણ કરવા જોઈએ. આ કારણે પણુ તે અનેાપપન્ન દેવ મનુષ્યલેકમાં આવે છે. ત્રીજુ` કારણ પણ લગભગ એવું જ છે. તેને એવા વિચાર આવે છે કે મારા પૂર્વભવના (મનુષ્ય ભવના) માતા, પિતા, ભાઈ, મેન, પુત્ર, પુત્રી, પત્ની વગેરેને મળવા માટે મારે મલકમાં જવું જોઇએ તેએ મારી આ દિવ્ય દેવદ્ધિ, દેવદ્યુતિ આદિનાં ભલે દર્શન કરે આ રીતે પાતે લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત કરેલી દેવદ્ધિ, દેવદ્યુતિ આદિ તેમને ખતાવવાના હેતુથી તે અધુનાપપન્ન દેવ આ મલાકમાં આવવાની ઈચ્છા કરે છે. મનુષ્ય ચેાથું કારણ—તે અધુનેાપપન્ન દેવને એવા વિચાર થાય છે કે લાકમાં પૂર્વભવના મારા મિત્ર છે, સુજના છે, સહાયક છે અને સાંગતિક છે તેમણે અને મે' અરસ્પરસમાં એવા સંત્યંત કર્યો હતા—એવું વચન આપ્યુ હતું કે આપણામાંનું જે કઈ દેવલે કમાંથી પહેલાં ચવે (ત્યાંનું આયુષ્ય પૂરૂ કરીને ફરી મનુષ્યલેાકમાં ઉત્પન્ન થઈ જાય ), તે માણ્સ સપ્રતિવ્ય-પ્રતિએ ધનીય (ધ પ્રાપ્ત કરવાને પાત્ર) ગણવા જોઇએ. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને પેાતાના પહેલાં દેવલાકમાંથી જેએ ચવેલા છે. તેમને સખાધન કરવાને માટે તે અનેાપપન્ન દેવ આ મનુષ્યલેાકમાં આવવા ચાહે છે. ઘણા લાંબા સમયથી જેની સાથે સ્નેહ હાય તેને મિત્ર કહે છે. માલ્યકાળથી જેની સાથે મૈત્રી હોય તેને સખા કહે છે. હિતેષી સજ્જનને સુદ્ કહે છે. કાઈ એક કાર્ટીમાં સાથે રહેનારને સહચર કહે છે, જેની સાથે એળ ખાણ પીછાણુ હાય તેને સાંગતિક કહે છે, ॥ સૂ. ૨૪ ॥ લોકાધર-એવં લોકોદ્દધોત કે કારણોં કા નિરૂપણ દેવકૃત ઉદ્યોતના અભાવે કયાં કયાં કારણેાથી લેાકમાં અંધકાર વ્યાપી જાય છે, તેનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે~~ 66 ચદ્ધિ ટાળેર્દિ હો ધયારે સિચા” ઈત્યાદિ—(૨૫) ટીકા –નીચેના ચાર કારણેાને લીધે લેાકમાં દ્રાંધકાર અને ભાવધકાર વ્યાપી જાય છે—(૧) જિનેન્દ્ર દેવના નિર્વાણુ કાળે, (૨) અહંત મન્નત ધર્મ યુચ્છિન્ન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ (વિનમ્ર) થઈ જવાથી, (૩) પૂર્ણાંગતના વિચ્છેદ થઇ જવાથી (૪) અગ્નિ બુઝાઇ જવાથી. આ કથનના ભાવા નીચે પ્રમાણે છે—જ્યારે જિનેન્દ્ર દેવ નિર્વાણુ પામે છે, ત્યારે લેાકમાં દ્રવ્યની અપેક્ષાએ અંધકાર થઇ જાય છે તે ઉત્પાત રૂપ હાય છે, જેમકે છત્રભંગ થઈ જાય ત્યારે રજના ઉદ્દાત થાય છે, એ જ પ્રમાણે છત્રસમાનજિનેન્દ્ર દેવનું અવસાન થવાથી લાકમાં અંધકાર વ્યાપી જાય છે. ષ્ટિવાદના અગભાગભૂત પૂ છે. તે પૂર્વમાં પ્રવિષ્ટ જે શ્રુત છે તેને પૂગત શ્રુત કહે છે. આ પૂગતના વિચ્છેદ થવાથી લેકમાં દ્રવ્યની અપેક્ષાએ અધકાર વ્યાપી જાય છે, કારણ કે તે ઉત્પાત રૂપ હેાય છે. અને ભાવની અપેક્ષાએ પણ અંધકાર વ્યાપી જાય છે. કારણ કે એકાન્ત-સુષમાદિ કાળમાં આગમા દિકના અભાવ હોય છે તથા જ્યારે અગ્નિના અથવા દીપાદિકાના વિચ્છેદ થઈ જાય છે, તે મુઝાઈ જાય છે ત્યારે તેઓ યુઝ્રતાની સાથે જ લેકમાં દ્રશ્યની અપેક્ષાએ જ અધકાર વ્યાપી જાય છે. 66 અંધકારનું કથન કરીને હવે સૂત્રકાર ઉદ્યોતનું કથન કરે છે— હોઇ નોહ્ ” ઇત્યાદિ—નીચેના ચાર કારણેાને લીધે લેાકમાં ઉદ્યોત (પ્રકાશ) થાઈ છે—(૧) જિનેન્દ્ર દેવના જન્મ સમયે, (૨) અહુ ત પ્રભુ પ્રત્રજ્યા ગ્રહણ કરે ત્યારે, (૩) તીર્થંકરાને કેવળજ્ઞાન થાય ત્યારે, (૪) અહેંત પ્રભુ નિર્વાણ પામે ત્યારે આ ચાર પ્રસંગે લોકમાં પ્રકાશ થાય છે જયારે જિનેન્દ્ર દેવના જન્મ થાય છે ત્યારે દેવલાકમાંથી દેવાનું આગમન થાય છે. ત્યારે તેમની દેવવ્રુતિને કારણે જ લેાકમાં ઉદ્યોત (પ્રકાશ) થાય છે એજ પ્રમાણે જ્યારે તીર્થંકર પ્રભુ દીક્ષા ગ્રહુણ કરે છે, ત્યારે પણ લેાકમાં પ્રકાશ થાય છે, કારણ કે તે પ્રસંગે પણ દેવાનું આગમન થતું હાય છે. તીથંકર પ્રભુને જયારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે પણ લાકમાં પ્રકાશ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૪૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ થાય છે, કારણ કે કેવળજ્ઞાનની ઉત્પત્તિના મહિમાથી સમાકૃષ્ટ દેવાનું ત્યાં આગમન થાય છે એજ પ્રમાણે જ્યારે અંત પ્રભુ નિર્વાણુ પામે છે ત્યારે પણ નિર્વાણુમહિમા પ્રકટ કરવાને લીધે દેવાનું આ લેાકમાં આગમન થાય છે અને તે કારણે લેાકમાં પ્રકાશ થાય છે. “ વં નવધારે ” ઈત્યાદિ——દેવાન્ધકારના કારણેાપણુ લેાકાન્ધકારના કારણેા જેવાં જ સમજવા, અહુતાદિ જ્યારે નિર્વાણ પામે છે, ત્યારે દેવલેાકમાં પણ એક અન્તમુદ્ભૂત સુધી અધકાર વ્યાપી જાય છે તથા અર્હુતના જન્માદિ કાળે લેાકેાદ્યોતની જેમ દેવાદ્યોત પણ થાય છે . એજ પ્રમાણે અર્હુતના જન્માદિ કાળે દેવસન્નિપાત (દેવાનું એક સ્થળે એકત્રિત થવાનું) અને એજ ચાર કારણેાને લીધે દેવકાલિકા પણ થાય છે (દેવાનું એક પછી એક એ પ્રકારે નિરન્તર આગમનને ધ્રુવેાત્કલિકા કહે છે) એજ ચાર કારણેાને લીધે દેવાના પ્રમાદજનિત કાલાહલ પણ થાય છે. “ ર્િ ઢાળેÇિ'કૃત્રિ ́ા " ઈત્યાદિ— એજ ચાર કારણેાને લીધે દેવેન્દ્રોનું મનુષ્યલેાકમાં ઘણી જ ત્વરાપૂર્ણાંક આગમન થાય છે. આ સ્થાનાંગસૂત્રના ત્રિસ્થાનકના પહેલા ઉદ્દેશામાં અતજન્માદિ ત્રણ કારણેાને લીધે દેવેન્દ્રાદિ લેાકાન્તિક પર્યન્તના દેવેના મનુષ્યલેાકમાં શીઘ્ર આગમનનું જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ જ કથન અહીં પણુ દેવેન્દ્રથી લઈને લેાકાન્તિક પર્યન્તના દેવાના તીથ કરજન્માદિ રૂપ ચાર કારણેાને લીધે મનુષ્યલેકમાં શીઘ્ર આગમન વિષે પશુ થવું જોઇએ. ત્યાં ત્રણ કારણેા પ્રકટ કરવામાં આવ્યા હતાં, કારણ કે ત્યાં ત્રિસ્થાનકની પ્રરૂપણા કરવાની હતી; પરન્તુ અહીં ચતુઃસ્થાનકના અધિકાર ચાલતા હેાવાથી તે ત્રણ કારણેાની સાથે નિર્વાણુમહિમા રૂપ ચેાથું કારણ પણ અહીં પ્રકટ કરવામાં આવ્યુ છે. એજ વાત ‘ના ગાયમાંળેફ્રિ’ ઇત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. સૂ. ૨૫ k શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ દુઃસ્થિત સાધુકી દુઃખશય્યા ઔર સુસ્થિત સાધુકી સુખશય્યા કા નિરૂપણ અહીં તેના જન્માદિ પ્રસંગે દેના આગમનનું કથન કરવામાં આવ્યું. હવે એજ અર્હતેના પ્રવચનમાં સ્થિત સાધુની દુખશયાનું અને સુસ્થિત સાધુની સુખશયાનું સૂત્રકાર બે સૂત્રે દ્વારા નિરૂપણ કરે છે-- ચારિ ગુનાઓ વણજાગો” ઈત્યાદિ--(ર) સૂત્રાર્થ–ચાર દુઃખશય્યાએ કહી છે. પહેલી દુઃખશધ્યાનું સ્વરૂપ કે એક મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરી લે છે ત્યાર બાદ તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકા, વિચિકિત્સા, ભેદસમા પન્નતા અને કલુષભાવ સંપન્નતાથી યુક્ત થઈ જાય છે. તે કારણે તે નિથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી, તેને પિતાની પ્રતીતિ વિષય બનાવતે નથી, અને તેને પિતાની રુચિને વિષય પણ બનાવતું નથી. આ રીતે નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા નહીં રાખતે એ, તેની પ્રતીતિ નહીં કરતે એવે, અને તેના પ્રત્યે રુચિ નહીં રાખત એવો તે શ્રમણ નિગ્રંથ પિતાના મનને વિવિધ વિષયમાં પ્રવૃત્ત થવા દે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તે ધર્મભ્રષ્ટ થઈને સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે. આ પહેલી દુઃખશા સમજવી. બીજી વખશયા આ પ્રકારની છે. કેઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ તે સ્વકીય લાભથી સંતુષ્ટ થતો નથી, પરકીય લાભની આશા કરે છે, તેને માટે સ્પૃહા કરે છે. પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે. આ પ્રમાણે પરના લાભની અભિલાષાથી યુક્ત થયેલ તે પિતાના મનને અહીં તહીં અનેક વિષયમાં શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૪૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ ભમવા દે છે. તે એવી પરિસ્થિતિમાં ધર્મભ્રષ્ટ થયેલે તે નિગ્રંથ સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે. ત્રીજી દુખશા આ પ્રકારની જે--કેઇ એક મનુષ્ય મું ડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે અણગારાવસ્થા ધારણ કરવા છતાં પણ જે તે મનુષ્ય સંબંધી કામગેની આશા કરે છે, સ્પૃહા કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે, તે એ પ્રકારે દિવ્ય મનુષ્ય સંબંધી કામગોની આશા, પૃહા, પ્રાર્થના અને અભિલાષા કરતા એ તે મનને આમ તેમ અનેક વિષયમાં ભમવા દે છે. તે એવી પરિ. સ્થિતિમાં ધર્મભ્રષ્ટ થઈને તે સંસારમાં પરિભ્રમણ કરનારો જ બને છે. ચેથી દુઃખશધ્યાનું સ્વરૂપ–-કઈ એક મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરે છે ત્યાર બાદ એ વિચાર કરે છે કે જ્યારે હું ગૃહસ્થાવસ્થામાં હતું ત્યારે સેવકાદિ પાસે મારા શરીરને દબાવરાવતું હતું, ચેળાવતે હતું, તેના પર તેલ આદિનું માલિશ કરાવતે હતો, અને પાણી આદિ વડે મારા શરીરે ખૂબ જ સારી રીતે સ્નાન કરાવતે હતું, પણ જ્યારથી હું પ્રવ્રજિત થઈ ગયેલ છું ત્યારથી મને શરીર દબાવરાવવાને મને પણ મળતું નથી, શરીરને ચળાવવાને, માલિશ કરાવવાને અને સ્નાન કરવાને પણ મને મળતું નથી. આ રીતે સંવાહન આદિની તે આશા કરે છે. તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે પિતાના મનની સ્થિરતા ગુમાવી બેસે છે અને મનને અનેક વિષયોમાં ભમવા દે છે તે એ નિરોધ ધર્મભ્રષ્ટ થઈને પિતાના સંસારને વધારે છે. આ ચોથી દુઃખશયા સમજવી. સુખશસ્યાઓ પણ ચાર કહી છે. પ્રથમ સુખશયાનું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે—કેઈ એક મનુષ્ય મુંડિત થઈને અમારાવસ્થાના પરિત્યાગ પૂર્વક અણગારાવસ્થાને સ્વીકાર કરે છે. તે નિર્ગથ પ્રવચન પ્રત્યે શંકા રાખો નથી, કાંક્ષા રાખતું નથી, વિચિકિત્સા રાખતું નથી, કલુષ સમાપન્ન થત નથી અને ભેદસમાપન પણ થતું નથી. આ રીતે તૈગ્રંથ પ્રવચન પ્રત્યે નિઃ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ શકિત, નિ:કાંક્ષિત, નિવિ'ચિકિત્સિત, ભેંસમાપન્ન રહિત અને કલુષસમાપન્નથી રહિત હાવાને કારણે તે નિગ્રંથ પ્રધચન પર શ્રદ્ધા રાખે છે, તેની પ્રતીતિ કરે છે, તેના પ્રત્યે રુચિ રાખે છે. આ રીતે નૈ પ્રવચન પ્રત્યે જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તેને પેાતાની પ્રતીતિના જેણે વિષય મનાવ્યા છે, અને તેને પેાતાની રુચિના વિષય જેણે મનાવ્યા છે, એવે તે નિથ પેાતાના મનને સ્થિર રાખી શકે છે, તેને ગમે તે વિષયેામાં ભમવા દેતા નથી. આ પ્રકારે શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરનારા તે નિગ્રંથ સંસારમાં પરિભ્રમણુ કરનારા એટલે કે પેાતાના સસાર વધારનાર હાતા નથી. ખીજી સુખશય્યાનું સ્વરૂપ—કાઈ એક પુરુષ મુ`ડિત થઈને પ્રત્રજ્યા અંગીકાર કરે છે. ત્યાર બાદ તે સ્વકીય લાભથી જ સંતુષ્ટ રહે છે—પરકીય લાભની આશા કરતા નથી, સ્પૃહા (વાંછા, કામના) રાખતા નથી, તેને માટે પ્રાર્થના કરતા નથી અને તેની અભિલાષા પણ રાખતા નથી. આ રીતે પરકીય લાભની આશા, સ્પૃહા આદિથી રહિત બનેલેા એવા તે નિષ્રથ પોતાના મનને નકામા અને અનુચિત વિષયમાં ભમવા દેતા નથી. તે કારણે શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં લીન થયેલે તે નિ ́થ સંસારનું પરિભ્રમણ કરનાર થતા નથી પણ અલ્પ સ'સારવાળા બને છે ત્રીજી સુખશય્યા આ પ્રકારની કહી છે—કાઇ એક પુરુષ સુડિત થઈને પ્રયા અંગીકાર કરે છે. ત્યાર બાદ તે કદી પણ બ્ધિ મનુષ્ય સંખ'ધી કામલેગાની આશા, સ્પૃહા, અભિલાષા આદિ કરતા નથી. આ રીતે દિવ્ય કામલેગાની આશા ન કરનાર, સ્પૃહા ન કરનારા અને અભિલાષા ન કરનારા તે નિગ્રંથ પેાતાના મનને નકામા વિષયમાં આમતેમ ભમવા દેતે નથી. આ પ્રકારે શ્રુતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરનારા તે શ્રમણ નિગ્રંથ પેાતાના સંસારને વધારતા નથી. તેને દીર્ઘ અથવા અનંતકાળ પર્યંત આ સ`સારનું પરિભ્રમણ કરવું પડતુ” નથી. ચેાથી સુખશય્યા આ પ્રકારની કહી છે—કાઇ એક પુરુષ મુડિત થઇને પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. તેતા મનમાં એવા વિચાર આવે છે કે-જો ભૃષ્ટનીરાગી, ખલિષ્ટ અને કલ્પ શરીરવાળા અર્હત ભગવાન અન્યતર, ઉદાર, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૪૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકારક, વિપુલ, પ્રયત, પ્રગૃહીત, મહાનુભાગ અને કર્મક્ષપકર એવી તપસ્યા કરે છે, તે મારાથી શિરેલુંચનાદિ જન્ય આભ્યપગામિકી અને ઔપકમિટી વેદનાનુ સારી રીતે વેદન શા માટે ન થઈ શકે? તેના પ્રત્યે કુપિત થવાની શી જરૂર છે? અદીન ભાવયુક્ત થઈને શા માટે હું તેને સ્વીકારી ન લઉં? તેનાથી મારે શા માટે વિચલિત પરિણતિવાળા બનવું જોઈએ? જે હું આ આભુપગામિકી અને પકમિકી વેદનાને સારી રીતે સહન નહી કરૂં, તેના પ્રત્યે કુપિતભાવયુક્ત બનીશ, દીનભાવયુક્ત બનીશ, અને વિચલિત પરિણતિવાળે બનીશ, તે મારું શું થશે? આમ કરવાથી તે હું એકાન્તતા (સંપૂર્ણ રૂપે) પાપી બની જઈશ. પરંતુ જે હું તેના પ્રત્યે કપિત નહી બનું, દીનભાવયુક્ત નહી બનું, અને મારા કર્તવ્ય માગમાંથી વિચલિત થયા વિના તે વેદનાને સમતા ભાવપૂર્વક સહન કરી લઈશ તે એકાન્તરૂપે મારા કર્મોની નિર્જરા થશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને આભ્યદયિકી અને ઔપક્રમિકી વેદનાને સહન કરનાર નિગ્રંથ શ્રુતચાત્રિરૂપ ધર્મને આરાધક હોવાને કારણે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ચેથી સુખશધ્યાનું આ પ્રકારનું સ્વરૂપ છે. ટીકાર્થ—અહીં “દુખશયા આ પદમાં ‘દુખત્પાદિકી શય્યા એ મધ્યમ પદલપી સમાસ છે. તે દુઃખશય્યા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. ભાંગ્યા તૂટ્યા ખાટલા વગેરેને દ્રવ્યરૂપ દુઃખશયા કહી શકાય. તથા મનના પરિણામેને કારણે દુઃશ્રમણુતારૂપ જે ભાવ ઉત્પન્ન થાય છે તેમને ભાવરૂપ ખશય્યા કહી શકાય છે એવી ભાવરૂપ દુઃખશય્યા ચાર કહી છે– (૧) પ્રવચન પ્રત્યે અશ્રદ્ધારૂપ દુખશય્યા, (૨) પરલાભ પ્રાર્થનારૂપ દુઃખશયા (3) કામાશંસતારૂપ દુઃખશમ્યા અને (૪) સંવાહનાદિની ચાહનારૂપ દુખશય્યા. પહેલા પ્રકારની દુાખશવ્યાનું સ્પષ્ટીકરણ–કેઈ ગુરુકમ જીવ કેશનું લંચન કરીને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક નિર્ગથ પર્યાયને સ્વીકાર કરી શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ લે છે નિગ્રંથ બનવા છતાં બાહ્યાભ્યન્તર પરિગ્રહથી વિહીન એ તે અહંત ભગવન્ત દ્વારા પ્રતિપાદિત પ્રવચનમાં અશ્રદ્ધા રાખે છે, તેને એ વિચાર આવે છે કે અહંત શાસનમાં જે જીવાદિક તત્વ પ્રરૂપ્યાં છે તે શું સત્ય છે કે મિથ્યા છે? આ પ્રકારે તે દેશરૂપે (અંશત:) અથવા સર્વરૂપે (સંપૂર્ણ રૂપે) શંકાવાળે બને છે, તથા તેને એવો સંભ્રમ થાય છે કે અન્ય મત. વાદીઓની માન્યતા પણ સાચી હોઈ શકે છે. વળી તે વિચિકિત્સિત બની જાય છે એટલે કે ફલની બાબતમાં પણ સંશયયુક્ત બની જાય છે તથા તે ભેદસમાપન પણ બની જાય છે, એટલે કે જિનેક્ત તત્વ જિનપ્રરૂપિત સ્વશાસન અને પરશાસન (અન્ય સિદ્ધાંત) એક જ પ્રકારની માન્યતા ધરાવે છે કે વિરુદ્ધ માન્યતા ધરાવે છે, આ પ્રકારની મુંજવણને કારણે બુદ્ધિભેદવાળે બની જાય છે, તથા તે કલુષ સમાપન્ન બની જાય છે એટલે કે અડત પ્રવચન મિથ્યા છે, એવી વિપરીત માન્યતાવાળ બની જાય છે. આ પ્રકારના ભાથી ચુત થવાને કારણે તે ન થ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી, તેને પિતાની પ્રતીતિને વિષય બનાવતો નથી અને તેમાં રુચિ પણ રાખતા નથી. આ પ્રકારની પરિણતિથી યુક્ત થયેલ અને નથ પ્રત્યેની શ્રદ્ધા આદિથી વિહીન બને તે શ્રમણ નિગ્રંથ વિવિધ વિષયમાં પોતાના મનને ભમવા દે છે. તે કારણે તે ધર્મભ્રષ્ટ અથવા ધર્મને વિરાધક થઈ જવાને કારણે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પ્રકારની પહેલી ભાવરૂપ દુખશય્યા છે. બીજી દુખશય્યાનું સ્વરૂપ—અહીં પણ પહેલી દુખશધ્યા જેવું કથન સમજવું. આ દુખશય્યાના વર્ણનમાં એટલી જ વિશેષતા છે કે તે સંયત પિતાને પ્રાપ્ત થયેલા આહારપાણ આદિથી સંતોષ માનતો નથી પણ અન્ય સંયતને પ્રાપ્ત થયેલા આહરાદિની આશા કરે છે. એટલે કે તે એવી અભિલાષા રાખે છે કે અન્ય સંયત અને તે આહારદિ આપી દે. બાકીનું કથન મૂળામાં કહ્યા અનુસાર સમજવું. ત્રીજી દુખશયા–આ દુખશયાનું કથન મુજાર્થી પ્રમાણે જ સમજવું અહીં દેવલોક અથવા મનુષ્યલક સંબંધી કામોની-શબ્દાદિક વિષયની આશા રાખનાર સંયત પિતાનો સંસાર વધારે છે, એવું સમજવું.. ચોથા પ્રકારની દુઃખશા–અહીં એવા સંતની વાત કરી છે કે જે પિતાની ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા ચરણું દબાવરાવવા આદિ રૂપ સંવાહનને, પરિમર્દન (માલિશ) આદિ સુખોને યાદ કરે છે અને સંયતાવસ્થામાં એ લાભે ન મળવાને કારણે મનમાં દુખ અનુભવે છે (શરીરને સુખ ઉપજે એવી રીતે તેને દબાવરાવવું તેનું નામ સંવાહન છે શરીરે પીઠી, સુખડ આદિ ચળવવી તેનું નામ શરીર દ્વર્તન છે, શરીરે તેલનું માલિશ કરવું તેનું નામ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગાત્રાભંગ છે, જળથી શરીરની શુદ્ધિ કરવા રૂપ નાનને ગાત્રક્ષાલન કહે છે). બાકીનું કથન મૂલાર્થો અનુસાર સમજવું. હવે સૂત્રકાર સુખશય્યાનું નિરૂપણ કરે છે–તેના ચાર પ્રકાર કહ્યા છે. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ તેના બે પ્રકાર પડે છે. સુખકારક પલંગ આદિને દ્રવ્યરૂપ સુખશા કહી શકાય, અને અસ્થચિત્તની અપેક્ષાએ સુશ્રમણસ્વભાવરૂપ ભાવ સુખશય્યા સમજવી. તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે– (૧) પ્રવચન શ્રદ્ધારૂપ (૨) પરલાભની અનિચ્છા રૂપ, (૩) કામ પ્રત્યે અનાસક્તિ રૂપ અને (૪) સમતા ભાવે વેદના સહન કરવા રૂપ. પ્રવચન શ્રદ્ધારૂપ સુખશય્યા–કોઈ પુરુષ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા સ્વીકારે છે. તે સંયત નિગ્રંથ પ્રવચન પ્રત્યે નિઃશકિત, નિષ્કાંક્ષિત આદિ પર્વોક્ત ભાવથી યુક્ત મન પરિણામવાળો રહે છે તેથી તે થતચારિત્રરૂપ ધર્મની સમ્યક્ રીતે આરાધના કરીને પિતાના સંસારને અલપ કરી નાખે છે. પરકીય લાભની અનિચ્છારૂપ બીજી સુખશય્યા–અહીં એવા સંતની વાત કરી છે કે પિતાને પ્રાપ્ત થયેલા આહારાદિથી જ સંતુષ્ટ રહે છે. અન્ય સંયતને પ્રાપ્ત થયેલા આહારાદિની કામના આદિ રાખતા નથી. તે કારણે તે પણ ધર્મને વિરાધક બનતો નથી-આરાધક જ બને છે અને અ૫ સંસારવાળા બને છે. ત્રીજી સુખશા–અહીં એવા સંતની વાત કરી છે કે જે દેવસંબંધી કે મનુષ્ય સંબંધી કામભોગની બિલકુલ ચાહના કરતો નથી એ સંયત પણ ધર્મભ્રષ્ટ થતો નથી, પણ ધર્મને આરાધક બનીને પિતાને સંસાર ઘટાડે છે. ચોથી સુખશય્યાસંપન્ન સંયત હુષ્ટાદિ પૂર્વોક્ત વિશેષણવાળા અહેત ભગવંતની અન્યતર આદિ પૂર્વોક્ત વિશેષ વાળા તપકર્મોનું ચિન્તવન કરતો થકો આભ્યપગમિકી અને અપકમિકી વેદનાને સહન કરવાની ક્ષમતા પિતાના મનમાં જાગૃત કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ હવે આ સૂત્રમાં આવતા હુષ્ટાદિ વિશેષણને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે– આ વેદનાઓ આવી પડી ત્યારે અહંત ભગવાન હર્ષથી યુક્ત રહ્યા હતા, તેથી તેમને “હ” વિશેષણ લગાડયું છે, શોકથી રહિત હોવાને કારણે તેમને આનંદિત કહ્યા છે, જવરાદિ રોગોથી રહિત હોવાને કારણે તેમને આરોગ્યરૂ૫ (નરેગી) કહ્યા છે અને ત્રીશ અતિશય રૂપ સામર્થ્ય વાળા હેવાને લીધે તેમને બલિક કહ્યા છે આ એક જ ભાવ પૂરે કરીને મોક્ષગામી થનારા હોવાથી તેમને કહ્યું શરીરવાળા કહ્યા છે. તેમનાં તપ કર્મ કેવાં હતાં તે “કન્યતાળ” આદિ વિશેષણેથી પ્રકટ કરવામાં આવેલ છે. આ પદનો ભાવાર્થ એ છે કે તેમનાં તપ કર્મો ૧૨ પ્રકારના તપ કર્મો વડે એકતમ રૂપ બની ગયાં હતાં. “ઉદાર” વિશેષણ એ પ્રકટ કરે છે કે તેમનાં તપ કર્મો અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની અભિલાષારૂપ આશંસા દેષથી રહિત હોવાને કારણે ઉત્તમ હતાં. “ કલ્યાણ” પદ દ્વારા એ વાત પ્રકટ થઈ છે કે તે તપઃકર્મો શિવ સુખના જનક હતાં. “વિપુ” પદથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તે ઘણા જ દિવસોથી અનુષ્ઠિત હોવાથી છ માસિક આદિ અનેક લાંબા કાળવાળા હતાં “ પ્રયત” પદ એ પ્રકટ કરે છે કે તે પ્રમાદાદિથી રહિત હોવાને કારણે ઉત્કૃષ્ટ યાન સદશ હતાં. પ્રગૃહીત” પદ એ પ્રકટ કરે છે કે તે તપ:કમને આદર ભાવપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો હતે. “મહાનુભાગમાંથી તેમાં અચિત્ય અતિશયતા પ્રકટ થાય છે એટલે કે તે તપ:ક મહાપ્રભાવ યુક્ત હતાં અને મોક્ષ સાધનભૂત હોવાને કારણે તેઓ કર્મક્ષયના કારણભૂત હતાં. તે સંયત એ વિચાર કરે છે કે આવા આવા તપ કર્મોને અહંત ભગવએ આચરણય ગણીને જે અંગીકાર કરી લીધાં હતાં તે આભુપગમિકી વેદનાને (બ્રહ્મચર્ય, ભૂમિશયન, કેશકુંચન, આતાપના આદિ જન્ય વેદનાને) અને ઔપક્રમિકી વેદનાને ( જવર, અતિસાર આદિ ગજન્ય વેદ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૫ ૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ નાને) શા માટે હું સમતાભાવે સહન ન કરૂં ? તેને એવો વિચાર આવે છે કે આ વેદનાએ તે કર્મનિર્ભર કરીને આયુષ્ય કમનો ક્ષય કરનારી છે. “ સ' ! તે તે વેદનાને શા માટે સમતા ભાવપૂર્વક-મુખાદિ પર ઉદાસીનતાને ભાવ લાવ્યા વિના હું સહન ન કરું? “નો મે” ક્રોધાદિના ત્યાગપૂર્વક અભિવાદનપૂર્વક તેને કેમ સહન ન કરૂં ! “ો તિતિક્ષે અદીન ભાવે-મધ્યસ્થ ભાવે તેને શા માટે સહન ન કરૂં ! “નો અધ્યાયામિ ” તેને સહન કરવાને શા માટે દઢતાપૂર્વક તત્પર ન બનું! જે હું એવું નહીં કરું તે મારે જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપી કારાગૃહમાં દુઃખ જ સહન કરવું પડશે-હું કર્મોનું આવરણ હઠાવવાને સમર્થ થઈ શકીશ નહી. જે હું તે વેદના આદિને સમતા ભાવે સહન કરી લઈશ તે મારા કર્મોની એકાન્ત રૂપે નિર્જરા થઈ જશે. આ પ્રકારની વિચાર ધારાથી પ્રેરાઈને તે ધર્મભ્રષ્ટ થતું નથી, પણ ધર્મને આરાધક બનીને પિતાને સંસાર ઘટાડે છે. સૂ, ર૭ ચાર પ્રકારકે પુરૂષજાત વિષયક ચૌદહ ચતુર્ભગી કા નિરૂપણ ઉપર્યુક્ત દુઃખશય્યાઓવાળા ગુણરહિત અને ગુણસંપન્ન જીવ હેય છે તેમને માટે શું કરવું જોઈએ તે વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-“વારિ ગવાળિકના પત્તા ” ઈત્યાદિ (૨૮) ચાર અવાચનીય કહ્યા છે—જેમકે (૧) અવિનીત, (૨) વિકૃતિ પ્રતિબદ્ધ (૩) અવ્યવશમિત પ્રાભત અને (૪) માયી. જે છ વાચનાને પાત્ર હોતા નથી તેમને અવાચનીય કહે છે. જેમાં વિનયરહિત હોય છે તેમને અવિનીત કહે છે. ઘી આદિ રૂપ વિકૃતિમાં જે પ્રતિબદ્ધ (આસક્ત) હોય છે તેમને વિકતિપ્રતિબદ્ધ કહે છે. જેને કોઈ અતિ તીવ્ર હોય છે જેને ક્રોધ કઈ પણ પ્રકારે ઉપશાન્ત થતો નથી તેને અનુપશાન્ત કોષ સમાપન્ન અથવા તીવ્ર કોધી કહે છે એ છળકપટવાળા હોય છે તેમને મારી કહે છે. અવિનીત આદિથી વિપરીત એટલે કે વિનીત આદિ છે વાચનાને ગ્ય ગણાય છે. સુ૨૮ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૫ ૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ પુરુષ વિશેનું પ્રતિપાદન કરવાને માટે હવે સૂત્રકાર ૧૪ ભાંગાઓથી પ્રતિબદ્ધ સૂત્રોનું કથન કરે છે– “વત્તારિ પછાતા” ઈત્યાદિ– સૂત્રાર્થ–ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) આત્મભરી ને પરભર (સ્વાર્થ સાધકને આત્મભરી અને પરાર્થસાધકને પરભર કહે છે) (૨) પરભર ને આત્મભરિ, (૩) આત્મભર અને પરભર અને (૪) ને આમંભરિ ને પરભર (૧) આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) દુર્ગત દુર્ગત નામવાળો, (૨) દુર્ગત સુગત નામવાળે, (૩) સુગતર્ગત નામવાળે અને (૪) સુગત સુગત નામવાળો (૨) વળી પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) દુગત-દુર્વત, (૨) દુર્ગત-સુવ્રત, (૩) સુગત-દુર્ઘત અને () સુરત-સુવ્રત (૩) આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) દુર્ગત-દુપ્રત્યાનન્દ, (૨) દુર્ગત સુપ્રત્યાનન્દ ઈત્યાદિ ચાર પ્રકાર. (૪) આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) દુર્ગત-દુતગામી, (૨) દુર્ગા-સુમતમામી ઈત્યાદિ ચાર પ્રકાર (૫) આ પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે—(૧) દુર્ગ-દુર્ગતિગંત, (૨) દુર્ગત–સુગતિગત ઈત્યાદિ ચાર પ્રકાર (૬) આ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે પણ કહ્યા છે–(૧) તમસ્તમ સ્વરૂપ (૨) તમે જ્યોતિ સ્વરૂપ, (૩) જાતિસ્તમ સ્વરૂપ અને (૪) તિ જાતિ સ્વરૂપ (૭) પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) તમસ્ત બલ. (૨) તમે તિબલ, (૩) તિ તમેબલ અને (૪) જ્યોતિ જ્યોતિબલ (૮) પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) તમોબલ પ્રજવલન, (૨) તમે બિલ પ્રજવલન ઈત્યાદિ ચાર પ્રકાર (૯) નીચે પ્રમાણે ચા૨ પુરુષ પ્રકાર પણ કહ્યું છે–(૧) પરિજ્ઞાતક પરિજ્ઞાત સંજ્ઞ (૨) પરિજ્ઞાત સંજ્ઞ ને પરિજ્ઞાત કર્મ, (૩) પરિજ્ઞાતકમાં અને પરિજ્ઞાત સંજ્ઞા (૪) ને પરિઝ તકર્મા ને પરિજ્ઞાત સંજ્ઞ (1) પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) પરિસાતકર્મા ને પરિજ્ઞાત ગૃહાવાસ, (૨) પરિજ્ઞાત ગૃહાવાસ ને પરિજ્ઞાત કર્યા ઈત્યાદિ ચાર પ્રકાર. (૧૧) પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે –(૧) પરિજ્ઞાત સંજ્ઞા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ને પરિજ્ઞાત ગૃહાવાસ, (૨) પરિજ્ઞાત ગૃહાવાસ ને પરિજ્ઞાત સંજ્ઞ ઈત્યાદિ ચાર પ્રકાર (૧૨) નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષો પણ કહ્યા છે–ઈહાથ ને પરાર્થ, (૨) પરાર્થ ને ઈહાથ ઇત્યાદિ ચાર પ્રકાર (૧૩) - પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) એક વદ્ધમાન એકમ હીયમાન, (૨) એકમાં વદ્ધમાન અને બેમાં હીયમાન ઈત્યાદિ તે ચાર પ્રકારે. (૧૪) પહેલા સૂત્રને ભાવાર્થ–પહેલા ભાંગાને ભાવાર્થ નિચે પ્રમાણે છેકોઈ એક પુરુષ એ હોય છે કે જે કેવળ આત્મભરિ (પિતાનું જ પિષણ કરનારો અથવા સ્વાર્થ સાધક) હોય છે, પણ પરાર્થસાધક હેતે નથી. જિન કલ્પિક સાધુને આ પ્રકારમાં ગણાવી શકાય. બીજા ભાંગાને ભાવાર્થ-કેઈ એક પુરુષ એ હોય છે કે જે પરાર્થ સાધક હોય છે પણ સ્વાર્થ સાધક હોતું નથી. આ પ્રકારમાં અહંત ભગવાન આવી જાય છે કારણ કે તેઓ સ્વાર્થ સાધક હેતા નથી પણ પરાર્થ સાધક હોય છે પરમાનન્દ સંદોહ (સમૂહ) પ્રાપ્તિ કરાવનારા હોય છે. ત્રીજા ભાંગામાં સ્વાર્થ સાધક અને પરાર્થસાધક સ્થવિર કલ્પિકને ગણાવી શકાય છે, કારણ કે ધાર્મિક અનુષ્ઠાનેથી તેઓ પોતાનું પણ ભલું કરે છે અને સિદ્ધાન્તની દેશના દ્વારા અન્ય જીવોનું પણ ભલું કરે છે. સ્વપર અનુપકારી કોઈ પણ મુગ્ધ બુદ્ધિવાળા (વિવેક રહિત) પુરુષને ચોથા ભાંગામાં સમાવેશ થાય છે કારણ કે તે પુરુષ આત્મભરિ (સ્વાઈ સાધક–પિતાનું હિત સાધનારે) પણ હોતો નથી અને અન્યનું હિત સાધ નારે પણ હોતું નથી. અથવા જે રવેચ્છાચારી (સ્વછંદી) હોય છે તેને પણ આ ભાંગામાં સમાવેશ થાય છે. લોકોત્તર પુરુષેની અપેક્ષાએ આ ચાર ભાંગાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લૌકિક પુરુષની અપેક્ષાએ પણ આ ચાર ભાંગાનું યથાયોગ્ય કથન થવું જોઈએ, શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૫૫. Page #70 -------------------------------------------------------------------------- ________________ અહી ચેાથા ભાંગામાં જે ખન્નેના અનુપકારી પુરુષ કહ્યો છે તે દુતા જ હાઈ શકે છે. તેથી હવે સૂત્રકાર તે દુતની પ્રરૂપણા કરે છે કઇ એક પુરુષ એવે! હાય છે કે જે પહેલેથી જ ધનહીન હાય છે અથવા જ્ઞાનાદિ રૂપ રત્નાથી રહિત હૈાય છે-દરિદ્ર હાય છે-અને ભવિષ્યમાં પણ એવા જ ચાલુ રહે છે અથવા પહેલાં જે દ્રવ્યની અપેક્ષાએ દુગત હાય છે તે પાછળથી ભાવની અપેક્ષાએ પણુ દુત ખનીજાય છે. એવા પુરુષના ખીજા સૂત્રના પ્રથમ ભાંગામાં સમાવેશ થાય છે. એજ પ્રમાણે ખાકીના ત્રણ ભાંગાના ભાવાય પણ સમજી લેવે, અહી” “ સુગત-સુગત ” નામના જે ભાંગેા છે તેના ભાવાથ નીચે પ્રમાણે છે—કોઈ એક પુરુષ એવે હાય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ સુરત સપન્ન હાય છે અને જ્ઞાનાદિ રત્નરૂપ ભાવથી પણ સંપન્ન હોય છે. ત્રીજા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) દુગ ત–દુતના ભાવા કાઇ એક પુરુષ એવા હાય છે કે જે દરિદ્ર પણ હોય છે અને સમ્યગ્દતથી રહિત પણ હોય છે. અથવા “દુઘ્ધ” આ પદની સંસ્કૃત છાયા ‘તુવ’” દુર્વ્યય થાય છે. આ સંસ્કૃત છાયા પ્રમાણે આ ભાંગાના નીચે પ્રમાણે ભાવા થાય છે કેાઈ પુરુષ એવા હાય છે કે જે પેાતાના ધનના દુર્વ્યય કરે છે અથવા આવકના વિચાર કર્યાં વિના ખર્ચ કરે છે, અને સમ્યગ્દતથી પણ રહિત હાય છે. (૨) કેઇ એક પુરુષ એવા હોય છે કે જે દુગત ડાયા છતાં પણ નિરતિચાર નિયમવાળા હાય છે, અથવા સુસ્થાનમાં સમુચિત થય કરનારી હાય છે અથવા પેાતાની આમદાની પ્રમાણે વ્યય કરનારા હાય છે. કોઇ એક પુરુષ એવા હોય છે કે જે સુવ્રત સ‘પન્ન હેાવા છતાં પણ દુષ્ય ય કારક સાદ્ય વ્યાપારમાં દ્રવ્યાદિના વ્યય કરનારા હોય છે (૪) કેઇ એક પુરુષ એવા હોય છે કે જે સુવ્રત સ'પન્ન પણ હોય છે અને સુયકારક પણ હાય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ચોથા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે દુગત હોય છે અને ઘણું મુશ્કેલીથી આનંદિત કરી શકાય એ હોય છે એ પુરુષ ઉપકારીઓના ઉપકારને જ માનતા નથી (૨) કઈ પુરુષ એ હોય છે કે જે દુર્ગત તે હોય છે પણ ઉપકારીજનેને ઉપકાર માનનારો હોય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત (ધનાદિથી સંપન્ન) હેાય છે, પણ ઘણું મુશ્કેલીથી ખુશ કરી શકાય એ અથવા ઉપકારીને ઉપકાર ન માનનારે હોય છે. (૪) કે ઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત પણ હોય છે અને સરળતાથી ખુશ કરી શકાય એ અથવા ઉપકારીને ઉપકાર માનનારે પણ હોય છે. પાંચમાં સૂત્રના ચાર ભાંગીને ભાવાર્થ-(૧) કોઈ પુરુષ દુર્ગત (દરિદ્ર) પણ હોય છે અને દુર્ગતિગામી (નરકાદિ ગતિમાં જનાર) પણ હોય છે. (નરક આદિ દુર્ગતિમાં જવાના સ્વભાવવાળા પુરુષને દુર્ગતિગામી કહે છે. (૨) કોઈ એક પુરુષ દુર્ગત દરિદ્ર) તે હોય છે પણ સુગતિગામી (દેવાદિ ગતિઓમાં ગમન કરવાના સ્વભાવવાળા) હેય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુરત (ધનાદિથી સંપન્ન) તે હોય છે પણ દુર્ગતિગામી હેય છે (૪) કેઈ એક પુરુષ સુગત પણ હોય છે અને સુગતિગામી પણ હોય છે. - છઠ્ઠા સૂત્રના ચાર ભાંગાઓનું સ્પષ્ટીકરણ-(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે મૃગાપુત્રની જેમ પહેલાં પણ દુગત હોય છે અને પાછળથી પણ દુર્ગતિને પ્રાપ્ત કરનારે હોય છે. તેના દુઃખ વિપાકનું વર્ણન વિપાક સૂત્રના પ્રથમ અધ્યયનમાંથી વાંચી લેવું. (૨) દઢપ્રહારી ચેરની જેમ કે એક પુરુષ પહેલાં તે દુર્ગત હોય છે પણ પાછળથી સુગતિને પ્રાપ્ત કરનારો હોય છે (૩) સુભૂમ નામના આઠમાં ચકવતની જેમ કેઈ પુરુષ પહેલાં સુગત હોય છે પણ પાછળથી દુર્ગતિને પ્રાપ્ત કરનારે હોય છે (૪) ભરત ચક્રવર્તીની જેમ કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ સુગત હોય છે અને પાછળથી પણ સુગતિગત પણ હોય છે. સાતમાં સૂત્રમાં પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર બતાવ્યા છે-(૧) કોઇ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ જ્ઞાનરહિત હોવાને લીધે અંધકાર સમાન હોય છે અને પછી પણ તે જ્ઞાનરહિત જ ચાલુ રહેવાને કારણે અંધકાર સમાન જ રહે છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્ઞાનરહિત અથવા પ્રસિદ્ધિરહિત હોવાને કારણે અંધકાર સમાન હોય છે પણ ત્યારબાદ જ્યારે તે જ્ઞાનનું ઉપાર્જન કરી લે છે અથવા પિતાના દર્ય આદિ ગુણેથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે ત્યારે જાતિસમાન બની જાય છે. (૩) કેઇ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્ઞાનાદિથી સંપન્ન હોવાને કારણે જ્યોતિ સમાન હોય છે, પણ ત્યાર બાદ કેઈ નિમિત્તને લઈને શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩ ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અથવા પ્રસિદ્ધિથી રહિત થઈ જવાને કારણે અંધકાર સમાન બની જાય છે. (૫) કોઈ એક પુરુષ પહેલાં પણ નથી યુક્ત હોવાને કારણે જાતિસમાન હોય છે અને પછી પણ જ્ઞાનરૂપ પ્રકાશથી પ્રકાશિત રહેવાને કારણે તિસમાન જ ચાલુ રહે છે. આઠમાં સૂરમાં પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ દુરાચારી હોવાથી અંધકાર સમાન મલિન સ્વભાવવાળ હોય છે અને આગળ જતાં પણ દુરાચારી જ રહેવાને કારણે અંધકારતુલ્ય મલિન સ્વભાવવાળે જ ચાલુ રહે છે. એ તે પુરુષ અસદાચારવાળે અથવા અજ્ઞાની અથવા નિશાચર (ચોર આદિ) હોય છે. (૨) કોઈ એક પુરુષ પહેલાં તે દુરાચારી (કુકર્મકારી) હેવાથી મલિન સ્વભાવવાળ હોય છે, પણ આગળ જતાં જે તિબેલા જ્ઞાન જ જેનું બલ છે તેને અથવા જ્ઞાનસંપન્ન પુરુષને જ્યોતિર્બલ કહે છે ) થઈ જાય છે. અથવા સૂર્યાદિકેને પ્રકાશ જ છે બળ જેનું એ થઈ જાય છે અથવા સૂર્યાદિના પ્રકાશમાં જ છે બળ જેનું એ થઈ જાય છે. એવે તે પુરુષ પહેલાં અસદાચાર સંપન્ન પછી જ્ઞાની હોય છે અથવા દિનચારી હોય છે. (૩) કે પુરુષ એ હેય છે કે જે પહેલાં જતિસંપન્ન (સત્કર્મ કારી ) હેવાથી ઉજજવળ સ્વભાવસંપન્ન હોય છે, પણ આગળ જતાં તે તમેબલ સંપન-મલિન સ્વભાવવાળો બની જાય છે–અજ્ઞાનરૂપ બળવાળે બની જાય છે અથવા અંધકારમાં પિતાનું બળ પ્રકટ કરનારી બની જાય છે એ પુરુષ સદાચારી અજ્ઞાની જીવ હોય છે અથવા કઈ કારણને લીધે ચોરી કરવાના કાર્યમાં પડી ગયેલે જીવ હોય છે. (૪) કોઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પહેલાં પણ સત્કર્મકારી હોવાથી જાતિસંપન હોય છે અને પાછળથી પણ તિર્બલ ( જ્ઞાન જ છે બળ જેનું એવો અથવા સકર્મકારી હોવાથી ઉજજવલ સ્વભાવવાળો જ) ચાલુ રહે છે જ્યોતિબલ સંપનને આ પ્રકારને અર્થ પણ થઈ શકે છે–સૂર્યાદિને પ્રકાશ જ જેનું બળ હોય એવા પુરુષને જ્યોતિર્બલ સંપન્ન કહે છે. અથવા સૂર્યાદિને શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ થતાં જ જેને બળ પ્રાપ્ત થાય છે એવા પુરુષને જ્યોતિબલ સંપન્ન કહે છે. એ તે પુરુષ સદાચારી જ્ઞાની અથવા દિવસ ચોરી હાય છે. આઠમાં સૂત્રમાં નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલેથી જ તમ સંપન્ન (દુરાચારી) હેવાથી મલિને સ્વભાવવાળા હોય છે અને પાછળથી પણ તમોબલ પુરજન (તમોગલ પ્રજવલન) એટલે કે અંધકારરૂપ બલથી અથવા મિથ્યાજ્ઞાન રૂપ બલથી સંપન્ન રહે છે એટલે કે મિથ્યાજ્ઞાનમાં જ રત રહ્યા કરે છે. એ જીવ કાં તે મિચ્છાદષ્ટિ હોય છે, અથવા રાત્રિચર એર હોય છે. અથવા તમોબલને અર્થ આ પ્રમાણે પણ છે–તમ (અંધકાર)જ છે બળરૂપ જેમાં અથવા તેમ જ છે બળ જેનું એવા મનુષ્યને તમેબલ સંપન કહે છે. એ તે તબલ. સંપન્ન મનુષ્ય અસદાચારી, મિથ્યાજ્ઞાની અથવા નિશાચર (ચેર) હોય છે. આ તબલમાં જેને અનુરાગ હોય છે તે પુરુષને તમેબલ પરંજન કહે છે. એ તમે બલપુરંજન મિથ્યાજ્ઞાનીએામાં અથવા ચેરમાં અનુરાગ રાખનારે પુરુષ પણ હોઈ શકે છે. (૨) કોઈ એક મનુષ્ય એ હેય છે કે જે પહેલાં તે તમાસંપન્ન (દુરાચારી) હેવાથી મલિન સ્વભાવવાળા હોય છે, પણ પાછળથી તિબંલકરંજન-સૂર્યાદિના પ્રકાશરૂપ બળમાં અનુરક્ત થઈ જાય છે. એ તે મનુષ્ય અસદાચારી જ્ઞાનાનુરાગી અથવા દિવાચર-સાધુ પુરુષ હોય છે. અથવા જાતિ જ જેનું બળ છે તેને તિર્બલ કહે છે. એ તિર્બલ કાંતે જ્ઞાની હોય છે અથવા તે દિનચર હોય છે. તેમના પ્રત્યે અનુરાગ રાખનાર મનુષ્યને જ્યોતિર્બલપરંજન કહે છે. () કોઈ એક પુરુષ જાતિસંપન (સદાચારી) હોવાથી સુસ્વભાવવાળે હોય છે, છતાં પણ તમે બલપ્રરંજન-મિથ્યાજ્ઞાન આદિ પ્રત્યે અનુરાગ રાખનારો હોય છે. એવે તે મનુષ્ય સદાચારશાળી અજ્ઞાની હોય છે અથવા નિશાચર હોય છે. (૪) કઈ એક મનુષ્ય એ હેય છે કે જે પહેલાં પણ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ સદાચારી હોવાથી સુસ્વભાવવાળો હોય છે અને પછી પણ તિર્બલપુરંજન જ રહે છે. એવો તે મનુષ્ય સદાચારશીલ જ્ઞાની હોય છે અથવા દિવાચર-સાધુ મનુષ્ય હોય છે. અથવા “પરંm” આ પદની સંસ્કૃત છાયા “કન્નરઃ થાય છે. આ સંસ્કૃત છાયા લેવામાં આવે તે ચાર ભાંગા આ પ્રમાણે બને છે–(૧) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જે તમઃ (અપ્રસિદ્ધ) હોય છે અને અંધકારરૂપ બળથી ચાલતાં લજજા અનુભવે છે. આ પ્રથમ પ્રકારમાં અપ્ર. સિદ્ધિવાળે પ્રકાશચારી સાધુપુરુષ ગૃહીત થયે છે બીજા પ્રકારમાં અંધકારચારી (નિશાચર) ચોર આદિ ગૃહીત થયા છે. ત્રીજા ભાગમાં પ્રકાશચારી સાધુજન ગૃહીત થયા છે. અને ચોથા ભાંગામાં કઈ કારણને આધીન થઈને અંધકારમાં જ ચાલનાર મનુષ્ય ગૃહીત થયો છે. અથવા “ઝ ની સંસ્કૃત છાયા “પ્રજવલન” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે જે અજ્ઞાનના બળથી અથવા અંધકારના બળથી, જ્ઞાનના બળથી અથવા પ્રકાશના બળથી પ્રજવલિત થાય છે-દર્પયુક્ત થાય છે, એવો મનુષ્ય ગ્રહણ કરવામાં આવ્યો છે, એમ સમજવું. માં દૃષ્ટિએ પણ અહીં ચાર ભાંગાએ સમજી લેવા જોઈએ. દસમાં સૂત્રમાં પુરુષોના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છ– ૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાતકર્મા હાય છે-એટલે કે સાવદ્ય રૂ કર્મોના સ્વરૂપને જ્ઞાતા હોય છે, અને તેના સ્વરૂપને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને પરિત્યાગ કરી નાખનારો હોય છે, છતાં પણ તે આહારાદિ સંજ્ઞાઓને જાણકાર હેતે નથી. એવો જીવ રસમૃદ્ધ (૨સલોલુપ) સંત હોય છે અથવા શ્રાવક હોય છે (૨) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે સદભાવનાથી ભાવિત (યુક્ત) હોવાને કારણે પરિજ્ઞાન સંશાવળે તે હોય છે, પણ તે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત હોવાથી પરિજ્ઞાત. કર્મો હેતે નથી. એ તે મનુષ્ય શ્રાવક હોય છે. (૩) કોઈ એક મનુષ્ય એ હોય છે કે જે સાવધ આદિના સ્વરૂપને પણ જાણકાર હોય છે અને શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ | = = - - પરિજ્ઞાન સંજ્ઞાવાળે પણ હોય છે, એવો જીવ પ્રકૃષ્ટ ક્રિયાવાળે મુનિ હોય છે અથવા પ્રતિમાપ્રતિપન્ન શ્રમણે પાસક હોય છે. (૪) કઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પરિજ્ઞાત કમ પણ હેત નથી અને પરિજ્ઞાત સંજ્ઞા. વાળે પણ લેતા નથી. એ તે મનુષ્ય અસંયત હોય છે. ૧૧. માં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, તે ચારે પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે -(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પિતે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત થતું નથી, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવતે પણ નથી અને સાવઘવ્યાપાર કરવાની અનુમોદના પણ કરતા નથી. છતાં પિતે પ્રજિત થતું નથી. આવો પુરુષ અપ્રવજિત ગૃહસ્થ હોય છે. (૨) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પ્રજિત તે હેય છે પણ તે પરિજ્ઞાતક હોતું નથી તેથી તે પિતે સાવદ્ય વ્યાપાર કરે છે, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવે છે અને સાવઘવ્યાપારો કરનારની અનુમોદના પણ કરે છે. એવો મનુષ્ય દુષ્પવૃજિત હોય છે. (૩) કેઈ એક મનુષ્ય એ હોય છે કે જે પરિજ્ઞાત કર્યા પણ હોય છે એટલે કે પિતે સાવધ વ્યાપાર કરતું નથી, કરાવતા નથી અને કરનારને અનમેદતે પણ નથી પરિજ્ઞાત ગૃહાવાસ પણ હોય છે–પ્રજિત હોય છે એવો તે સાધુ હોય છે. (૪) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાતકમાં પણ હોત નથી અને પરિજ્ઞાત ગૃહાવાસ પણ હોતો નથી એ તે અસંયત હોય છે. (૧૧) બારમાં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-- (૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે વિશિષ્ટ ગુણેનું સ્થાનક હોવાને લીધે પરિજ્ઞાત સંજ્ઞાવાળે હોય છે, પણ ગૃહસ્થ હોવાને કારણે તે પરિજ્ઞાત ગૃડાવાસ (ત્યક્ત ગૃહાવાસવાળે) હેતે નથી. પ્રતિમા ધારી શ્રાવકને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) કોઈ એક મનુષ્ય એવો હોય છે કે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ જે પરજ્ઞાત ગૃહાવાસ (ત્યક્ત ગૃહાવાસવાળે!) હોય છે, પણ તે ત્યક્ત આર ભવાળા હોતા નથી. એટલે કે સાધુ હોવા છતાં પણ આરભના પરિત્યાગ ન કરી શકનાર દુપ્રજિત જીવને આ પ્રકારના પુરુષ કહી શકાય છે. (૩) કોઇ એક પુરુષ એવો હોય છે કે જે પરજ્ઞાત સ ́જ્ઞાવાળે પણુ હોય છે અને પિરજ્ઞાત ગૃહાવાસવાળા પણ હોય છે. એવા જીવ સયત (સાધુ) હોય છે. (૪) કાઈ એક પુરુષ એવે! હાય છે કે જે પરિજ્ઞાત સંજ્ઞાવાળા પણ હાતા નથી અને રિજ્ઞાત ગૃહાવાસવાળા પણ હાતા નથી. સામાન્ય ગૃહસ્થજનને આ પ્રકારને પુરુષ કહી શકાય છે. (પરિજ્ઞાત ગૃઢાવાસ-ગૃહાવાસના સ્વરૂપને જાણીને તેના પરિત્યાગપૂર્વક પ્રત્રજ્યા અંગીકાર કરનાર. ) 66 * " चत्तारि पुरिसजाथा ” ઈત્યાદિ, ૧૩ માં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ~(૧) કે.ઇ એક પુરુષ એવા હોય છે કે જે આ જન્મના ભાગેપલેગ રૂપ સુખની ઇચ્છાવાળા હોય છે એટલે કે ઐહિક ભાગસુખાથી હાય છે પણ પરભવના દેવલોક આદિના સુખની ઈચ્છાવાળા હાતા નથી એવા પુરુષને “ ઇહાથી નેા પરાથી ’ રૂપ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. અથવા ફ્થૅ” આ પદની સંસ્કૃત છાયા ,, રમ્યઃ પણ થય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ પહેલા ભાંગા આ પ્રકારના બને છે. કાઈ એક પુરુષ એવા હાય છે કે જે આ જન્મ પરઆસ્થા રાખનારા હાય છે પણ પરભવના સુખાદિમાં આસ્થાવાળા હાતા નથી. એવા પુરુષ નાસ્તિક હાય છે. ખાકીના ત્રણ ભાંગા આ પ્રમાણે સમજવા—(૨) કાઈ એક પુરુષ “ વચ્ચે નો રૂસ્થે ” એવા હોય છે કે જે પરલેાકના સુખની અભિલાષા અથવા આસ્થાવાળા હાય છે પણ આ લાકના સુખની અભિલાષા અથવા આસ્થાવાળા હાતા નથી. (૩) “ હસ્થે વચ્ચે વિ” કોઈ એક પુરુષ આ લાકના સુખની ઇચ્છા તથા આસ્થાવાળા પણ હોય છે સુખની પણ ઇચ્છા અને આસ્થાવાળા હોય છે. (૪) ́ નો કાઈ એક પુરુષ આલાકના સુખની ઈચ્છા કે આસ્થાવાળા હાતા નથી અને પરલાકના સુખની ઈચ્છા કે આસ્થાવાળા પણ હાતા નથી. k અને પરલેાકના સ્થે-નો પત્થે ’ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૬ ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ખીજા ભાંગામાં બાલતપસ્વીને, તે પ્રકારની શ્રદ્ધાવાળા પુરુષને અથવા સાધુને મૂકી શકાય છે. ત્રીજા ભાંગામાં સુશ્રાવકને અને ચેાથા ભાંગામાં મૂઢ અથવા કાલસૌકરિક જેવા પુરુષાને મૂકી શકાય છે. "" ચૌદમાં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ—(૧) કોઈ એક પુરુષ એવે! હાય છે કે જે એક ખાખતમાં-જેમકે શ્રુતમાં તા આગળ વધતા જાય છે એટલે સ્વાધ્યાય કરતા કરતા શ્રતજ્ઞાનમાં તે આગળ વધતા જાય છે પરન્તુ ત્રીજી ખાખતમાં હીયમાણુ થતા રહે છે જેમકે સમ્યગ્ દનથી રહિત થતા જાય છે. કહ્યું પણુ છે કે- ગદ્ ગદ્દ યદુમુત્ર '’ઇત્યાદિ. આ ગાથાના ભાવાથ નીચે પ્રમાણે છે—પુરુષ જેમ જેમ બહુશ્રુત-મહુ શાસ્ત્રજ્ઞ થતા જાય છે, સ'મત (લેાકેા દ્વારા તેના અભિપ્રાયને સ્વીકારવામાં આવે એવા ) થતા જાય છે, અને શિષ્યેાના સમૂહથી યુક્ત થતે જાય છે, તેમ તેમ જો તે સંશયયુક્ત પણ થતા જાય તે તે સિદ્ધાન્ત પ્રત્યેનીક-સિદ્ધાન્ત પ્રતિકૂલ પણ થતા જાય છે. (૨) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે એકલા શ્રુતમાં તે વૃદ્ધિ પામતા રહે છે, પરન્તુ સમ્યગ્ દન અને વિનયથી રહિત થતે જાય છે. એટલે કે તે શ્રુતજ્ઞાન તે વધારે છે પણ સમ્યગૂદન અને વિનયની વૃદ્ધિ કરતા નથી પણ તેનાથી વિહીન થતા જાય છે. (૩) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે એમાં શ્રુત અને અનુષ્ઠાનમાં આગળ વધતા જાય છે, પણુ એકથી સમ્યગ્દર્શનથી જ વિહીન થતા જાય છે. (૪) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે શ્રુત અને અનુષ્ઠાનમાં તે વૃદ્ધિ કરતા રહે છે પણ સમ્યગ્દર્શન અને વિનયથી રહિત થતા જાય છે. અથવા—(૧) કાઇ એક પુરુષ જ્ઞાનમાં વધતા જાય છે પણ રાગથી રહિત થતા જાય છે. (૨) કોઈ એક પુરુષ એકમાં (જ્ઞાનમાં) વધતા જાય છે, પણ એમાં ( રાગ અને દ્વેષથી ) ઘટતા જાય છે. (૩) કાઇ પુરુષ એમાં (જ્ઞાન અને સયમમાં) વધતા જાય છે પણ રાગથી રહિત થતા જાય છે. (૪) કાઈ પુરુષ જ્ઞાન અને સયમમાં વધતા જાય છે અને રાગ અને દ્વેષમાં ઘટતા જાય છે. અથવા—(૧) કાઈ પુરુષ એક ખામતમાં-ક્રોધમાં વૃદ્ધિ કરતા રહે છે પશુ માયાથી રહિત બનતા જાય છે. (૨) કેાઈ પુરુષના ક્રોધની વૃદ્ધિ થતી રહે છે પણ માયા અને લેાભની હાનિ થતી રહે છે. (૩) કોઈ પુરુષના ક્રોધ અને માનની વૃદ્ધિ થતી રહે છે, પણ માયા ઘટતી જાય છે. (૪) કાઈ પુરુષના કોષ અને માનની વૃદ્ધિ થતી રહે છે પણ માયા અને લેાભ ઘટતા જાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૬ ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ શંકા—‹ વેન » આ પદ તે પદ્મ દ્વારા मायया ” ૮ માયાથી ’આ રીતે ગૃહીત કરી છે ? 46 નપુંસકલિંગનું પદ છે. છતાં આપ તે પ્રકારના સ્ત્રીલિંગ વાચક શબ્દને કેવી ,, ♦ માયાથી ? આ પદ ' ઉત્તર~~અહી. ‘ શ્વેતમાચાવેન વસ્તુના માયારૂપ એક વસ્તુથી ” આ પ્રકારના અર્થનું વાચક છે. આ રીતે માયારૂપ વસ્તુની સાથે લિંગની સમાનતા આવી જવાથી ભિન્ન ભિન્ન લિંગતાની શકાનું નિવારણ થઈ જાય છે. । સૂ. ૨૯૫ કન્થક કે દ્દષ્ટાંતસે પુરૂષજાત કા નિરૂપણ “ ચત્તા, જંગના છત્તા ” ઇત્યાદિ— ( સૂ. ૩૦ ) સૂત્રા—કન્થક (અશ્વ વિશેષ )ના ચાર પ્રકાર કહ્યા છે-(૧) આકીણુ –આકીણું, (૨) આકીણુ –ખલુંક, (૩) ખલુંક-મકીણુ અને (૪) ખલુંક-ખલુંક એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે. જેમકે ‘આકીણુ –આકીણું ' વગેરે ચાર પ્રકાર ઉપર મુજબ સમજી લેા. " કન્થકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે— (૧) કીણું-ખાકીણ રૂપે વિહારી, (૨) આકીણુ ખલુક રૂપે વિહારી (૩) ખલુંક–આકી' રૂપે વિહારી અને (૪) ખલુંક-ખલુંક રૂપે વિહારી, એજ પ્રમાણે પુરુષાના પશુ “આકી-આકી રૂપે વિહારી ” આદિ ચાર પ્રકાર સમજવા. શ કન્થક (અશ્વ)ના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે--(૧) જાતિસ′′પન્ન ના કુલસ'પન્ન, (૨) કુલસ‘પન્ન ના જાતિસંપન્ન, (૩) જાતિસ’પન્ન અને કુલસપન્ન અને (૪) ના જાતિ'પન્ન ના કુલસપન્ન એજ પ્રમાણે પુરૂષાના પણ “ જાતિસ‘પન્ન ને કુલસપન્ન ” આદિ ચાર પ્રકાર સમજવા. ૫૩) કન્થકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) જાતિસ‘પન્ન ને અલસ ́પન્ન, (૨) ખલસ'પન્ન ના જાતિસ`પન્ન, (૩) જાતિસ’પન્ન અને બલસંપન્ન (૪) ના જાતિસ ́પન્ન ના બલસ`પન્ન. એજ પ્રમાણે પુરુષના પણુ “ જાતિસ પન્ન ના અલસપન્ન ” આદિ ચાર પ્રકાર સમજવા, (૪ા કથકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) જાતિસ‘પન્ન ના રૂપ સપત્ન, (૨) રૂપસ ́પન્ન ના જાતિસ’પન્ન, (૩) જાતિસ‘પન્ન અને રૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૬ ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ સપન્ન (૪) ના જાતિસ ́પન્ન ના રૂપસ`પન્ન એજ પ્રમાણે પુરુષાના પણુ “ જાતિસંપન્ન ના રૂપસ’પન્ન ” આદિ ચાર પ્રકાર સમજવા. (૫) કન્થકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે--(૧) જાતિસ ́પન્ન ના જયસ`પન્ન ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા. એજ પ્રમાણે પુરુષાના પશુ “ જાતિસપન્ન ના જયસ'પન્ન '' ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા. ૬ા ઃ એજ પ્રમાણે કુલસપન્ન અને અલસપન્ન પદો વાપરીને પણ ચતુભ રંગી મનાવી લેવી. છા એજ પ્રમાણે કુલસપન્ન અને રૂપસપન્ન આ બે પદે વાપરીને પણ ચાર ભાંગા કહેવા જોઈ એ. ૧૮૫ એજ પ્રમાણે કુલસપન્ન અને જયસ'પન્ન, આ બે પદો વાપરીને પણ ચાર ભાંગા બનાવવા જોઇએ. હા એજ પ્રમાણે ખલસપન્ન અને રૂપસપન્ન આ એ પાના ચાગથી ચતુલગી મનાવવી જોઈએ. ૧૦ન પ્રમાણે ખલસપન્ન અને જયસંપન્નના ચેગયી અગિયારમી ચતુ જોઇએ. (૧૧) એજ પ્રમાણે ‘રૂપ સૌંપન્ન ના જયસપન્ન ઈત્યાદિ ચાર ભાંગાવાળી ખારમી ચતુર્ભૂંગી પણ સમજી લેવી. ૧રા , દાન્તિક પુરુષ સૂત્રમાં પણ આ પ્રકારની જ ખાર ચતુર્ભ ́ગી સમજી લેવી જોઈ એ. પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે— (૧) સિંહ રૂપે (ગૃહસ્થાવાસમાંથી ) નીકળીને સિહ રૂપે વિહાર કર નાર, (૨) સિંહરૂપે નીકળીને શિયાળ રૂપે વિહાર કરનાર, (૩) શિયાળ રૂપે નીકળીને સિંહરૂપે વિહાર કરનાર અને (૪) શિયાળ રૂપે નીકળીને શિયાળ રૂપે જ વિહાર કરનાર. ૧૩૫ ટીકા — —આ ૩૦ માં સૂત્રમાં ચાર ભાંગાવાળા ઉપયુક્ત ૧૩ સૂત્રેા આપવામાં આવ્યા છે. તે સુત્રા દ્વારા કન્વકના પ્રકારાની સાથે પુરુષ પ્રકારાની સામ્યતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૬૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ કરવામાં આવી છે. કન્થક જાતિને એક અશ્વવિશેષ હાય છે. તે અશ્વ સાથે પુરુષાની અહીં જુદી જુદી સરખામણી કરી છે. પહેલા સૂત્રમાં જે ચાર પ્રકારના કન્થક કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવુ’—(૧) કાઈ એક કન્થક એવા હોય છે કે જે પહેલાં પણુ વેગાદિ ગુણુાર્થી યુક્ત હોવાને કારણે આકીણુ જાતિવાળા હાય છે અને પાછ ળથી પણ આકીણું જ ચાલુ રહે છે. (૨) કોઈ એક કન્થક એવા હાય છે કે જે પહેલાં વેગાદિ ગુણૈાથી યુક્ત હવાને કારણે આકીણ-જાતિવાળો હાય છે, પણ પાછળથી ખલુક (અવિ નીત અથવા વિસ્મૃત શિક્ષાવાળા) થઈ જાય છે. (૩) કોઈ એક કન્થક (અશ્વ) એવા હોય છે કે જે પહેલાં તા ખલુંક (અવિનીત) હાય છે, પણ પાછળથી અશ્વપાલની તાલીમ મળવાથી વિનય, વેગ આદિ ગુણૈાથી સપન્ન થઈ જાય છે. (૪) કાઇ એક કથક અશ્વ એવા હાય છે કે જે પહેલાં પણ ખલુ ક (અવિનીત) હાય છે અને પાછળથી પણ અવિનીત જ ચાલુ રહે છે. દાન્તિક પુરુષ સૂત્રમાં પણ એજ પ્રકારના ચાર ભાંગા અને છે તે ચારે ભાંગાનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— (૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે પહેલાં પણ વિનય દિ ગુણુાથી યુક્ત હાય છે અને પછી પણ વિનયાદિ ગુણાથી યુક્ત જ રહે છે. (૨) કાઇ એક પુરુષ પહેલાં તે આકીણુ (વિનયાદિ ગુણાથી સપન્ન) હાય છે પણ પાછળથી ખલુક (વિનયાદિ ગુણાથી રહિત) થઈ જાય છે. (૩) કાઈ એક પુરુષ પહેલા ખલુક (વિનયાદિ ગુણૈાથી રહિત) હાય છે, પણ પાછળથી આકીણુ (વિનયાદિ ગુણૈાથી યુક્ત) બની જાય છે. (૪) કાઈ એક પુરુષ પહેલાં પણ ખલુંક (અવિનીત) હોય છે અને પછી પણ ખલુંક (અષિનીત)જ ચાલુ રડે છે. ખીજા સૂત્રના કલ્પકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનુ સ્પષ્ટીકરણ આ પ્રકારનું છે—(૧) કેઇ એક કન્થક અશ્વ એવા હાય છે કે જે વિનય, વેગ આદિ ગુણેથી યુક્ત હાય છે અને તેની ચાલ પણ વિનીત હોય છે. (૨) કોઇ એક કન્થક એવા હાય છે કે જે વિનય, વેગ આદિ ગુણેાથી તે યુક્ત ઢાય છે પણ તેની ચાલ અવિનીત જેવી હેાય છે. (૩) કાઈ એક કન્થક એવા હાય છે કે જે અવિનીત હાવા છતાં પશુ તેના પર સવાર થનાર પુરુ ષના ગુણાનુસાર સારી ચાલ ચાલનારા હોય છે. (૪) કેઇ એક કન્યક અશ્વ અવિનીત પણ હાય છે અને અવિનીત જેવી ચાલ ચાલનારા પણ હોય છે. એજ પ્રમાણે દાન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર સમજવા(૧) કૈાઇ એક પુરુષ વિનય, શીલ અદિ ગુણાથી યુક્ત હાય છે અને તેની ચાલ પશુ એજ પ્રકારની હાય છે. (૨) કોઇ એક પુરુષ વિનય, શીલ આદિ ગુણાથી યુક્ત હવા છતાં પણ અભિનીતના જેવી તેની ચાલવાની ઢબ હોય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૬ ૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ છે. (૩) કોઈ એક પુરુષ વિનય, શીલ આદિ ગુણેથી રહિત હોવા છતાં પણ તેની ચાલવાની ઢબ વિનયશીલાદિ ગુણસંપન્ન હોય છે. (૪) કોઈ પુરુષ વિનય, શીલાદિ ગુણોથી યુક્ત પણ હેત નથી અને વિનીતના જેવી ચાલથી ચાલતે પણ નથી. ત્રીજા સૂત્રમાં કથકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કેઈ એક કથક અશ્વ એવો હોય છે કે જે જાતિસંપન્ન હોય છે પણ કુલસંપન હેતે નથી. (૨) કેઈ એક કન્જક અશ્વ કલસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હેતે નથી. (૩) કોઈ એક કથક અશ્વ જાતિસંપન્ન પણ હોય છે અને કુલસંપન પણ હોય છે. અને (૪) કઈ એક કથક અશ્વ જાતિસંપન્ન હેતું નથી અને કુલસંપન્ન પણ હતા નથી. એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર પડે છે–(૧) કોઈ પુરુષ જાતિસંપન્ન હોય છે પણ કુલસંપન્ન હેતું નથી. (૨) કેઈ પુરુષ કુલસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હોતું નથી (૩) કે પુરુષ જાતિસંપન્ન પણ હોય છે અને કુલસંપન્ન પણ હોય છે (૪) કેઈ પુરુષ જાતિસંપન્ન પણ હેતે નથી અને કુલસંપન્ન પણ હેતું નથી. ચોથા સૂત્રમાં કથક અશ્વના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે – (૧) કેઇ એક કન્યક એવો હોય છે કે જે જાતિસંપન્ન હોય છે પણ બલસંપન્ન હેતું નથી. (૨) કોઈ એક કથક એ હેય છે કે જે બલસંપન્ન હોય છે, પણ જાતિસંપન્ન હોતો નથી (૩) કેઈ એક કન્વક એ હોય છે કે જે જાતિસંપન્ન પણ હોય છે અને બલસંપન્ન પણ હોય છે. (૪) કઈ એક કન્થક અશ્વ એ હોય છે કે જે જાતિસંપન્ન પણ હોતો નથી અને બલસંપન પણ તે નથી. એ જ પ્રમાણે દાર્જીન્તિક પુરુષને ચાર પ્રકારે પણ સમજી લેવા, પાંચમાં સૂત્રમાં કર્થીકના જે ચાર પ્રકારે કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-(૧) કેઈ એક કન્વક એ ય છે કે જે જાતિસંપન્ન હોવા છતાં રૂપ સંપન્ન હેતે નથી (૨) કેઈ એક કન્થક રૂપસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હેતો નથી. (૩) કેઈ એક કથક જાતિ અને રૂપ બનેથી સંપન્ન હોય છે અને (૪) કોઈ એક કન્યક જાતિસંપન્ન પણ હોતું નથી અને રૂપસંપન્ન પણ હેતે નથી. એ જ પ્રમાણે દાર્જીન્તિક પુરુષના પણ ચાર પ્રકારે સમજવા. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૬૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા સૂત્રમાં કર્થીકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) કેઇ એક કન્વક જાતિસંપન્ન હોય છે પણ જયસંપન્ન હેતે નથી. (૨) કેઈ એક કન્થક જયસંપન હોય છે પણ જાતિસંપન્ન હેતે નથી. (૩) કોઈ એક કન્જક જાતિ અને જય બનેથી સંપન્ન હોય છે અને (૪) કઈ એક કન્યક જાતિસંપન્ન પણ હોતું નથી અને જયસંપન્ન પણ હોત નથી એ જ પ્રમાણે રાષ્ટ્રન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે (૧) કેઈ એક પુરુષ જાતિસંપન્ન હોય છે પણ સંપન હેતે નથી. (૨) કોઈ પુરુષ જયસંપન હોય છે પણ જાતિસંપન્ન હોતો નથી. (૩) કોઈ પુરુષ જાતિસંપન્ન પણ હોય છે અને જયસંપન્ન પણ હોય છે. (૪) કે પુરુષ જાતિસંપન્ન પણું હેત નથી અને જયસંપન્ન પણું હેત નથી. સાતમા સૂત્રમાં કન્થક–અશ્વના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે– (૧) કેઈ એક કન્થક કુલસંપન્ન હોય છે, પણ બલસંપન્ન હેતું નથી. (૨) કેઈ એક કન્થક બલસંપન્ન હોય છે, પણ કુસંપન્ન હોતું નથી. (૩) કઈ એક કન્જક કુલસંપન્ન પણ હોય છે અને બલસંપન્ન પણ હોય છે અને (૪) કે એક કન્જક કુલસંપન્ન પણ કહેતા નથી અને બલસંપન પણ તે નથી. એજ પ્રમાણે દાન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે– (૧) કેઈ પુરુષ કુલ સંપન્ન હોય છે, પણ બલસંપન્ન હેતે નથી. (૨) કોઈ પુરુષ બલસંપન્ન હોય છે, પણ કુલસંપન હેતું નથી. (૩) કોઈ કલસંપન્ન પણ હોય છે અને બલસંપન્ન પણ હોય છે. (૪) કેઈ કુલસંપન્ન પણ હોતું નથી અને બલસંપન્ન પણ હેતે નથી. આઠમાં સૂત્રમાં કુલસંપન અને રૂપસંપન્નના યુગથી કન્થક વિષયક જે ચાર ભાંગા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે – (૧) કોઈ એક કન્જક એ હોય છે કે જે કુલસંપન્ન હોવા છતાં પણ રૂપસંપન્ન હોતું નથી. (૨) કેઈ એક કન્થક રૂપસંપન્ન હોય છે, પણ કુલસંપન્ન હોતો નથી. (૩) કેઈ એક કન્થક કુળ અને રૂપ બનેથી સંપન્ન હોય છે અને (૪) કોઈ એક કથક કુળ અને રૂપ બનેથી રહિત હોય છે. એજ પ્રમાણે દાર્જીન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર સમજવા-(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે કુળસંપન્ન હોય છે, પણ રૂપસંપન્ન હેતું નથી. બાકીના ત્રણ પ્રકારે જાતે જ સમજી લેવા. નવમાં સૂત્રમાં કુલસંપન્ન અને સંપનના વેગથી કન્જકના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે-(૧) કોઈ એક કન્યક એ હોય છે કે જે કુલસંપન્ન હોય છે, પણ જયસંપન્ન હેતું નથી. (૨) કેઈ જયસંપન્ન હોય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૬ ૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ છે પણ કુળસંપન્ન હેતું નથી. (૩) કેઈ કુળ અને જય બનેથી સંપન્ન હોય છે અને (૪) કેઈ કલ્થક કુળસંપન્ન પણ હોતું નથી અને જયસંપન્ન પણ તે નથી. દાસ્કૃતિક પુરુષના પણ આ પ્રકારના જ ચાર ભાંગા (પ્રકારે) સમજી લેવા જોઈએ. - દસમાં સૂત્રમાં બલ અને રૂપ, આ બને ના યેગથી કન્થક વિષપક જે ચતુર્ભગી કહી છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે – (૧) કઈ એક કન્થક બલસંપન્ન હોય છે પણ રૂપસંપન્ન હેતે નથી (૨) કેઈ એક રૂપસંપન હોય છે પણ બલસંપન્ન હેતે નથી. (૩) કે એક કન્થક ઉભયસંપન્ન હોય છે. (૪) કોઈ એક કથક બલસંપન્ન પણ હેતું નથી અને રૂપ સંપન્ન પણ હેતે નથી એ જ પ્રમાણે પુરુષના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર કહ્યા છે— (૧) કેઇ એક પુરુષ બલસંપન્ન હોય છે પણ રૂપસંપન્ન હેતે નથી. (૨) કોઈ એક પુરુષ રૂપસંપન્ન હોય છે પણ એલસંપન્ન હેતે નથી. (૩) કોઈ ઉભયસંપન્ન હોય છે અને (૪) કેઈ ઉભયથી રહિત હોય છે. અગિયારમાં સૂત્રમાં બલસંપન્ન અને સંપનના વેગથી કન્થક વિષયક ચાર ભાંગા આ પ્રમાણે બને છે –(૧) કેઈ એક કન્થક બલસંપન્ન હેવા છતાં પણ જયસંપન્ન હેતું નથી. (૨) કોઈ એક કન્યક જય સંપન્ન હોય છે પણ બલસંપન્ન હેતે નથી. (૩) કોઈ એક કન્યક બળસંપન્ન પણ હોય છે અને જયસંપન પણ હોય છે (૪) કોઈ એક કથક બલસંપન્ન પણ નથી હોતા અને જયસંપન્ન પણ નથી હોતે. એજ પ્રમાણે દાન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કેઈ એક પુરુષ બલસંપન્ન હોય છે, પણ જયસંપન હેતે નથી. (૨) કેઈ જયસંપન્ન હોય છે પણ બલસંપન્ન હેતે નથી. (૩) કઈ બલ સંપન્ન પણ હોય છે અને જયસંપન્ન પણ હોય છે. (૪) કેઇ બલસંપન્ન પણ નથી હોત અને જયસંપન્ન પણ નથી હોતો. હવે બારમાં સૂત્રમાં “રૂપસંપન્ન ને જયસંપન્ન” આદિ જે ચાર કન્યક પ્રકારો કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કેઈ એક અશ્વ રૂપસંપન્ન હોય છે પણ જયસંપન્ન હોતું નથી. (૨) કોઈ એક અબ્ધ જયસંપત હોય છે પણ રૂપ સંપન્ન હેતું નથી. (૩) કોઈ એક અશ્વ રૂપ સંપન્ન પણ હોય છે અને જયસંપન પણ હોય છે. (૪) કોઈ એક અશ્વ રૂપસંપન્ન પણ હોતું નથી અને જયસંપન્ન પણ નથી હોતે. આ કન્વેકવિષયક ચાર ભાંગા જેવા જ પુરુષવિષયક ચાર ભાંગા પણ જાતે જ સમજી લેવા. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માં સૂત્રમાં સૂત્રકારે પ્રજિત પુરુષના ચાર પ્રકારનું કથન કરતી જે ચતુભ“ગી કહી છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— (૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે સિંહના જેવી વૃત્તિથી પરાક્રમ વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળે છે-પ્રવજ્યા અગીકાર કરે છે અને એવી જ વૃત્તિથી વિહાર કરે છે. (૨) કાઇ એક પુરુષ એવા હોય છે કે જે સિંહના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે. પણ શિયાળના જેવી વૃત્તિથી (શિથિલ વૃત્તિથી) વિહાર કરે છે. (૩) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે શિયાળના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે, પણ સિંહના જેવી વૃત્તિથી વિહાર કરે છે. (૪) કઈ એક પુરુષ શિયાળના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે અને શિયાળના જેવી વૃત્તિથી જ વિહાર કરે છે ! સૂ ૩૦ ૫ અપ્રતિષ્ઠાન આદિ નરકોં કા આયામ ઔર વિષ્ફષ્મસે સામ્ય કા નિરૂપણ આ પ્રકારે જાતિ આદિ ગુણેાની અપેક્ષાએ અશ્વાદિકાની સાથે પુરુષની સમાનતાનું કઘ્ન કરીને હવે સૂત્રકાર અપ્રતિષ્ઠાન આફ્રિકાની સમાનતા, આયામ, વિષ્ણુભ આદિને અનુલક્ષીને પ્રકટ કરે છે— “વત્તર સ્રોને સમાજવ્વત્તા ' ઇત્યાદ્રિ—(૩૧) લેાકમાં આ ચાર સ્થાના પ્રમાણની અપેક્ષાએ સમાન કહ્યા છે—(૧) અપ્રતિષ્ઠાન નરક, (૨) જબુદ્વીપ નામના દ્વીપ, (૩) પાલૈંકયાન વિમાન અને (૪) સર્વાર્થસિદ્ધ નામનું મહાવિમાન, સાતમી પૃથ્વીમાં (નરકમાં) નીચે પ્રમાણે પાંચ નરકાવાસ આવેલા છે. (૧) કાલ, (ર) મહાકાલ, (૩) રૌરવ, (૪) મહારૌરવ અને (૫) અપ્રતિષ્ઠાન, આ અપ્રતિષ્ઠાન નામનેા નરકાવાસ ઉપરના પાંચે નરકાવાસેાની મધ્યમાં આવેલા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ७० Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. તેને વિસ્તાર એક લાખ જન પ્રમાણે કહ્યો છે. જંબૂદ્વીપ નામના દ્વીપને વિસ્તાર પણ એક લાખ જન પ્રમાણ કહ્યો છે પાલક વિમાન પાલક દેવના દ્વારા નિર્મિત થાય છે અને સૌધર્મેન્દ્ર દ્વારા અધિષ્ઠિત હોય છે તેને વિસ્તાર પણ એક લાખ જન પ્રમાણ કહે છે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન પાંચ અનત્તર વિમાનની મધ્યમાં છે તેને વિસ્તાર પણ એક લાખ જન પ્રમાણું કહ્યો છે. પાલકયાન વિમાન શાશ્વત હોતું નથી, કારણ કે સૌધર્મેન્દ્ર જ્યારે જાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે. વળી સીમન્તક નરક આદિ ચાર સ્થાને પ્રમાણની અપેક્ષાએ સરખાં કહાં છે–તે ચારનાં નામ નીચે પ્રમાણે છે–(૧) સીમન્તક, (૨) સમય ક્ષેત્ર, (૩) ઉડુ વિમાન અને (૪) ઈન્સ્ટાગ્યારા પૃથ્વી, આ ચારે સપ્રતિદિફ અને સપક્ષ છે. સીમન્તક નરકાવાસ પહેલી પૃથ્વી (નરક)ના પ્રથમ પ્રસ્તરમાં છેતે ૪૫ લાખ જન પ્રમાણુ વિસ્તારવાળે છે. મનુષ્યક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે. કાળથી ઉપલક્ષિત હેવાને કારણે મનુષ્યક્ષેત્રનું નામ સમયક્ષેત્ર પડયું છે. આ સમયક્ષેત્રને વિસ્તાર પણ ૪૫ લાખ જન પ્રમાણ છે. ઉવિમાન સૌધર્મકલ્પના પહેલે પ્રસ્તરમાં રહેલું છે. તેને વિસ્તાર પણ ૪૫ લાખ જન પ્રમાણ છે. ઈષ~ાભારા પૃથ્વી પણ ૪૫ લાખ એજનના વિસ્તાર વાળી છે. આ પૃથ્વી રત્નપ્રભા આદિ પૃથ્વી કરતાં ઊંચાઈ આદિ રૂપ પ્રારભારમાં અલપ હોવાને કારણે તેનું નામ “ઈષ~ાગ્લારા” છે. તે ચારેને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશારૂપ પક્ષ સમાન છે–એટલે કે તે ચારે સમાન પાન્ધવાળા હોવાથી તેમને સપક્ષ કહેવામાં આવેલ છે. તથા તેઓ સમાન વિદિશાયુક્ત હોવાથી તેમને સપ્રતિદિફ કહેવા માં આવેલ છે. સૂ-૩૧ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ७१ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉદર્વ-અધસ્તર્યશ્લોક કે દ્વિશરીરિ જીવોંકા નિરૂપણ પહેલાના સૂત્રમાં જે ઈષપ્રાન્નારા પૃથ્વીની વાત કરવામાં આવી તે ઈષ આભારા પૃથ્વી ઉર્વલોકમાં છે તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ઉર્વલેકનું ચાર સ્થાનકની અપેક્ષાએ કથન કરે છે– aો | રારિ વિવરી” ઇત્યાદિ ૩૨ ઉર્ધલોકમાં નીચેના ચાર જીવોને બે શરીરવાળા કહ્યા છે. (૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક, (૩) વનસ્પતિકાયિક અને () ઉદારત્ર પ્રાણ. (૧) પૃથ્વીકાયિક આદિ ઉપર્યુક્ત ચાર પ્રકારે જ સમજવા. એજ પ્રમાણે તિયકમાં પણ એ જ ચાર ઇવેને બે શરીરવાળા સમજવા. જેમને બે શરીર હોય છે તેમને દ્વિશરીરી કહે છે. જેમાં પહેલા પૃથ્વીકાયિકે કહ્યા છે. પૃથ્વી જ છે કાય જેની એવા જેને પૃથ્વીકાર્ષિક કહે છે. અપૂ (જળ)જ છે કાય જેમની એવા જીને અપૂકાયિક કહે છે, વનસ્પતિ જ છે કાય જેમની એવા જીને વનસ્પતિકાયિક કહે છે. અને પંચેન્દ્રિય પ્રાણી સ્કૂલત્રસ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેટલાક અને પ્રખ્વીકાયિકોને, અપૂકાયિકને, વનસ્પતિકાયિકાને અને રશૂલત્રોને પૃથ્વી આદિ રૂપ પ્રથમ શરીર તે હોય છે જ, અને બીજુ શરીર જન્માક્તર ભાવી મનુષ્ય શરીર હોય છે, કારણ કે તેઓ બીજા ભવે સિદ્ધિમાં ગમન કરે છે. • ઉદાર ત્રસ ” આ પદના પ્રયોગ દ્વારા તેજસ્કાયિક અને વાયુકાયિક રૂ૫ સૂક્ષમ ત્રસનું નિરાકરણ કરવામાં આવ્યું છે, કારણ કે અનન્તર ભવમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ ન થવાને લીધે સિદ્ધિગતિની પ્રાપ્તિ નહી થવાથી બે કરતાં પણ અધિક શરીરોને તેમનામાં સદૂભાવ હોઈ શકે છે. “ઉદારાબ્રસારુ આ પદના પ્રયોગ દ્વારા દ્વીન્દ્રિયાદિક રસોની ઉપસ્થિતિ હોવા છતાં પણ અહીં પંચેન્દ્રિય ત્રસે જ ગૃહીત થયા છે, કારણ કે એ ત્રણેમાંના કેટલાક સોનું અનન્તર ભવમાં સિદ્ધિગતિમાં ગમન થાય છે. વિકલેન્દ્રિમાં (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં) તે અનન્તર ભવમાં પણ સિદ્ધિ ગતિની પ્રાપ્તિને અભાવ જ રહે છે. કહ્યું પણ છે કે – શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૭ ૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિકા મેઝ વિરું” ઈત્યાદિ. વિકલેન્દ્રિય છે અનન્તર ભવમાં મનુષ્યભવની પ્રતિ દ્વારા સંયમ પ્રાપ્ત કરી શકે છે, પણ તેઓ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી શકતા નથી. તથા જે સૂફમત્ર છે, તે તે અનન્તર ભવમાં માનું પવની અપ્રાપ્તિને કારણે વિરતિ પણ પ્રાપ્ત કરી શકતા નથી. આ સમસ્ત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે– કેટલાક પૃથ્વીકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિક અને સ્કૂલત્રસકાયિક જીવે જ્યારે પિતાની ગૃહીત પર્યાયને પરિત્યાગ કરે છે ત્યારે મનુષ્યભવમાં જન્મ લઈને સિદ્ધિ ગતિને પણ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ તેજસ્કાયિક અને વાયુકાથિક છે જ્યારે પોતાની ગૃહીત પર્યાયને પરિત્યા કરે છે ત્યારે મનષ્યભવમાં ઉત્પન્ન થતાં નથી. તે કારણે તેમને સિદ્ધિગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી વિકસેન્દ્રિય છે અનતર ભવમાં મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી શકે છે, પણ તે બે સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકતા નથી, આ વાત ધ્યાનમાં લેવાથી આ સૂત્ર સમજવું સરળ પડશે. પ્રથ્વીકાય આદિકે માં જે દ્વિશરીરતા અહીં પ્રકટ કરવામાં આવી છે તે ઉપર્યુક્ત ભાવને ધ્યાનમાં લઈને જ પ્રકટ કરવામાં આવી છે તે જેમાં વર્તમાન ભવમાં જે શરીર વિદ્યમાન હોય છે. તે શરીરને તેમનું પ્રથમ શરીર સમજવું અનન્તર ભવમાં મનુષ્ય શરીર તેમને પ્રાપ્ત થવાનું છે, તેને અહીં દ્વિતીય શરીર રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે આ પ્રકારે જ પૃથ્વીકાય આદિ ઉપર્યુક્ત ચાર પ્રકારના જ અલેક અને તિર્યશ્લોકમાં પણ બબ્બે શરીર વાળા છે, એવું કથન સમજવું. | સૂ ૩૨ શ્રીસત્વ-આદિ ચાર પ્રકાર કે પુરૂષ જાતકા નિરૂપણ તિર્યશ્લોકનો ઉપરના સૂત્રમાં ઉલ્લેખ થયેલ છે. તે સંબંધને અનુલક્ષીને તિયકમાં ઉત્પન્ન થયેલા સંયતાદિ પુરુષોના ભેદોનું નિરૂપણ કરતાં સૂત્રકાર કહે છે કે –“ઘાર પુરિHચા પvળા” ઇત્યાદિ–સૂ. ૩૩ પરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહી છે–(૧) હી સત્ત્વવાળે, (૨) હીમનઃ સત્ત્વવાળે, (૩) ચલ સત્તવાળા અને (૪) સ્થિર સત્ત્વવાળો. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ જે પુરુષ લજ્જાને કારણે પરીષહાર્દિકાને સહન કરવાને અથવા સમરાંગણમાં સ્થિરતા (અડગતા) ધારણુ કરવાને સમર્થ હોય છે તેને વ્હીસત્ત્વયુક્ત પુરુષ કહે છે. ઉત્તમ ફુલમાં ઉત્પન્ન થયેલા એવા મને પરીષહ આદિ સહન કરવામાં અસમર્થ દેખીને અથવા સમરાંગણુમાંથી પરાંગમુખ થતા જોઇને લોકો મારી હાંસી કરશે. આ પ્રકારની લજ્જાને કારણે જ જેના મનમાં સત્ત્વ ( ખળ ) ઉત્પન્ન થાય છે. રામાંચ કપ આદિ ભીતિના ચિહ્નોવાથી જેના શરીરમાં સત્વ ઉત્પન્ન થતું નથી એવા પુરુષને ડ્રીમન: સત્ત્વવાળેા કહ્યો છે. એટલે કે લાકલાજને નિમિત્તે જે માણસ માનસિક ધૈયાઁથી સંપન્ન થાય છે તેને આ બીજા ભાંગામાં ગણાવી શકાય છે, જેનું સત્ત્વ ( માનસિક ખળ ) પરી ષહાદ્ધિ સહન કરવાના આવી પડે ત્યારે અસ્થિર થઈ જાય છે એવા પુરુષને અસ્થિર ચિત્તવાળા કહે છે. પરીષહેા આવી પડે ત્યારે જેનું સત્ત્વ દેઢ રહે છે તેને સ્થિર સત્ત્વવાળા કહે છે, હવે ચારે ભાંગાનું ફરીથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે હી સત્ત્વવાળા હોય છે. (૨) કોઈ એક પુરુષ એવા હાય છે કે જે હીમનઃ સત્ત્વવાળા હૈાય છે. (૩) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે ચલ સત્ત્વવાળે હાય છે, અને (૪) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે સ્થિર સત્ત્વવાળા હોય છે આ પ્રમાણે મનુષ્યના ચાર પ્રકાર! અહીં પ્રકટ કર્યો છે. !! સૂ. ૩૩૫ ચાર પ્રકાર કે અભિગ્રહકા નિરૂપણ આગલા સૂત્રમાં સ્થિર સત્ત્વયુક્ત પુરુષની વાત કરી. જીવ ત્યારે જ સ્થિરસત્ત્વવાળા ખની શકે છે કે જ્યારે તે અભિગ્રડાને ધારણ કરીને તેનું વિધિ અનુસાર પરિપાલન કરે છે, તેથી હવે સૂત્રકાર તે અભિગ્રહેના સ્વરૂપનું નિરૂપણ કરે છે—“ પત્તારિ વિજ્ઞરિનાનો પદ્મત્તાલો ” ઇત્યાદિ સૂ. ૩૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ७४ Page #89 -------------------------------------------------------------------------- ________________ (૧) શય્યા પ્રતિમા ચાર કહી છે. (૨) વસ્ત્ર પ્રતિમા ચાર કહી છે. (૩) પાત્ર પ્રતિમા ચાર કહી છે. (૪) સ્થાન પ્રતિમા ચાર કહી છે. - જેના પર શયન કરાય છે તેનું નામ શય્યા છે. એવી તે શય્યા પીઠફલક આદિ રૂપ હોય છે, તે શાની જે અભિગ્રહ રૂપ પ્રતિમા તેને શય્યાપ્રતિમા કહે છે. તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) હું અમુક પ્રકારનું પીઠફલક આદિ ગ્રહણ કરીશ. (૨) અમુક પ્રકારનું પીઠફલક આદિ જોઈશ તે તેને જ ગ્રહણ કરીશ. (૩) જે એજ શય્યાતરના ઘરમાં અમુક પ્રકારનું પણું પીઠફલક આદિ હશે તે ગ્રહણ કરીશ. (૪) અમુક પ્રકારનું પીઠફલક આદિ જે યથાસંસ્કૃત હશે તે જ ગ્રહણ કરીશ. આ ચાર પ્રકારની પ્રતિમા એમાંની પહેલી અને બીજી પ્રતિમાઓનું આરાધન ગચ્છનિર્ગત સાધુઓ વડે થતું નથી, પણ ત્રીજી અને ચોથીમાથી કોઈ એક પ્રતિમાનું જ તેમના દ્વારા આરાધના થાય છે. ગચ્છસ્થિત સાધુઓને માટે તે આ ચારે પ્રકારની પ્રતિ માએ કહષ્ય ગણાય છે. ચાર વસ્ત્રપ્રતિમાઓ નીચે પ્રમાણે છે–(૧) હું અમુક પ્રકારનું સુતરાઉ અથવા ગરમ વસ્ત્ર માગીશ. અથવા (૨) જે વસ્ત્ર જોયું છે એજ માગીશ અથવા (૩) આનર પરિગ રૂપે અથવા ઉત્તરીય પરિગ રૂપે ગૃહસ્થ જન દ્વારા જે વસ્ત્ર પરિભક્ત હશે એજ વસ્ત્ર સ્વીકારીશ અથવા વસ્ત્ર ઉત્કૃષ્ટ ધર્મવાળું હશે તે જ તેને સ્વીકાર કરીશ. આ રીતે વસ્ત્રગ્રહણ વિષયક જે અભિગ્રહ છે તેને વસ્ત્રપ્રતિમા કહે છે. પાત્રગ્રહણ વિષયક અભિગ્રહના ચાર પ્રકારે નીચે પ્રમાણે છે–(૧) માટીનું કે કાષ્ઠનું કે તુમ્બીનું પાત્ર જે અમુક પ્રકારનું હશે તે જ ગ્રહણ કરીશ. (૨) અથવા જે પાત્ર મેં દેખ્યું હશે તેને જ સ્વીકાર કરીશ, (૩) અથવા ગૃહસ્થનું જે સ્વાંગિક હશે અથવા જે પરિભક્ત (વપરાશને માટે અયોગ્ય ગણીને કાઢી નાખેલું) હશે અથવા જે બે ત્રણ પાત્રોમાં પર્યાયની અપેક્ષાએ પરિભૂજ્યમાન થઈ રહ્યું હશે એવું જ પાત્ર હું લઈશ તથા ઉઝિતધર્મક પાત્ર જ લઈશ એટલે કે ઉપર્યુક્ત ત્રણ પ્રકારના પાત્ર જ સાધુઓને કપે છે, તેથી ત્રણના જ નામ અહીં પ્રકટ કર્યા છે. કાર્યોત્સર્ગ આદિને માટે સ્થાન ગ્રહણ કરવાના વિષયમાં જે અભિગ્રહ થાય છે તેને સ્થાન પ્રતિમા કહે છે તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) જે સ્થાન અચિત્ત હશે, એષણીય હશે, આકુંચન પ્રસરણ આદિ ક્રિયાઓને યેગ્ય હશે, દિવાલ આદિ રૂપ અવલંબન આધારથી યુક્ત હશે અને ચંદ્રમણાવકાશ યુક્ત (કારણવશ આમ તેમ ફરવાને યોગ્ય) હશે, એજ સ્થાન મરે માટે આયણીય થશે. આ પ્રથમ સ્થાન પ્રતિમાનું સ્વરૂપ સમજવું. (૨) જે પૂર્વોક્ત સ્થાન ચંક્રમણવકાશથી રહિત (કારણવશ આમ તેમ ફરવાને માટે અયોગ્ય શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૭પ Page #90 -------------------------------------------------------------------------- ________________ હશે તે જ તે મારા દ્વારા આશ્રણય થશે. આ બીજી સ્થાન પ્રતિમા સમજવી. (૩) જે પૂર્વોક્ત સ્થાન દીવાલ આદિ અવલંબન (આધાર)થી રહિત હશે અને ચંકમાવકાશથી રહિત હશે તે જ મારા દ્વારા આશ્રણય થશે. આ ત્રીજી સ્થાન પ્રતિમા સમજવી. (૪) જે પૂર્વોક્ત સ્થાવ આકુંચન પ્રસરણ આદિ ક્રિયાએને માટે અયોગ્ય હશે, દીવાલ આદિ રૂપ અવલંબનથી રહિત હશે અને ચંક્રમણાવકાશથી રહિત હશે, અચિત્ત અને એષણીય હશે, તે તે મારા દ્વારા આશ્રયય થશે આ ચોથી સ્થાનપ્રતિમા સમજવી. એ સૂ. ૩૪ ચાર પ્રકાર કે શરીર કા નિરૂપણ હવે સૂત્રકાર શરીર વિષયક બે સૂત્રોનું કથન કરે છે– “ રારિ સરજા પગન્ના” ઈત્યાદિ. ૩૫ નીચેનાં ચાર શરીર જી સ્પષ્ટ કહ્યાં છે–(૧) વૈકિય, (૨) આહારક, (૩) તેજસ અને (૪) કામણ ના નીચેનાં ચાર શરીર કામણ શરીર સાથે ઉમિશ્ર કહ્યાં છે– (૧) દારિક, (૨) વૈકિય, (૩) આહારક અને (૪) તેજસ પર જીવદ્વારા વ્યાપ્ત જે શરીર છે તેમને જીવસ્કૃષ્ટ શરીરે કહે છે. વિવિધ ૩પ કરવું તેનું નામ વિકિયા છે આ વિકિયાથી જે શરીર નિર્વસ્ત થાય છે તેને વૈક્રિય શરીર કહે છે તે વૈક્રિય શરીર અનેક અદૂભુત રૂપનું આશ્રયભૂત હોય છે, વિવિધ ગુણેથી અને ઋદ્ધિઓથી સંપ્રયુક્ત પદુગલ વગણુઓથી પ્રારબ્ધ (જેને પ્રારંભ કરાયો હોય છે. આહારક શરીરને સદૂભાવ ચૌદ પૂર્વધારીમાં જ હોય છે. તે ચૌદ પૂર્વધારી મુનિ પ્રાણિયા, અદ્ધિદર્શન, છાપગ્રહણ અને સંશય વિચ્છેદ રૂપ ચાર કારણને લીધે આહારક શરીરનું નિર્માણ કરે છે. આ આહારક શરીરનું નિર્માણ ચાર વાર થાય છે, ત્યાર બાદ જીવ મોક્ષમાં ચાલ્યા જાય છે. તે જ પુદ્ગલેને વિકાર છે તે તૈજસ છે. તેનું શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ ઉષ્મા છે અને તે ખાધેલા આહારના પરિણમનમાં કારણભૂત બને છે. કામણ શરીર કર્મથી નિવૃત્ત હોય છે. અથવા શરીર નામકર્મની ઉત્તર પ્રકૃતિ રૂપ જે કર્મ છે તે સમુદાયભૂત કર્માષ્ટકથી ભિન્ન છે, તેથી કર્મ રૂપ જ કાર્પણ છે. આ કામણ શરીર સર્વ કર્મોનું આધારભૂત હોય છે. જેમાં ધાન્યના આધારભૂત કેઠી હોય છે એમ કર્મોના આધારભૂત કામણ શરીર હોય છે. જેમ અકુરાદિની ઉત્પત્તિ કરવાને બીજ સમર્થ હોય છે એ જ પ્રમાણે સમસ્ત કને પ્રસવ (ઉત્પત્તિ) કરવાને કામણ શરીર સમર્થ હોય છે. કર્મો દ્વારા જે નિષ્પન્ન થાય છે અથવા કર્મોમાં જે હોય છે અથવા કર્મોના સદુભાવમાં જે હોય છે તે કામણ શરીર છે અથવા કર્મોને સમૂહ જ કાર્માણ શરીર છે. આ ચાર-વૈકિય, આહારક, તેજસ અને કામણ શરીરે જીવથી પૃષ્ટ જ હોય છે. જેમ ઔદારિક શરીર જીવમુક્ત પણ હોય છે–મૃતાવસ્થામાં પણ હોય છે. એમ આ શરીરમાં બનતું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવને છેડડ્યા બાદ મૃતશરીરમાં મૃતાવસ્થામાં પણ ઔદારિક શરીરને સદુભાવ કાયમ રહે છે. તેથી ઔદારિક શરીર જીવસ્કૃષ્ટ જ હોય છે, એવું કહી શકાતું નથી. પરન્તુ વૈકિય આદિ ઉપર્યુક્ત ચાર શરીરે તે જીવપૃષ્ટ જ હોય છે, જીવના વિના તેમનું અસ્તિત્વ જ સંભવી શકતું નથી. ચાર શરીરને જે કામણ ઉમિશ્રક કહ્યા છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે –તે ચાર શરીર કામણ શરીરની સાથે જ રહે છે. જ્યાં કામણ શરીર હશે ત્યાં ક્રિય શરીર પણ હશે. જેમ કે દેવ અને નારકોમાં તે હોય છે. મનુષ્ય તિર્યચોમાં તેની સાથે આહારક શરીર હોય છે. ચૌદ પૂર્વધારીને તેની સાથે આહારક શરીર પણ હોય છે, તથા તેજસ અને કામણ આ બે શરીરે તે સાથે સાથે જ રહે છે જે શરીર ઉદાર પ્રધાન હોય છે તેને ઔદારિક કહે છે. ઔદ્યારિક શરીરમાં પ્રધાનતા તીર્થકર ગણધરના શરીરની અપેક્ષાએ આવે છે, કારણ કે તેનાથી ભિન્ન જે અનુત્તર દેવનું શરીર છેવૈક્રિય શરીર છે તે અનંતગણું હીન હોય છે. અથવા સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલો જે મહામસ્યા છે તેના દારિક શરીરની અપેક્ષાએ દારિકને ઉદારબૃહત્ પ્રમાણુવાળું કહેવામાં આવ્યું છે, કારણ કે તેનું પ્રમાણે બાકીના શરીરની અપેક્ષાએ ૧૦૦૦ એજન કરતાં પણ વિશેષ કહ્યું છે. તેથી શેષ શરીરે કરતાં તે અધિક પ્રમાણવાળું હોય છે. ભવધારણીય વૈકિય શરીરની અપેક્ષાએ તેમાં બૃહત્તા છે. એ સૂ. ૩૫ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ७७ Page #92 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકાર કે અસ્તિકાયસે ઉસ્પદ્યમાન બાદરકાયસે લોકસૃષ્ટત્વ કા નિરૂપણ પૃષ્ટની સાથે સંબંધિત એ સૂત્રનુ હવે સૂત્રકાર કથન કરે છે—— “ વર્ણવું અસ્થિદાવું છોરો કે ” ઈત્યાદિ—(સૂ. ૩૬) આ લેાક નીચેના ચાર અસ્તિકાય રૂપ દ્રવ્યેાથી પૃષ્ટ (વ્યાપ્ત) કહ્યો છે—(૧) ધર્માસ્તિકાયથી (૨) અધર્માસ્તિક.યથી (૩) જીવાસ્તિકાયથી અને (૪) પુદ્દગલાસ્તિકાયથી. ઉત્પદ્યમાન ચાર ખાદર કાયાથી આલેાક સ્પૃષ્ટ કહ્યો છે(૧) પૃથ્વી કાયિકાથી, (૨) અપ્રિયકાથી, (૩) વાયુમિયકાથી અને (૪) વનસ્પતિકાયિકાથી, આ એ સૂત્રામાંથી પહેલા સુત્રને ભાવાથ તેા સુગમ છે. બીજા સૂત્રના ભાષા નીચે પ્રમાણે છે—ખાદરકાયિક પૃથ્વીકાય, અસૂકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવા સમસ્ત લેાકમાંથી ઉદ્ભના કરીને પૃથ્વી આફ્રિકામાં-ઘના દધિ સ્માદિ વાતવલયાદિકમાં પાત પેાતાના ઉત્પત્તિ સ્થાનામાં કોઇ એક ગતિમાં ઉત્પન્ન થઈને અપર્યાપ્તાવસ્થામાં ઘણા વધારે હાવાથી સર્વ લેાકની સ્પર્શના કરે છે. અને જે પર્યાસ ખાદર તેજસ્થાયિક જીવેા છે તેએ અને ત્રસજીવે લાકના અસ`ખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે" एत्थणं बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता, उववाएणं लोगस्स असंછે માળે ” અહીં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયર્કાનાં સ્થાન કહ્યાં છે. ઉપપાતની અપેક્ષાએ તેમનાં સ્થાન લેાકના અસખ્યાતમાં ભાગમાં છે. તથા ** बादर પુવિાચાળ અવક સગાનું ટાળા વળત્તા યવાળું સ་હોર્ ” ખાદર પૃથ્વીકાયિકાનાં પૃથ્વીકાયિક અપર્યાપ્તકાનાં સ્થાન ઉપપાતની અપેક્ષાએ સમસ્ત લેાકમાં છે. એજ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક અપ્રકાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિકાની ઉત્પત્તિની અપેક્ષાએ સ્થાન સમજવા જોઇએ તથા“ વાર उकाइयाणं पज्जत्ताणं ठाणा पण्णत्ता उनवारणं लोयस्स असंखेज्जइभागे बादर. ते उक्काइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता, लोयरस दोसु उड्ढकवाडेसु तिरियलोय માદર પર્યાપ્ત તેજસ્કાયિક જીાનાં ઉત્પત્તિસ્થાન લેાકના અસ ખ્યાતમાં ભાગમાં કહ્યાં છે. અપર્ણાંક ખાદર તેજસ્કાયિકાના ઉત્પત્તિસ્થાન ઉદૈવ ક પાટસ્થ તિય શ્લોકમાં કહ્યાં છે. ', શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ७८ Page #93 -------------------------------------------------------------------------- ________________ તથા-“#હિ મેતે ! સુહુમપુર્વવિઝાઝુવા ને પૂ૪ત્તા ને જ અપના ते सव्वे एगविहा अविसेसमणाणत्ता सव्वलोगपरियावन्नगा पण्णत्ता समणाउसो' હે ભગવન! પર્યાપ્તક અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સ્થાન કયાં કહ્યાં છે. મહાવીર પ્રભુને ઉત્તર–“હે શ્રમણાયુમન્ ! હે ગૌતમ! જે પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિકે છે, તેઓ સૌ એક જ પ્રકારના છે, તેમ નામાં વિશેષતા નથી કે વિવિધતા નથી. તેઓ સર્વલેકમાં પર્યાપનકવ્યાપ્ત છે. આ પ્રકારનું કથન તેમને વિષે પ્રજ્ઞાપના સૂત્રમાં કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અન્ય સૂક્ષમ જીવ વિષે પણ સમજવું. ___"" एवं बेईदियाणं पज्जत्तापज्जगाणं ठाणा पण्णत्तो उवयाएणं लोयस्स કોલેજ માને ” એજ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત દ્વીન્દ્રિય જીનાં સ્થાન કહ્યા છે એટલે કે તે સ્થાને ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં લાગમાં છે, એમ સમજવું. એજ પ્રકારનું કથન બાકીના જીના ઉપપાત સ્થાનના વિષયમાં પણ સમજવું. શંકા-તેજ પણ પરિણામવિશેષ રૂપ બાદરમાં રહે છે તેથી બાદર તેજ કાયમાંથી ઉપદ્યમાન જીવસ્પર્શ લોકમાં કહેવા છે આ રીતે તે અહીં એવું કથન થવું જોઈએ કે ઉપપદ્યમાન પાંચ બાદરકા દ્વારા લેક પૃષ્ઠ (વ્યાપ્ત) થાય છે. આ પ્રમાણે કહેવાને બદલે “ઉપપદ્યમાન ચાર બાદરકા દ્વારા લેક સ્પષ્ટ છે ? આ પ્રમાણે કહેવું તે ન્યૂનતાયુક્ત લાગતું નથી? ઉત્તર–જે કે પાંચે સૂક્ષમ પૃથવીકાય આદિ છે સર્વ લોકમાંથી સમસ્ત લેકમાં ઉત્પન્ન થાય છે, છતાં પણ સર્વ લેકમાંથી ઉદ્વર્તન કરીને મનુષ્યક્ષેત્રમાં જુગતિથી કે વકગતિથી ઉત્પન્ન થતાં બાદર તેજસ્કાલિકે ઉર્વકપ ટઢયમાં જ બાદર તૈજસરૂપે વ્યવહાર થાય છે–સર્વત્ર નહીં. તે કારણે તેજસ્કાયિક સિવાયના ચાર ઉત્પમાન બાદરકા દ્વારા આ લેક પૃષ્ટ (વ્યાસ) છે, એવું કહેવામાં આવ્યું છે-પાંચ દ્વારા ધૃષ્ટ હેવાનું કહેવામાં આવ્યું નથી. સૂ૩૬ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ અસ્તિકાયાક્રિકોં કા પ્રદેશાગ્રતુલ્યત્વ આદિકા નિરૂપણ હવે સૂત્રકાર લેાકની અને ધર્માસ્તિકાયાદિકની પ્રદેશ પરિમાણુની અપેક્ષાએ પરસ્પરમાં તુલ્યતા પ્રકટ કરે છે— “ વસારિ વર્ણોનું સુજ્જા ” ઇત્યાદિ (સૂ ૩૭) પ્રદેશ પરિમાણુની અપેક્ષાએ લેાકાકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાયમાં સમાનતા કહી છે, કારણ કે લેાકાકાશના, ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના અને એક જીવના અસંખ્યાત પ્રદેશ હાય છે. આ રીતે અસખ્યાત પ્રદેશાની અપેક્ષાએ ધર્માસ્તિકાય આદિ ચાર પદાર્થોમાં તુલ્યતા બતાવવામાં આવી છે. છોન્નાદાર” આ પદમાં લેાકપટ્ટથી વિશેષિત જે આકાશ કહેવામાં આવ્યું છે તેનુ' કારણ એ છે કે આકાશના અન`ત પ્રદેશ હાય છે, તેથી ધર્માસ્તિકાય વગેરેની સાથે તેની સમાનતા સંભવી શકતી નથી. તે કારણે ધર્માસ્તિકાયાફ્રિકાની સાથે આકાશની પ્રદેશોની અપેક્ષાએ તુલ્યતા ઘટાવાને માટે “ લેાકાકાશ” પદના પ્રયોગ કરવામાં આવ્યે છે, કારણકે લેાકાકાશના અસખ્યાત પ્રદેશો કહ્યા છે. એજ પ્રમાણે “ એક જીવ ” આ પદ્યના પ્રયોગ કરવાનું કારણ પણ નીચે પ્રમાણે છે—સર્વ જીવાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેમનાં પ્રદેશા અનંત છે. પરન્તુ એક જીવના પ્રદેશા અસખ્યા જ હાય છે-અનંત હાતા નથી. જો ‘જીવ’ પદની આગળ એક વિશેષણુ મૂકવામાં આવ્યું ન હાત તા સર્વ જીવાની ઉપસ્થિતિ થઈ જવાને કારણે ધર્માસ્તિકાય આફ્રિકાની સાથે જીવની પ્રદેશેાની અપેક્ષાએ સમાનતા જ સંભવી શકત નહી. તેથી ધર્મોસ્તિકાય આદિકાની સાથે જીવની સમાનતા ઘટાવવાને નિમિત્તે જીવ પદ્મની આગળ ‘એક' વિશેષણ લગાવવામાં આવ્યું છે, કારણ કે એક જીવના અસ. ખ્યાત પ્રદેશ જ કહ્યા છે. ! સૂત્ર ૩૭ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૮૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ પૃથિવીકાય આદિ ચારકા સૂક્ષ્મશરીરકે અદૃશ્યત્વકા નિરૂપણ પૃથ્વીકાય આદિકેથી લેક પૃષ્ટ છે, એવું પહેલાં કહેવામાં આવ્યું છે, હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પૃથ્વીકાય આદિ ચારેનું એક શરીર એવું પણ છે કે જે સુદશ્ય હોતું નથી—“જઇને શરીર નો સુખં ” ઈત્યાદિ-(સૂ ૩૮) - (૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક, (૩) તેજસ્કાયિક અને (૪) વનસ્પતિ કાયિક, આ ચાર પ્રકારના વેનું એક શરીર સુદશ્ય હેતું નથી, તેનું કારણ એ છે કે તે અનમાન આદિ દ્વારા જ ગમ્ય (જાણી શકાય એવું) હોય છેપ્રત્યક્ષ જોઈ શકાય એવું હોતું નથી કારણ કે તે અતિ સૂક્ષ્મ હોય છે. અહીં જે “એક” શબ્દ વપરાયે છે તે સૂફમ શરીરને વાચક છે– બાદર શરીરને વાચક નથી. શંકા–વાયુનું શરીર પણ દશ્ય હેતું નથી. તેથી આ સૂત્રમાં “ચારનું એક શરીર દશ્ય હેતું નથી ” એમ કહેવાને બદલે “પાંચનું એક શરીર દૃશ્ય હેતું નથી એમ કહેવું જોઈએ. ઉત્તર–આ કથન પ્રકટ કરવાનું કારણ નીચે પ્રમાણે છે –વાયકાયિક સૂક્ષ્મ અને બાદર અને પ્રકારના હોય છે. તેમનું બાદર શરીર પણ સુદૃશ્ય હત નથી અને સૂક્ષ્મ શરીર પણ સુદૃશ્ય હોતું નથી, આ રીતે તેમનું એક પણ પ્રકારનું શરીર સુદૃશ્ય હેતું નથી. પરંતુ જે સૂકમ પૃથ્વીકાય આદિ પૂર્વોક્ત ચાર પ્રકારના જ જ છે તેમનાં જ સૂક્ષ્મ શરીર સુદૃશ્ય હેતાં નથી, બાદર પૃથ્વીકાય આદિકોના બાદર શરીરે તે સુદૃશ્ય હોય છે જ. તેથી પૂર્વોક્ત પૃથ્વીકાય આદિ ચાર જ એવાં છે કે જેમના સૂક્ષમ શરીર સદશ્ય હતાં નથી–તેમના બાદર શરીર તે સુદૃશ્ય હોય છે જ. પરંતુ વાયકાયિકનું તે કોઈ પણ શરીર સુદૃશ્ય હોતું નથી. અહીં વનસ્પતિ શબ્દ દ્વારા સાધારણ વનસ્પતિકાયિક જ ગૃહીત થયેલ છે. પ્રત્યેક વનસ્પતિકાયિક ગૃહીત થયેલ નથી કારણ કે તેનું એક સૂક્ષમ શરીર જ અદૃશ્ય હોય છે-બાદર વનસ્પતિકાયિકનું બાદર શરીર તે દશ્ય હોય છે કે સૂ. ૩૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય આદિ પૂર્વોક્ત ચારનાં સૂક્ષ્મ શરીર ચક્ષુઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હેતા નથી, આ પ્રકારનું કથન કરીને હવે સૂત્રકાર ઈન્દ્રિય-પ્રસ્તાવને અનુલક્ષીને એવું કથન કરે છે કે શ્રોત્રાદિક ચાર ઇન્દ્રિયો જ પ્રાપ્તાથ પ્રકાશક હેય છે-અન્ય હેતી નથી—“ચરારિ રૃરિચથા પુદા વેલેંતિ”—(સૂ. ૩૯) ચાર ઇન્દ્રિયના વિષય ઈન્દ્રિયની સાથે પ્રુષ્ટ થઈને ગ્રાહ્ય થાય છે, તે ચાર વિષયે નીચે પ્રમાણે છે–(૧) શ્રોત્રેન્દ્રિયાર્થ, (૨) ધ્રાણેન્દ્રિયાર્થ (૩) જિહુવેન્દ્રિયાઈ અને (૪) સ્પશનેન્દ્રિયાર્થ. ઈન્દ્રિ દ્વારા જેને પિતાના વિષયભૂત ગ્રાહ્ય બનાવવામાં આવે છે તેમને ઇન્દ્રિયાઈ કહે છે તે ઈન્દ્રિયાર્થી શબ્દાદિ રૂપ હોય છે, તે શબ્દાદિક વિષય જ્યારે ઈન્દ્રિયેની સાથે સંબદ્ધ થાય છે ત્યારે જ આત્મા દ્વારા જાણી શકાય છે. શબ્દ શ્રવણેન્દ્રિય શેયર હોવાથી શ્રોત્રેન્દ્રિયાર્થ રૂપ છે. ગબ્ધ ધ્રાણેન્દ્રિય ગોચર હોવાથી ધ્રાણેન્દ્રિયાઈ રૂપ છે. રસ (સ્વાદ) રસનેન્દ્રિય ગોચર હોવાથી જિહુવેન્દ્રિયાઈ રૂપ છે અને પશે સ્પર્શેન્દ્રિય ગોચર હોવાથી સ્પર્શેન્દ્રિયાઈ રૂપ છે. આ ચાર જ-એટલે કે શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ જ શ્રોત્રેન્દ્રિય આદિની સાથે સંબદ્ધ થાય ત્યારે જ આત્મા દ્વારા જાણી શકાય છે. ચક્ષુઈન્દ્રિય અને મન, આ બેની સાથે સ્પષ્ટ થયા વિના જ-અસ્પષ્ટ રહીને એમના વિષય. ભૂત પદાર્થોને તેમના દ્વારા જાણી શકાય છે. કહ્યું પણ છે કે “જુ મુખે સ૬ ” ઈત્યાદિ છે સૂ. ૩૯ આ પ્રકારે જીવ અને પુદ્ગલને ગ્રાહ્ય ગ્રાહક ભાવ પ્રકટ કરીને હવે સૂત્રકાર તેમના ગતિ ધર્મની પ્રરૂપણ કરે છે– | જીવ ઔર પુદ્ગલકે ગતિધર્મકા નિરૂપણ ટાળે વીવા ૨ વાઝા ” ઈત્યાદિ (સૂ. ૪૦) સૂત્રાર્થ–નીચેના ચાર કારણેને લીધે જીવ અને પુદ્ગલ કાન્તમાંથી બહાર આલેકમાં જઈ શકવાને સમર્થ થતાં નથી-(૧) ગતિને અભાવ, (૨) ગતિસાધક કારણનો અભાવ, (૩) સ્નિગ્ધતાથી રહિતતા અને (૪) કાનુભાવ. ટીકાઈ– કાન્તથી આગળ જીવ અને પુદ્ગલેની ગતિ સ્વભાવતાને વિરહ (અભાવ) થઈ જાય છે. તેથી તેઓ અલેકમાં જઈ શકવાને સમર્થ થતાં નથી. આવું અલેકમાં ન જઈ શકવાનું પહેલું કારણ સમજવું. જેમ દીપ શિખાને સ્વભાવ અગતિવાળો હેતે નથી, એજ પ્રમાણે કાન્તમાં વિરાજમાન જીવને પણ એ જ સ્વભાવ થઈ જાય છે કે જેના કારણે તે લેકા તથી બહારના પ્રદેશમાં (અલકમાં) જઈ શકતો નથી. બીજુ કારણ જીવ અને પુદ્ગલેની ગતિમાં ધર્મદ્રવ્ય નિમિત્તરૂપ બને છે. કાન્તની બહાર શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ८२ Page #97 -------------------------------------------------------------------------- ________________ અલેકમાં ધર્મ દ્રવ્યને સદ્ભાવ જ નથી. જેમ ઘડી આદિથી રહિત લંગડો માણસ ગતિ કરવાને અસમર્થ બને છે એજ પ્રમાણે ગતિક્રિયાના સાધનરૂપ ધર્મદ્રવ્યને અભાવે અલાકમાં જીવ અને પુદ્ગલની ગતિક્રિયા અટકી જાય છે. ત્રીજું કારણ-જેમ વાલુક (રેતી) સ્નિગ્ધતાથી રહિત હોય છે તેમ તેઓ નિગ્ધતાથી રહિત થઈ જવાને કારણે લેકાન્તની બહાર અલકમાં જઈ શકતા નથી. પગનું લેકાતમાં એવું સ્નિગ્ધતા રહિત) પરિણમન થઈ જાય છે કે જેથી તેઓ લોકાતથી આગળ જઈ શકવાને સમર્થ થતાં નથી. તથા કર્મ પુદગલોથી જે જીવો ત્યાં રહે છે તેઓ પણ લે કાન્તની બહાર અલકમાં જઈ શકતા નથી તથા જે સિદ્ધ જીવે છે તેઓ તે ધર્માસ્તિકાયના અભા. વને લીધે જ લેકાન્તથી આગળ જઈ શકતા નથી એથું કારણ એવું છે કે લેકની મર્યાદા જ એવી બંધાયેલી છે કે સૂર્ય મંડળની જેમ જીવ અને પુત્ર ગલ પોતાના નિયત ક્ષેત્ર કરતાં આગળ જઈ શક્તા જ નથી. એ સૂ. ૪૦ છે. દૃષ્ટાંતકે ભેદોં કો ક્યન અનન્તાક્ત અર્થ (વિષય) સામાન્ય રીતે દઝાન્ત દ્વારા સમજી શકાય છે. તેથી હવે સૂત્રકાર દૃષ્ટાન્તના ભેદે પ્રકટ કરવા નિમિત્ત નીચેનાં પાંચ સૂત્રે કહે છે– ૨૩ િના ઘરે ” ઇત્યાદિ (સૂ ૪૧) સ્વાર્થ-જ્ઞાત (દષ્ટાન્ત) ચાર પ્રકારના કહ્યા છે. તે ચાર પ્રકારે નીચે પ્રમાણે છે(૧) આહરણ, (૨) આહરણતદેશ,(૩) આહરણતદ્દીષ, અને (૪) ઉપન્યાસોપન (૧) તેમાં આહરણના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) અપાય, (૨) ઉપાય, (૩) સ્થાપનાકર્મ અને () પ્રત્યુત્પન્નવિનાશી. (૨) આહરણતદ્દેશન પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) અનુશિષ્ટ, (૨) ઉપાલંભ, (૩) પૃચ્છા, અને (૪) નિશ્રાવચન. (૩) આહરણતદ્દોષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) અધર્મ યુક્ત, (૨) પ્રતિમ, (૩) આત્માનીત અને (૪) દુરુપનીત. (૪) ઉપન્યાસે પનયના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) તદ્વસ્તક, (૨) તદન્યવસ્તુક, (૩) પ્રતિનિભ અને (૪) હેતુ. તેમાંથી હેતુ ચાર પ્રકારના કહ્યા છે-(૧) યાપક, (૨) સ્થાપક, (૩) શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યસક અને (૪) લષક. અથવા હેતુના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઔપમ્પ, અને (૪) આગમ. અથવા હેતના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) “ દિતાત અત્તિ જણ હેતુઃ”, (૨) “ રિતરત્ન નાચ દેતુ: ", (૩) “નાસિત્તતા શક્ય હેતુ” અને (૪) “નાહતતત્વ નાચ દેતુઃ” વિશેષાર્થ-જ્ઞાત” શબ્દ અહીં ઉદાહરણ (દષ્ટાન્ત)ને વાચક છે-તે દષ્ટાન્તના આહરણ આદિ જે ચાર ભેદે કહ્યા છે તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે દૃષ્ટાન્ત સાધ્યને બતાવનારું હોય છે. તે સાધ્ય સાધનના સંબંધમાં વાદી અને પ્રતિવાદીના બુદ્ધિસામ્યનું સ્થાન હોય છે. તેથી સામાન્ય રીતે તેના સાધમ્ય દષ્ટાન્ત અને વિધર્મી દૃષ્ટાન્ત નામના બે પ્રકાર પડે છે. સાધ્ય દ્વારા વ્યાપ્ત સાધન જ્યાં બતાવવામાં આવ્યું હોય છે તેનું નામ “સાધર્યું દૃષ્ટાન્ત છે. તેનું બીજું નામ અન્વય દષ્ટાન્ત” પણ છે કહ્યું પણ છે કે "साध्यव्याप्तं साधनं यत्र प्रदश्यते सोऽन्वयदृष्टान्तः " જેમ કે-“ચત્ર ચત્ર પૂરતત્રતત્રાઉન થથા મહાનઃ” અહી મહાનસ (રડું) અન્વય દૃષ્ટાન્ત રૂપ છે, કારણ કે ધૂમ અને અગ્નિને સાહચય સંબંધ આપણે તે બનેને મહાનસમાં જોઈએ ત્યારે સમજી શકાય છે. “જ્યાં જ્યાં ધુમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે, ” આ વાતની પ્રતીતિ આપણે તે બનેને રસોડામાં સાથે સાથે જ જેવાથી કરી શકીએ છીએ.-રસોડામાં ધુમાડે પણ હોય છે અને અગ્નિ પણ હોય છે, તેથી એ વાતની પ્રતીતિ થાય છે કે અગ્નિ વિના ધુમાડે સંભવી શકતા નથી, જે ધુમાડાને સદ્દભાવ હશે તે અગ્નિને પણ સદુભાવ જ હશે. સાધનને અભાવે જ્યાં સાધ્યને અભાવ પ્રકટ કરવામાં આવે છે, એવા દેષ્ટાન્તને “વૈષમ્ય વ્યતિરેક દષ્ટાન્ત કહે છે. જેમ કે-“યત્ર વદિ નંતિ તત્ર ધૂમોડ નાહિત થા નારાયઃ” અહીં તળાવને વ્યતિરેક દષ્ટાન્ત રૂપે પ્રકટ કર્યું છે, કારણ કે તેમાં સાધ્યને–અગ્નિને પણ અભાવ હોય છે અને સાધન-ધુમાડાને પણ અભાવ હોય છે. એજ વાત “સાજો નાનામો હતો?” ઈત્યાદિ લેક દ્વારા પૃષ્ટ કરવામાં આવી છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ८४ Page #99 -------------------------------------------------------------------------- ________________ અથવાજે આપ્યાનક (ઉદાહરણ) હાય છે તેને જ્ઞાત કહે છે. તેના યુરિત અને કલ્પિત એવા બે ભેદ પડે છે. જેમ કે- નિર્ાન તુઘલાય પ્રજ્ઞ મૂત્ત પેવ ” “ બ્રહ્મદત્તની જેમ નિદાનમન્ય દુઃખરૂપ જ હાય છે. ” અહી બ્રહ્મદત્ત ચરિતરૂપ આખ્યાનક (દૃષ્ટાન્ત) છે, કારણુ કે તેની કથા જાણીતી છે, છે, તેથી તેને અહી દૃષ્ટાન્ત રૂપે મૂકવામાં આવેલ છે. કલ્પિત આખ્યાનકનું સ્વરૂપ આ પ્રકારનું છે— કાઈ પ્રમાદી માણુ કે પ્રતિબેાધિત કરવા માટે આ પ્રમાણે કહેવામાં આવે છે કે- યૌવનાદિક અનિત્ય હૈ” આ અનિત્યતા પ્રકટ કરવા માટે આ પ્રકારનું કલ્પિત દૃષ્ટાંત આપવામાં આવે છે. પીળાં પડી ગયેલાં પોએ જીણુ શીપાંએ-કાંપળાને (નવાં ફૂટી નીકળેલાં પીને ) આ પ્રમાણે કહ્યું–“ ન તુમે સદ્ અન્હે ” ઈત્યાદિ— “ જેવાં તમે છે એવાં અમે પશુ હતાં ભવિષ્યમાં તમે પણ અમારાં જેવાં જ ખની જશેા. ” અહી. પીળાં પીએ હિરત કાંપળાને તેમની અતિત્યતા વિષે ઉપદેશ આપવાની વાત કવિ કલ્પિત હોવાથા તેને કલ્પિત દૃષ્ટાન્ત રૂપ ગણી શકાય. પ્રમાદપતિત વ્યક્તિઓને ધન, યૌવન અર્દિની અનિત્યતા મતાવવા માટે આ પ્રકારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. અથવા—જ્ઞાતના હેતુરૂપ હાવાથી જે ઉપપત્તિ માત્ર રૂપ હોય છે, તે જ્ઞાત છે. જેમ કે “ कस्मात् धान्यानि क्रीयन्ते ? यस्मात् मुधा न लभ्यते " અથવા—“ વિમર્થઃ ધર્મઃ યિતે ? મુદ્દા યાંન લાયને ” તમે ધાન્યને શા માટે ખરીદિ રહ્યા છે ? '' આ પ્રશ્નના ઉત્તર રૂપે કહેવામાં આવે છે કે તે ખરિધ્યા વિના ચેાખા મળતા નથી. અથવા- ધમ શા માટે કરવામાં આવે છે? ” ઉત્તર-દ્ધ ધર્મ કર્યા વિના જીવનું કલ્યાણ થતું નથી. ” આ પ્રકારનુ’ સમસ્ત કથન ઉષપત્તિ માત્ર જ છે કારણ કે તે જ્ઞાતને જ હેતુ છે. અથવાજે ઉપમાન માત્ર હાય છે તે સાત છે-જેમ કે- સુષ્મા : મવત્ 66 હાથ કમળના જેવાં સુકુમાર છે” અહી' કમલ ઉપમાન હાવાથી જ્ઞાત. સ્વરૂપ છે. આ પ્રકારે સાધ્યના મેધક સ્વરૂપવાળુ' જ્ઞાત ઉપાધિ ભેદની અપે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ ક્ષાએ ચાર પ્રકારનું કહ્યું છે–જેના દ્વારા અજ્ઞાત સાધ્ય રે૫ અર્થની સારી રીતે પ્રતીતિ કરાવાય છે, તેને આહરણ જ્ઞાત કહે છે. એટલે જે સ્થળે સમુદિત જ દાષ્ટ્રતિકને અર્થ પ્રાપ્ત કરવામાં આવે છે, એવા દૃષ્ટાન્તને આહરણ જ્ઞાત કહે છે. જેમકે પાપમાં કાલસૌકરિકને સમુદિત સંપૂર્ણ અર્થ પ્રાપ્ત થઈ જાય છે. જેમાં દૃષ્ટાર્થના એક જ અવયવથી દાનિક અર્થનું ઉપનયન (આપણ) કરવામાં આવે છે તેનું નામ “આહરણતદેશ જ્ઞાત” છે. જેમ કે-“ચન્દ્ર સત્ર મુવ ” “સુખ ચન્દ્રના સમાન છે.” અહીં ચન્દ્રમાં અનેક ગુણે હેવા છતાં પણ તેમાંથી એક માત્ર સૌમ્ય ગુણનું જ મુખમાં ઉપનયન (આરોપણ) કરવામાં આવ્યું છે–ચન્દ્રની લંબાઈ, પહોળાઈ, વિસ્તાર આદિનું મુખમાં આરોપણ કરવામાં આવ્યું નથી. આ રીતે દર્દાન્તના એક દેશ (અંશ)થી જે ઉપનયન થાય છે તેને તશાહરણ (આહરણતશ) કહે છે. હવે આહરણતદ્દોષ (તદ્દોષાહરણ તદ્દોષ ઉદાહરણ)ને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે જે જ્ઞાત–ઉદાહરણ સાધ્યવિકલ આદિ દેથી દુષ્ય (દુષિત) હોય છે તેનું નામ “તદ્દોષાહરણ જ્ઞાત” છે. જેમકે “નિત્ય ર અમૂર્ત. હ્યા ઘટત ” અહીં “ઘટ” એ જ્ઞાત (ઉદાહરણ) છે. તેમાં નિત્યસ્વરૂપ સાધ્ય અને અમૂર્તત્વ રૂપ સાધન એ બંનેને સદુભાવ દેખાતો નથી, કારણ કે ઘટ કાર્યરૂપ હોવાથી અનિત્ય નથી અને પૌગલિક હેવાથી મૂર્ત પણ નથી. આ રીતે ઘટનું દષ્ટાન્ત સાધ્ય અને સાધન બનેથી રહિત છે. સાધ્ય અને સાધનથી વિકલ (હીન) હોવું એજ દૃષ્ટાન્તને દોષ ગણાય છે. આ પ્રકારના દૃષ્ટાન્ત દેષવાળે ઘટ (ઘડો) છે. તેથી આ ઘટનું દષ્ટાન્ત તષિા હરણ (આહરણતોષ) ભેદવાળું ગણાય છે. અથવા જે જ્ઞાત (દષ્ટાન્ત) સાધ્યસિદ્ધિ કરતું થયું પણ દષાન્તરમાં સાધ્યસિદ્ધિ કરી નાખે છે તેને પણ તદ્દોષાહરણ જ્ઞાત કહે છે. જેમકે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ “વા શતાવી” ઈત્યાદિ–આ લેકોક્તિ છે. આ કથન દ્વારા શ્રોતા. એના મનમાં સંસારના કારણભૂત આરંભ અને પરિગ્રહ રૂપ વાપી પુત્રાદિકેમાં પણ ધર્મજનકતા સ્થાપિત થાય છે. તેથી આ આહરણતદ્રોવાળું દષ્ટાંત છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અહીં ક0 (યજ્ઞ) અને સત્યના દેષ્ટાન્ત દ્વારા વાપી (વાવ) અને પુત્રોમાં ધર્મજનકતા પુષ્ટ કરવામાં આવી છે. તેથી આ બને દષ્ટાન્ત દષ્ટાન્તના દેષવાળાં છે. કનારોલg” “ઉપન્યાસે પનય” આ ચોથા પ્રકારને ભાવાર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે-કે વાદીએ પોતાના સાધ્યને સિદ્ધ કરવાને માટે હેતુને પ્રયાગ કર્યો તેને તેડી પાડવાને માટે પ્રતિવાદીઓ વિરુદ્ધાર્થનું ઉપનયન (આરે પણ) કર્યું, જેમકે “સાતમા વાર્તા અમૂર્તસ્થાત્ જાનવર” “અમૂર્ત હોવાને કારણે આત્મા આકાશની જેમ અકર્તા છે”, આ પ્રકારનું કથન કેઈ સાંખ્યમતવાળાએ કર્યું. તેને આ મતનું ખંડન કરવાને માટે તેના કરતાં વિરૂદ્ધ અભિપ્રાય ધરાવનારે આ પ્રમાણે દલીલ કરી. “જે તમે ગગનના દષ્ટાન્તને આધારે આત્મામાં અકય સિદ્ધ કરતા હે તો એજ દૃષ્ટાંત દ્વારા આત્મામાં અભકતૃત્વ પણ સિદ્ધ થઈ જવું જોઈએ, કારણ કે આકાશમાં અકર્તૃત્વ અને અભેતૃત્વ, આ બન્નેને સદૂભાવ છે ” પરંતુ સાંખ્ય મતને માનનારા લેકે આત્મામાં અભકતૃત્વ માનતા નથી–એ વાત તેમને માટે અસ્વીકાર્ય છે. “અક્ર નિrળો મોવત્તા, ગામ વિસ્ટ ” તેઓ તે આત્માને અકર્તા. નિર્ગુણ અને ભક્તો માને છે. અથવા એવું કહેવું કે “કાંત મક્ષ જાદુઈ સ્વાર ગોવર” એદનની જેમ માંસનું ભક્ષણ પણ અષ્ટ છે, કારણ કે તેની જેમ તે પણ પ્રાણીનું અંગ છે.” આ પ્રકારના કથન વડે એદન દૃષ્ટાન્તને આધાર લઈને પ્રાયંગ હેત દ્વારા વાદીએ માંસ ભક્ષણમાં દેષના અભાવનું પ્રતિપાદન કર્યું ત્યારે પ્રતિ વાદીએ એવી દલીલ કરી કે “પ્રાણીના અંગની વિશેષતા હોવાથી સ્વપુત્રના માંસનું ભક્ષણ પણ વિધેય થઈ જાય છે એટલે કે સ્વપુત્રનું માંસ ખાવાને પણ નિષેધ સંભવી શકે નહીં.” આ રીતે આ કથન વિરૂદ્ધાર્થના ઉપનયન (આરોપણ) રૂપ એટલે કે ઉપન્યાસોપનય રૂપ છે. અથવા કોઈ પણ સાધમ્યની અપેક્ષાએ પ્રવર્તમાનમાં કોઈ પણ સાધમ્ય વડે જ પ્રત્યવસ્થાપન કરવું તેનું નામ ઉપન્યાસપનય આહરણપન્યાસ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર તે પ્રત્યેકના ચાર ચાર ભેદોનું સપષ્ટીકરણ કરે છે–આહરણજ્ઞાતના “શવા” અપાય ઈત્યાદિ ચાર પ્રકાર કહા છે અપાય એટલે અનર્થ. તે અપાયનું જ્યાં દ્રવ્યાદિમાં કથન કરવામાં આવે છે ત્યાં તે આહરણના અપાયભેદ રૂપ હોય છે, જેમકે-વિવક્ષિત દ્રવ્યાદિની જેમ જ આ દ્રવ્યવિશેષમાં અપાય છે અથવા-દ્રવ્યાદિની હેયતાનું જેના દ્વારા પ્રતિપાદન કરાય છે તે આહરણના ભેદ અપાયરૂપ છે. આ ઉપાય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કો છે દ્રવ્ય વડે, દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપ જે અપાય છે તેને દ્રવ્યાપાય કહે છે દ્રવ્ય ક્ષેત્રાદિકેની હેયતાનું સાધક અથવા દ્રવ્યની હેયતાનું સાધક જે ઉદાહરણ હોય છે તેને અપાય આહરણ કહે છે. પરદેશ જઈને જેમણે ઘણું જ ધન ઉપાર્જન કર્યું હતું એવાં બે વૈશ્યભાઈઓના દૃષ્ટાન્તની જેમ દ્રવ્યાપાય પરિહાર્ય છે અથવા દ્રવ્યમાં અપાય નિરાકરણીય છે. - હવે તે દૃષ્ટાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-કેઈ નગરમાં બે વેશ્ય રહેતાં હતા. તેઓ ધન કમાવા પરદેશ ગયા. અને પાર્જન કરીને તેઓ પિતાને ગામ પાછા ફરવા માટે રવાના થયા. ઘરની પાસે આવતાં જ એકના મનમાં એ વિચાર આવ્યું કે ભાઈને મારી નાખીને બધું ધન હું જ કબજે કરી લઉં. આ ધનને કારણે બને ભાઈઓ વચ્ચે ભારે ઝગડે થયે. તેમણે ગુસ્સે થઈને તે ધનને કઈ જળાશયમાં ફેંકી દીધું. જળાશયમાં રહેલે કઈ મજ્ય તે ધનને ગળી ગયે. કેઈ એક માછીમારે તે માછલાને પકડીને મારી નાખ્યું અને તેને કોઈ બીજા માણસને વેચ્યું. તે માણસે તે મત્સ્ય પિતાને ઘેર લઈ જઈને રાંધવા માટે પત્નીને સોંપ્યું. તેની પત્ની અને પુત્રીએ તે મસ્યના જ્યારે ટુકડા કર્યા ત્યારે તેના પેટમાંથી પેલું ધન તેમને હાથ લાગ્યું તે ધનને ખાતર પુત્રીએ માતાને મારી નાખી. આ સમસ્ત હકીકત જ્યારે તે વૈશ્ય ભાઈઓએ જાણી ત્યારે તેમને સંસાર પર વૈરાગ્યભાવ આવી જવાથી ભેગથી વિરકત થઈને તેમણે પ્રવજ્યા અંગીકાર કરી લીધી. આ દ્રવ્યાપાય પરિહાર્ય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ८८ Page #103 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર વડે, ક્ષેત્રમાં કે ક્ષેત્રરૂપ જે અપાય છે તેને ક્ષેત્રાપાય કહે છે. જેવી રીતે સર્પવાળા ઘરમાં નિવાસ કરવાથી મૃત્યુને સંભવ રહે છે. એજ પ્રમાણે શત્રુસહિતના ક્ષેત્રમાં રહેવાથી અપાયને સંભવ રહે છે. કહ્યું પણ છે કે-“શરે ૨ હે વાતો મૃત્યુ ન રાઃ” જે ક્ષેત્રમાં અપાય (અનર્થ) સંભવિત હોય તે ક્ષેત્રને ત્યાગ કર જોઈએ. જેમકે-પ્રતિવાસુદેવ જરાસંઘ દ્વારા અપાય (અનર્થ) થવાને સંભવ લાગવાથી દશાહએ સૌર્યપુર છેડી દીધું હતું. આ ક્ષેત્રાપાયના દૃષ્ટાન્તરૂપ સમજવું. કાલાપાયન ત્યાગમાં પાયનની જેમ પ્રયત્નશીલ રહેવું જોઈએ. નેમિનાથ ભગવાને એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે ૧૨ વર્ષ પછી દ્વારકા નગરીને નાશ થશે, ત્યારે તે અપાયયુક્ત કાળથી બચવાને માટે કૈપાયન ઉત્તરપથમાં ચાલ્યા ગયા હતા. આ કાલાપાયનું દૃષ્ટાન્ત છે. ચંડકૌશિકની જેમ કેપભાવને પરિત્યાગ કરી નાખ તેનું નામ ભાવપાય છે. ચંડકૌશિકને જ્યારે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું ત્યારે તેણે કપરૂપ ભાવાપાયને પરિત્યાગ કરી નાખ્યા હતા. આ રીતે અપાય આહરણુજ્ઞાતના ચાર ભેદનું સ્પષ્ટીકરણ અહી સમાપ્ત થાય છે. આહરણજ્ઞાત (આહરણ ઉદાહરણ)ને જે બીજે ઉપાય નામને ભેદ છે. તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પ્રાપ્તવ્ય પદાર્થને નિમિત્તે પુરુષ વ્યાપાર આદિ રૂપ સામગ્રી હોય છે, તેનું નામ જ ઉપાય છે. તેથી આ દ્રવ્યાદિ રૂપ ઉપેયમાં (પ્રાપ્તવ્ય પદાર્થમાં) આ ઉપાય છે એમ કહેવું તેનું નામ આહરણ ઉપાય છે. જેમકે-ઘટાદિ દ્રવ્યવિશેષ રૂપ સામાં વિવક્ષિત માટી આદિ દ્રવ્ય ઉપાય રૂપ હોય છે. અથવા-દ્રાદિકની જેમાં ઉપાદેયતા પ્રતિપાદિત થાય છે. તે આહરણ ઉપાય છે, તે ઉપાય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કહ્યો છે. સુવર્ણાદિ દ્રવ્યને અથવા પ્રાક ઉદક (પાણી) આદિ દ્રવ્યને જે ઉપાય છે અથવા દ્રવ્યરૂપ જે ઉપાય છે તેને કળ્યપાય કહે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૮૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ જેમકે સુવર્ણાદિકના વિષયમાં ઉપાય છે, ઉપાય દ્વારા જ સુવર્ણાદિકમાં પ્રયત્ન વિધેય છે. અથવા-પ્રાસુક ઉદકાદિ દ્રવ્ય એષણે પાય દ્વારા ગ્રહણ કરવું જોઈએ, એવું આ કથન આહરણ ઉપાયના પ્રથમ ભેદ (દ્રવ્યોપાય) રૂપ છે. ક્ષેત્રપરિકર્મ રૂપ જે ઉપાય છે તેનું નામ ક્ષેત્રપાય છે. જેમકે-આ ક્ષેત્રને એડવાના ઉપાય રૂપ હળ આદિ છે. અથવા-જે પ્રકારે અન્ય ક્ષેત્રાદિમાં હળ વડે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ જ પ્રમાણે આ ક્ષેત્રાદિમાં પણ તેના દ્વારા જ પ્રવૃત્તિ કરવી જોઈએ, એવું કથન ક્ષેત્રપાય છે. અથવા મિથ્યાત્વયુક્ત ક્ષેત્રને સદુપદેશ આદિ ઉપાય દ્વારા સમ્યકત્વયુક્ત કરવું તેનું નામ ક્ષેત્રપાય છે. જેમ ધાન્યાદિકના જ્ઞાનનો ઉપાય છે એજ પ્રમાણે કાળના જ્ઞાનને પણ જે ઉપાય છે તેનું નામ કાલેપાય છે. અથવા-જે પ્રકારે તથાવિધ ગણિતજ્ઞા છાયાદિ રૂપ વડે કાળને જાણી લે છે એજ પ્રમાણે જે છાયાદિ દ્વારા કાળને જાણે છે તે કાલેપાય રૂપ છે અથવા પ્રતિલેખના આદિ કાળનું જે જ્ઞાન છે તેનું નામ કાલેપાય છે. ભાવ-શાનમાં જે ઉપાય છે તેનું નામ ભાવપાય છે. અથવા ઉપાય દ્વારા જે ભાવને જાણવાનું થાય છે તેનું નામ ભાવપાય છે. જેમકે બ્રહકુમારીને વાત કરવાથી અભયકુમારે ચેરના ભાવ જાણી લીધા હતા અથવા ભાવ વડે કલ્યાણને ઉપાય જાણી લઈને નેમિનાથ ભગવાને ગજસુકુમાર મુનિને કાયોત્સર્ગ કરવા માટે મશાન ભૂમિમાં જવાની અનુમતિ આપી હતી. આ રીતે આહરણુજ્ઞાતિના ઉપાય નામના બીજા ભેદનું વર્ણન અહીં પૂરું થાય છે. હવે આહરણના ત્રીજા ભેદનું-સ્થાપનાકર્મનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–સ્થાપનાનું જે કર્મ-સંપાદન છે તેનું નામ સ્થાપના કર્મ છે. એટલે કે પરમતને જાણી લઈને અને તેમાં દૂષણે બતાવીને પિતાના મતની સ્થાપના કરવી તેનું નામ સ્થાપનાકમ છે. તે સ્થાપનાકમ સૂત્રકૃતાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કમાં પુંડરીક નામના પ્રથમ અધ્યયન રૂપ છે, ત્યાં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કેથેડા પાણી અને ઘણું જ કાદવથી ભરપૂર એક પુષ્કરિણી (જળાશય વિશેષ)ની વચ્ચે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૯૦. Page #105 -------------------------------------------------------------------------- ________________ એક મેાટુ' પુંડરીક (કમલ વિશેષ) ઉગેલું હતું તેને લેવાને માટે ચાર દિશામાંથી ચાર માણસ આવ્યા. જે જે દિશાઓમાંથી તેઓ આવ્યા હતા તે તે દિશાઓવાળા કમ (કાદવવાળા) માગે થઇને તે તે પુષ્કરિણીમાં આગળ વધ્યા. અને ગમે તે પ્રકારે તે પુ'ડરીક પાસે પહોંચીને તેમણે તેને તેાડી લીધું. પણ કાદવમાં ફસાઈ જવાને કારણે તેઓ તે પુષ્કરિણીમાંથી બહાર નીકળી શકયા નહીં. તે પુષ્કરિણીને કિનારે કાઇ એક માણસ ઊભેા હતા. તે અમે ઘવચનવાળા હતા. તેથી તેણે તેમને કાઇ પણ પ્રકારે તે કમ (કાદવ)માંથી બહાર કાઢયા. આ પ્રકારનું સ્થાપનાકનું આ જ્ઞાત (ઉદાહરણ) છે. અહી’ તેના ઉપનય (આરાપણુ) આ પ્રમાણે કરી શકાય છે-કમના સમાન વિષય છે, પુષ્કરણી સમાન સંસાર છે, કમલ (પુંડરીક) સમાન રાજિદ રૂપ લખ્ય પુરુષ છે, ચાર પુરુષા સમાન પરતીથિકા છે, કિનારે ઊભેલા પુરુષના સમાન સાધુપુરુષ છે, અમેઘવચન સમાન ધદેશના છે અને ઉદ્ધારના સમાન નિર્વાણ છે. આ પ્રકારે પરના દૂષણને પ્રકટ કરીને સ્વમતની સ્થાપના આ દૃષ્ટાન્ત દ્વારા કરવામાં આવી છે. તેથી તે દૃષ્ટાન્ત સ્થાપનાકમ રૂપ છે. અથવા અનિત્યશનુંઃ તાત્” આ પ્રકારના અનુમાન પ્રયાગ દ્વારા જ્યારે કોઇ વાદી શબ્દમાં કૃતકત્વ હેતુદ્વારા અનિત્યતાની સિદ્ધિ કરે છે, ત્યારે કાઇ તેને એવુ કહે છે કે વર્ણાત્મક શબ્દમાં ૮ કૃતકત્વ ” હેાતું નથી, કારણ કે મીમાંસકની અપેક્ષાએ તેમનામાં નિત્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે. આ રીતે કૃતકત્વહેતુ પેાતાના વણુરૂપ સંપૂર્ણ પક્ષમાં જતેા નથી. આ પ્રકારની દલીલ સાંભળીને જે સ્થાપના હેતુવાદી છે તે કહે છે કે જે વર્ણાત્મક શબ્દ છે તે કૃતક જ હાય છે, કારણ કે કારણભેદથી તે ઘટપટાદની જેમ ભેદવાળે થાય છે જેમ પાત પેાતાના કારણના ભેદથી ઘટપટાદિમાં ભેદ હોય છે, એજ પ્રમાણે શુક સારિકા (પેપટ, મેના) આદિ રૂપ કારણના ભેદથી વર્ણાત્મક શબ્દ પણ ભેદવાળા હોય છે. આ પ્રમાણે ઘટાદિના દૃષ્ટાન્ત દ્વારા વર્ષોમાં, કૃતકતાની સ્થાપના કરવામાં આવે છે. તેથી તેનું નામ ‘દૃષ્ટાન્તસ્થાપના કમ” છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ પશુપવિનાવિત્તિ ” પ્રત્યુપત્નને—તત્કાલે જાયમાન વસ્તુને વિનાશ જ્યાં વાગ્યરૂપ હોય છે તે દૃષ્ટાન્તને પ્રત્યુત્પનવિનાશી” કહે છે જેમકે કઈ ગુરુ વસ્તુવિશેષમાં શિષ્યની અશક્તિને જાણીને તેને દુષ્કર તપશ્ચરણ, વિહાર આદિમાં પ્રયુક્ત કરે છે. આમ કરવા પાછળ તેમનો એ ખ્યાલ હોય છે કે “ શિષ્યની અશક્તિનું કારણ મારે વિનષ્ટ કરવું જોઈએ ” આ પ્રકારે પ્રત્યુપત્નને વિનાશ કરવામાં સાધક હોવાથી તેમાં પ્રત્યુત્પન્ન વિનાશી જ્ઞાતતા હોય છે. અથવા–“ આત્મા અમૂર્ત હોવાથી અકર્તા છે, ” આ અનુમાન દ્વારા આત્મામાં અકતૃત્વ સાધ્ય કરીને આ અકર્તવાપત્તિ રૂપ દેષને વિનાશ કર. વાને માટે જ્યારે એવું કહેવામાં આવે કે “આત્મા કદાચિત્ત (થોડા પ્રમાશુમાંમૂર્ત હોવાથી દેવદત્તની જેમ કર્તા જ છે. ” - ' આ પ્રકારના આ તત્કાલેન્ન અનુમાન વડે આત્માનું અમૂર્ત જે દૂર કરવામાં આવે છે તે પ્રત્યુત્પવિનાશિતાનું ઉદાહરણ છે. આ પ્રકારે અહીં સુધીમાં આહરણ દૃષ્ટાન્તના ચાર ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે. આહરણતદેશના દષ્ટાન્તનું પ્રતિપાદન કરવામાં આવે છે. આહરણતદેશના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) અનુશાસ્તિ, (૨) ઉપાલંભ, (૩) પૃચ્છા અને (૪) નિશ્રાવચન જ્યાં સલ્લુણસંકીર્તન જ વિધેયતા રૂપે ઉપદિષ્ટ થાય છે તેનું નામ અનુશાસ્તિ છે જેમકે-જે ગુણવાન હોય છે તે અનુશાસનીય હોય છે. આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે દષ્ટાન્ત છે– ચંપા નગરીમાં કેઈ એક સમયે એક જિનકલ્પિત મુનિ ગોચરી કરવા નિમિત્તે ફરતા ફરતા સુભદ્રા શેઠાણીને ત્યાં પધાર્યા. તેમની આંખમાં ૨જ (કણ) પડવાને કારણે તેમાંથી આંસું નીકળી રહ્યા હતાં. સુભદ્રાએ પિતાની જીભના ટેરવા વડે તેમની આંખમાંથી તે રજને કાઢી નાખી, પણ રજ કાઢતી વખતે તેના લલાટને કંકુને ચાંલે મુનિના કપાળમાં લાગી ગયો. મુનિના કયા ળમાં તે નિશાન જોઈને લેકેમાં તેમના શીલભંગની ચર્ચા ચાલવા માંડી. આ શીલભંગની વાત ખોટી છે એ સાબીત કરવાને માટે સુભદ્રાએ કાચા સૂતર શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૯ ૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ વડે ચાલીને બાંધીને લેકની સમક્ષ તે ચાલણી વડે કૂવામાંથી પાણી ખેંચ્યું. તે નગરના ત્રણ દરવાજાઓ શાસન દેવતાએ બંધ કરી દીધા હતા. સુભદ્રાએ ચાલી વડે કૂવામાંથી ખેંચેલા પાણીને તે ત્રણે દરવાજા પર છાંટયું અને પાણી છાંટતાની સાથે જ તે દરવાજા ઉઘડી ગયા. ત્યારે લેકેએ ફરીથી એવું અનુશાસિત કર્યું કે સુભદ્રા મહા શીલવતી છે. આ દૃષ્ટાન્તમાં રજને કાઢવા રૂપ વૈયાવૃત્ય કરવા રૂપ ઉપનય પણ સંભવિત થાય છે, કારણ કે તે રજને કાઢવાથી જે નગરજનોએ તેની અનુશાસ્તિ કરી છે એટલા માત્રથી જ અહીં ઉપનય કરવામાં આવ્યું છે. આ રીતે અનભિમત અંશના ત્યાગથી અને અભિમત અંશના ગ્રહણથી તેમાં ઉપનય થાય છે એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. યુવા પ્રકારાન્તરની અપેક્ષાએ અનુશાસન જ ઉપાલંભ રૂપ છે. આ અનુશાસન જ્યાં કહેવાય છે તેને ઉપાલંભ કહે છે. તેનું નીચે પ્રમાણે દૃષ્ટાન્ત છે– મૃગાવતી નામની કોઈ એક સાધ્વી હતી. તે કે એક વખતે મહાવીર પ્રભુના સમવસરણમાં ગઈ હતી. ત્યાં સવિમાન ચન્દ્ર અને સૂર્યના પ્રકાશને લીધે તેને કાળનું ભાન ન રહ્યું. તેથી તે સમવસરણમાં ઘણી વાર સુધી બેસી જ રહી. ત્યાર બાદ જ્યારે તે ત્યાંથી ચાલી નીકળી ત્યારે “કરિ. ઘારોડY” “ ઘણો જ કાળ વ્યતીત થઈ ગયો-ખૂબ મોડું થઈ ગયું ” એવું સમજીને સંબ્રાન્ત ચિત્તવાળી બની ગયેલી તે સૌ સાધ્વીઓની સાથે આર્યા ચન્દનાની પાસે આવી ત્યારે તેમણે (આર્યા ચન્દનાએ) તેને એ ઠપકો આપે કે “આપના જેવી ઉત્તમ કુલેત્પન્ન સાધ્વીઓને માટે ઘણું જ અયુક્ત ગણાય.” આ દૃષ્ટાન્તમાં કાલાસિકમ રૂપ એકદેશતાના ગ્રહણની અપેક્ષાએ આહરણતદૃશતા છે. પૃચ્છા ”–શું કર્યું? કેવી રીતે કર્યું? કેણે કર્યું? ઈત્યાદિ પ્રશ્નનું નામ પૃચ્છા છે. આ પૃચ્છા જેમાં વિધેય રૂપે ઉપદિષ્ટ હોય છે તેને પૃચ્છા કહે છે. જેમકે-શ્રેણિક રાજાના પુત્ર કેણિકે મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે “હે ભગવન્! ચક્રવર્તી જે કામોને પરિત્યાગ કર્યા વિના મરણ પામે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ તે કઈ ગતિમાં ઉત્પન થાય છે ત્યારે ભગવાને જવાબ આપ્યો-“સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.” કુણિ કે બીજો પ્રશ્ન પૂછ્યું “હે ભગવન્! મરીને ક્યાં જઈશ?” ત્યારે ભગવાને જવાબ આપો-“તમે મરીને છઠ્ઠી નરકમાં જશે.” ત્યારે કણિકે પૂછયું-“હે ભગવન ! હું સાતમી નરકમાં શા કારણે નહીં જઉં ?” પ્રભુએ જવાબ આપે-“ચકવતી જ મરીને સાતમી નરકમાં જાય છે.” ત્યારે કણિકે પૂછયું “શું હું ચક્રવર્તી નથી ? મારી પાસે પણ ચકવતીના સાધનરૂપ ગજ, અશ્વાદિક છે.” ત્યારે ભગવાને તેને એ જવાબ આપે કે “તમારી પાસે રત્ન અને નિધિઓ નથી ” ત્યારે તેણે કૃત્રિમ રતનેને એકત્ર કરીને ભરતક્ષેત્રને જીતવાની પ્રવૃત્તિ શરુ કરી, ત્યારે કતમાલિક નામના દેવે તેને મારી નાખ્યો. તે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયે. આ દાન્તમાં છઠ્ઠી નરકમાં ગમનરૂપ અનભિમત અંશના ત્યાગની અપેક્ષાએ અને સાતમી નરકમાં ગમનરૂપ સ્વાભિમત અંશના ગ્રહ. ની અપેક્ષાએ આહરણતશતા સમજવી જોઈએ. નિબાવા” કઈ વિનીત શિષ્યને દાખલ આપીને અન્યને પ્રબોધિત કરવા નિમિત્તે વિધેય રૂપ જે વચને કહેવામાં આવે છે તેનું નામ આહરણનિશ્રાવચન છે. જેમકે-માર્દવાદિ ગુણ સંપન્ન વિનીત શિષ્યની નિશાને સહન ન કરનારા અન્ય શિષ્યને ગૌતમ સ્વામીને લક્ષ્ય કરીને જે વચને મહાવીર પ્રભુએ કહ્યા હતાં તે વચનને નિશાવચન કહે છે. તે પ્રસંગ હવે પ્રકટ કરવામાં આવે છે–તુરતના દીક્ષિત ગાલિ મુનિને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે પરિત્યક્ત કૃતિવાળા ગૌતમસ્વામીને મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું હતું–ઘણુ જ દિનેથી સંક્ષિપ્ટ છે ગૌતમ ! ચિરપરિચિત છે ગૌતમ! તું અતિસંપન્ન ન થઈશ પરિત્યક્ત યુતિવાળા થવું તારે માટે ઉચિત નથી.” ઈત્યાદિ વચને દ્વારા ગૌતમને અનુશાસિત કરનાર મહાવીર પ્રભુએ અન્ય મુનિજનેને પણ અનુશાસિત કર્યા હતા. અહીં અનભિમત રૂપ અપતિ રૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૯ ૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ અનભિમત અંશના ત્યાગ અને તિરૂપ અભિમત અંશના ગ્રહણની અપેક્ષાએ આહરણતદૃશતા છે. આ પ્રકારે આહરણતદૃશતાના ચારે ભેદેનું કથન અહીં સમાપ્ત થાય છે આહરણુતોષનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–તેના નીચે પ્રમાણે ચાર ભેદ છે–(૧) અધર્મયુક્ત, (૨) પ્રતિલેમ, (૩) આ પનીત, અને (૪) દુરુપનીત. જે ઉદાહરણ પાપકથન સ્વરૂપ હય, અને કઈ એવા અર્થનું પ્રતિપાદન કરવા નિમિત્તે આપવામાં આવ્યું હોય કે જેનું પ્રતિપાદન થઈ જવાથી શ્રોતાની બુદ્ધિ અધર્મયુક્ત થઈ જાય, એવા ઉદાહરણને અધર્મયુક્ત ઉદાહરણ કહે છે જેમકે કઈ એક કથાકારે એવું કહ્યું કે સાત દિનરાત સુધી કાંસાની થાળીમાં મૂકી રાખેલું ઘી વિષસમાન થઈ જાય છે. આ વાત સાંભળીને કેઈ માણસે એ પ્રમાણે જ કર્યું –દીને કાંસાની થાળીમાં સાત દિનરાત રાખી મૂકયું. ત્યાર બાદ તેણે તે ઘી પિતાને દ્વેષ કરનાર ભાઈને મારી નાખવા માટે વાપર્યું. તે ઘી ખાવાથી તેને ભાઈ મરી ગયે. આ ઉદાહરણમાં અધર્મયુક્તતાને કારણે તથા શ્રોતામાં અધર્મજ્ઞાન ઉત્પન્ન કરનાર હોવાને કારણે આહરણદોષતા છે. પ્રતિમ”—જેમાં પ્રતિકૂળતા ઉપદિષ્ટ થાય છે તે ઉદાહરણને પ્રતિલે મેદાહરણ કહે છે. જેમકે-“ગ્રારિ તે દૂધ પામવ માનિત મારા શિg જે માચિન ઈત્યાદિમાં કહેવામાં આવ્યું છે. અથવા પિતાને અપહૃત કરનાર (અપહરણ કરનાર) ચંડપ્રદ્યોતની સાથે અભયકુમારે જેવું કર્યું એવું કરવું તે પ્રતિમાના ઉદાહરણ રૂપ છે. તેમાં આહરણતદ્દોષતા હોવાનું કારણ નીચે પ્રમાણે છે–આ પ્રકારનું ઉદાહરણ શ્રોતાની પરાકરણ (અન્યને નુકસાન)માં નિપુણ એવી બુદ્ધિનું જનક થઈ પડે છે. અથવા–“જીવ અને અજીવ એવી આ બે જ રાશી છે” આ પ્રમાણે જ્યારે કહેવામાં આવે ત્યારે તેના નિગ્રહ નિમિત્ત કઈ એવું કહે કે “ગૃહગેધિકાદિ છિન્ન પુછની જેમ નોજીવરાશિ પણ ત્રીજી રાશિ છે.” આ પ્રકારના કથનમાં ઉસૂત્ર પ્રરૂપણાને લીધે આહરણતદ્દોષતા રહેલી છે. “આત્માનીત”—જેમાં આત્મા પિતે જ ઉપનીત થઈ જાય એવા ઉદાહરણને આત્માનીત કહે છે. એટલે કે પરમતના ખંડનને માટે કોઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ ,, દેષ્ટાન્ત આપવામાં આવ્યુ હોય, પરન્તુ તેના દ્વારા પોતાના મતનું જ ખ`ડન થઈ જતુ હાય, તે એવા દૃષ્ટાન્તને આત્મપત્નીત કહે છે. જેમકે કાઇ સભામાં કાઈ માણુસ એવુ' ખેલે કે “અહીં ખધાં મૂર્ખાએ એકત્ર થાય છે. ” તે તેના આ કથન દ્વારા તે પાતે પણ મૂખ ઠરે છે કારણકે “બધા મૂખ છે? એમ કહેવામાં કહેનાર પાતે પણ મૂખ રૂપે ગણાઈ જાય છે. આ યનમાં સ્વવચન દેષને લીધે આહરણતોષતા છે. અથવા-“ સદરે પાળા ન'તા ” “ કઈ પણ જીવને હણવા જોઇએ નહી', આ કથનને કૃષિત કરવાને માટે કોઈ એવું કહે કે “ જેમ ભગવાન વિષ્ણુએ રાક્ષસેાને મારી નાખ્યા હતા, તેમ અન્ય ધસ્થિત જીવાને મારી નાખવા જોઈએ '', આ કથન અનુસાર તા આવું કહેનાર પણ હણી નાખવાને ચેાગ્ય પ્રતિપાદ્રિત થાય છે, કારણ અન્ય ધર્મને માનનારા લાકોની દૃષ્ટિએ તે તે પણ વિધમી જ છે. અથવા—કાઇ રાજાએ પૂછ્યું. આ તળાવ અમેઘ કેવી રીતે ખની શકે ! ” ત્યારે કોઈ એ એવા જવાખ આપ્યા કે • કાઈ ખત્રીશ લક્ષણા પુરુષના અહી ભાગ આપવામાં આવે તે આ તળાવ અમેઘ થઈ શકે ” તેનાં આ શબ્દો સાંભળીને અમાત્યે, ૩૨ લક્ષણૢાથી સ'પન્નહાવાને કારણે 66 66 એવી સલાહ આપનારનું જ ખળિદાન આપી દીધું. આ રીતે તેણે પાતાના વચનદોષને કારણે પેતાના જ જાન ગુમાવ્યેા આ રીતે સ્વવચન દોષતાને લીધે જ આહરણતદ્દોષતામાં આત્માપનીતતા આવી જાય છે. "" " દુવળીણ્ ” ‘દુરૂપનીત ’–જેમાં ઉત્તરદાતા પોતાને જ દૂષિત રૂપે ચેજિત કરે છે, તેનું નામ દુરૂપનીત ’છે. જેમ કે-કાઈ ને કઈ પ્રશ્ન પૂછવામાં આવે અને તે તેના અસંગત જવાબ આપે, તે એવી પરિસ્થિતિમાં તેને દુરૂપનીત કહેવામાં આવે છે. જેમ કે-કાઇએ એક ભિખારીને કઇ પૂછ્યું તે તેણે માંસ સેવનની શકાથી તેને ખીજે જ ઉત્તર આપ્યા . જેમ કે—— મિક્ષો ! માંનિષેવળ પ્રવે” ઈત્યાદિ હૈ 66 ભિક્ષુક! શું તમે માંસનુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૯ ૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ સેવન કરે છે ખરા ? તે ભિખારીએ કહ્યું મદિરાપાન સિવાય તે તેમાં મજા જ કેવી રીતે પડે ? તે શુ તમે મિદરાનું પણ સેવન કરી છે ? હા કરૂ છુ પણ એકલા નહી. તે તેા વેશ્યા સાથે જ પ્રિય લાગે છે. તે! શું તમો વેશ્યા સેવન પણ કરે છે ? તે તેા ધનથી જ પ્રેમ કરવાવાળી હાય છે, તે તમા ધન કયાંથી લાવે છે? જુગાર અને ચારીથી લાવુ છું. તે શું તમેા ચારી પણ કરા છે ? હા ભ્રષ્ટ પુરુષની ત્રીજી ગતી જ શું થઈ શકે ? શકાથી તેને ખીજે છે.. હું આ દૃષ્ટાન્તમાં કેવળ એજ વાતને પ્રકટ કરવામાં આવી છે કે એક સામાન્ય પ્રશ્નના ઉત્તર રૂપે કેવી અસંગત વાતા ઉત્તર દેનાર દ્વારા કરવામાં આવી છે! આ પ્રકારનું એક ખીજુ દૃષ્ટાન્ત હવે આપવામાં આવે છે, કાઇએ એક ભિખારીને ક'ઈ પૂછ્યું તે તેણે માંસસેવનની જ ઉત્તર આપ્ચા જેમ કે— જન્મ્યાડડા/વના 66 મુન્શા ધારી ભિક્ષુક ! તારી કન્થામાં સ્થળે સ્થળે છિદ્ર કેમ દેખાય છે? નાના આા તે। માછલા પકડવાની જાળ છે, તે શું ? તમે! માછલી પણુ ખાવ છે ? હાં પણ તે મદ્ય સેવન વગર ખરાખર લાગતી નથી તે શુ' તમે મદ્ય પણ પીવે છે ? હા, પણ એકલા નથી પીતે વેશ્યાની સાથે જ પીઉં છું, તો શુ' તમે વેશ્યાને ત્યાં પણ જાવ છે? હા દુશ્મનના ગળા પર પગ રાખીને જાઉ છું, તમારે વળી દુશ્મન કયાંથી ? હું જેના ઘરમાં ખાતર પાડું તેઓ મારા દુશ્મન બને છે. તે શું? તમેા ખાતર પણ પાડો છે. ! જુગાર માટે તેમ કરવુ પડે છે. તે હું ધૂત આવું તું શા માટે કરે છે ? દાસીને પુત્ર છું એ માટે ?” આ પશુ દુરૂપનીતનું દૃષ્ટાન્ત છે. છુ દાર્શનિક દૃષ્ટિએ આ દુરૂપનીતના ભાવાથ એવા થાય છે કે જે પ્રકૃત સાધ્યમાં ઉપયાગી થતું નથી પણ્ અનુપયેાગી જ થઇ પડે છે, તેને દુરૂપનીત કહે છે, કારણ કે વાર્યન્તિTMની સાથે તેના સાધને અભાવ રહે છે. ” “ કાર્ય હાવાથી ઘટ (ઘડા)ની જેમ શબ્દ નિત્ય છે '' અહીં ઘટ દૃષ્ટાન્તમાં નિત્યત્વ ધર્મના જ અભાવ હોવાથી તેના સાધમ્ય વડે શબ્દમાં નિયતા કેવી રીતે સિદ્ધ થઈ શકે ? આ દૃષ્ટાન્ત વડે તા શબ્દમાં અનિત્યતા જ સિદ્ધ થાય છે. જેમકે- નિત્ય શરૂ ાચવાત્ ઘટવર્’ "6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૯૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ચોથા જ્ઞાત (ઉદાહરણ) રૂપ જે ઉપન્યાસપનય છે, તેને નીચે પ્રમાણે ચાર પ્રકાર છે—(૧) તત્ત્વક, (૨) તદન્ય વસ્તુક, (૩) પ્રતિનિભ અને (૪) હેત જે ઉપન્યાસપનયમાં અન્યના દ્વારા આપવામાં આવેલું સાધન જ વતુરૂપ હોય છે એટલે કે ઉત્તર રૂપ હોય છે, તેનું નામ હતુક ઉપન્યાસનય છે. અથવા–પાપન્યસ્ત વસ્તુરૂપ વસ્તુથી યુક્ત જે ઉપન્યાસપનય છે તેને પણ તદ્વસ્તક કહે છે. જેમકે-કોઈ પુરુષે આ પ્રમાણે કહ્યું- “હે ભાઈઓ મારા ગામમાં એક ઘણું વિશાળ તળાવ છે. તેના કાંઠા પર એક મેટું સેમર (શીમળા નું વૃક્ષ છે. તેનાં જેટલાં પાન પાણીમાં પડે છે, તે બધાં જલચર જ રૂપે પરિણમી જાય છે અને જેટલાં પત્તાં જમીન પર પડે છે તે બધાં સ્થલચર જી રૂપે પરિણમી જાય છે.” તેણે આ પ્રકારનું જે કથન કર્યું તે લેાકોમાં કુતૂહલ ઉત્પન્ન કરવા નિમિત્તે કહેવામાં આવ્યું હતું. ત્યારે કેઈએ તેને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો-“એ તે બતાવે કે જે પાન ભૂમિ અને જળના અન્તરાલમાં પડે છે, તેમની શી દશા થાય છે?” આ પ્રકારની જે ઉપપત્તિ માત્ર રૂપ ઉત્તરભૂત વસ્તુ છે, તેનું નામ જ તદ્વસ્તક ઉપન્યાસોપનય છે કારણ કે કહેનાર વ્યક્તિએ સેમર વૃક્ષના પાન પડવાથી તેમનું શું થાય છે તે કહ્યું છે અને બીજી વ્યક્તિએ પણ એ સેમર વૃક્ષના પાન જમીન અને પાણીના અન્તરાલમાં પડવાથી તેમનું શું થાય છે એ પ્રશ્ન પૂછયે છે. આ ઉત્તર રૂ૫ કથનથી એજ વાત સિદ્ધ કરવામાં આવી છે કે જે પ્રકારે અન્ત લપતિત પત્તાં પાન રૂપે જ રહે છે એજ પ્રમાણે જલપતિત અને સ્થલપતિત પત્તાં પણ પાનરૂપે જ રહે છે. આ પ્રકારનું આ ઉત્તર કથન ત ક ઉપન્યાસેપનય રૂપ છે. તદન્ય વસ્તુક”—જે ઉપન્યાસે પનયમાં પરોપજ્યસ્ત વસ્તુ કરતા ભિન્ન ઉત્તરભૂત વસ્તુ હોય છે, એવા ઉપન્યાસપનયને તદન્યવતુક કહે છે. જેમકે–પૂર્વોક્ત ઉદાહરણમાં પહેલી વ્યક્તિએ જ્યારે આ પ્રકારનું કથન કર્યું કે “જલમાં પડેલાં પત્તાં જલચર રૂપે પરિણમી જાય છે, ” ત્યારે તેને આ પ્રમાણે પ્રશ્ન પૂછી શકાય-“જે પત્તાને તમે લાકડી આદિ વડે પાડીને ખાઓ છે અથવા તમારે ઘેર લઈ જાઓ છે તેમની શી હાલત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૯ ૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ થાય છે ? ” અહી' પ્રશ્ન કર્તાએ પહેલી વ્યક્તિને જે પ્રશ્ન પૂછ્યા છે તે પેાતાની જાતે તૂટી પડેલાં પત્તાંથી ભિન્ન રૂપે નીચે પાડવામાં આવેલાં પાન વિષે પૂછ્યા છે. તેથી આ પ્રકારના આ ભિન્ન રૂપે ઉત્તર જાણવા રૂપ તેનું કથન એજ વાત સિદ્ધ કરે છે કે જેવી રીતે મનુષ્યાશ્રિત પાન જુદે રૂપે પરિણમતાં નથી એજ પ્રમાણે જલ્રપતિત પાન પણુ જલચર જીવા રૂપે પરિણમન પામતાં નથી, અને સ્થલપતિત પાન સ્થલચર જીવા રૂપે પરિણમતા નથી. એટલે કે જેમ મનુષ્યાદિ જીવાની પાસે રહેલાં પાન ચૂકાદ રૂપે (જુ` લીખ આઢિ રૂપે) પરિણમતાં નથી, એજ પ્રમાણે જળ અને સ્થલપતિત પત્તા પણ જલચર અને સ્થલચર જીવા રૂપે પરિણમતાં નથી. જો તેઓ તે રૂપે પરિણમતાં હાત તા મનુષ્યાદિને આશ્રિત પત્તાં પણ જૂ', લી'ખ આદિ રૂપે પણિમિત થવાં જ જોઈએ. પરન્તુ એવું બનતુ` “રિનિમે ” “ પ્રતિનિભ નથી. જે ઉપન્યાસેાપનયમાં વાદી દ્વારા ઉપન્યસ્ત ઉપસ્થિત કરવામાં આવેલા પદાર્થના ઉત્તર દેવાને માટે સદેશ (સમાન) વસ્તુને જ ઉપનય થાય છે—સમાન વસ્તુ જ ઉપસ્થિત કરાય છે તે પ્રતિનિભ ઉપન્યાસાપનય છે. જેમકે કાઇ એક રાજાએ એવી જાહેરાત કરી કે જે કાઇ માણસ મને અપૂર્વ (પહેલાં ન સાંભળ્યો હાય એવા) શ્લેક સભળાવશે તેને એક લાખ રૂપીઆનું ઇનામ આપીશ. આ ઘેષણા સાંભળીને અનેક વિદ્યાનાએ અપૂર્વ શ્ર્લકા બનાવીને તેને સભળાવ્યા. તેમને રાજા આ પ્રમાણે જવાખ આપતા “ આ શ્ર્લેક તે મે પહેલાં સાંભળેલા છે. '' ત્યાર બાદ કાઇ એક માણુસે તે રાજા પાસે જઈને તેને આ બ્લેક સંભળાવ્યેા તુજ્ઞ પિયા માળિો ’’ ઇત્યાદિ— “ તમારા પિતાજી પાસે મારા પિતાજીના એક લાખ રૂપીયા લેણા છે. જો આ વાત આપે પહેલાં સાંભળેલી હાય તા તે લેણા પેટે એક લાખ રૂપીઆ આપે, અને આ વાત તમે સાંભળેલી નહાય તે અપૂર્વ ક્ષેાક સાંભળવાના ઈનામ તરીકે મને એક લાખ રૂપીઆ આપે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ તથા–“રવરિત શ્રી મોરાર” ઈત્યાદિ. આ શ્લેકને ભાવાર્થ પણ ઉપ ચુંકત લેક જે જ છે. આ ક્ષેકમાં ભેજરાજાના પિતાને ત્રિભુવનવિજયી અને ધાર્મિક કહ્યા છે, અને તેમની પાસે પિતાનું (આ અપૂર્વ શ્લેક બના વનારનું) ૯ કરોડ રનનું લેણું છે. મારી આ વાત અહીના સર્વ પંડિત જાણે છે. જે તેઓ આ વાતને ન જાણતા હોય તો મારી આ કૃતિ અપૂર્વ હેવાને કારણે આપે જાહેર કર્યા અનુસાર એક લાખ રૂપીઆનું ઈનામ મને મળવું જોઈએ. આ પ્રકારે રાજા પરાસ્ત થાય છે એવું બતાવવામાં આવ્યું છે. આ કથનમાં પ્રતિનિભતા કેવી રીતે આવી છે તે હવે સમજાવવામાં આવે છે –“ મેં આ લેક પહેલાં સાંભળેલ છે, ” આ પ્રકારના અસત્યવચન બેલનારની સામે “ મારા બાપાનું તમારા પિતાશ્રી પાસે એક લાખ રૂપીઆનું લેણું છે. ” આ પ્રકારના અસત્ય વચનને ઉપન્યાસ કરવાથી તેમાં પ્રતિનિભતા આવી છે. કારણ કે વાદીના દ્વારા ઉપન્યસ્ત પદાર્થને ઉત્તર તેના જેવી જ વસ્તુ વડે અપાય છે. જેમ પહેલાં રાજાએ જૂઠાણાને આશ્રય લીધે હતે તેમ અપૂર્વક ઉપસ્થિત કરનાર પુરુષે પણ અસત્યને જ આશ્રય લઈનેલેણ રૂપ અસત્ય વસ્તુને તે શ્લોકમાં ઉલ્લેખ કરીને-તે રાજાને પરાસ્ત કર્યો હતે. a” હેતુ ”—જે ઉપન્યાસોપાયમાં પર્યાનુગ પ્રશ્નને હેતુ ઉત્તર રૂપે કહેવામાં આવે છે તેને હેતુ ઉપન્યાસપનય” કહે છે. જેમ કે – કેઈએ કોઈને પૂછયું—“ તમે જ શા માટે ખરીદ કરો છે ?” ઉત્તર -- “તે ખરીદ્યા વગર મળતા નથી.” પ્રશ્ન – “ બ્રહ્મચર્ય આદિનું પાલન શા માટે કરાય છે ? ” ઉત્તર – “ જેઓ તપસ્યા કરતા નથી તેમને નરકમાં વેદના ભેગવવી પડે છે.” પ્રશ્ન-“તમે પ્રવજ્યા કેમ ગ્રહણ કરી છે?” ઉત્તર–પ્રવજ્યા ગ્રહણ કર્યા વિના મોક્ષ મળતું નથી. ' આ બધાં કથનમાં પ્રશ્ન જ ઉત્તર રૂપે કહેવામાં આવ્યું છે. કારણ કે જ્યારે પ્રશ્નકર્તા એ પ્રશ્ન કરે છે કે “તમે શા માટે જવ ખરીદ કરે છે ? ” ત્યારે ઉત્તર રૂપે એવું કહેવામાં આવ્યું છે કે “ખરીદ કર્યા વિના જવ મળતા નથી, તેથી તેને ખરીદ કરવામાં આવે છે. ” એ જ પ્રમાણે અન્ય શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૦ ૦. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોના ઉત્તર વિષે પણ એવું સમજવું જોઈએ કે જે પ્રશ્ન કરવામાં આવ્યા છે, તેને જ ઉત્તર રૂપે અહીં પ્રકટ કરવામાં આવ્યો છે. દિવહેતુના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે–(૧) યાપક, (૨) સ્થાપક, (૩) બંસક અને (૪) ભૂષક. જે શેયને બતાવનાર હોય છે તેનું નામ હેતુ છે. આ હેતુ પિતાના સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ રૂપ વ્યાપ્તિવાળા હોય છે. “જળાવિના વિજોન નિશ્રિતો તુ ” એવું હેતુનું લક્ષણ કહ્યું છે. જે પિતાને સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ વાળો હોય છે એનું નામ જ હેતુ છે. તે હેત અન્યથાનાપતિ લક્ષણવાળો હોય છે. અહીં “અન્યથા” પદ સાધ્ય વિનાનું વાચક છે અને “અનુપત્તિ શબ્દ હેતુના અભાવને વાચક છે. એટલે કે સાધ્યને અભાવ હોય તે હેતુને પણ અભાવ જ હોય છે. જેમકે “તોચ રદ્ધિમાન પૂમાવ્યથાનુપ ” “ આ પર્વત અનિવાળે છે, કારણ કે ધૂમાડાની અન્યથા (અગ્નિ વગર) અનુપત્તિ જ હોવી જોઈએ. એટલે કે ધૂમાડા વિના અગ્નિ હોતી નથી, ધૂમાડો છે એટલે અગ્નિ પણ હોવી જોઈએ, આ વાત તેના દ્વારા પ્રમાણિત–અનુમાનિત થઈ જાય છે. એજ વાત-“ અન્યથાનવાઝર દેતોક્ષણમીતિમ તકસિદ્ધિવિપૌતમ ” આ શ્લેક દ્વારા પ્રકટ કરવામાં આવી છે. અહીં લેકના પૂર્વાર્ધ દ્વારા હેતુનું લસણું કહેવામાં આવ્યું છે અને અપરાર્ધ દ્વારા હેત્વાભાસેનું લક્ષણ કહેવામાં આવ્યું છે. ઉપન્યાસેપનમાં ઉકત હેતુનુ પૃષ્ટ પ્રશ્નના ઉત્તર રૂપમાં ઉપપત્તિ માત્ર-કથન માત્ર હોય છે, પરંતુ અહીં તે સાધ્યની સાથે અન્યાયવ્યતિરેક સંબંધવાળે અને દુષ્ઠાત દ્વારા દશિત વ્યાપ્તિવાળો હોય છે. તે છે કે એક જ સ્વરૂપ વાળો હોય છે, છતાં પણ શેડી થેડી વિશેષતાને લીધે તેને યાપક આદિ ચાર ભેદ કહ્યા છે. જે હેતુ વાદીની કાલાપના કરે છે–ઘણે કાળ ગુમાવે લે છે–તે હેતુનું નામ “યાપક હેતુ” છે. કાલયાપક એ જ હેતુ હોય છે કે જે વિશેષણોની વિપુલતાવાળો હોય છે. એવા હેતુનું ઉચ્ચારણ કરવામાં વાદીને ઘણે સમય લાગે છે, જેમ કે “સંતરા વાચા કેળવણભુ “રિસારિત ત્યાખ્યાં તમવત જોરારી ” વાયુ સચિત્ત હોય છે, બીજાની પ્રેરણા વગર જ તિ અને અનિયતગમન કરવાવાળા હોવાથી આ અનુમાન પ્રયોગમાં“તમાલ્યા”હેતુના આ વિશેષણ છે-“rળે ગત વિનિતરં” આ બહુલ વિશેષણ છે. આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના વિશેષણની વિપુલતાવાળો હેતુ દુરધિગમ (સમજો ઘણો કઠિન) થઈ જાય છે. તે કારણે દુરધિગમ હેવાને કારણે એ હેતુ કાલયાપક હોય છે–તેને સમ જવામાં ઘણે સમય લાગે એ હોય છે. એટલે કે પ્રતિવાદી તે હેતુને સમજવામાં ઘણે કાળ વ્યતીત કરી નાખે છે, તેથી તેના કાળની પણ યાપનાથાય છે. અથવા કેઈ કુલટાએ પિતે ઈચ્છિત સમય વ્યતીત કરવાને માટે તેના પતિને કહ્યું “હાલમાં ઊંટન લીંડાઓની કીમત ખૂબ જ વધી ગઈ છે. તેથી તમે અત્યારે જ આપણા ઊંટના લીંડાઓ લઈને નગરમાં જાઓ અને તેને એક રૂપીઆના એકના ભાવે વેચી આવે.” આ પ્રકારે તેણે તેના પતિને ઊંટના લીંડાઓ વેચવાને બહાને ગામમાં મોકલીને, તે પાછા ફરે ત્યાં સુધીનો કાળ પિતાના યારની સાથે વ્યતીત કર્યો. આ પ્રકારે અહીં આ હેતુ કાલયાપક થઈ પડે છે. અથવા જે હેતુ શીઘ્રતાથી પિતાના સાધ્યને ગમક (જાણનારો) હેત નથી, પણ ઘણું સમય પછી પિતાના સાયને જાણનારે હોય છે એ તે હેતુ કાલિયાપક હોવાથી યાપક રૂપ હોય છે, જેમકે–“સર્વવતુ ક્ષણવાર” સમસ્ત વસ્તુઓ સવિશિષ્ટ હેવાથી ક્ષણિક છે,” આ પ્રકારના અનુમાનથી બૌધ્ધ સમસ્ત પદાર્થોની ક્ષણિકતા– ક્ષણભંગુરતાની સિદ્ધિ જે સત્ય હેતુ દ્વારા કરી છે, તે હેતુને સાંભળતાં જ કોઈ પણ વ્યક્તિ તે હેતુ દ્વારા પદાર્થોમાં ક્ષણિકતાની પ્રતીતિ જલદીથી ( તુરત જ) કરી શકતી નથી. તેથી જ તેમણે આ પ્રકારે તેની વિશેષ સ્પષ્ટતા કરી છે-“વાર્થરિવારિ દેવ નાર્થ સત્ત” “જે અર્થ ક્રિયાકારી હોય છે એ જ પરમાર્થતઃ (સ્વભાવતઃ) સંત હોય છે જે અર્થ ક્રિયાકારીને સત ન માનવામાં આવે તે વધ્યા પત્રમાં પણ સવ માનવું પડશે એટલે કે વધ્યાને પુત્ર હોવાની વાત પણ સ્વીકારવી પડશે. તેથી જે આ વાત માની લેવામાં આવે કે “જે અર્થ ક્રિયાકારી હોય છે એ જ પરમાર્થતઃ સત્ રૂપ છે. જે સર્વથા નિત્ય પદાર્થ છે. કુટસ્થ નિત્ય છે તેમાં અર્થ ક્રિયાકારિતા સંભવતી જ નથી, કારણ કે તે નિત્ય તે એક રૂપ જ હોય છે. જે તેમાં અર્થયિાકારિતા માનવામાં આવે છે તે એક રૂપ રહી શકતો નથી, અને એક રૂપ નહીં રહી શકવાથી તેને નિત્ય કહી શકાતું નથી, કારણ કે નિત્યનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧ ૦ ૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ તે આ પ્રમાણે કહ્યું છે –“બાપુતાનુપસ્થિર નિવે” તેથી એમ માનવું પડે છે કે “જેને નાશ નથી અને જેની ઉત્પત્તિ નથી એવા સ્થિર રૂપ વાળા પદાર્થમાં કોઈ પણ રીતે-કાળની અપેક્ષાએ અથવા દેશની અપેક્ષાએ–અર્થ કિયા હોતી નથી. તેથી નિત્યથી ભિન્ન એ જે ક્ષણિક પદાર્થ છે તેમાં જ અર્થ ક્રિયાકારિતા સંભવિત છે અને તેથી જ તેમાં સરવ વ્યવસ્થાપિત થાય છે. આ પ્રકારે સત્તવ અને ક્ષણિકત્તવની વ્યાપ્તિ સિદ્ધ થઈને સવક્ષણિવથી જ વ્યાસ સિદ્ધ થઈ જાય છે. આ પ્રકારે કહીને તે બૌદ્ધ પિતાના અભીષ્ટ સાધ્યને સિદ્ધ કરવામાં –પ્રદત્ત સત્વ હેતુની સિદ્ધિ કરવામાં સમય વ્યતીત કરે છે. તેથી સરવરૂપ હેતુ કાળયા નાકારી હોવાથી પોતાના સાધ્યની સિદ્ધિ કરાવવામાં અધિક સમય વ્યતીત કરનાર હોવાથી યાપક રૂપ હોય છે. હવે “થાવા” સ્થાપક હેતુને અર્થ પ્રકટ કરવામાં આવે છે– હેતુ પોતાના સાધ્યની સાથે પ્રસિદ્ધ વ્યાપ્તિવાળ હોય છે, અને તે કારણે શીવ્રતાથી તેને સ્થાપક અથવા સમર્થન કરનારે હેય છે, એવા હેતુનું નામ સ્થાપક હેતુ છે. જેમકે –“વવેત ચં વહિમાન ઘુમવત્ ” અથવા–“નિયા નિચારમાં વસ્તુ ટૂદતત્તવૈવ વતીચમાનમાવાત્ત” અહીં ધુમાડા અને અગ્નિની “ જ્યાં જ્યાં ધૂમાડે હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે કે આ રૂપે વ્યામિ પ્રસિદ્ધ છે. તેથી ધૂમરૂપ હેતુ પોતાના અગ્નિરૂપ સાધ્યને શીઘ્રતાથી સ્થાપક બને છે. એ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય મનાય છે તેથી એ વાત શીવ્રતાથી સ્થાપિત થઈ જાય છે કે વસ્તુ નિત્યાનિત્યાત્મક છે. આ બન્ને હેતુ પોતાના સાધ્યને શીવ્રતાથી ગ્રહણ કરાવનારા હોવાથી તેમને બતાવવામાં સમર્થ હોય છે. તે કારણે આ પ્રકારના હેતુને સ્થાપક કહ્યો છે. અથવા–કોઈ એક ધૂર્ત પરિવ્રાજકે માયાભાવથી યુક્ત થઈને પ્રત્યેક ગામમાં પ્રત્યેક મનુષ્યની સમક્ષ એવી પ્રરૂપણ કરવા માંડી કે લેકના મધ્ય ભાગમાં અર્પણ કરવામાં આવેલું દાન મહાફલ પ્રદાન કરનારૂં હોય છે, આ વાત કેવળ હું જ જાણું છું” ત્યારે તેની આ મિથ્યા પ્રરૂપણાને રોકવાને માટે કેઈ મુનિએ તેને આ પ્રમાણે કહ્યું “હ પરિવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧ ૦ ૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ જક! લેાકના મધ્ય ભાગ તે એક જ હાય છે. તે તે પ્રત્યેક ગામમાં અલગ અલગ રૂપે કેવી રીતે સભવી શકે છે ? તે કારણે તમે પ્રત્યેક ગામ લેાકના મધ્ય ભાગ રૂપ હોવાની જે પ્રરૂપણા કરી છે તે મિથ્યા છે” આ રીતે તે મુનિએ પોતાની માન્યતાનું પ્રતિપાદન કર્યુ. આ પ્રકારે પોતાના પક્ષનું સ્થાપન કરનારા હેતુ સ્થાપક રૂપ હોય છે. ', ' “ વસ્ર્ ” બ્યસક હેતુ—જે હેતુ પરને ન્યામેાહિત (વ્યામુગ્ધ) કરી નાખે છે તે હેતુનું નામ બ્ય`સક હેતુ ’ છે. જેમ કે—કોઈએ એવું કહ્યું કે “ અતિ નીવા અશ્તિ ઘટઃ જીવ પણ છે અને ઘટ પણ છે એટલે કે બન્નેનું અસ્તિત્વ છે” ત્યારે કાઇએ એવી દલીલ કરી કે—“ જીવ અને ઘડામાં જે સમાન રૂપે અસ્તિત્વ રહેલું હોય તે જીવ અને ઘડામાં એકતા પ્રાપ્ત થાય છે, કારણ કે તે બન્નેનું અસ્તિત્વ અભિન્ન શબ્દને વિષયભૂત હોય છે—એટલે કે જીવ અને ઘડામાં રહેલું અસ્તિત્વ “ અસ્તિત્વ” આ એક જ શબ્દ દ્વારા વાસ્થ્ય થાય છે, જેમ ઘટ શબ્દથી ઘટ અને ઘટનું સ્વરૂપ વાચ ચાય છે, તે કારણે એક શબ્દવારા હોવાથી ઘટ અને ઘટના સ્વરૂપમાં અભિન્નતા પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે જીવ અને ઘટનું અસ્તિત્વ પણ એક અસ્તિત્વ શબ્દ દ્વારા વાચ્ય હાવાથી એક જ માનવું પડશે અને તેની એકતાને લીધે જીવ અને ઘટમાં પણ એકત્વ માનવાના પ્રસંગ પ્રાપ્ત થશે, જો એમ કહે. વામાં આવે કે અમે જીવાદિકના અસ્તિત્વના સ્વીકાર કરતા નથી, તેા જીવાક્રિકામાં અનસ્તિત્વ પ્રાપ્ત થવાને કારણે તેમનેા અભાવ જ સ્વીકારવા પડશે.” આ પ્રકારના કથન દ્વારા પ્રતિવાદ્વીના હેતુ વાદીમાં વ્યામેાહ ઉત્પન્ન કરી નાખે છે, તેથી તે હતુને મસક કહેવામાં આવ્યા છે. આ વાતનું પ્રતિપાદન કરવાને માટે નીચે પ્રમાણે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે—કોઈ એક ગાડાવાળા પેાતાનું ગાડુ' જોડીને કાઈ ખીજે ગામ જઈ રહ્યો હતા. રસ્તામાં તેણે એક તિત્તિરી પકડી. તે તિત્તિરીને પેાતાના ગાડામાં મૂકીને તેત્યાંથી આગળ વધ્યા, અને કોઈ એક નગરમાં ાવી પહોંચ્યા. ત્યાં કોઇ એક ધૂતે તેને પૂછ્યું. “ આ શકતિત્તિીને કેટલામાં વેચવાની છે ? ’” ( આ દ્વિ અથી શબ્દપ્રયોગ છે. (૧) શકટ સાથે તિત્તિરી (૨) શકટમાં રહેલી તિત્તિરી ) ત્યારે ગાડાવા ળાએ તેને કહ્યું——આ શકતિત્તિરી ( ગાડામાં રહેલી તિત્તિરી ) હું તપા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૦૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ લેડિકામાં (તાવડી કે કડાહી અગર સાથવાને બદલે) વેચું છું” ત્યારે તે ધૂર્ત ગાડા તથા તિત્તિરીને લઈને ચાલવા માંડ્યો. ત્યારે ગાડાવાળાએ તેને કહ્યું – “આ તમે શું કરો છો ? મારી ગાડી શા માટે લઈ જાઓ છે ?” પેલા પૂતે જવાબ આ_િ “ તમે જ શકટતિત્તિરી (ગાડું અને તિત્તિરી) તપણાલોડિકાના બદલામાં આપવાની વાત કબુલ કરી છે, તેથી હું શકટ અને તિત્તિરી લઈ જાઉં છું. જે તને મારી વાત માનવામાં ન આવતી હોય તો આ બધાં સાક્ષીઓને પૂછીને ખાતરી કરી લે” આ પ્રમાણે તે પૂર્વે તેને શકટ અને તિત્તિરીને પડાવી લીધાં. તેથી તે ગાડાવાળા ચિન્તિત થઈ ગયે. આ પ્રકારે ગાડી વાળાને વ્યાહિત કરી નાખનાર હોવાને કારણે આ હેતુ વ્યં સકહેત રૂપ છે. “ઝનg » લષક હેતુ–જે હેતુ પૂજન દ્વારા આ પાદિત અનિષ્ટનું ખંડન કરી નાખે છે એવા હેતુને લૂષક હેતુ કહે છે. જેમ કે – ઉપર્યક્ત દષ્ટાન્તમાં ગાડીવાળાની ગાડી તે ધૂર્ત લઈ જાય છે એમ કહે. વામાં આવ્યું છે. ત્યારબાદ તે ગાડીવાળે કોઈ બીજા ધૂર્ત પાસે જઈને ગાડી પાછી મેળવવાની યુક્તિ શીખી લે છે. અને ત્યાર બાદ પિતાની ગાડી લઈ જનાર પેલા ધૂર્ત પાસે જઈને કહે છે કે “ભાઈ, લાઓ મને તર્પણ. લેડિકા આપી દે ” ત્યારે તે ધૂર્ત તેને પિતાને ઘેર લઈ ગયે અને તેણે પિતાની પત્નીને કહ્યું—“તું કણક બાંધીને આને તપણાલે ડિકા દઈ દે" જ્યારે તે કણક બાંધવા માંડી ત્યારે પેલે ગાડીવાળે તે ધૂર્તની સ્ત્રીને લઈને ચાલતે થયે. જતાં જતાં તેણે તે ધૂર્તને કહ્યું–“આ મારી ભાર્યા છે. તે તર્પણને નિમિત્તે સસ્તુ (લેટની કણેક અથવા સાથે) બાંધતી હતી માટે તે તર્પણલેડિકા છે. શકતિત્તરીના બદલામાં મને તર્પણલેડિક આપવાની વાત તે કબૂલ કરી હતી (અહીં તેને બીજો અર્થ લેઢી કે કડાહી થાય છે). આ પ્રકારને આ ભૂષક હેતુ સમજ. વ્યંસક હેતુ દ્વારા જીવ અને ઘટમાં પૂર્વોક્ત રૂપે જે એકત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે તેનું ભૂષક હેતુ દ્વારા આ પ્રમાણે ખંડન કરાય છે જે અસ્તિત્વની અવિશેષતા (સમાનતા) ને લીધે તમે જીવ અને ઘટમાં એકત્વની સ્થાપના કરતા હે, તે સર્વ ભાવમાં પણ એક માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે, કારણ કે સર્વ ભાવમાં અસ્તિત્વ રહે છે. પરંતુ એવું કદી જેવામાં પણ આવતું નથી અને એવું એક સંભવિત પણ હેતું નથી. આ પ્રકારે જીવ અને ઘટમાં એકતાનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ આપાદન કરનારું અથવા અભાવની આપત્તિ પ્રકટકરનારૂ' જે પરોક્ત અનિષ્ટ છે તેને આ પ્રકારના હેતુ કૃષિત કરી નાખે છે દૂર કરી નાખે છે, તેથી આ પ્રકારના હેતુને લૂષક હેતુ કહે છે. હવે સૂત્રકાર હેતુના ઔજી રીતે પણ ચાર પ્રકાર પ્રકટ કરે છે— tr "" અા ફેઝ ચનિષે ' ઇત્યાદિ—અહી” “ અથવા પુત્ર પ્રકારાન્તરનુ દ્યોતક છે. પદાર્થના જેતા દ્વારા એધ થાય તેનું નામ હેતુ છે. આ હેતુ પદાર્થને જાણવામાં પ્રમાણુ રૂપ હાય છે. આ પ્રમાણ રૂપ હેતુના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે. (૧) પ્રત્યક્ષ, (ર) અનુમાન, (૩) ઉપમાન અને (૪) આગમ, 4 વાવવું ''-પ્રત્યક્ષ પ્રમાણુનું સ્વરૂપ આ પ્રકારનુ છે. જે એધ) અક્ષઆત્માની સહાયતાથી ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયાની સહાયતાથી ઉત્પન્ન થતા નથી, તેને પ્રત્યક્ષ કહે છે. એવા પ્રત્યક્ષ અવધિજ્ઞાન, મન:પર્યં યજ્ઞાન અને કેવળજ્ઞાન છે. તેમને નિશ્ચયનયની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યા છે, વ્યવહાર નયની અપેક્ષાએ તે જે જ્ઞાન ઇન્દ્રિયાની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેને પ્રત્યક્ષ કહે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ પ્રકારના પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે (6 ܕܕ ,, '' છે. વોક્ષતયાવશ્ય ” ઇત્યાદિ——જે સ્પષ્ટ રૂપે—સર્વથા વિશદ રૂપે અયનું ગ્રાહક હાય છે તે જ્ઞાન પ્રત્યક્ષ ગણાય છે, તથા જે જ્ઞાન સ્પષ્ટ રૂપે પદાર્થનું ગ્રાહક હોતું નથી તેને પરોક્ષ કહે છે. આ ગાથાના ભાવાથ નીચે પ્રમાણે છે—જ્ઞાનના પાંચ ભેદ કહ્યા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પયજ્ઞાન અને કેવળજ્ઞાન તેમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને બાકીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષના પણ એ ભેદ છે—(૧) સકલ પ્રત્યક્ષ અને (૨) વિકલત્યક્ષ અવધિજ્ઞાન અને મનઃપયજ્ઞાન વિકલ પ્રત્યક્ષ ( દેશ પ્રત્યક્ષ ) છે અને કેવળજ્ઞાન સર્કલ પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ હાવા છતાં તે બન્નેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માનવામાં આવ્યા અનુમાળે ' અનુમાન–લિંગદશન ( લાગુનું દર્શીન ) અને વ્યાપ્તિના સ્મરણુ ખાદ જે જ્ઞાન થાય છે તેનું નામ અનુમાન છે. તે અનુમાનનું નીચે પ્રમાણે લક્ષણ કહ્યું છે—“ સાધ્યાવિનામુત્રો ચિત્'' ઈત્યાક્રિ—સાધ્યની સાથે અવિનાભાવી લિંગથી જે સાધ્યનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે છે. આ અનુમાન અભ્રાન્ત હાવાથી સમક્ષ જોઇલે પ્રત્યક્ષની જેમ પ્રમાણભૂત માનવામાં આવ્યુ છે, અનુમાન જ્ઞાન જો કે હેતુનિત હાય છે, પરન્તુ તેનેઅહી જે હેતુરૂપ કહેવામાં આવ્યુ' છે તે ઉપચારની અપેક્ષાએ-ઔપચારિક રીતે કહ્યું છે. “ ઓવમે ” ઉપમાનપ્રમાણ—“ આ ગાય રાઝ જેવી છે.” એવી સાદશ્ય પ્રતિપત્તિ-સમાનતાનું જ્ઞાન જેના દ્વારા થાય છે તે પ્રમાણને ઉપમાન પ્રમાણ કહે છે. એ જ વાત “ ઈ દડયમળ્યું '' ઈત્યાદિ ગાથા દ્વારા મકઢ કરી છે. કાઈ એક માણસ ગાયને જોઈને જગલમાં ગયા. અનુમાન ત્યાં તેણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૦ ૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ કેઈ એક રોઝ જોયું તેને જોઈને તેના મનમાં એ વિચાર થયે કે જેવા ગાયનાં અવયવ છે, એવાં જ આ રોઝના અવયવે છે. ગાયની જેમ રઝને કંઠ પણ વર્તુળાકાર છે. ” આ પ્રકારે અવયની સમાનતાવાળા અને વર્તુલાકાર કંઠવાળા તે રોઝને જોઈને તેને એવું ભાન થાય છે કે આ પશ સમાન ગોપિંડ છે. આ પ્રકારનું તે મનુષ્યને જે જ્ઞાન થાય છે તે ઉપમાન રૂપ છે. બા” પદાર્થનો નિર્ણય જેના દ્વારા કરવામાં આવે છે તે આગમ છે. ” એવી આગમ પદની વ્યુત્પત્તિ થાય છે. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–“માન્નયનાિિનવપનમર્થજ્ઞાનમામઃ” આસપુરુષના (અહંત કેવલીન) વચન દ્વારા ઉત્પન્ન થયેલું જે વિપ્રકૃણાર્થનું સૂક્ષમ અન્તરિત અને પૂરાથેનું જ્ઞાન છે, તે આગમ છે. કહ્યું પણ છે કે–“રેષ્ટાઘાટ્ટાચાર ” ઈત્યાદિ–જેમનાં વચનમાં દષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી-પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી-કેઈ બાધા (વાં) નડતી નથી, અને જે પદાર્થના સ્વરૂપને જેવું છે એવું જ પ્રકટ કરે છે એવાં આસ પુરુષના વચનથી ઉત્પન્ન થયેલું જે યથાર્થ જ્ઞાન છે તેને આગમ જ્ઞાન કહે છે. આ આગમ વીતરાગ સર્વજ્ઞ અને હિતેપદેશી દ્વારા પ્રણીત હોય છે, વાદી પ્રતીવાદી તેનું ખંડન કરી શકતા નથી. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ દ્વારા પણ તેમાં કોઈ પણ બાધા આવતી નથી, તે પદાર્થના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરનારું છે, સમસ્ત જીવનું હિતસાધક હોય છે અને મિથ્યામત રૂપ જે કુપથ છે તેનાથી દૂર કરાવનારું હોય છે. દવા-દે વદિ દે” અહીં અન્યથા અનુપપત્તિ લક્ષણવાળા હેતુ વડે ઉત્પન્ન હોવાને કારણે અનુમાન જ કાર્યમાં કારણના ઉપચારથી હેતુ રૂપ કહ્યું છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જે અનુમાન થાય છે તે અન્યથા નપપત્તિ (બીજી રીતે સાધ્ય વગર ઉત્પત્તિને અભાવ) લક્ષણવાળું હોય છે તેથી આ અનુમાનનું કારણ અન્યથાનુપપત્તિ લક્ષણવાળ હેતુ છે, પરંતુ અહીં અનુમાન રૂપ કાર્યને જે હેતુરૂપ કહેવામાં આવ્યું છે, તે કાર્યમાં-અનુમાનમાં કારણના અન્યથાનુપપત્તિ લક્ષણવાળા હેતુનું આરોપણ કરીને કહેવામાં આવ્યું છે. તે કારણે તેને હેતુ રૂપ કહેવામાં આવ્યું છે. એ આ અનુમાન રૂપ હિતુ ચાર પ્રકારને કહ્યો છે–તેમાં પહેલો પ્રકાર આ પ્રમાણે છે-“ચત્ત તત્ત શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ અચૌ ” એટલે કે એક અનુમાન એવું હોય છે કે જે સાધનના સદુભા. વમાં વદ્ધિ આદિ રૂપ સાધ્ય વાળું હોય છે. એટલે કે “ધુમાડા રૂપ સાધનને સભાવ હોય તે અગ્નિને પણ સદ્દભાવ હોય છે, ” આ પ્રકારના અર્થનું પ્રતિપાદન કરનારું હોય છે. બીજો પ્રકાર આ પ્રમાણે છે-“મરિત નાચતી” એટલે કે વહિરૂપ વસ્તુના સદૂભાવમાં વદ્ધિવિરૂદ્ધ શીતાદિ સ્પર્શ વાળું હોતું નથી. ત્રીજે પ્રકાર આ પ્રમાણે છે –“ નાસ્તિરાં ” એટલે કે વદ્ધિના અભાવે શીતાદિ સ્પર્શવાળું હોય છે. ચૂંથો પ્રકાર આ પ્રમાણે છે-“નરિથ તં નરિય” છે. એટલે કે જ્યાં વૃક્ષ રૂપ પદાર્થને અભાવ હોય છે ત્યાં શિશપારૂપ (શીસમરૂપ) અર્થને પણ અભાવ હોય છે ” આ પ્રમાણે આ બધા હેતુ અનુમાન રૂપ હોય છે. આ સમસ્ત કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-“પર્વતોä éમાનું ઘમાસ્વાસ્” અહીં ધૂમાડાના સદ્દભાવ રૂપ હેતુ પ્રથમ પ્રકારવાળે છે. “અન્ન શૌના નારિત નિવાપાતા” આ અગ્નિ સદ્દભાવ રૂપ હેતુ બીજા પ્રકારવાળે છે. “મત્ર શશિર્વારિત તરણમા ” આ અનુમાન ત્રીજા પ્રકારવાળું છે, અને “ નાચત્ર રિરાજા કૃણામવા” આ ચોથા પ્રકારવાળું અનુમાન છે. આ તે કેવળ કથનની જ વિચિત્રતા (વિવિધતા) છે. આમ તે અવિનાભાવી સાધન વડે જે કઈ સાધ્યનું જ્ઞાન થાય છે તે બધાં અનુમાન રૂપ જ હોય છે. છે સૂ. ૪૧ છે “ િસંકાળે પૂજજો” ઈત્યાદિ–(ફૂ. ૪૨) જેમાં ગણતરી કરવામાં આવે છે તેનું નામ સંખ્યાન-ગણિત છે. તે સંખ્યાન રૂ૫ ગણિત ચાર પ્રકારનું કહ્યું છે–(૧) સંસ્કૃલન, (૨) વ્યવકલન, (૩) યોજન અને (૪) વિભજન. આ ચાર પ્રકારનું ગણિત પરિકર્મ છે. સંકલન એટલે ગુણાકાર, વ્યવકલન એટલે બાદબાકી, જન એટલે સરવાળે અને વિભાજન એટલે ભાગાકાર મિશ્ર વ્યવહાર આદિ અનેક પ્રકારનું વ્યવહાર ગણિત છે. માપપટ્ટી આદિ વડે માપવા રૂપ જે ગણિત છે તેનું નામ રજજુ ગણિત છે. ચેર શિક, ચિરાશિક આદિ રૂપ જે ગણિત છે તેનું નામ રાશિગણિત છે.સૂ.૪રા રજજુપદ દ્વારા જે ક્ષેત્ર ગણિતનું કથન કરવામાં આવ્યું છે, તે ક્ષેત્રના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ત્રણે લેકરૂપ ક્ષેત્રના અંધકાર અને ઉદ્યોતનું નિરૂપણ કરવા નિમિત્ત ત્રણે સૂત્રોનું કથન કરે છે– શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ અધોલોક-ઉર્ધ્વલોકમેં રહે હુવે અન્ધકાર ઔર ઉદ્યોત કે કારણોંકા નિરૂપણ 46 અહોહોોળ વત્તરિ ” ઇત્યાદિ—( સૂ. ૪૩) અધેલાકમાં આ ચાર વસ્તુએ અધકાર કરે છે. (૧) નરક નરકાવાસ, (૨) નૈયિક–નરકમાં રહેલા નારક જીવા, (૩) પાપકમ-જ્ઞાનાવરણીય આદિ પાપજનક ક્રમ અને (૪) અશુભ પુદ્ગલ-અપ્રશસ્ત પુદ્ગલા નારક જીવા કૃષ્ણવણુ વાળા હેાવાને કારણે અધકાર કરે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પાપકમાં મિથ્યાત્વ અજ્ઞાન રૂપ લાવાધકારના જનક હાવાથી અંધકાર કરે છે. અને જે અપ્રશસ્ત પુદ્ગલા હાય છે તેએ અધકાર રૂપે પરિમિત થઇને અધકાર કરે છે. પુદ્ગલનું લક્ષણ નીચે પ્રમાણે છે-“ સદ્ધાર્ વજ્ઞોએ ” યાદિ—શબ્દ, અન્ધકાર, પ્રભા, છાયા અને આતપ, આ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, કારણ કે પુદ્ગલ રૂપ, રસ, ગંધ અને સ્પર્શી, આ ગુણૈાથી યુક્ત હાય છે. તેથી આ પર્યાયામાં એ બધાં ગુણા હોય છે. “ તિરિચનોને 'ઈત્યાદિ, તિગ્લાકમાં આ ચાર વસ્તુએ પ્રકાશ કરે છે. (૧) ચન્દ્રમા, (ર) સૂર્ય, (૩) ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત આદિ મણિ અને (૪) અગ્નિની જ્યેાતિ. આ ચાર વસ્તુઓ અંધકારનો નાશ કરીને તિયજ્ગ્યાકમાં પ્રકાશ પ્રદાન કરે છે. << उड्ढलोगेणं * ઇત્યાદિ—ઊષલાકમાં આ ચાર વસ્તુએ પ્રકાશ કરે છે—(૧) દેવા, કારણ કે તે તેજસ્વી શરીરવાળા હોય છે. (૨) દેવીએ, (૩) સૌધમ, ઇશાન આદિ દેવોનાં વિમાના અને (૪) મણિરચિત અલકારા ાસૂ.૪૩મા જૈનાચ યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલા “ સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાના ચેાથા સ્થાનને ત્રીજો ઉદ્દેશે! સમાપ્ત ૫ ૪-૩ ૫ પ્રસર્પકોં કા નિરૂપણ ચેાથા સ્થાનના ચોથા ઉદેશેા ત્રીજો ઉદ્દેશક પૂરા થયા. હવે ચેાથા ઉદ્દેશકના પ્રારભ થાય છે. ત્રીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશાના સંબધ આ પ્રમાણે દે-ત્રીજા ઉદ્દેશામાં અનેક પ્રકારના ભાવાની ચાર સ્થાનાની અપેક્ષાએ પ્રરૂપણા કરવામાં આવી છે. આ ઉદ્દેશામાં પણ વિવિધ ભાવાનું ચાર સ્થાનાની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવે છે “ ચારિ વસાવના ફળત્તા ” ઈત્યાદિ—(૧) ,, ટીકા સૂત્રના પૂસૂત્ર સાથે આ પ્રકારના સંબંધ છે—પૂર્વ દેવસૂત્ર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ અને દેવીએના નિર્દેશ થયા છે. તે દેવ, દેવીએ ભાગયુક્ત અને સુખી હોય છે. આ સબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ભાગસુખ નિમિત્તે દેશવિદેશમાં ગમન કરનારા પ્રસપકાના ભેદ્રેનું નિરૂપણ કરે છે. જેએ પ્રકષ રૂપે ક્ષેત્રભાગાદિક ભાગવવાને માટે એક દેશમાંથી ખીજા દેશમાં જાય છે તેમને “ પ્રસપક કહે છે, , અથવા—આરભ અને પરિગ્રહમાં જેએ વધુને વધુ વૃદ્ધિયુક્ત થતા રહે છે તેમને પ્રસપૅક ' કહે છે. આવા પ્રસપક જીવા હાય છે. તેમના ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે—(૧) કંઈ એક પ્રસર્પક જીવ એવા હાય છે કે જે અનુત્પન્ન ભાગેાના ઉત્પાદક હાય છે. (ઈન્દ્રિયા દ્વારા જેનું સેવન થાય છે તે ભેગા છે. એવા ભેગા શબ્દાદિક રૂપ હોય છે (૨) કોઈ પ્રસપ ક જીવ એવા હાય છે કે જે પૂર્વોત્પન્ન શબ્દાદિ રૂપ ભેગાના રક્ષણ માટે એક દેશથી ખીજા દેશમાં સંચરણ કરે છે. (૩) કાઈ પ્રસક જીવ એવા હોય છે કે જે શબ્દાદિ ભેગા દ્વારા પ્રાપ્ત થનારા સુખવિશેષાના ઉત્પાદક ખનતા થકા એક દેશમાંથી બીજા દેશમાં જાય (૪) કાઈ પ્રમપક જીવ એવા હાય છે કે જે પૂર્વાપન્ન સુખના સ'રક્ષણ નિમિત્તે એક દેશમાંથી ખીજા દેશમાં જાય છે. પ્રસક જીવ લેભી હૈાય છે, કહ્યું પણ છે કે-“ધાવરૂ રોહળ તરફ્ ' ઇત્યાદિ-ધનલેાભી જીવ ધનને માટે શું શું નથી કરતા એ વાત આ Àાકમાં પ્રકટ કરવામાં આવી છે. ધનલેાભી જીવ રાતદિન ધનપ્રાપ્તિ માટે ભટકા કરે છે. સમુદ્રમાર્ગે પરદેશ જવાનું જોખમ પણ તે ખેડે છે, ભય'કરમાં ભય કર પહાડા અને વર્નાને આળગતા પણ તે ડરતા નથી. ધનલુબ્ધક માસ ગમે તેવુ દુષ્કૃત્ય કરતા પાછે હડતા નથી. અરે! ધનને ખાતર તેા તે પેાતાના સહાદરની પણ હત્યા કરી નાખે છે! તેને ખાતર તે ભૂખની વ્યથા સહુન કરી લે છે, ભયંકરમાં ભયંકર પાપ પણ કરી શકે છે, પેાતાના કુળની મર્યાદાના લેાપ પણ કરી શકે છે, શીલ અને સ્વભાવમાં આગ પણ લગાવી શકે છે. આ રીતે ધનને ખાતર અધમમાં અધમ કાય કરતાં પણુ તે પામે હઠતા નથી. !! સ. ૧૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૧૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ નારકોં કે આહારકા નિરૂપણ પૂર્વોક્ત પ્રસક જીવ ભેગ અને સુખના લોભથી જ દેશવિદેશમાં સચરણ કરે છે. એવે! જીવ નરકાયુઅન્યનું ઉપાર્જન કરીને નારકની પર્યાયે ઉત્પન્ન થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આહારનું નિરૂપણ કરે છે. મેચાન પદે આહારે વળત્તે ” ઇત્યાદિ—( સૂ. ૨ ) નારકાના આદ્વાર ચાર પ્રકારના કહ્યો છે-(૧) અગારાપમ, (૨) મુર્મુરાપમ, (૩) શીતલ, અને (૪) હિમશીતલ. 64 જે આહાર થાડા કાળ સુધી શરીરમાં દાહ ઉત્પન્ન કરનારી હાય છે તે આહારને અગારાપમ કહે છે, જે આહાર કરીષાગ્નિ સમાન દીર્ઘકાલિન દાહકતાના જનક હોય છે તેને મુર્મુરાપમ આહાર કહે છે. જે આહાર શીતવેદનાના જનક હોય છે તેને શીતલ આહાર કહે છે, જે આહાર હિમ જેવી અત્યંત શીતવેદનાના જનક હાય તેને હિમશીતલ આહાર કહે છે. આહારના આ પ્રકારના ક્રમ અનુક્રમે વધુને વધુ ધાવતી નારકાના નારકેામાં સમજવે એટલે કે તે સૌથી નીચેની નરકમાં–સાતમી નરકમાં-હિમશીતલ આહાર સમજવા. ।। સૂ. ૨ ॥ તિર્યક્મનુષ્ય ઔર દેવકે આહારકા નિરૂપણ આહારનું નિરૂપણ ચાલી રહ્યું છે તેથી હવે સૂત્રકાર તિયઇંચ, મનુષ્ય અને દેવાના આહારનું નિરૂપણ કરે છે— “ સિલિગ્રોળિયાન ચન્ત્રિ, ' ઇત્યાદિ—(સૂ, ૩) ટીકા –પક્ષી આદિ તિય ચાના આહાર ચાર પ્રકારના કહ્યો છે-(૧) ક કાપમ, (૨) ખિલેપમ, (૩) પાણમાંસેપમ અને (૪) પુત્રમાંસેાપમ કક કઈ પક્ષીવિશેષનું નામ છે. તે પક્ષો જે આહાર લે છે તેને કકાહાર કહે છે. તે કક પક્ષીના જેવા આહાર જે તિયચા લે છે તે તિય ચાના આહારને એકકામ આહાર કહે છે. તિર્યંચાના આહારમાં કડકાહારની સમાનતા દુર હાવાથી, સુભક્ષ હાવાથી અને સુખપરિણામરૂપ હેાવાથી ગૃહીત થવી નેઇએ. કકાહાર દુર હાય છે એટલે કે પચવે! મુશ્કેલ હોય છે પણ ખાવામાં સુખાકારી હાય છે. આ રીતે તિય ચેાના એક આહાર એવા હાય છે કે જે પચવે મુશ્કેલ હાય છે પણ ખાવામાં સુખાપાદક હાય છે અને સુખદ પરિણામવાળા હાય છે. એવા આહારને કાપમ આહાર કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ બિલોપમ આહાર-બિલ એટલે દર. અહીં બિલ શબ્દ બિલમાં પ્રવિષ્ટ થતાં દ્રવ્યને વાચક છે. આ બિલમાં પ્રવેશ કરતાં દ્રવ્યની સાથે જે આહારને સરખાવી શકાય છે તે આહારને “બિલોપમ આહાર” કહે છે. એટલે કે બિલમાં પ્રવેશ કરતે પદાર્થ જે પ્રકારે પિતાને રસાસ્વાદનું પ્રદાન કરાવનારે હેતે નથી એજ પ્રમાણે જે આહાર ગળામાં શીઘ્રતાથી પ્રવિષ્ટ થવાને કારણે પિતાના રસાસ્વાદ પ્રદાતા થતું નથી એવા આહારને બિલોપમ કહે છે. ઉપલેક્તા એવા આહારના રસને આસ્વાદ કરી શકતો નથી. પાણમાં પમ આહાર–આ આહાર ચાંડાળના શરીરના માંસ જે. હોય છે. પુત્રના માંસ જેવા આહારને પત્રમાં પમ આહાર કહે છે આ ચારે પ્રકારના આહાર તે અનુકમે શુભ, સમ, અશુભ અને અશુભતર ગણાય છે. મનુષ્યના આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ. દેવના આહારને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) પ્રશસ્ત વર્ણવાળે, (૨) પ્રશસ્ત ગંધવાળે, (૩) પ્રશસ્ત રસવાળે અને (૪) પ્રશસ્ત સ્પર્શવાળ એટલે કે તેમના આહાર પ્રશસ્ત વર્ણ સંપન્ન હોય છે, અને અતિશયિત વર્ણ યુક્ત હોય છે એવું જ કથન ગન્ધાદિમાં પણ સમજવું. સૂ ૩ આશીવિષ-સર્પો કે સ્વરૂપના નિરૂપણ ભક્ષણને અધિકાર ચાલી રહ્યો છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આશીવિષેની પ્રરૂપણ કરે છે– રારિ I માણીવિલા ઘણા” ઈત્યાદિ–( ૪) આશીવિષ ચાર પ્રકારના કહ્યા છે—(૧) વૃશ્ચિક જાત્યાશીવિષ, (૨) મંડૂક જાત્યાશીવિષ, (૩) ઉરગજાત્યાશીવિષ અને (૪) મનુષ્ય જાત્યાશીવિષ. જે જીવ જન્મથી જ આશીવિષ (વિધર) હોય છે તેને “જાત્યાશીવિષ' કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૧ ૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–હે ભગવન્! વૃશ્ચિક જાત્યાશીવિશ્વના વિષને વિષય કેટલે કહ્યો છે. ઉત્તર – વૃશ્ચિક જાત્યાશીવિષનું વિષ ભરતક્ષેત્ર કરતાં અર્ધા પ્રમાણવાળા શરીરને વ્યાપ્ત કરી શકે છે અને તેને વિદલન અર્થાત વિનાશ કરવાની શકતીથી યુક્ત કરી શકે છે. ભરતક્ષેત્રને વિસ્તાર પર યોજનને કહ્યો છે તેનાથી અર્ધા એટલે કે ૨૬૩ યોજન કરતાં થોડો વધારે જનને વિસ્તાર સમજ. એટલા મેટા શરીરને પણ વીંછી પિતાના વિષથી વિષ રૂપે પરિણત કરી શકે છે-તેને સંપૂર્ણ રૂપે વ્યાપ્ત કરી શકે છે અને તેનાથી બીજાને વિદી અવસ્થાવાળું કરી શકે છે. આ કથન તેના વિષની શક્તિ બતાવવા માટે જ કરવામાં આવ્યું છે જો કે એવું કદી બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. સૂત્રકાર અહી એ વાત જ પ્રકટ કરવા માગે છે કે તેનું વિષ અર્ધ જંબુપ્રમાણુ શરી. રમાં પણ સંપૂર્ણ રૂપે વ્યાપ્ત થઈ શકે છે. તેના વિષની શક્તિને પ્રભાવ બતાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું.. “ મઝા માણી”િ ઈત્યાદિ– પ્રશ્ન–હે ભગવન! દેડકાના વિષને વિષય કેટલો કહ્યો છે? ઉત્તર–-દેડકાનું વિષ ભરતક્ષેત્રના જેટલા પ્રમાણુવાળા શરીરને પણ વ્યાપ્ત કરી શકે છે. જો કે એવી વાત કદી બની નથી, બનતી પણ નથી અને બનવાની પણ નથી. આ વાત તો તેના વિષની શક્તિ બતાવવા નિમિત્તિ જ કહેવામાં આવી છે. એ જ પ્રમાણે ઉગ (સર્પ)નું ઝેર પણ જબૂદ્વીપપ્રમાણ શરીરને વ્યાપ્ત કરી શકે છે, તેને વિદીર્ણ કરી શકે છે. આ વાત પણ તેના વિષને પ્રભાવ પ્રકટ કરવા નિમિત્તે કરવામાં આવ્યું છે, પરન્ત એવું કદી બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. એ જ પ્રમાણે મનુષ્યનું વિષ પણ સમયક્ષેત્ર (અઢી દ્વીપ) પ્રમાણ શરીરને પોતાના પ્રભાવથી પ્રભાવિત કરવાને સમર્થ હોય છે. આ કથન પણ તેને પ્રભાવ બતાવવા નિમિત્તે જ કરવામાં આવ્યું છે, એમ સમજવું. આ કથન વીછી આદિના વિષને કેટલો વિષય છે તે પ્રકટ કરવા માટે જ કરવામાં આવ્યું છે. એ સૂત્ર ૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૧ ૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિકે ભેદોં કા નિરૂપણ વિષનું પરિણામ વ્યાધિ રૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર વ્યાધિના લેદોનું નિરૂપણ કરે છે –“રવિ વાણી Tomત્તઈત્યાદિ–સ. ૫ સૂત્રાર્થ-વ્યાધિના ચાર પ્રકાર કહ્યા છે–(૧) વાતજન્ય, (૨) પિત્તજન્ય, (૩) કફજન્ય અને (૪) સનિપાત જન્ય. ચિકિત્સા ચાર પ્રકારની કહી છે-(૧) વાતની ચિકિત્સા, (૨) પિત્તની ચિકિત્સા, (૩) કફની ચિકિત્સા અને (૪) સન્નિપાતની ચિકિત્સા, ટીકાર્ચ-વ્યાધિ એટલે ગ. વાયુના પ્રકોપથી જે રોગ થાય છે તેને વાતજનિત વ્યાધિ કહે છે. પિત્તના પ્રકોપથી જે રોગ થાય છે તેને પિત્તજન્ય વ્યાધિ કહે છે. કફના પ્રકોપથી જે રોગ થાય છે તેને લૈષ્મિક વ્યાધિ (કફ જનિત વ્યાધિ) કહે છે. વાત, પિત્ત અને કફ, આ ત્રણેના પ્રકેપથી અથવા તેમાંથી ગમે તે બેના પ્રકોપથી જનિત રોગને સાન્નિપાતિક વ્યાધિ કહે છે. વાતાદિકેનું સ્વરૂપ અન્યત્ર પ્રકટ કરવામાં આવ્યું છે. વાતનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે તત્ર રહ્યો છુઃ રીતઃ” ઈત્યાદિ અનિલ-વાયુ-પવન-હલકે, ઠંડે, ખર-કઠોર સ્પર્શવાળ, સૂક્ષ્મ અને ચલ-ચલન સ્વભાવવાળો હોય છે. પિત્તનું સ્વરૂપ આ પ્રમાણે છે “ત્તિ સને તીક્ષ્ણોri ” ઈત્યાદિ પિત્ત ચિકણું, તીખું, ઉષ્ણ, ગરમ, હલકુ, કાચી ગંધવાળું, સર-સરણ–ગમન સ્વભાવવાળું દ્રવ-તરલ અને ઢીલું હોય છે. - કફનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે “ જ પુ નર્નિરઃ” ઈત્યાદિ કફ ગુફ-ભારે, ઠંડ, ચિકણે, કલીન્ન-નરમ અને સ્થિર હોય છે. સનિપાતનું સ્વરૂપ આ પ્રકારનું કહ્યું છે-“સન્નિપાતરડું સંશોરક્ષનો વાયુનું કાર્ય આ પ્રમાણે કહ્યું છે “પાવ્યસંશોઘનતો ” ઈત્યાદિ અર્થાત્ શરીરમાં કઠણુતા, સંકેચ, સોજો, ફૂલ, કાળાશ, અંગપીડા અને ચેષ્ટાને ભંગ તેમજ ઉંઘ વધારે આવવી, શરીરમાં ઠંડાપણું, ખરબચડાપણું અને કંઠશેષ-ગળું સુકાવું એ રીતે કહ્યું છે. પિત્તનું કાર્ય–“વરિત્રવિરાજઈત્યાદિ અર્થાત્ લાળ આદિનું ટપકવું, પરસેવે, દાહ, રાગ, દુર્ગધ ઢીલાપણું, કુપિત થવું, બકવું, મૂચ્છ આવવી ચકકર આવવા, શરીર પીળું પડવું ઈત્યાદિ હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૩ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ કફનું કાર્ય આ પ્રમાણે કહ્યું છે વેતરવશીરવનુરાવાહૂ” ઈત્યાદિ શરીરમાં સફેદી, ઠંડક, ભારેપણું કડૂ-ખંજવાળ આવવી, ચિકણાપણું ઈત્યાદિ છે. * આ પ્રમાણે વ્યાધિઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર વ્યાધિઓના પ્રતિકાર રૂપ ચિકિત્સાનું કથન કરે છે-“વાવિ તિnિછા” ચિકિત્સા ચાર પ્રકારની કહી છે–(૧) ચિકિત્સા કરવામાં પહેલો મદદગાર વૈદ બને છે, (૨) ઔષધિઓ પણ ચિકિત્સામાં કારણભૂત બને છે, (૩) રગાર્ત (રોગી) પણ તેમાં કારણભૂત બને છે અને (૪) પરિચારક કે પરિચારિકાએ પણ ચિકિત્સામાં કારણ રૂપ બને છે. આ વાતને અન્ય લોકેએ પણ અનુદિત કરી છે.– મિg pવાળ વાઘાત' ઇત્યાદિ. વૈદ આદિના ભેદથી ચિકિત્સા જે ચાર પ્રકારની કહી છે તે દ્રવ્યોગની અપેક્ષા એ કહેવામાં આવેલ છે. મોહરૂપ ભાવ રોગની ચિકિત્સા આ પ્રકારની છે – “રિટિવ તિવસ્ત્રોને” ઈત્યાદિ. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઘી આદિ વિકૃતિઓના પ્રત્યાખ્યાન કરવા, નિસત્વ અને વિશેષેને ઉપયોગ કરે, ભૂખ હોય તેના કરતા અ૯૫ આહાર કરે, ઊદરી તપ કરવું, આયંબિલ આદિ તપસ્યા કરવી, કાત્સર્ગ કર, ભિક્ષા નિમિત્તે બ્રમણ કરવું, વૃદ્ધ, ગ્લાન (બિમાર) આદિને માટે અન્નપાન લાવી દઈને તેમની સેવા કરવી, એકદેશમાંથી બીજા દેશમાં વિહાર કરે, તથા સૂત્રનું, અર્થનું અને તે બનેનું પઠન પાઠન કરાવવું, આદિ કાર્યો મેહરૂપ ભાવગની ચિકિત્સા રૂપ છે એમ સમજવું. સૂ. પ | ચિકિત્સક કે સ્વરૂપના નિરૂપણ ચિકિત્સાને આધાર ચિકિત્સક પર રહે છે તેથી હવે સૂત્રકાર ચિકિ. ત્સકનું નિરૂપણ કરે છે-“ચત્તાર રિપિટકથા પણ7) ઈત્યાદિ--(સૂ ૬). ટીકાર્ય–ચિકિત્સક ચાર પ્રકારના કહ્યા છે–(૧) કોઈ એક ચિકિત્સક એ હોય છે કે જે પિતાની ચિકિત્સા કરે છે, પણ પરની ચિકિત્સા કરતું નથી. (૨) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ કઈ ચિકિત્સક એવો હોય છે કે જે પરની ચિકિત્સા કરે છે પણ પિતાની ચિકિત્સા કરતું નથી. (૩) કેઈ એક ચિકિત્સક એ હોય છે કે જે પિતાની ચિકિત્સા પણ કરે છે અને પરની ચિકિત્સા પણ કરે છે. (૪) કેઈ ચિકિત્સક એ હોય છે કે જે પોતાની ચિકિત્સા પણ કરતા નથી અને પરની ચિકિત્સા પણ કરતો નથી. ચિકિત્સક એને જ કહી શકાય છે કે જે પિતાના રોગના નિવારણ ઉપાય કરે છે. તેના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ મુખ્ય બે પ્રકાર પડે છે. જે જ્વરાદિ (તાવ આદિ) રોગોના નિવારણને ઉપાય કરે છે તેને દ્રવ્ય ચિકિત્સક કહે છે, અને રાગાદિ રૂ૫ રેગેના નિવારણને ઉપાય કરનારને ભાવચિકિત્સક કહે છે તે પ્રત્યેકના અહીં ચાર ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઇ એક ચિકિત્સક એ હોય છે જે પિતાના જવરાદિને અથવા કામાદિક વિકારેને પ્રતિકાર કરનારી હોય છે. પણ પર-બીજાના જવરાદિને કે કામાદિ. કને પ્રતિકાર કરવાવાળા દેતા નથી. (૨) કેઈ એક ચિકિત્સક એ હેય છે કે જે અન્યના જવરાદિ રેગન અથવા કામાદિક વિકારોને ચિકિત્સક હોય છે, પણ પિતાના જવરાદિકે અથવા કામાદિકને ચિકિત્સક હેતે નથી. (૩) કોઈ એક ચિકિત્સક એ હોય છે કે જે પોતાના અને અન્યના વરા. દિક રેગોને અને કામાદિક વિકારેને ચિકિત્સક હોય છે. (૪) કોઈ એક ચિકિત્સક એવો હોય છે કે જે પિતાના વરાદિક રોગોને અથવા કામાદિક વિકારોને ચિકિત્સક પણ હોતું નથી અને પરના જ્વરાદિક રેગોને અથવા કામાદિક વિકારોને પણ ચિકિત્સક હેતે નથી. હવે સૂવકાર આત્મચિકિત્સકેના ભેદેનું ત્રણ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે –“ ચત્તારિ પુતિના” ઈત્યાદિ-પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ એક આત્મચિકિત્સક એ હે ય છે કે જે ઘણુકર હોય છે પણ ત્રણ પરિમશી હેતે નથી. એટલે કે જે પોતે શરીરમાં ક્ષત (વાવ) કરે છે. પણ ઘણુશી હેતે નથી. (૨) કોઈ એક આત્મચિકિત્સક એ હોય છે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૧ ૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ કે જે વણસ્પશી હાય છે પણ શુકર (ઘાવ કરનારા) હાતા નથી. (૩) કાઇ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે ત્રણકર પણ હાય છે અને ત્રણસ્પશી પણ હૈાય છે. (૪) કાઇ એક આત્મચિકિત્સક એવા હોય છે કે જે ત્રણકર પણ હાતા નથી અને ત્રણસ્પશી પણ હાતા નથી. આ ચાર પ્રકાશ દ્રવ્યત્રણને અનુલક્ષીને પાડવામાં આવ્યા છે. ભાવત્રણની અપેક્ષાએ આત્મચિકિત્સકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે (૧) કોઈ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે કાયા વડે અતિચાર રૂપ ત્રણુ કરનારા હોય છે, પરન્તુ અતિચાર રૂપ તે ત્રણનું ફરી ફરીને મરણુ કરનારા હોતા નથી. એટલે કે તે અતિચારના સ્મરણુ વડે સ્પર્શ કરનારા હેાતા નથી. (૨) કોઈ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે અતિચાર રૂપ ત્રણને ફરી ફરીને સ્મરણુ પડે સ્પ કરવાના સ્વભાવવાળા હૈાય છે. પણ સ'સારના ભય આદિના કારણે અતિચાર કરવાના સ્વભાવવાળા હાતા નથી, એજ પ્રમાણે ખાકીના એ લાંગા પણ સમજી લેવા, “ વત્તરિ પુનિયા ’ઇત્યાદિ—પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પેાતાના શરીરમાં ત્રણ કરનારા હાય છે અને ભાવની અપેક્ષાએ અતિચાર રૂપ ત્રણ કરનારા હાય છે, પરન્તુ તે દ્રવ્યની અપેક્ષાએ તેના પર પાટા આદિ ખાંધવા રૂપ સ રક્ષણકારી હાતા નથી અને ભાવની અપેક્ષાએ અતિચારના અતિચારના કારણેાને દૂર કરવાના સ્વભાવવાળા-સંરક્ષણકારી હાતા નથી, કારણ કે એવા માણસ કુશીલવાળા જનેને સ'સર્ગ' રાખનારા અને અતિ ચારાનુ સેવન કરનારા હાય છે. (૨) કોઇ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે ત્રણસ’રક્ષી હાય છે પણ ત્રણકર હાતા નથી. (ર) કાઈ એક આત્મચિકિત્સક એવા હાય છે કે જે ત્રણકર હાય છે પણ ત્રણસ’રક્ષી હાતે નથી. (૪) કોઈ એક આત્મ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૧૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ ચિકિત્સક એવો હોય છે કે જે વણકર પણ હોતું નથી અને ત્રણ સંરક્ષી પણ હોતું નથી. બીજા, ત્રીજા અને ચોથા વિકલપની વ્યાખ્યા પહેલા વિક૫ની વ્યાખ્યાને આધારે સમજી લેવી. “ જત્તર પુનિયા” – ઈત્યાદિ – પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કેઈ એક પુરુષ વણકર હોય છે પણ ઘણુસહી હેતું નથી. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ ત્રણ (ઘા) કરનારે હોય છે અને ભાવની અપેક્ષાએ અતિચાર સેવનારો હોય છે, પરન્ત દ્રવ્યની અપેક્ષાએ ઔષધિ આદિ દ્વારા તેને રોગરહિત કરનારો હેતું નથી અને ભાવની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા તે અતિચારેની શુદ્ધિ કરનાર હેત નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે વ્રણ સંરહી હોય છે પણ વણકર હિતે નથી. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ ત્રણને ઔષધિ આદિ દ્વારા રૂઝવ. નારો હોય છે અને ભાવની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા અતિચારની શુદ્ધિ કરનારા હોય છે પરંતુ દ્રવ્યની અપેક્ષાએ ત્રણ (ક્ષત-ઘાવ) કરનારે હેતો નથી અને ભાવની અપેક્ષાએ અતિચારોનું સેવન કરનારે પણ હવે નથી. (૩) કોઈ એક પુરુષ એ હેાય છે કે જે વણકર પણ હોય છે અને ત્રણસંરહી પણ હોય છે. (૪) કોઈ એક પુરુષ એ હોય છે કે જે વણકર પણ હોતું નથી અને ત્રણ સંરહી પણ તે નથી. આ પ્રમાણે આત્મચિકિ ત્સકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ચિકિત્સાને ગ્ય વ્રણના દૃષ્ટાન્ત દ્વારા પુરુષ ભેદનું કથન કરે છે – “વત્તાભર વાત” ઈત્યાદિ–વણના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે(૧) કોઈ એક વ્રણ (વાવ) અન્તઃશલ્યવાળે હોય છે પણ “નો વદિઃ ફા” બહિર્શયાળે હેતે નથી એટલે કે કોઈ વ્રણ એ હોય છે કે જે અદશ્ય માન હોવાથી અંદરને અંદર વ્યથા કરનારા હોય છે, પણ શરીરના બાહ્ય ભાગમાં પીડા કરનારે હેત નથી. અથવા કોઈ ત્રણ એ હોય છે કે જે આંતરિક વેદના ઉત્પન્ન કરનારા હોય છે પણ બાહોદના ઉત્પન્ન કરનારો શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ હોતો નથી. અથવા અધિક આન્તરિક વેદના અને ઓછી બાહ્ય વેદના કરનારે હોય છે. (૨) કેઈ એક વ્રણ એ હોય છે કે જે બહિર્શલ્યવાળ હોય છે પણ અન્તઃશલ્યવાળે હેતે નથી. એટલે કે શરીરના જે બાહ્યા ભાગમાં ત્રણ પડ હોય એટલા ભાગમાં જ વેદના ઉત્પન્ન કરનારો હોય છે પણ આંતરિક વેદના ઉત્પન્ન કરનારે હેતે નથી. (૩) કેઈ એક ત્રણ એ હોય છે કે જે આંતરિક અને બાહ્ય, અને પ્રકારની વેદના ઉત્પન્ન કરનારો હોય છે. (૪) કોઈ એક વ્રણ એ હોય છે કે જે આંતરિક વેદનાકારી પણ હોતે નથી અને બાહ્ય વેદનાકારી પણ હોતું નથી. વાવ વત્તારિ જુરિયા ” ઇત્યાદિ–ત્રણના ચાર પ્રકારે જેવા પુરુષના પણ ચાર પ્રકારે કહ્યા છે–(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે કેવળ અન્ત શલ્યવાળા હોય છે પણ બહિઃશલ્યવાળે હેત નથી એટલે કે અતિચાર રૂપ શલ્ય કેવળ તેના અંતઃકરણમાં જ રહે છે, પણ બહાર રહેતું નથી. એટલે કે તેની બાહ્ય ક્રિયાઓ અતિચાર રહિત હોય છે. તેથી તે મનુષ્ય કિયા પરિણત અતિચારવાળે નહીં હોવાથી આચિત અતિચારવાળે હેતે નથી. આ પ્રકારનો આ પહેલે ભાંગો છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે બહિઃશલ્યવાળા હોય છે પણ અન્ત શલ્યવાળ હોતે નથી. એ પુરુષ બાહ્ય ક્રિયાકાંડમાં જે અતિચારે લાગે છે તેમની આલેચના તે કરતે નથી, પણ માનસિક અતિચારોની જ આલોચના કરે છે. આ પ્રકારને પુરુષ બીજા ભાંગામાં ગણાવી શકાય છે. (૩) કોઈ એક પુરુષ એ હોય છે કે કાયિક અને માનસિક અને પ્રકારના અતિચારોની આલોચના કરતું નથી. એટલે કે માનસિક અતિચારોની આલેચના નહીં કરવાને કારણે તે અંત:શલ્યવાળે પણ હોય છે અને બાહ્ય ક્રિયાકાંડોને લીધે લાગેલા અતિચારોની આલેચના નહી કરવાને કારણે બાહ્યશલ્યવાળ પણ હોય છે. આ પ્રકારને પુરુષ ત્રીજા ભાંગાવાળે ગણાય છે. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે જે અતશલ્યવાળે પણ હેતે નથી અને બહિશલ્યવાળે પણ હોતું નથી. કેવળજ્ઞાની જીવને આ પ્રકારમાં મૂકી શકાય છે આ ભાગે સમજ. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્રણ આદિ દ્દષ્ટાંતસે પુરૂષજાતકા નિરૂપણ " चत्तारि वणा ’ ઈત્યાદિ—ણુના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) અંતર્દુષ્ટ ના મહિદુષ્ટ, (૨) મહિદુષ્ટ ના અતદુષ્ટ, (૩) અંતેદુષ્ટ અને મર્હાિદુષ્ટ અને (૪) નાઅતષ્ટ નાખહિદુષ્ટ આ ચારે પ્રકારનું સ્પષ્ટીકરણુ—પહેલા પ્રકારના ત્રણ અંદરથી તા વાતાદિક ઢાષથી યુક્ત હાય છે પણુ બહારથી વાતાદિ દેષથી યુક્ત હાતા નથી, ખીજા પ્રકારના જે ત્રણ કહ્યો છે તે બહારથી તેા વાતાદિ દોષથી યુક્ત હાય છે પણ અંદરથી વાતાદિ દોષથી યુક્ત હાતા નથી. ત્રીજા પ્રકારના ત્રણુ અંદર અને બહાર બન્ને જગ્યાએ વાતાદિ દોષથી યુક્ત હાય છે ચેાથા પ્રકારના ત્રણ બહાર પણુ વાતાદિ દોષથી યુક્ત હાતા નથી અને અંદરથી પણ વાતાદિ દોષથી યુક્ત હોતા નથી. એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે તેની આંતરિક શતાને કારણે અન્તદુષ્ટ હાય છે પણ મૃભાવયુક્ત મુખાકૃતિને કારણે મહિદુષ્ટ હાતા નથી. (૨) કાઈ એક પુરુષ એવા હાય છે કે જેની મુખાકૃતિ જ કઠોર હાય છે પણ તેનુ અંતઃકરણ દુષ્ટતાયુક્ત હાતું નથી. (૩) કેઈ એક પુરુષ એવા હાય છે કે અન્તદુષ્ટ પણ હોય છે અને મહિદુષ્ટ પણ હાય છે. (૪) કોઈ એક પુરુષ એવા હાય છે કે જે અન્તદુષ્ટ પણ હાતા નથી અને હિંદુષ્ટ પણ હાતા નથી, બાકીના ભાંગાઓનુ` સ્પષ્ટીકરણ પહેલા ભાંગાને આધારે સમજી લેવું. છ સૂત્રેા દ્વારા પુરુષ ભેદોનું નિરૂપણુ-~ “ ચત્તરિ પુલિનાયા ” પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે (૧) “ ધ્રેચાન-શ્રેયાન ” કોઇ એક પુરુષ એવા હાય છે કે જે સાધ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ યુક્ત હોવાથી પહેલાં પણ પ્રશસ્યભાવયુક્ત હોય છે અને પાછળથી પણ (આજીવન) પ્રશસ્ત આચરણવાળે જ રહેવાને કારણે સાધુના જેવા પ્રશસ્ત ભાવવાળે જ ચાલુ રહે છે. (૨) “ચાન-વાપીવાન” કેઈ એક પુરુષ પહેલાં તે પ્રશસ્ત ભાવવાળા હોય છે પણ પાછળથી કોઈ પણ કારણે દુષ્ક્રિયા આદિમાં લપેટાઈ જવાથી અવિરતિયુક્ત થઈ જવાથી અત્યંત પાપી બની જાય છે. (૩) “જાવીરાન-શ્રેયાન” કઈ એક પુરુષ પહેલાં ઘણે જ પાપી હોય છેમિથ્યાત્વ આદિ ભાવથી યુક્ત થઈ જવાને કારણે પાપકર્મોની વાસનાથી અતિશય દૂષિત અન્તઃકરણવાળો હોય છે, પણ પાછળથી કઈ સદ્દબોધ આદિ નિમિત્ત મળવાથી સદાચારી બની જવાથી પ્રશસ્ત ભાવવાળે બની જાય છે. ઉદાયી નૃપને મારવાવાળા પુરુષની માફક. (૪) “પીવાન-વાપીવાન” કે પુરુષ પોતાના જીવનમાં પહેલાં પાપી હોય છે અને પછી પણ પાપી જ રહે છે. અથવા આ ચાર ભાંગાને નીચે પ્રમાણે અર્થ પણ થઈ શકે છે–(૧) કેઈ એક પુરુષ ગૃહસ્થાવસ્થામાં અથવા દીક્ષા અંગીકાર કરતી વખતે પ્રશસ્ત ભાવોથી યુક્ત હોય છે અને ત્યાર બાદ પિતાના સમસ્ત દક્ષાકાળમાં પણ પ્રશસ્ત ભાવોથી જ યુક્ત રહે છે. (૨) કેઈ એક પુરુષ પિતાની ગૃહસ્થાવસ્થામાં અતિશય પાપી હોય છે પણ પ્રવ્રયા અંગીકાર કર્યા બાદ પિતાની શ્રમપર્યાયમાં પ્રશસ્ત ભાવયુક્ત જ રહે છે. એ જ પ્રમાણે બાકીના બે ભાંગા પણ સમજી લેવા. ત્તરિ પુરિસાચા”–પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કોઈ પુરુષ એવો હોય છે કે જે ભાવની અપેક્ષાએ શ્રેયાન (પ્રશસ્ય) હોય છે, અને દ્રવ્યની અપેક્ષાએ “આ માણસ અતિ પ્રશસ્ત છે... આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પ્રશસ્ત જેવો લાગે છે- સર્વથા અતિ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્ય હોતો નથી. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ શ્રેયાન (પ્રશસ્ય) હોવા છતાં પણ દ્રવ્યની અપેક્ષાએ “પીવા” “આ માણસ અતિ પાપી છે, આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પાપી જેવો હોય છે-સર્વથા અતિપાપી હેત નથી. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અતિપાપી હોવા છતાં પણ પિતાના મનભાવને મુખ પર પ્રકટ નહીં થવા દેવાને કારણે આ માણસ અતિ પ્રશસ્ય છે ” આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પ્રશસ્ય જેવું લાગે છે પણ ખરી રીતે અતિ પ્રશસ્ય હોતું નથી. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અતિપાપી હોય છે, અને પિતાના મને ભાવેને છૂપાવી નહીં શકવાને કારણે “આ માણસ અતિ પાપી છે,” આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પાપી જેવું લાગે છે–સર્વથા અતિપાપી હેતે નથી. તે માણસ ભાવની અપેક્ષાએ પણ અતિપાપી હોય છે અને દ્રવ્યની અપેક્ષાએ પણ અતિપાપ જ હેય છે. વારિ રિસકાયા” ઈત્યાદિ-પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કે પુરુષ સદુવૃત્તિવાળે હેવાને કારણે અતિશય પ્રશસ્ત ભાવ વાળ હોય છે. તે પોતે એમ માનતો હોય છે કે “ હું પ્રશસ્ત ભાવવાળે છે અને તેનું પ્રશસ્ત આચરણ જોઈને લેકે પણ એમ કહેતા હોય છે કે “આ માણસ અતિશય પ્રશસ્ત ભાવવાળો છે” (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે અતિશય પ્રશસ્ત ભાવવાળે હોવા છતાં પણ પિતે એમ માને છે કે “હું અતિશય પાપી છું ” અથવા તે અતિશય પ્રશસ્ત ભાવવાળ હોવા છતાં પણ તેના પૂર્વ જીવનના દેને કારણે લોકે એમ કહેતા હોય છે કે “આ માણસ અતિપાપી છે. ” (૩) કોઈ માણસ અતિપાપી હોય છે, પણ મિથ્યાત્વ આદિ દેથી યુક્ત હોવાને કારણે એમ માનતે હોય છે કે “હું અતિશય પ્રશસ્ય છે ) શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ જેમ કે કુતીર્થિક પેાતાને અતિપ્રશસ્ય માને છે. અથવા-પાપીજનની સેવા કરનારા લેાકેા તેને પાપી માનવાને બદલે અતિ પ્રશસ્ય ભાવવાળેા માનતા હોય છે. (૪) કોઇ એક પુરુષ એવા હોય છે કે જે અવિરતિથી યુક્ત હોવાને કારણે અતિપાપી હોય છે અને સાધને કારણે તે પેાતાને અતિ પાપી જ માનતા હોય છે અથવા અવિરતિને કારણે અતિ પાપી બનેલા તે જીવને વિષે સયત માણુસે। આ પ્રમાણે માનતા હોય છે—“આ માણુસ અસ યત છે અતિ પાપી છે. ” Page #138 -------------------------------------------------------------------------- ________________ આવે તે તેને અર્થ આ પ્રમાણે થાય છે તે પ્રવચનના અર્થને નય. માર્ગથી અને ઉત્સર્ગ તથા અપવાદ આદિ માર્ગથી વિવેચક હોતું નથી, અથવા-તે સૂત્રને ઉપદેશક હોય છે પણ સૂત્રાર્થને વિચારક હોતો નથી, અથવા-તે સૂત્રને ઉપદેશક હોય છે પણ પરિભાજયિતા (વિવેચન કરનાર) હેતું નથી. આ પ્રકારને આ પહેલે ભાંગો સમજ. એજ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પણ સમજવા. વત્તારિ પુરિસકાયા” ઈત્યાદિ–પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઇ એક પુરુષ આખ્યાયક હોય છે–પ્રવચનને ઉપદેશક હોય છે, પણ ઉછજીવિકાસંપન્ન હોતું નથી એટલે કે એષણાદિનિરત હેતે નથી, એ તે પુરુષ કાંતે આપદગ્રસ્ત સંવિગ્ન (વૈરાગ્યવાળ) હોય છે, અથવા તે સંવિગ્ન પાક્ષિક હોય છે. કહ્યું પણ છે કે“ોરવવાં જોઈત્યાદિ.આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે. જે સંવિના વ્યસનગ્રસ્ત અથવા આપદુગ્રસ્ત હોય છે, અથવા શરીરની કમજોરીને કારણે અશક્ત થઈ ગયેલ હોય છે, તેના ચરણકરણ અશુદ્ધ થઈ જાય છે, એ સાધુ પિતાના શ્રમણને ગ્ય કર્તવ્યપાલનમાં પણ શિથિલ બની ગયેલ હોય છે, પરંતુ તેની બેધિ શિથિલ થતી નથી, તેથી તે ચરણકરણની વિશુદ્ધિ વધારવાની ચેષ્ટા કર્યા કરે છે અને શુદ્ધ માગની પ્રરૂપણ કરે છે (૧) કોઈએક પુરુષ એ હોય છે કે જે ઉછળવિકાસંપન્ન હોય છે-એષણાદિ નિરત હોય છે. પણ તે આખ્યાયક (પ્રવચનને ઉપદેશક) હેતે નથી એ પુરુષ યથાશ્કેદ હોય છે (૨) કોઈ પુરુષ એ હોય છે કે જે આખ્યાયક પણ હોય છે અને ઉછળવિકાસંપન્ન પણ હોય છે એ જીવ સાધુ હોય છે. (૩) શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૨૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ કેઈ એક પુરુષ એ હોય છે કે જે આખ્યાયક પણ હેતું નથી અને ઉછજીવિકાસંપન્ન પણ હોતું નથી, ૪-૬ આ પ્રકારે છ સૂત્રો દ્વારા અહીં પુરુષપ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે સાધુ પુરુષને ઉંછજીવિકાસંપન્ન કહેવામાં આવેલ છે. જે સાધુ વૈક્રિયલબ્ધિસંપન્ન હોય છે તે કઈ પ્રજન ઉદ્ભવવાથી વૃક્ષની વિકુણા પણ કરી શકે છે. ત્યારે તેના દ્વારા જે વૃક્ષવિકિયા થાય છે તેનું સૂત્રકાર “વ ” ઈત્યાદિ સૂત્ર દ્વારા કથન કરે છે–અથવા પૂર્વોક્ત સૂત્રમાં સાધુપુરુષને આખ્યાપક અને ઉછજીવિકાસંપન્ન, આ બે વિશેષણોથી યુક્ત પ્રકટ કરવામાં આવેલ છે. વૃક્ષ સાધુસમાન હોવાથી હવે સૂત્રકાર વૃક્ષવિદુર્વણના ચાર પ્રકારની પિતે પ્રરૂપણ કરે છે– (૧) પ્રવાલ (કેપળ) રૂપ વિકુણ, (૨) પત્રરૂપ વિકુણા, (૩) પુ૫રૂપ વિકુવણ અને (૪) ફલરૂપ વિકુણા સૂ. ૬ કિયાવાદી વગેરહ તીર્થિક કે સ્વરૂપના નિરૂપણ વૃક્ષવિભૂષણનું કથન કરીને હવે સૂત્રકાર ધર્મના વિભૂષણ રૂપ તીર્થિકેના સ્વરૂપનું નિરૂપણ કરે છે-“વત્તારિ વારૂસમોસા Youત્તા” ઈત્યાદિ સૂ. ૭ વાદિસમવસરણ ચાર પ્રકારના કહ્યા છે-ક્રિયાવાદીનું (૨) અકિયાવાદીનું, (૩) અજ્ઞાનિકવાદીનું અને (૪) વનચિવાદીનું. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ રૂપ ચતુરંગ સભામાં જે પરમતનું ખંડન કરીને પિતાના મતની અવશ્ય સ્થાપના કરે છે તેનું નામ વાદી છે. એટલે કે ચતુરંગ સભામાં પરમતના ખંડન પૂર્વક સ્વમતનું સ્થાપન કરવા માટે જે વિવાદ ચાલે છે તેનું નામ વાદ છે. આ પ્રકારને વાદ કરનાર વ્યક્તિને વાદી કહે છે તે વાદી નિરૂપમ વાદિલબ્ધિસંપન્ન હોય છે તેથી વાચાલ વાદિયુન્દ પણ તેના વાવૈભવને મન્દ પાડી શકતું નથી એટલે કે તેના મતનું ખંડન કરવાને કઈ સમર્થ હેતું નથી. એવા વાદી તરીકે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ અહી' તીથિંકને ગ્રહણ કરવામાં આવેલ છે. તેએ જે સભામાં હાજર હાય છે તે સભાને વાદીસમવસરણ કહે છે. એટલે કે વાદિ જાવિવાદ કરવા માટે જ્યાં એકત્ર થાય છે તે સ્થાનને વાસિમવસરણ કહે છે. અહી” વાદિસમવસરણ પદ વડે તે સ્થાનાને ગ્રહણુ કરવાના નથી, પણુ તે સ્થાનામાં અને વાદીજનામાં અભેદ સખધના ઉપચારની અપેક્ષાએ વાદીજનાને જ ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે વાદસમવસરણ અથવા વાદીજનાના અઢી ક્રિયાવાદી આદિ ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે— જે લેાકેા જીવ, અજીવ આદિની સત્તાત્મક સ્થિતિને સ્વીકાર કરનારા હાય છે...જીવ, અજીવ આદિના અસ્તિત્વને સ્વીકારનારા હાય છે અને તેનું પ્રતિપાદન કરનારા હાય છે તેમને ક્રિયાવાદી કહે છે. એટલે કે આસ્તિકજન ક્રિયાવાદી છે-તેમના કરતાં વિપરીત માન્યતાવાળા ઢાકા અક્રિયાવાદી અથવા નાસ્તિક છે. ૮ અજ્ઞાન જ અતિ પ્રશસ્ય છે, ” આ પ્રકારની માન્યતાવાળા અને તે માન્યતાનુ પ્રતિપાદન કરનારા લેાકેાને અજ્ઞાનિકવાદી કહે છે. વિનયને જ જે લોકો મેાક્ષપ્રાપ્તિનું કારણ માને છે તેમને લૈંયિક કહે છે. તેમના ભેદોની સખ્યા નીચે પ્રમાણે છે— ‘ અતિચસચ જિન્ત્યિાનં ” ઇત્યાદિ-ક્રિયાવાદીઓના ૧૮૦ ભેદ છે, અગ્નિયાવાદીઓના ૮૪ ભેદ છે, અજ્ઞાનીએના ૬૭ ભેદ છે અને નૈનિયકાના ૩૨ ભેદ છે. આ બધાનું સ્વરૂપ ષટ્વન સમુચ્ચય આદિ ગ્રંથામાંથી સમજી લેવું જોઈએ. ॥ સૂ છ મેઘકે દ્દષ્ટાંત દ્વારા પુરૂષજાતકા નિરૂપણ ,, વાદિ સમવસરણ્ણાનુ નિરૂપણુ કરીને હવે સૂત્રકાર તેમને ૨૪ દડકામાં નિરૂપિત કરે છે.“ મેથાળ સાવિત્રિ મોક્ષળા વળત્તા ” ઈત્યાદિ-સ્ ૮ નારકાદિ પચેન્દ્રિયાના ક્રિયાવાદીથી લઈને વૈનયિકવાદી યન્તના ચાર વાદિસમવસરણા હોય છે. એજ પ્રમાણે અસુરકુમારાથી લઈને સ્તાનતકુમારા પન્તના પણ ચાર વાક્રિસમવસરણેા હોય છે તથા વિકલેન્દ્રિયા (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય ), એકેન્દ્રિયા અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવા સિવાયના વૈમાનિક પર્યન્તના સમસ્ત જીવાના પણ એજ ચાર સમવસરણા હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પચેન્દ્રિય જીવા અમનસ્ક હાય તેથી તેમનામાં તે સંભવી શકતા નથી. ાસૂ. ૮ાા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ પુરુષ અધિકાર ચાલી રહ્યો છે તેથી હવે સૂત્રકાર પુરુષ વિશેનું નિરૂપણ કરવા માટે દૃષ્ટાન્ત સૂત્રે સહિતના ૪૩ પુરુષ સૂત્રે કહે છે ટીકાર્ય–“વત્તારિ પછાત્તા” ઈત્યાદિ સૂ. ૯ મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કે ઈ મેઘ એવો હોય છે કે જે ગર્જના કરે છે પણ વરસ નથી. (૨) કોઈ મેઘ એ હોય છે કે જે વરસે છે ખરો પણ ગર્જતે નથી. (૩) કેઈ મેઘ એ હોય છે કે જે ગજે પણ છે અને વરસે પણ છે. (૪) કેઈ મેઘ એવો હોય છે કે જે ગર્જતે પણ નથી અને વરસતે પણ નથી. ૧૫ મેઘની જેમ પુરુષે પણ ચાર પ્રકારના કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે જ્ઞાન, દાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન, શત્રુનિગ્રહ આદિ વિષે ઊંચી પ્રતિજ્ઞા કરનારે હોય છે, પરંતુ પ્રતિજ્ઞા અનુસાર આચરણ કરના હોતે નથી. (૨) કોઈ પુરુષ એ હોય છે કે જે કેવળ કાર્ય કરનારો હોય છે અને ઊંચી ઊંચી પ્રતિજ્ઞા કરનારો હોતે નથી. (૩) કોઈ પુરુષ એવો હોય છે કે જે કાર્ય કરનાર પણ હોય છે અને ઊંચી ઊંચી પ્રતિજ્ઞા કરનારા પણ હોય છે. (૪) કેઈ પુરુષ એ હોય છે કે જે ઊંચી ઊંચી પ્રતિજ્ઞા કરનારે પણ હોતો નથી. અને એવાં કાર્યો કરનારે પણ હોતો નથી. રા “વત્તાર મ” ઈત્યાદિ–મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કે ઈ મેઘ એ હોય છે કે જે ગજે છે ખરો પણ ચમકતું નથી. કોઈ મેઘ એ હોય છે કે જે ચમકે છે ખરો પણ ગર્જતે નથી. (૩) કોઈ મેઘ એ હોય છે કે જે ગજે છે ખરે અને ચમકે છે પણ ખરે. (૪) કોઈ મેઘ એ હોય છે કે જે ગર્જત પણ નથી અને ચમકતો પણ નથી. આવા એજ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે– (૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ઊંચી પ્રતિજ્ઞા કરનારે હોય છે પણ ચમકનાર હોતો નથી. એટલે કે દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુહઠાન અને શત્રનિગ્રહ આદિના વિષયમાં ઉચ્ચ પ્રતિજ્ઞા રૂપ અર્થના આરંભને આડંબર કરનારો હતો નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે આરંભને આડંબર કરનારે હોય છે, પણ પ્રતિજ્ઞા કરનારા હોતે નથી. (૩) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૨ ૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પ્રતિજ્ઞા કરનારા પણ હોય છે અને આરંભને આડંબર કરનારો પણ હોય છે. (૪) કોઈ એક પુરુષ પ્રતિજ્ઞા કરનારે પણ હોતું નથી અને આરંભને આડંબર કરનારો પણ હોતું નથી. પાકા • રત્તાકર મેદા” ઈત્યાદિ-મેઘના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ મેઘ એ હોય છે કે જે વરસે છે ખરે પણ ચમકતું નથી. ઉપરના ક્રમને અનુસરીને બાકીના ત્રણ ભાંગ પણ સમજી લેવા. પા એજ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે દાનાદિક દ્વારા વરસે છે ખરો પણ દાનાદિકોના આરંભને આડંબરકર્તા હોતા નથી (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ચમકે છે ખરે પણ વરસતો નથી. એટલે કે દાનાદિકોના આરંભને આડંબરકર્તા હોય છે, પણ દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન અને શત્રુ નિગ્રહ આદિના વિષયમાં ઉચ્ચ પ્રતિજ્ઞાકારી હોતું નથી. (૩) કોઈ એક પુરુષ વરસે છે પણ ખરે અને ચમકે છે પણ ખરો. (૪) કોઈ એક પુરુષ એ હોય છે કે જે વરસતે પણ નથી અને ચમકતા પણ નથી. પહેલા બે ભાંગાને આધારે ત્રીજા અને ચોથા ભાંગાને ભાવાર્થ સમજી લેવો. ૬ રારિ જ્ઞા” ઈત્યાદિ-મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) કોઈ મેઘ એ હોય છે કે જે કાલવષી હોય છે પણ અકાલવષી હોતું નથી. એટલે કે યોગ્ય અવસરે વરસનારો હોય છે પણ અગ્ય અવ. સરે વરસ નથી. એજ ઉમે બીજા ત્રણ ભાગ પણ સમજી લેવા. શાળા એજ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે કાલવર્ષે મેઘની જેમ અવસર આવે ત્યારે દાન દે છે, અને પરોપકાર આદિ કરે છે, પણ તે અકાલવષ હેતે નથી. એટલે કે યેગ્ય અવસર આવ્યા વિના એવી પ્રવૃત્તિ કરતો નથી. (૨) કોઈ પુરુષ અકાલવર્ષો હોય છે પણ કાલવષી હોતો નથી. એટલે કે અવસર વિના પણ દાનાદિ પ્રવૃત્તિઓ કરનારે હોય છે પણ ગ્ય અવસરે દાનાદિ સુકાર્ય શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૨૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ કરનારે હોતે નથી. (૩) કેઈ પુરુષ એ હેય છે કે જે કાલવષ પણ હોય છે અને અકાલવષ પણ હોય છે (૪) કે પુરુષ એ હોય છે કે જે કાલવષી પણ હોતું નથી અને અકાલવષી પણ હોતું નથી. ૮ “ વાર મે ” ઈત્યાદિ–મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકારો પણ કહ્યા છે-કઈ મેઘ એ હોય છે કે જે ક્ષેત્રમાં-ધાન્યાદિ ઉત્પન કરનારાં ખેત માં વરસનારે હોય છે, પણ અક્ષેત્રમાં–વેરાન-પ્રદેશમાં વરસનારે હતો નથી. (૨) કઈ મેઘ અક્ષેત્રવર્ષ હોય છે પણ ક્ષેત્રવષી હેતું નથી. (૩) કઈ મેઘ ક્ષેત્રપષી પણ હોય છે અને અક્ષેત્રવષી પણ હોય છે. (૪) કોઈ મેઘ ક્ષેત્રવષ પણ હતું નથી અને અક્ષેત્રવષી પણ હેતે નથી લા એજ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) કોઈ એક પુરુષ ક્ષેત્રવષી હોય છે પણ અક્ષેત્રવવી હોતો નથી. એટલે કે તે ગ્ય પાત્રમાં દાન, શ્રત આદિને નિક્ષેપ કરનારો હોય છે પણ અગ્ય પાત્રમાં દાન, કૃત આદિને નિક્ષેપ કરનારે હેતે નથી, (૨) કોઈ પુરુષ એ હોય છે કે જે અક્ષેત્રવેષી હોય છે, પણ ક્ષેત્રવષી હેતે નથી. (૩) કોઈ પુરુષ એ હોય છે કે તે ક્ષેત્ર-અક્ષેત્રને વિચાર કર્યા વિના પાત્ર–અપાત્રને વિચાર કર્યા વિના દાન દેનાર અને પ્રવચનની પ્રભાવના કરનારે હોય છે એટલે કે તે ક્ષેત્રવષી પણ હોય છે અને અક્ષેત્રવર્ષ પણ હોય છે. (૪) કોઈ પુરુષ એ હોય છે કે જે ક્ષેત્રવથી પણ હા નથી–ગ્ય વ્યક્તિને દાનાદિ દેનારો પણ હોતું નથી, અને અક્ષેત્રવષી અગ્ય વ્યક્તિને દાનાદિ દેનારો પણ હેતે નથી. એ પુરુષ કૃપણ હોય છે. ૧. રારિ મે ઈત્યાદિ–મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કઈ મેઘ એ હોય છે કે જે જનયિતા (ધાન્યાદિના અંકુરને ઉત્પન્ન કરનારા હોય છે પણ નિમપયિતા (સંપાદયિતા) હેતે નથી એટલે કે પાછતર વૃષ્ટિને અભાવે ડાંગર આદિ ધાન્યને ઉત્પાદક હેતું નથી. (૨) કઈ એક મેઘ એવા હોય છે કે જે વર્ષાન્તકાળે વરસનારો હોવાથી ડાંગર આદિ ધાન્યના બીજેનો સંપાદયિતા (ઉત્પાદક) હોય છે પણ ધાન્યાંકરાને જનયિતા (ઉગાડનાર) હોતે નથી. (૩) કેઈ એક મેઘ ધાન્યાંકુરાનો જનયિતા પણ હોય છે અને બીજેને સંપાદયિતા પણ હોય છે અને (૪) કોઈ મેઘ એવા હોય છે કે જે જનયિતા પણ હેતે નથી અને સંપાદયિતા પણ હતો નથી. ૧૧. “ વારિ બન્મપિચરો ઈત્યાદિ–એજ પ્રમાણે માતાપિતાના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર હોય છે—કાઈ માતાપિતા જન્મદાતા હોય છે પણ બાળકોમાં સારા ગુણોનું સિંચન કરનારા હતા નથી. (૨) કેઈ માતા, પિતા નિમપયિતા (સારા સારા ગુણોનું સિંચન કરનારા) હોય છે પણ જનયિતા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ હાતા નથી. એજ પ્રમાણે ખાકીના એ ભાંગા પશુ સમજી લેવા. એજ પ્રમાણે આચાય શિષ્ય સબધી ચાર લાંગા પણ સમજી લેવા જોઇએ. ૧૨ા “ ચત્તત્િ મેા ’ઈત્યાદિ—મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે જેમકે-દેશવર્ષો ના સવવી ૧, સવિર્ષ ના દેશવર્ષા ૨, દેશવષ્યપ સવપિ ૩‘નો રાવીનો સર્વવી ૪, તેમાં પહેલાના એ ભંગા સ્પષ્ટ જ છે, • શયેવિ સર્વવવિ' એ રીતનેા જે ત્રીજે ભંગ છે તેના ક્ષેત્ર-કાલ, આત્મા એ શબ્દોના આશ્રય કરીને નવ વિકલ્પે મને છે. જેમકે-જે વિવક્ષિત ભરતાદિ ક્ષેત્રના અને વર્ષાદિકાળના એકદેશમાં અને આત્માના પણ એકદેશથી વરસે તે દેશવર્ષી છે. ૧, ક્ષેત્ર--કાલ આત્માથી સતઃ વરસે તે સર્વાં વર્ષી છે ૨, ક્ષેત્રથી દેશમાં કાલથી અને આત્માથી સતઃ ૩, કાલથી દેશમાં ક્ષેત્રથી અને આત્માથી સર્વત્ર અને સતાઃ ૪ આત્માથી દેશમાં ક્ષેત્ર અને કાળથી સર્વત્ર ૫, ક્ષેત્ર અને કાળથી દેશમાં આત્માથી સતઃ ૬, ક્ષેત્ર અને આત્માથી દેશમાં કાળથી સત્ર, કાળથી અને ક્ષેત્રથી દેશમાં આત્માથી સર્વાંતઃ ૮, કાલથી અને આત્માથી દેશમાં, ક્ષેત્રથી સર્વત્ર ૯, આ રીતે નવ વિકલ્પાથી વરસવાના સ્વભાવવાળા જે હાય તે દેશવી અને સવવર્ષી છે. આ રીતે ત્રીજો ભગ છે. ચેાથેા ભંગ દેશથી અને સથી નિષેધ રૂપે સરળ જ છે.૧ “મેવ ચત્તારિ રાયાનો ઇત્યાદિ એજ પ્રમાણે રાજાના પણ ચાર પ્રકાર કહ્યા છે(૧) કાઈ એક રાજા દેશાધિપતિ હોય છે પણ સર્વાધિપતિ હાતા નથી. (૨) કાઈ એક રાજા એવા હાય છે કે જે સર્વાધિપતિ હોય છે પણ દેશાધિપતિ હોતે નથી (૩) કોઈ એક રાજા એવા હોય છે કે દેશાધિપતિ પણ હાય છે અને સર્વાધિપતિ પણ ાય છે. (૪) કાઈ રાજા એવા હાય છે કે જે દેશાધિપતિ પણ હાતા નથી અને સર્વાધિપતિ પણ હાતા નથી આ ચાર વિકલ્પાનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—પહેલા પ્રકારના રાજા કેાઇ અમુક દેશના અધિપતિ હોય છે અને એટલા જ દેશનું ચેાગક્ષેમ કરવાને સમર્થ હાય છે, પણ સત્ર ચૈાગક્ષેમ કરવાને સમર્થ હતા નથી. એવા તે રાજા પલ્લીપતિ આદિ રૂપ હાય છે. (૨) ખીજા પ્રકારના જે રાજા કહ્યો છે તે સ્વદેશમાં પણ ગક્ષેમ કરવાને સમર્થ હાય છે અને અન્યત્ર પણ ચાગક્ષેમ કરવાને સમર્થ હોય છે તે કેવળ દેશ માત્રને જ અધિપતિ હાતા નથી. ત્રીજા પ્રકારના રાજા વાસુદેવ આદિની જેમ શાધિપતિમાંથી સર્વાષિ પતિ ખની ગયા હૈાય છે. ચેાથા પ્રકારમાં પદભ્રષ્ટ રાજાને ગણાવી શકાય છે કારણ કે તે દેશાધિપતિ પણ હાતા નથી અને સર્વાધિપતિ પણ હતેા નથી ! ૧૪ાસૂ ૯ । શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ “વત્તર મહા પsuત્તા” ઈત્યાદિ–(ફૂ. ૧૦) મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) પુષ્કરાવત, (૨) પર્જન્ય, (૩) જીમૂત અને (૪) જિહ્મ, પુષ્પરાવર્ત મહામેઘ રૂપ હોય છે તે મેઘ એક જ વખત વરસવાથી ૧૦ હજાર વર્ષ સુધી ભૂમિમાં ભીનાશ રહે છે તે કારણે તે મેઘ ભૂમિને ધાન્યાદિ ઉત્પન્ન કરવાને સમર્થ કરી નાખે છે. બીજો જે પર્જન્ય નામને મેઘ છે તે પણ મહા મેઘરૂપ છે. તે એક જ વખત વરસવાથી જમીનને એક હજાર વર્ષ સુધી ધાન્યાદિ ઉત્પન કરવાને લાયક બનાવી દે છે. ત્રીજે જીમૂન નામને જે મેઘ કહ્યું છે તે પણ મહામેઘ રૂપ છે તે એક જ વખત વરસવાથી ભૂમિમાં ૧૦ વર્ષ સુધી ધાન્યાદિની ઉત્પત્તિ થઈ શકે છે. જેથી જે જિહ્મ નામને મહામેળ છે, તે પિતાની અનેક વર્ષએથી ભૂમિને એક વર્ષ સુધી જ ધાન્ય દિ ઉત્પન્ન કરવાને સમર્થ બનાવે છે ખરે અને નથી પણ બનાવતે, કારણ કે તેનું પાણી રૂક્ષ હોય છે. એજ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે(૧) પુષ્કરાવતું મેઘસમાન પુરુષ–જે માણસ એક જ વાર ઉપદેશ આપીને જીને લાંબા સમય સુધી શુભ સ્વભાવવાળે કરી નાખે છે અથવા એક જ વાર દાન આપીને જીને લાંબા સમય સુધી સમૃદ્ધ કરી નાખે છે તે પુરુષને પુષ્કરાવર્ત મેઘ સમાન ગણવામાં આવે છે. (૨) પર્જન્ય સમાન પુરુષ–જે પુરુષ એક જ વાર ઉપદેશ આપીને અથવા દાન આપીને જેને અલપકાળ પર્યન્ત શુભ સ્વભાવ યુક્ત અથવા સમૃદ્ધ કરી નાખે છે, એવા પુરુષને પજન્ય સમાન કહે છે. (૩) જીમૂત સમાન પુરુષ–જે પુરુષ એક જ વાર ઉપદેશ આપીને અથવા દાન આપીને જીવને અલ્પતર કાળ સુધી શુભ સ્વભાવવાળા અથવા સમૃદ્ધ કરી નાખે છે તે પુરુષને જીમૂત સમાન કહે છે. (૪) જિલ્લા મેઘ સમાન પુરુષ–જે માણસ વારંવાર ઉપદેશ અથવા દાન દેવા છતાં પણ જીને અલ્પતમ કાળ સુધી શુભ સ્વભાવવાળા અથવા સમૃદ્ધિશાળી બનાવી શકે છે અથવા બનાવી શકો નથી એવા પુરુષને જિસસમાન કહે છે. (૧૫) સૂ. ૧૦ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ કરણ્ડકને દષ્ટાંતસે આચાર્યાદિકકા નિરૂપણ “રારિ સરંજા પurrઈત્યાદિ–(ફૂ. ૧૧) કરંડિયાના ચાર પ્રકાર કહ્યા છે–(૧) શ્વપાક કરંડિયે–-ચાંડાળના કરંડિયાને શ્વપાક કરંડક કહે છે. તેમાં કચરો, એંઠ, મળ આદિ અપવિત્ર ચીજો ભરવામાં આવે છે. તે કારણે તે અસાર હોય છે. (૨) વેશ્યા કરડક– વેશ્યાના કરંડિયાને વેશ્યાકરડક કહે છે. તેમાં લાખ આદિથી યુક્ત સોનાનાં આભૂષણે ભરેલા હોવાને કારણે તે શ્વપાક કરંડક જે અસાર હોતો નથી. તે શ્વપાક કરંડક કરતા સારયુક્ત હોય છે પણ ગૃહપતિકરંડક અને રાજકરંડક કરતાં તે અસાર હોય છે. (૩) ગૃહપતિકરંડક-સંપત્તિશાળી ગ્રહ સ્થના કરંડિયાને ગૃહપતિકડક કહે છે. તે વિશિષ્ટ મણિઓના કે સુવર્ણના આભૂષણથી ભરેલું હોય છે. તે કારણે પૂર્વોક્ત બે કરંડિયા કરતાં તે વધારે સારયુક્ત હોય છે. (૪) રાજકરંડક–રાજાને કરંડિયે બહુ મૂલ્યવાન રત્નાદિકેથી ભરેલો હોવાને કારણે પૂર્વોક્ત ત્રણે કરંડિયા કરતાં વધારે સારયુક્ત હોય છે.૧૬ એજ પ્રમાણે આચાર્યો પણ ચાર પ્રકારના હોય છે--(૧) શ્વપાક કરંડક સમાન આચાર્ય–જે આચાર્ય ઉત્સવ (શાસ્ત્ર વિરૂદ્ધની) પ્રરૂપણા કરે છે, ઉન્માર્ગગામી હોય છે અને તે કારણે ચારિત્રભ્રષ્ટ હોય છે એવા આચાર્યને શ્વપાક કડક સમાન કહે છે. (૨) વેશ્યાકરંડક સમાન આચાર્ય જે આચાર્ય થડા થેડા શ્રતને જ્ઞાતા હોય છે, અને પિતાના વચનાડંબર દ્વારા મુગ્ધજનેને આકનારા હોય છે તેઓ શ્રતજ્ઞાનમાં પૂર્ણ ન હોવાને કારણે શ્વપાકકડક કરતા વધારે સારયુક્ત અને ત્રીજા અને ચોથા પ્રકારના આચાર્યોની અપેક્ષાએ અસારયુક્ત ગણાય છે. (૩) ગૃહપતિ કરંડક સમાન આચાર્ય–જે આચાર્ય સ્વસિદ્ધાંત અને પરસિદ્વાંતના જાણકાર હોય છે અને ક્રિયાદિ ગુણેથી સંપન્ન હોય છે, તેમને ગૃહપતિકડક સમાન કહે છે. (૨) રાજકરંડક સમાન આચાર્ય–જેઓ આચાર્યોના સમસ્ત ગુણેથી વિભૂષિત હોવાને કારણે તીર્થકર જેવાં હોય છેએવાં સુધર્માસ્વામી જેવા સાતમ આચાર્યને નૃપતિકડક સમાન કહે છે ૧ળસૂા.૧૧ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧ ૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષકે દ્રષ્ટાંતસે આચાર્ય સ્વરૂપના નિરૂપણ વત્તાકિ હા પUT” ઈત્યાદિ-(સૂ. ૧૨) વૃક્ષ ચાર પ્રકારના કહ્યા છે-(૧) સાલ–સાલપર્યાય, (૨) સાલ-એરંડ પર્યાય, (૩) એરંડ–સાલપર્યાય, (૪) એરંડ-એરંડપર્યાય. તેમાંથી પહેલા પ્રકા. રનું વૃક્ષ સાલ નામના વૃક્ષની જાતિનું હોય છે અને સાલવૃક્ષના ગુણેથી યુક્ત હોય છે એટલે કે ઘાડ છાયાથી યુક્ત હવાને કારણે લોકે અને પ્રાણીઓને આશ્રય આપનારું હોય છે. માટે તેને “સાલ–સાલપર્યાય રૂપ કહ્યું છે. (૨) બીજા પ્રકારનું વૃક્ષ સાલ જાતિનું હોવા છતાં પણ એરંડાના જેવી પર્યાયવાળું હોય છે, એટલે કે એરંડાની જેમ અલ્પ છાયાયુક્ત હોય છે. તે કારણે પ્રાણુઓ દ્વારા અસંસેવ્ય હોય છે-તેમના આશ્રયસ્થાન રૂપ હેતું નથી. (૩) ત્રીજા પ્રકારનું વૃક્ષ એરંડાની જાતિનું હોવા છતાં ઘાડ છાયાયુક્ત હોવાને કારણે સાલ પર્યાયવાળું (સાલના ધર્મોથી સંપન્ન). હાય છે અને તે કારણે પ્રાણુઓ દ્વારા સંસેવ્ય હોય છે. ચેથા પ્રકારનું વૃક્ષ એરંડાની જાતિનું હોય છે અને અ૫ છાયાદિ એરંડાના ધર્મોથી યુક્ત હોવાને કારણે પ્રાણુઓ દ્વારા અસંસેવ્ય હોય છે. ૧૮ એજ પ્રમાણે આચાર્ય પણ ચાર પ્રકારના કહ્યા છે–(૧) સાલ–સાલપર્યાયવાળા આચાર્ય–જે આચાર્ય સંકુલમાં ઉત્પન્ન થયા હોય છે-સત્ ગુરુકુલવાળા હોય છે, તથા શારીરિક અને માનસિક દુઃખરૂપ વાળાથી બળી રહેલા ભવ્યજનોના તાપને જે પિતાના જ્ઞાનામૃતના સિંચન દ્વારા શાન્ત કરી નાખે છે અને જેઓ પિતે જ્ઞાનક્રિયાના નિર્દોષ પાલનથી જનિત યશ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ આદિ ગુણેથી સ ́પન્ન હોય છે એવા આચાર્યને સાલ-સાલપર્યાય રૂપ પહેલા ભાંગામાં ગણાવી શકાય છે. (૨) સાલ-એર‘ડપર્યાય સમાન આચાય—-જે આચાય સકુલમાં ઉત્પન્ન થયેલા હૈાવા છતાં પણુ અને સત્ ગુરુકુલવાળા હોવા છતાં પણ ઘણા ઓછાં જીવાને તેમના જ્ઞાનાદિ રૂપ છાયાને લાભ આપનારા હોય છે, એવા આચા ને ‘ સાલ એર’ડપર્યાય સમાન ' કહી શકાય છે. (૩) એર ડસાલપર્યાય સમાન અને (૪) એર ડ–એરડપર્યાય સમાન આ બન્ને ભાંગાના ભાવાથ જાતે જ સમજી લેવા. ૧૯ા 66 चचारि रुक्खा ” ઇત્યાદિ વૃક્ષ ચાર પ્રકારના કહ્યા છે— (૧) સાલ–સાલ પિરવારવાળું (૨) સાલ-એરડ પરિવારવાળું, (૩) એર’ડ–સાલપરિવારવાળું અને (૪) એર'- એર’ડપરિવારવાળુ' એજ પ્રમાણે આચાર્ય પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) સાલ-સાલપરિવારવાળા ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા દેષ્ટાન્ત સૂત્રના ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કેાઈ એક વૃક્ષ, જાતિની અપેક્ષાએ સાલવૃક્ષની જાતિનુ' હાય છે અને સાલવૃક્ષના પિરવારથી યુક્ત હાય છે. (૨) કોઈ એક વૃક્ષ, જાતિની અપેક્ષાએ સાલવૃક્ષની જાતિનું હોય છે પણ પરિવારની અપેક્ષાએ એર'ડા જેવુ' હાય છે. (૩) કાઈ એક વૃક્ષ, એરડાની જાતિનું હાવા છતાં સાલવૃક્ષ જેવાં પરિવારવાળું હાય છે. (૪) કાઈ એક વૃક્ષ એરડાની જાતિનુ હાય છે અને એરડાના જેવા પરિવારવાળુ* હાય છે. હવે દાન્તિક સૂત્રના ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે—(૧) કાઇ એક આચાર્ય સાલવૃક્ષ સમાન હોય છે-સદ્ ગુરુકુલવાળા હાય છે અને શ્રુતા ભ્યાસ આદિ ગુણેથી સંપન્ન હાય છે, અને સાલવૃક્ષ જેવા પરિવારથી પણ ચુક્ત હાય છે એટલે કે મહાનુભાવવાળા (પ્રભાવશાળી) સાધુએના પરિવારથી યુક્ત હોય છે. (ર) કાઇ આચાય એવા હોય છે કે જેઓ પોતે સાલવૃક્ષ સમાન હાય છે પણ નિર્ગુણ સાધુજના રૂપી એરંડ પરિવારથી યુક્ત હાય છે. (૩) કોઈ આચાય પાતે એરડવૃક્ષ સમાન એટલે કે શ્રુતાદિથી રહિત હાય છે પણ સાલવૃક્ષ જેવા પરિવાર રૂપ મહા પ્રભાવશાળી સાધુઓના પરિવારથી યુક્ત હાય છે (૪) કેઈ આચાય પાતે એરાડવૃક્ષ સમાન હોય છે અને એરડ સમાન પરિવારથી યુક્ત હાય છે ર૦૦ આ કથનનું સમર્થન કરવા માટે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ સત્રકારે નીચેની ગાથાઓ આપી છે-“ સાર-મન્નયારે ઈત્યાદિ. આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–(૧) જેમ સાલદ્રની વચ્ચે રહેલું કોઈ એક સાલક્રમરાજ (ઉત્તમ સાલવૃક્ષ) શોભે છે એ જ પ્રમાણે ઉત્તમ શિષ્યની વચ્ચે રહેલા ઉત્તમ આચાર્ય પણ શોભતા હોય છે (૨) જેમ એરંડવૃક્ષોની વચ્ચે કેઈ એક ઉત્તમ સાલવૃક્ષ હોય છે, તેમ કેઈ એક આચાર્ય તે સુંદર (ઉત્તમ) હોય છે પણ તેમના શિષ્ય સુંદર હોતા નથી. (૩) જેમ સાલવૃક્ષની વચ્ચે કેઈ એક એરંડ ડ્રમરાજ હોય છે, તેમ કોઈ સુંદર શિષ્ય સમુદાયથી યુક્ત એવા અસુંદર આચાર્ય હોય છે. (૪) જેમ એરંડવૃક્ષેની વચ્ચે કઈ એરંડમરાજ હોય છે તેમ કેઈ આચાર્ય પતે પણ અસુંદર હોય છે અને તેમના શિષ્ય પણ અસુંદર હોય છે. અહીં “ મધ્યકાર” પદ વચ્ચેનું વાચક છે અને “મ પદ અસુંદરના અર્થનું વાચક છે, એમ સમજવું. સૂ. ૧૨ મસ્યાદિકે દૃષ્ટાંતસે પુરૂષ જાતકા નિરૂપણ “વત્તારિ મછા પૂowત્તા ” ઈત્યાદિ–(સૂ. ૧૩) મસ્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે–(૧) અનુસ્રોતચારી, (૨) પ્રતિસ્ત્રોતચારી, (૩) અન્તચારી અને (૪) મધ્યચારી. જે મત્ય નદી આદિના પ્રવાહની દિશામાં ચાલે છે તેને અનુસ્રોતચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહની સામેની દિશામાં ચાલે છે તેને પ્રતિસ્ત્રોતચારી કહે છે. જે મત્સ્ય નદીના કિનારા પાસે જ સંચરણ કરે છે તેને અન્તચારી કહે છે. અને જે મત્સ્ય નદીના મધ્ય ભાગમાં પાણીની નીચે સંચરણ કરનારું હોય છે તેને મધ્યચારી કહે છે. એ જ પ્રમાણે ભિક્ષાક (ભિક્ષાશીલ સાધુ) પણ ચાર પ્રકારના હોય છે(૧) અનુસોતચારી-કે એક સાધુ એ હોય છે કે જે અભિગ્રહવિશેષને કારણે ઉપાશ્રયની સમીપના ઘરથી શરૂ કરીને ક્રમશઃ ભિક્ષા માગવા માટે ગમન કરે છે. (૨) પ્રતિસ્ત્રોતચારી ભિક્ષુક-કઈ એક ભિક્ષુક (સાધુ) એવો હોય છે કે જે ઉત્કમથી (ઉલટા કમથી) ભિક્ષા માગવી શરૂ કરે છે. એટલે કે ઉપાશ્રયથી દૂર આવેલા ઘરથી ભિક્ષા માગવાની શરૂ કરીને ક્રમશઃ ઉપાશ્રયની સમીપના સ્થાન તરફ ભિક્ષા પ્રાપ્તિ માટે સંચરણ કરનારે હોય છે. (૩) અન્તચારી ભિક્ષાક-તે ક્ષેત્રના અત ભાગમાં ભિક્ષા માગવા માટે ગમન કરતો હોય છે. (૪) મધ્યચારી ભિક્ષા - કોઈ સાધુ એ હોય છે કે જે ક્ષેત્રના મધ્યભાગના સ્થળે માં ભિક્ષા માગવા માટે ફરતા હોય છે. ૨૩ “ રારિ ઘોરા” ઈત્યાદિ–-ગળાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) મધુસિથ ગેળો -મણના ગોળાને મસિક ગાળે કહે છે. (૨) શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ જતુગાળા-લાખના ગાળાને જતુગાળા કહે છે. (૩) દારુગાળા-લાકડાના ગાળાને દારુગાળા કહે છે (૪) મૃત્તિકાગાળા-માટીના ગાળાને મૃત્તિકાગાળા કહે છે. તે ચારે ગેાળા અનુક્રમે મૃદુ, કઠિન, કઠિનતર અને કઠિનતમ હૈાય છે. ૨૪ા એજ પ્રમાણે પુરુષા પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) મીણના ગાળા સમાન પુરુષ–જેમ મીણના ગાળા થાડા તાપથી પણ પીગળી જાય છે તેમ કોઇ કાઈ પુરુષ એવા હાય છે કે જે પરીષહુ આદિ વડે મોર બની જાય છે એવા પુરુષાને મીણના ગાળા સમાન કહ્યા છે. (૨) લાખના ગાળા સમાન પુરુષલાખના ગાળા કઠણ હાય છે તેથી ઘેાડા તાપથી પીગળી જતા નથી એજ પ્રમાણે જે પુરુષ પરીષા આવી પડતાં અડગ રહે છે-બિલકુલ ચલાયમાન થતા નથી, એવા પુરુષને લાખના ગાળા સમાન કહ્યો છે. (૩) લાકડાના ગેાળા સમાન પુરુષ——જેમ લાકડાના ગોળા અધિકમાં અધિક તાપથી પણુ પીગળતા નથી-પાતે મળી જાય છે પણ પીગળતા નથી, એજ પ્રમાણે આકરામાં આકરાં પરીષહા સામે પણ જે માણસ અતિ દૃઢતાથી ટકી રહે છેપ્રાણ જાય તે પશુ ચલાયમાન થતા નથી એવા ધૃતર સત્ત્વવાળા પુરુષને લાકડાના ગેાળા સમાન કહ્યો છે. (૪) માટીના ગાળા સમાન પુરુષ-જેમ માટીના ગાળા પ્રચંડમાં પ્રચ’ડ તાપથી પણ પીગળતા નથી એમ દેઢતમ સત્ત્વવાળે પુરુષ ઉગ્રમાં ઉગ્ર પરીષહો સામે પણુ અડગતાથી ટકી રહે છે. ારપા “ ચારિનોહા ' ઇત્યાદિ—ગાળાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે (૧) અયેાગાલ (àાઢાના ગાળે, (૨) ત્રપુગેલ (કથીરના ગેાળો) (૩) તામુગાલ (તાંખાના ગાળા), અને (૪) સીસકગેાલ (સીસાના ગાળા) આ ગેાળાએ વજનની અપેક્ષાએ અનુક્રમે ગુરુ,ગુરુતર, ગુરુતમ અને અત્યન્ત ગુરુ હાય છે. ારકા એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) લાઢાના ગેળા સમાન પુરુષ–જેણે ભારે ભારે આરંભ આદિમાં પ્રવૃત્ત થઈને કમ ભારને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉપાર્જિત કર્યો હોય છે-એટલે કે જેમ લોઢાને ગળે વજનદાર હોય છે તેમ જે જીવ આરંભ આદિમાં પ્રવૃત્ત થવાને કારણે ઉપાર્જિત કરેલા કમભારથી ભારે બને છે એવા પુરુષને લેઢાના ગેળા સમાન કહે છે–અથવા માતા, પિતા, પુત્ર, પુત્રી, પત્ની આદિ પ્રત્યે અધિક મમતા રૂપ નેહના ભારથી જે માણસ જકડાયેલ હોય છે તેને લેઢાના ગોળા સમાન કહે છે. એજ પ્રમાણે ગુરુતર, ગુરૂતમ અને અત્યંત ગુરુભૂત આરંભાદિ કાર્યોમાં પ્રવૃત્ત થઈને કમભારને ઉપાર્જિત કરનારા પુરુષોને અથવા માતા, પિતા આદિ પ્રત્યેના ગુરુતર, ગુરુતમ અને અત્યન્ત ગુરુભૂત સનેહ ભાવથી જકડાયેલા પુરુષને અનુક્રમે ત્રપુગેળા સમાન, તાંબાના ગોળા સમાન અને સીસાના ગોળા સમાન કહે છે. ર૭ા ચત્તાર જોરા” ગળાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણું કહ્યા છે(૧) ચાંદીને ગેળો, (૨) સોનાને ગેળો, (૩) રત્નને ગેળા અને (૪) વજને ગેળે. આ ચારે ગેળા અનુક્રમે અ૫ ગુણવાળા અધિક ગુણવાળા, અધિકતર ગુણવાળા અને અધિકતમ ગુણવાળા હોય છે. ૨૮ એજ પ્રમાણે પુરુષેમા પણ ચાંદી મેળા સમાન આદિ ચાર પ્રકાર પડે છે. તેઓ અનુકમે અલ્પ સમૃદ્ધિવાળા, અધિક સમૃદ્ધિવાળા અધિકતર સમૃદ્ધિવાળા અને અધિકતમ સમૃદ્ધિવાળા હોય છે, અથવા તેઓ અનુક્રમે અપ જ્ઞાન ગુણવાળા, અધિક જ્ઞાનગુણવાળા અધિકતર જ્ઞાનગુણવાળા અને અધિકતમ જ્ઞાનગુણુવાળા હોય છે. ૨૯ “રારિ જ્ઞા” ઈત્યાદિ પત્ર (પાન) ચાર પ્રકારના કહ્યા છે–(૧) અસિપત્ર (તલવારના જેવી ધારવાળું પાન), (૨) કરેતરૂપ પત્ર-કરપત્ર (કરવત જેવું પાન) (૩) સુરપત્ર (અસ્ત્રા જેવું પાન) (૪) કદમ્બચીરિકરૂપ પત્ર (કદમ્બ ચીરિકા નામના શસ્ત્ર જેવું પાન). શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ ,, હવામેય ” ઇત્યાદિ—એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) અસિપત્ર સમાન, (૨) કરપત્ર સમાન, (૩) ક્ષુરપત્ર સમાન અને (૪) કદમ્બ ચીરિકા પત્ર સમાન. હવે આ ચારે પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે છે—જેમ અસિપત્ર દોરડા આદિને તુરત કાપી નાખે છે, એજ પ્રમાણે જે માણુસ સ્નેહપાશને તુરતજ કાપી નાખે છે એવા માણુસને અસિપત્ર સમાન કહ્યો છે. જેમ સનત્કુમાર ચક્રવતી એ દેવનાં વચન શ્રવણુ કરીને સ્નેહપાશને જલ્દીમાં જલ્દી કાપી નાખ્યા હતા, એજ પ્રમાણે અસિપત્ર સમાન મનુષ્ય પણ શાસ્ત્ર, ગુરુ અાદિની વાણી સાંભળતાની સાથે જ સ્નેહપાશને તેડી નાખીને આત્મકલ્યાણને માર્ગે આગળ વધવા માંડે છે, જેમ કરવત લાડાને ધીરે ધીરે ચીરે છે, તેમ ગુરુ આદિના ઉપદેશને વાર વાર સાંભળીને અને તેના પર વિચાર કરીને ધીરે ધીરે પુત્ર, પુત્રી આદિના સ્નેહપાશને તેડતા તાડતા જે માણસ આત્મકલ્યાણને માર્ગે સંચરે છે તેને કરપત્ર સમાન કહ્યો છે. કરપત્ર અને કરપત્ર સમાન મનુષ્યમાં વિલમ્બથી છેદવાનું સાધ હાવાથી વિલમ્બપૂર્વક સ્નેહપાશ તાડનાર પુરુષને કરપત્ર સમાન કહ્યો છે, ક્ષુરપત્ર સમાન પુરુષ–જેમ ક્ષુરા (અસ્રો) માત્ર કેશેાને જ કાપવાને સમર્થ હોય છે-કાષ્ઠાવિંકાને કાપવાને સમથ હાતા નથી, એજ પ્રમાણે ધમ માગનું શ્રવણુ કરવા છતાં પણ જે પુરુષ સ્નેહપાશને પૂરેપૂરા તાડી શકતા નથી, અંશતઃ જ તાડી શકે છે, અથવા સર્વાંવિતિને ધારણ કરવાને બદલે દેશિવતિ જ ધારણ કરી શકે છે, એવા પુરુષને ક્ષુરપત્ર સમાન કહે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ અથવા જે માણસ ગુરુ આદિના ઉપદેશથી ક્રમશઃ શીધ્ર રૂપે, મન્દ રૂપે, મન્દતર રૂપે અને મદતમ રૂપે નેહપાશનું છેદન કરનારો હોય છે તેને અનુક્રમે અસિપત્ર, કરપત્ર, સુરપત્ર અને કદમ્બચીરિકા પત્ર સમાન કહે છે. ૩૧ વત્તા ” ચઢાઈ ચાર પ્રકારની કહી છે–ચઢાઈને માટે અહીં કટ' શબ્દ વાપર્યો છે) (૧) શુમ્બકટ-તૃણવિશેની મદદથી જે ચટ્ટાઈ બના વવામાં આવે છે તેને “શુઓકટ” કહે છે (૨) વિદલકટ-વાંસની ચીપમાંથી બનાવેલી ચઢાઈને “વિદલકટ કહે છે. (૩) ચમકટ–ચામડાની દેરીને ગૂંથીને બનાવેલી ચટ્ટાઈને “ચર્મર” કહે છે (૪) અને “કમ્બલકટ ”—ઉન આદિની કામળને “કમ્બલ કટ” કહે છે. એજ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) શુમ્બકટ સમાન પુરુષ-જેમ તૃણવિશેષમાંથી બનાવેલી ચટ્ટાઈ ડી પ્રતિકૂળતામાં પણ શિથિલ થઈ જાય છે-તેના તંતુઓ છૂટા પડી જાય છે એ જ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેમને પ્રતિબંધ (અનુરાગ) અ૯પ કાળમાં જ તૂટી જાય છે એવા પુરુષને શુમ્બકટ સમાન કહે છે. શુઅકટ કરતાં વિદલકટને બન્ધ વધારે દઢ હોય છે, તેથી તે થોડી પ્રતિકૂળતામાં શિથિલ થઈ જતા નથી. એ જ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેને પ્રતિબંધ છેડી પ્રતિકૂળતામાં શિથિલ થતો નથી એવા પુરુષને વિદલકટ સમાન કહે છે. ચમકટને બન્ધ વિદલકટના બન્ધ કરતાં પણ દઢતર હોય છે તેથી તે જલ્દીથી શિથિલ થતું નથી. એજ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેને પ્રતિબન્ધ અધિક પ્રતિકૂળતામાં પણ શિથિલ થતું નથી એવા પુરુષને ચમકટ સમાન કહે છે. કખેલકટ (ઊન આદિની કામળીને બંધ ઘણે જ વધારે હોય છે. એજ પ્રમાણે ગુરુ આર્દિકોમાં જેને પ્રતિબંધ ઘણે જ અધિક હોય છે એવા પુરુષને કમ્બલકટ સમાન કહેવામાં આવ્યું છે. આ સૂત્રમાં ગુર્નાદિક પ્રત્યેના અપ, બહે, બહુતર અને બહુતમ પ્રતિબન્ધની અપેક્ષાએ ચાર પુરુષ પ્રકાર બતાવવામાં આવ્યા છે, એમ સમજવું ૩રા | સૂ. ૧૩ . શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ક્ષુદ્રપ્રાણિયોંકા નિરૂપણ 66 * વર્તાવ્યા ૨૩વચા ફળત્તા” ઈત્યાદિ—( સૂ ૧૪ ) ચાપગા જાનવરોના ચાર પ્રકાર કહ્યા છે—(૧) એક ખરીવાળાં (૨) એ ખરીવાળાં, (૩) ગંડીપદવાળા (૪) નયુક્ત પગવાળાં. ચાર પગવાળાં જાનવરને ચતુષ્પદ કહે છે, જેના પગની ખરીમાં ફાટ હાતી નથી એવા પ્રણીઓને એક ખરીવાળાં કહે છે જેમકે ઘેાડા. જે પ્રાણીના પ્રત્યેક પગની ખરીમાં ક્ટ હાય છે એવાં પ્રાણીઓને એ ખરીવાળાં કહે છે, જેમકે ગાય આદિ પ્રાણીઓ (૩) હાથીના જેવી ગાળાકારની ખરીવાળાં પ્રાણીઓને ગ’ડીપગવાળાં કહે છે. (૪) જે પ્રાણીઓના પગ નહોર (નખ)થી યુક્ત હાય છે તે પ્રાણીઓને નખયુક્ત પગવાળાં કહે છે, જેમકે વાઘ, સિંહ વગેરે (૩૪ પક્ષીના ચાર પ્રકાર કહ્યા છે—(૧) ચમ પક્ષી, (૨) લેામપક્ષી, (૩) સમુૠક પક્ષી અને (૪) વિતતપક્ષી, ચમય પાંખવાળા પક્ષીને ચમ પક્ષી કહે છે, જેમકે ચામચિડિયુ લેામથી યુક્ત પાંખોવાળા પક્ષીને લેમપક્ષી કહે છે, જેમકે હંસ આદિ પક્ષી. સંપુટનાજેવી પાંખાવાળા પક્ષીને વિતતપક્ષી કહે છે તે સમુૠકપક્ષી અને વિતતપક્ષી અઢી દ્વીપની બહારના પ્રદેશમાં જ હોય છે।૩૫૫ “ ચર્નહાવુકુંજાળા ” ઈત્યાદિ—ક્ષુદ્ર જીવા ચાર પ્રકારના કહ્યા છે. અનન્તર ભવમાં તેમને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થતી નથી. તે કારણે તેમને ક્ષુદ્ર કહ્યા છે. તેમના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) દ્વીન્દ્રિય જીવ-કૃમી આદિ છવા, (૨) ત્રીન્દ્રિય જીવા-જેમકે કીડી વગેરે જીવા, (૩) ચતુરિન્દ્રિય જીવા—જેમકે ભમરા (૪) સમૂચ્છમ પચેન્દ્રિય તિય". સમૂઋન જન્મથી જે જીવા ઉત્પન્ન થાય છે તેમને સમૂચ્છિમ કહે છે એવા પૉંચેન્દ્રિય તિય ચ જીવાતે જ અહી ક્ષુદ્ર જીવેા રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. ૩૬ા રાસ. ૧૪૫ ટીકા — ચત્તાર પવી પદ્મત્તા ઇત્યાદિ—(સૂ. ૧૪) પક્ષીકે દ્દષ્ટાંતસે ભિક્ષુકકા નિરૂપણ "" પક્ષીના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) “ નિવૃત્તિતા નો વિજ્ઞિતા ” જે પક્ષી ધૃષ્ટ હોવાથી અથવા અજ્ઞ હાવાથી માળામાંથી નીચે ૠવતરણ કરવાના સ્વભાવવાળુ હાય છે એટલે કે નીચે પડી જવાના સ્વભા વવાળું હાય છે, પણ ખાલ્યાવસ્થાને કારણે ઉડવાના સ્વભાવવાળું હોતુ નથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૪૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ તેને આ પહેલાં ભાંગામાં (પ્રકારમાં) ગણાવી શકાય છે. (૨) “પરિગ્રષિતો તો નિતિતા” જે પક્ષી ઉડવાના સ્વભાવવાળું હોય છે પણ પડવાના સ્વભાવવાળું હોતું નથી તેને આ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) “નિવસિરાશિ ત્રિગિતા” જે પક્ષી પરિવજનના અને નિપતનના સ્વભાવથી યુક્ત હોય છે તેને આ ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે (૪) “ નિરિતા નો ત્રિગિતા” જે પક્ષી નિપતનના સ્વભાવવાળું પણ હોતું નથી અને પરિવજનને સ્વભાવવાળું પણ હોતું નથી તેને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. ૩૭ “વાવએજ પ્રમાણે સાધુ પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) કઈ એક સાધ એવો હોય છે કે જે ભેજનાથી હોવાથી ભિક્ષાચર્યામાં ઉતરે છે તે ખરે, પિતાના આશ્રય સ્થાનમાંથી બહાર નીકળે છે તે ખરે, પણ બીમારી, આળસ કે લજજાને કારણે પરિવજન (પરિભ્રમણ) કરતું નથી. (૨) કોઈ એક સાધુ એ હોય છે કે જે પરિભ્રમણશીલ હોય છે-આશ્રયસ્થાનમાંથી શિક્ષાને નિમિત્તે ઉઠે તે ખરે પણ ભિક્ષા લેવાને માટે જતો નથી, કારણ કે– તે સૂત્રાર્થમાં આસક્ત હોય છે. (૩) કે ઈ એક સાધુ એ હોય છે કે જે ભિક્ષાપ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળે છે પણ ખરી અને પરિભ્રમણ પણ કરે છે. (૪) કોઈ એક સાધુ નિપતિતા પણ હોતું નથી અને પરિવરિતા પણ હેતે નથી-ભિક્ષા પ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળતા પણ નથી અને પરિભ્રમણ પણ કરતા નથી. ૩૮ છે સૂ. ૧૫ પુરૂષજાતકા નિરૂપણ પુરુષ વિશેનું નિરૂપણ આગળ ચાલે છે – “વત્તા પુનિતજ્ઞાથા gણત્તા” ઈત્યાદિ–(ફૂ. ૧૬) ટીકાર્ય-પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) નિષ્ફ-નિકૃષ્ટ, (૨) નિકૃષ્ટ-અનિકૃષ્ટ, (૩) અનિષ્કટ-નિકૃષ્ટ અને (૪) અનિષ્કૃષ્ટઅનિકૃષ્ટ તપને લીધે જેનું શરીર કૃશ અથવા દુર્બળ થઈ ગયું હોય એવા પુરુષને નિકૃષ્ટ કહે છે. પહેલાં ભાંગાનું સ્પષ્ટીકરણ–તપને લીધે જેનું શરીર કુરા થઈ ગયેલું હોય છે એ સાધુ જે કષા પર કાબૂ રાખીને ઉપશાન્ત ચિત્તવાળે થઈ જાય તે તેને “નિકૃષ્ટ-નિકૃષ્ટ” રૂપે પહેલા ભાગમાં ગણાવી શકાય છે. (૨) જે સાધુનું શરીર તપને લીધે કૃશ થઈ ગયેલું હોય છે, છતાં પણ જે કષા પર વિજય મેળવી શકતું નથી એવા ચંચળ વૃત્તિવાળા સાધુને નિકૃષ્ટ-અનિષ્કૃષ્ટ” રૂપ બીજા ભાગમાં મૂકી શકાય છે. (૩) જે પુરુષ શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩ ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ અનિષ્કૃષ્ટ (સબળ-શક્તિસંપન્ન) હેવા છતાં પણ શરૂઆતમાં કષાય પર વિજય પ્રાપ્ત કરી શકતું નથી પણ પાછળથી કષા પર વિજય પ્રાપ્ત કરી લે છે એવા પુરુષને “અનિષ્ણુણ-નિષ્પણ” રૂપ ત્રીજા ભાંગામાં મૂકી શકાય છે. (૪) જે પુરુષ તપ પણ કરતા નથી અને કષાયોને જીતતે પણ નથી તેને ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. ૩૯ આ સૂત્રની પુષ્ટિ નિમિત્તે સૂત્રકાર આ બીજું સૂત્ર કહે છે-“વત્તારિ પુરિજ્ઞાચા” ઈત્યાદિ–નીચે પ્રમાણે પણ ચાર પુરુષપ્રકારે કહ્યા છે-(૧) નિષ્કૃષ્ટ-નિષ્ણાત્મા, (૨) નિષ્ફ8-અનિષ્કૃષ્ટાત્મા, (૩) અનિષ્ણુછાત્મા-નિષ્ફe અને (૪) અનિષ્કૃષ્ટાત્મા-અનિષ્કૃષ્ટાત્મા. સ્પષ્ટીકરણ–(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે તપસ્યાથી શરીરને કશ કરી નાખે છે અને કષાયને બિલકુલ નિમૂળ કરી નાખે છે (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે તપસ્યાથી શરીરને ક્રશ કરી નાખવા છતાં પણ કષાયને નિર્મૂળ કરી શકતા નથી. એ જ પ્રમાણે બાકીના બે ભાંગા પણ સમજી લેવા. ૪૦ ૩૯ માં સૂત્રમાં “નિષ્કૃષ્ટ-નિકૃષ્ટ” જે પહેલે ભાંગે છે તેને નીચે પ્રમાણે અર્થ પણ થાય છે–-કઈ એક પુરુષ એ હેય છે કે જે પહેલાં પણ તપસ્યાથી કુશીકૃત દેહવાળ હોય છે અને પછી પણ તપસ્યા ચાલુ રાખીને કૃશીકૃતદેહવાળો જ રહે છે. એટલે કે પહેલાં પણ તપસ્યા કરે છે અને પછી પણ તપસ્યા ચાલુ જ રાખે છે એટલે કે જીવે ત્યાં સુધી તપસ્યા કર્યા જ કરે છે. આ પ્રકારને અર્થ કરીને સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. અને આ જે ૪૦ મું સૂત્ર કહ્યું છે, તેમાં આગળ બતાવ્યા પ્રમાણે જ વ્યાખ્યા કરવી જોઈએ. ૩૯માં સૂત્રમાં “શીતગાયત્વ7 વરરાન્નત્તિો મરીરિ" આ પ્રકારની વ્યાખ્યા કરવી જોઈએ નહીં,એવી વ્યાખ્યા તે ૪૦માં સૂત્રમાં કરવી જોઈએ. “ રારિ કુરિવાજા” ઇત્યાદિ–પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) બુધ, બુધ, (૨) બુધ-અબુધ, (૩) અબુધ-બુધ અને (૪) અબુધ–અબુધ હવે આ ચારે ભાંગાને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છેજે પુરુષ સન્ક્રિયા સંપન્ન હોય છે અને વિવેકસંપન્ન મનવાળો હોય છે તેને “બુધ બુધ” રૂપ પહેલા ભાંગામાં મૂકી શકાય છે કહ્યું પણ છે કે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૪ ૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ બુધ-અબુધ જ: નશ્ચેવ ' ઇત્યાદિ—“ હે રાજન્ ! જે પઠન કરાવનારા છે તથા તવાનુ ચિન્તન કરનારા છે, તે તા તેને જ કહી શકાય છે કે જે ક્રિયાસ'પન્ન હોય છે. હાવા છતાં પણ વિવેકશૂન્ય મનવાળા હોય છે તેને ખીજા ભાંગામાં ગણાવી શકાય છે. (૩) જે પુરુષ સક્રિયા રહિત હોવાથી અબુધ હોવા છતાં પણ વિવેકસ'પન્ન મનવાળા હીવાથી બુધ હોય છે તેમ અબુધ—મુધ ” રૂપ ત્રીજા ભાંગામાં મૂકી શકાય છે. (૪) જે પુરુષ સદ્ધિયાથી પણ વિહીન હોય છે અને વિવેકથી પશુ વિહીન હેાય છે તેને અબુધ રૂપ ચાથા ભાંગામાં મૂકી શકાય છે. ૪૧૫ (( અનુષ "" *ઃ કરનારા છે, પઠન તે વ્યસની છે. પ'ડિત (૨) જે પુરુષ બુધ 66 રૂપ પન્નાદિ પુલિનાચા ” ઇત્યાદિ—નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષા પણ કહ્યા છે—(૧) બુધ-બુધ હદય, (૨) બુધ-અનુપ હૃદય, (૩) અબુધખુધ હૃદય અને (૪) અબુધ-અબુધહૃદય. પહેલા ભાંગાનું સ્પષ્ટીકરણ—જે પુરુષ સક્રિયાવાળા હાવાથી પડિંત હાય છે અને સત્ અને અસત્તા બાધથી યુક્ત હૃદયવાળા હાય છે, તેને પહેલા ભાંગામાં લઈ શકાય છે. એવા પુરુષ વિવેકકારક મનવાળા હાય છે અથવા જે પુરુષ શાસ્ત્રીય જ્ઞાનથી સ`પન્ન પણ હોય છે, અને ક્રિયામાં પશુ સુધ હૃદયવાળા હાય છે કર્તવ્ય વિમૂઢ હેતેા નથી અને લક્ષ્યજ્ઞાનથી સપન્ન મનવાળા હોય છે તેને પહેલા ભાંગામાં મૂકી શકાય છે એજ પ્રમાણે માકીના ત્રણ ભાંગા પણ જાતે જ સમજી લેવા, ૫૪રા “ ચત્તા પુલિનારા '' ઇત્યાદિ—નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષા —(૧) આત્માનુષક ને પરાનુ પક, (૨) પરાનુક′પક ના આત્માનુ *'પક, (૩) ઉભયાન્રુક'પક અને (૪) અનુભયાનુક પક કથા પહેલા ભાંગામાં એવા પુરુષને લેવામાં આવ્યા છે કે જે સ્વાત્મરક્ષક જ હાય છે પણ પરરક્ષક હાતા નથી, જેમકે પ્રત્યેક બુધ, અથવા જિનકલ્પિક અથવા અન્યની પરવા ન કરનારા નિર્દય પુરુષ, ખીજા ભાંગામાં એવા પુરુષ લેવામાં આવ્યા છે કે જે પરની અનુકંપા રાખનારા હાય છે પણ પેાતાની અનુકપા રાખનારી હાતા નથી, જેમકે તીથ કર અથવા પેાતાની પરવા ન કરનાર મેઘરથ જેવા પુરુષા, ત્રીજા ભાંગામાં એ પુરુષને લેવામાં આવ્યા છે કે જે પેાતાના અને પરના પ્રત્યે અનુકપાવાળા હાય છે, જેમકે સ્થવિર કાલ્પિક મુનિ ચેાથા લાંગામાં એવા પુરુષને લેવામાં આવ્યે છે કે જે સ્વ અને પર બન્ને પ્રત્યે અનુકપા વિનાના હાય છે. ૪૩ા ॥ સૂ. ૧૬ u શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકાર કે દિવ્યાદિ સંવાસ કા નિરૂપણ રવિદે સંવારે ઇત્તે” ઈત્યાદિ–(સૂ ૧૭) ટીકાઈ-પુરુષ અને સ્ત્રીના મિથુન સેવનને સંવાસ કહે છે. તેના નીચે પ્રમાણે, ચાર પ્રકાર કહા છે–(૧) દિવ્ય સંવાસ, (૨) આસુર સંવાસ, (૩) રાક્ષસ સંવાસ અને (૪) માનુષ સંવાસ. “લિવિ મા દિઃ ” આ વ્યુત્પત્તિ અનુસાર સ્વર્ગમાં દેવલેકમાં) જે સંવાસ થાય છે તેનું નામ દિવ્યસંવાસ છે. અહીં વૈમાનિક દેવ સંબંધી સંવાસ જ ગ્રહણ કરવામાં આવ્યું છે. “” એટલે સ્વર્ગ. સ્વર્ગમાં રહેનારા દેવને પણ અહીં ઔપચારિક રીતે “ધી કહેવામાં આવેલ છે. આ દેવોમાં જે મિથુન સેવન થાય છે તેને દિવ્ય સંવાસ કહે છે. આ પ્રકારના કથનમાં નવગ્રેવેયકવાસી દેવામાં પણ સંવાસ લેવાની વાત માનવાને પ્રસંગ ઉદ્દભવશે. પણ ત્યાં સંવાસને સદૂભાવ હોતે જ નથી. તેથી અહીં વૈમાનિક દેવ સંબધી સંપાસ જ , દિવ્યસંવાસ' પદ દ્વારા ગૃહીત થે જોઈએ ત્યાંથી આગળ નાયક આદિમાં સંવાસને સદુભાવ જ હેતે નથી. ભવનપતિ દે અને દેવીઓને સંવાસને આસુરવાસ કહે છે. અસુર એ ભવનપતિઓને એક ભેદ છે. તે અસુરકુમારના અસુરકુમારી સાથેના સંગને પણ આસુરસંવાસ કહે છે. વ્યન્તરને રાક્ષસ નામને ભેદ છે. તે રાક્ષસના સંવાસને રાક્ષસ સંવાસ કહે છે. મનુષ્યકૃત સંવાસને-મનુષ્ય જાતિના પુરુષ અને સ્ત્રીમાં મિથુન સેવનને—માનુષસંવાસ કહે છે. અને સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક દેવ દેવીની સાથે સંવાસ કરે છે. (૨) કોઈ એક દેવ અસુરી (અસુરકુમારી સાથે સંવાસ કરે છે. (૩) કોઈ એક અસુર દેવીની સાથે સંવાસ કરે છે. (૪) કોઈ એક અસુર અસુરી સાથે સંવાસ કરે છે. રામ વળી સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક દેવ દેવીની સાથે સંવાસ કરે છે. (૨) કેઈ એક દેવ રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક રાક્ષસ દેવીની સાથે સંવાસ કરે છે અને (૪) કોઈ એક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે છે. આવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ વળી સંવાસન નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઈ એક દેવ દેવી સાથે સંવાસ કરે છે. (૨) કોઈ એક દેવ માનુષી (મનુષ્ય જાતિની સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક મનુષ્ય દેવીની સાથે સંવાસ કરે છે અને (૪) કેઈ એક મનુષ્ય માનુષી સાથે સંપાસ કરે છે. જા વળી સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક અસુર અસુરીની સાથે સંવાસ કરે છે. (૨) કેઈ એક અસુર મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક મનુષ્ય અસુરી સાથે સંવાસ કરે છે. (૪) કેઈ એક મનુષ્ય મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. દા સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઈ એક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૨) કેઈ એક રાક્ષસ મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કે એક મનુષ્ય રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૪) કેઇ એક મનુષ્ય મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. છેલ્લા - આ સાત સૂરોમાંનું પહેલું સૂત્ર સામાન્ય સૂત્ર છે. બાકીના જે છ સૂત્ર છે તેમાં દેવ અસુર, દેવ રાક્ષસ, દેવ મનુષ્ય, અસુર રાક્ષસ, અસુર મનુષ્ય અને રાક્ષસ મનુષ્યના સગથી ચતુર્ભાગી બની છે. આ પ્રકારે છ સૂત્ર અને એક સામાન્ય સૂત્ર મળીને કુલ સાત સૂત્રોનું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે. જે સૂ૧૭ છે અસુરાદિ ચાર પ્રકાર કે અપદવંસ કા નિરૂપણ “રષ્યિ બદ્ધ gov?” ઈત્યાદિ–(સૂ. ૧૮) ચારિત્ર અથવા ચારિત્રના ફળને વિનાશ થશે તેનું નામ “અપવૅસ” છે તે અપવૅસના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે – (૧) આસુર, (૨) અભિગ, (૩) સામેહ અને (૪) દેકિબિષ જે. અપદવંસ અસુર ભાવનાથી થાય છે તે અપવૅસને આસુર અપક્વંસ કહે છે અથવા જે અનુષ્ઠામાં વર્તમાન (રહેલે) જીવ અસુરત્વનું ઉપાર્જન કરે છે એવા અનુષ્ઠાનેથી આત્માને ભાવિત (યુક્ત) કરે તેનું નામ આસુરભાવ છે. જે અપવૅસ અભિગ ભાવનાને લીધે જનિત હોય છે તેને આભિયોગ અપવ્વસ કહે છે. બીજે અપક્વંસ સંમેહ ભાવનાને લીધે ઉત્પન્ન થયેલ હોય છે તેને સામે અપક્વંસ કહે છે. મૂઢાત્માવાળા જે મિથ્યાદષ્ટિ દેવવિશેષ છે તેમને અહીં સંમેહ પદથી ગ્રહણ કરવામાં આવ્યા છે તેમની જે ભાવના છે તેનું નામ સંમોહ છે ૩ જે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ અપવસ દૈવકિલ્વિષ ભાવનાથી જનિત હાય છે તેને દૈવકિવિષ અવસ કહે છે. ૪ કદ્રુપ ભાવનાથી જનિત અપધ્વંસ પણ હોય છે, પણ ચાર સ્થાનના અધિકાર ચાલતા હોવાથી તેને અહી' ગણાવવામાં આવેલ નથી. આગમમાં આ પ્રકારની પાંચ ભાષનાએ કહી છે. વ લેવાòવિસ ઈત્યાદિ. આ ભાવનાએમાંની જે ભાવનામાં સયત જીવ વર્તમાન રહે છે જે ભાવનાથી યુક્ત રહે છે-તે પ્રકારના દૈવેદ્યમાં તે ઉત્ત્પન્ન થઈ જાય છે, કારણ કે તે ચારિત્રના પ્રભાવથી મરીને દેવલાકમાં ઉત્પન્ન થઇ જાય છે. કદાચ આ ભાવનાઓથી યુક્ત થયેલા જીવ ચારિત્રહીન થઈ જાય તેા એવા જીવ દેવલાકમાં જાય છે પણ ખરો અને નથી પણ જતા. એટલે કે એવા જીવનું દેવલાકગમન અવશ્ય થાય છે જ એવું નથી, પણ ભજનાથી (વિષે) થાય છે, એમ સમજવુ' કહ્યું પણ છે કે “સો સંગગો વિસા સુ ” ઈત્યાદિ—જે સયત જીવ આ અપ્રશસ્ત ભાવનાઓમાં રહે છે તે મરીને ઉપર્યુક્ત દેવામાં ઉત્પન્ન થાય છે, પણ ચરણુહીન (ચારિત્રહીન) જીવનું ત્યાં વિકલ્પે ગમન થાય છે. એટલે કે એવા જીવ દેવલેાકમાં જાય છે પણ ખરા અને નથી પણ જતા. '' અસુરાદિ રૂપ જે અપવ'સ કહ્યા છે, તે અસુરવ આદિ રૂપ કારણવાળા હાય છે. તેથી હવે સૂત્રકાર અસુરાદિ ભાવનાના સ્વરૂપભૂત જે કારણેા છે એઢલે કે અસુરતા આદિના સાધનભૂત કર્મોના જે કારણેા છે તેમનું ચાર સૂત્રો દ્વારા કથન કરે છે—“ પä ઢાળેäિ » ઈત્યાદિ જીવ નીચેના ચાર કારણેાને લીધે અસુરતાના સાધનભૂત કર્મોનું ઉપાજન કરે છે—(૧) કાપશીલતા અથવા ક્રોધ સ્વભાવતા-વાત વાતમાં ગુસ્સે થવું, ક્રોધથી આંખે. લાલ કરવી, ડાળા કાઢવા, ક્રોધને લીધે લાલચેાળ મુખાકૃતિ કરવી, ઇત્યાદિ રૂપ જીવના જે સ્વભાવ હોય છે તેનું નામ કાપશીલતા છે. તે કાપશીલતાને કારણે જીવ અસુરપર્યાયના કારણભૂત આયુષ્ય આદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૪૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ કર્મના અન્ય કરે છે, અને તેથી મરીને અસુરામાં ઉત્પન્ન થાય છે. (૨) પ્રાભૂતશીલતા–વાત વાતમાં ઝગડા કરવાને તૈયાર થવું, આગળ પાછળને વિચાર કર્યા વિના ફાવે તેવા ખકવાટ કરવા ઈત્યાદિ રૂપ જે પરિણતિ થાય છે તેનું નામ કલહશીલતા અથવા પ્રાભૂતશીલતા છે. આ કલહશીલતાને કારણે પણ જીવ અસુરપર્યાયના સાધનભૂત કર્મોનું ઉપાર્જન કરે છે. (૩) આહાર, ઉપધિ, શય્યા આદિમાં લાલુપતાપૂર્વક તપશ્ર્વણુ કરવાથી પણ જીવ અસુરપર્યાયમાં જવા ચાગ્ય કર્માનું ઉપાર્જન કરે છે. (૪) ભૂકંપ આદિ થવાનુ ભવિષ્ય ભાખીને ઢાકા પર પ્રભાવ પાડીને ખાવાપીવાની સારી સારી સામગ્રી એકત્ર કરનાર જીવ પણુ અસુરપર્યાયમાં જવા ચેાગ્ય કર્મોના અન્ય કરે છે. આ વિષયને અનુલક્ષીને અન્ય ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યું છે-“ અનુવાદો વિચ' ઇત્યાદિ-જે જીવ અનુબદ્ધ વિગ્રહવાળા હાય છે, રાતદિન કલહે કરવાના સ્વભાવવાળા હાય છે, ૧ સાંસક્ત તપસ્યા કરે છે—તપસ્યા કરવા છતાં આહારાદિમાં જેની લેાલુપતા ચાલુ જ રહે છે, ર્ જે લેારજનને માટે નિમિત્તા દેશી ( ભવિષ્યવાણી ભાખનારા ) થઈને સારી સારી ખાવાપીવાની સામગ્રીએ એકત્ર કરતા રહે છે, ૩ જે દૈયા અને અનુકંપા ભાવથી રહિત હાય ૪ છે, એવા જીવને આસુરી ભાવનાવાળે માનવામાં આવ્યા છે. નીચેના ચાર કારણેાને લીધે જીવ અભિયાગતાને ચાગ્ય કર્માંના બધ કરે છે—(૧) આત્મશ્લાઘા-પેાતાના ગુણેાનું ગૌરવ કરવું, પેાતાના સામાન્ય ગુણુને પણ અસાધારણ સમજવા, ખાટી ખડાઇ હાંકવી અને મિથ્યાભિમાનમાં જ લીન રહેવું તેનું નામ આત્મત્કર્ષ (આત્મશ્લાઘા) છે. સ્વાકષ, સ્વાભિમાન અને આત્માક માં ઘણુંા તફાવત છે સ્વાત્ક ભાવનાવાળા માણસ તે પેાતાના આત્માનું પતન થાય, ગૃહીત ચારિત્રમાં દોષ લાગી જાય, સદાચારને લેપ થઈ જાય અને કષાયાદ્રિકાની વૃદ્ધિ થાય, એવી પ્રવૃત્તિથી દૂર જ રહે છે, ત્યારે આત્મશ્લાઘા કરનારા જીવ તા ઉપર્યુંક્ત પ્રવૃત્તિમાં જ લીન રહે છે. બીજું કારણુ—પરપરિવાદ-અન્યના દોષને પ્રકટ કરવા તેનું નામ પરપરિવાદ છે. પરંપવિાદ કરનારા જીવ અન્યના વાસ્તવિક ગુણાને જોવાને બદલે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ તેના દોષે જ શોધ્યા કરે છે, અને તેની નિંદા કરવા નિમિત્ત તે દેને પ્રકટ કર્યા કરે છે. ત્રીજું કારણભૂતિકર્મ-“હું મંત્રશાસ્ત્ર આદિમાં નિપુણ છું,” એવું પ્રકટ કરવાને માટે મૃત્તિકા (માટી)થી અથવા સૂત્રથી (દેરાથી પિતાના રહે. ઠાણ આદિને રક્ષા કરવાના અભિપ્રાયથી પરિવેષ્ટિત કરવું તેનું નામ ભૂતિકર્મ છે. ચોથું કારણ કૌતુકકરણ-સૌભાગ્ય આદિને નિમિત્તે અન્યને નાનાદિ કરાવવું તેનું નામ કૌતુકકરણ છે. આ ચાર કારણેને અન્યત્ર આ પ્રમાણે બતાવ્યા છે–“ોવરમૂછે” ઈત્યાદિ–કૌતુકકમ કરવાથી, ભૂતિકર્મ કરવાથી, હાથ આદિ જોઈને કોઈનું શુભાશુભ કહેવાથી અને ઋદ્ધિ, રસ આદિમાં ગૌરવશાળી થવાથી, મિથ્યાભિમાન કરવાથી જીવ અભિગ્ય ભાવનાવાળો ગણાય છે. તે ભાવનાથી યુક્ત થયેલે જીવ અભિગ્ય જાતિના દેવોમાં ઉત્પન્ન કરાવનારા કર્મોને બન્ધ કરે છે. આ ચાર કારણોને લીધે જીવ સામેહતાને ગ્ય કર્મોનું ઉપાર્જન કરે છે–(૧) કુમાને ઉપદેશ દેવાથી, (૨) મોક્ષમાર્ગના સાધનમાં પ્રવૃત્ત માણસની પ્રવૃત્તિમાં વિન નાખવાથી, (૩) શબ્દાદિ કામોની અભિલાષા કરવાથી અને (૪) લોભને આધીન થઈને નિદાન (નિયાણું) કરવાથી કુમાગની દેશના આપનાર જીવ સુમાગને લેપ કરે છે એ જીવ પોતે કુમાર ગામી હોય છે, તે કારણે અન્ય દ્વારા ઉપાર્જિત કર્મોને પણ ભાગીદાર બને છે. તેથી એ જીવ સંમેહતાને એગ્ય કર્મોને બન્ધક બને છે. મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત જીવ દ્વારા સન્માગને પ્રચાર થાય છે. તેની પ્રેરણાથી જીવ કુમાર્ગને ત્યાગ કરીને સન્માર્ગે ચડી જાય છે એવા જીવની પ્રવૃત્તિમાં વિન નાખનાર જીવ મેહતાને ગ્ય કર્મોનું ઉપાર્જન કરે છે. એ જ પ્રમાણે કામશંસા પ્રયોગ આદિમાં પણ સમજી લેવું. તપસ્યા કરતી વખતે એવી ભાવના સેવવી કે તપયાના ફળરૂપ મને ચક્રવર્તી આદિની વિભૂતિ પ્રાપ્ત થાય, તે પ્રકારની ભાવનાનું નામ જ નિદાન અથવા નિયાણુ છે આ ભાવનાને પણ અન્યત્ર આ પ્રમાણે વર્ણવી છે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ વાતો ) ઈત્યાદિ–આ ચાર કારણોને લીધે જીવ (સંવત જીવ) દેવઝિબિષિકેમાં ઉત્પન્ન થવાને ગ્ય કર્મોને બન્ધ કરે છે-( કિષિક દે હલકી કેટિના દેવ ગણાય છે. દેવેમાં તેમનું સ્થાન ચાંડાલ જેવું છે.) (૧) જિનેન્દ્ર દેવને અવર્ણવાદ કરવાથી, અહંત પ્રજ્ઞસ ધર્મને અવર્ણવાદ કરવાથી, (૩) આચાર્ય ઉપાધ્યાયને અવર્ણવાદ કરવાથી, અને (૪) ચતુર્વિધ સંધને અવર્ણવાદ કરવાથી જે વ્યક્તિમાં જે દેષ ન હોય તે દોષનું આરોપણ કરવું તેનું નામ અપવાદ છે. જિનેન્દ્ર દેવના વિષયમાં કદાચ કેઈ આ પ્રમાણે કહે કે તેઓ કેવળજ્ઞાની હતા જ નહીં. જે તે સર્વજ્ઞ હેય તે મોક્ષપ્રાપ્તિને સરળ માર્ગ બતાવવાને બદલે જેનું આચરણ શક્ય જ ન હોય એવા દુર્ગમ કઠિન ઉપાય તેમણે શા કારણે બતાવ્યા હશે !” આ પ્રમાણે કહેનાર જિનેન્દ્ર દેવને અવર્ણવાદ કરનાર ગણાય છે. એ જ પ્રમાણે અહંત પ્રજ્ઞપ્ત ધર્મના વિષયમાં, આચાર્ય અને ઉપાધ્યાયના વિષયમાં, તથા ચતુર્વિધ સંઘના વિષયમાં પણ અવર્ણવાદ વિષેનું કથન સમજવું. કહ્યું પણું છે કે નાગરણ પછીdi ” ઈત્યાદિ આ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-માયી અવર્ણવાદી અહંત ભગવાનને, કેવલી પ્રજ્ઞપ્તધર્મને અને આચાર્ય આદિનો વિવાદ કરવાને લીધે કેલિષિકી ભાવનાથી યુક્ત થાય છે. તેથી તે કિલ્પિષિક દેમાં ઉત્પન્ન થવા ગ્ય કર્મોને બન્ધ કરે છે. જો કે અહીં ચાર સ્થાનને અધિકાર ચાલી રહ્યો છે તેથી પાંચમી કંદર્પ ભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. છતાં ભાવનાઓનું પ્રતિપાદન ચાલતું હોવાથી અહીં પ્રસંગ સાથે અનુરૂપ હોવાથી કંદર્પ ભાવનાનું કેવું સ્વરૂપ હોય છે તે ટીકાકાર પ્રકટ કરે છે. “જે કg” ઈત્યાદિ જે કંપની કથા કરનારે હોય છે, ભાંડની જેમ શરીર વડે કુચેષ્ટાઓ કરનારા હોય છે, અહંકારને અધીન થઈને શીધ્ર ગમનકારી હોય છે, ભાષગાદિ કરનાર હોય છે, પિત ના વેષ અને વચનથી જે રવને અને અન્યને હસાવનાર હોય છે, તથા જે અનેક પ્રકારે અન્ય લોકેમાં વિસ્મય (આશ્ચર્ય) ઉત્પન્ન કરનારે હોય છે, એવા પુરુષને કાન્દપ ભાવનાવાળો કહે છે. સૂ. ૧૮ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યા સ્વરૂપ કા નિરૂપણ આ અપવંસને સદ્ભાવ પ્રવજ્યા સંપન્ન મનુષ્યમાં જ હોય છે. તેથી હવે સૂત્રકાર પ્રવજ્યાના સ્વરૂપનું આઠ સૂત્રો દ્વારા નિરૂપણ કરે છે ટીકાઈ–“રવિ પાકના પuત્તા ” ઈત્યાદિ– પ્રયા ચાર પ્રકારની કહી છે–(૧) ઈહલેક પ્રતિબદ્ધા, (૨) પલેક પ્રતિબદ્ધ, (૩) ઉભયક પ્રતિબદ્ધા, (૪) અપ્રતિબદ્ધા. પાંચ મહાવ્રતોને ગ્રહણ કરવાં તેનું નામ પ્રત્રજ્યા છે. જે પ્રવ્રયા આ લેકમાં જીવનનિર્વાહ આદિ રૂપ પ્રજનથી પ્રતિબદ્ધ હોય છે, એટલે કે આ લેકના સુખની આકાંક્ષાપૂર્વક લેવામાં આવી હોય છે, તે પ્રવજયાને ઈહિલેક પ્રતિબદ્ધા કહે છે. જે પ્રથા પરલેક સંબંધી કામાદિક ભોગરૂપ પ્રોજનથી પ્રતિબદ્ધ હોય છે, તે પ્રવ્રયાને પરલોકપ્રતિબદ્ધમત્રજ્યા કહે છે. પરલોકમાં (દેવલેક આદિમાં) કામગ ભેગવવાની અભિલાષાવાળાની પ્રવજ્યા આ પ્રકારની હોય છે. જે પ્રવ્રયા આલેક સંબંધી અને પરલેકસંબધી કામાદિક ભોગવવાની ઈચછાથી પ્રતિબદ્ધ હોય છે તે પ્રવજ્યાને ઉભયલેક પ્રતિબદ્ધા પ્રવજ્યા કહે છે. આલેક અને પરોકના સુખની અભિ. લાષાવાળા છવાની પ્રવજ્યા આ પ્રકારની હોય છે. જે પ્રત્રજયા આલેક અને પરલેકના સુખેને ભેગવવાની આશંસાથી રહિત હોય છે, તે પ્રજાને અપ્રતિબદ્ધા પ્રવ્રયા કહે છે એવી પ્રવ્રયા વિશિષ્ટ સામાયિકવાળા મોક્ષાભિલાષી જીવેની હેય છે. ! ૧ વળી પ્રવયાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) પુરતઃ પ્રતિબદ્ધ, (૨) માર્ચતઃ પ્રતિબદ્ધ, (૩) ઉભયત પ્રતિબદ્ધ, (૪) અપ્રતિબદ્ધ. જે પ્રવજ્યા સાધુપર્યાયમાં પ્રાપ્ત થનારી વસ્તુઓની આકાંક્ષાથી પ્રતિબદ્ધ હોય છે એવી પ્રવજ્યાનું નામ પુરતા પ્રતિબદ્ધા પ્રવજ્યા છે. જેમકે પ્રવજ્યા અંગીકાર કરવાથી મને સારા સારા આહારની પ્રાપ્તિ થશે, શિષ્યની પ્રાપ્તિ થશે. આ રીતે આગામી ભૌતિક લાભની આકાંક્ષાપૂર્વક જે પ્રવજ્યા ગ્રહણ કરાય છે તેને “પુરતઃ પ્રતિબદ્ધ પ્રત્રજ્યા ” કહે છે. ૧ જે પ્રબયા પાછળથી (પૂર્વકાલિન) વસ્તુઓમાં પ્રતિબદ્ધ હોય છે, તે પ્રજાને “માર્ગતઃ પ્રતિબદ્ધા પ્રવજ્યા” કહે છે. જેમકે દીક્ષા અંગીકાર કર્યા બાદ પણ પિતાના સાંસારિક સગાસંબંધીઓના નેહપાશમાં બંધાયેલા રહેવું તેનું નામ માગતઃ પ્રતિબદ્ધા પ્રવજ્યા છે. તે પ્રવજ્યાને માર્ગત પ્રતિબદ્ધા કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–પ્રત્રજયા લીધા પછી તે સગાસંબંધીઓના મેહથી રહિત થઈ જવું જોઈએ અને સમસ્ત જીવો પ્રત્યે સમભાવ રાખવું જોઈએ. પણ પ્રબન્યા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ લઈને પણ જે માણસ પિતાના સગાંસંબંધીઓના મોહમાં જકડાયેલો રહે છે તેવી પ્રવ્રયાને આ કારણે જ માર્ગત પ્રતિબદ્ધા કહી છે, કારણ કે માર્ગતઃ (પૂર્વકાલિન) મેહ આદિ બંધને તેમાં ચાલુ જ રહે છે. ૨ જે પ્રવ્રયા શ્રમણ પર્યાયમાં પ્રાપ્ત થનારા ભાવી લાભની ચાહનાથી અને પૂર્વકાલિન ત્યક્ત વસ્તુઓની ચાહનાથી પ્રતિબદ્ધ હોય છે તે દીક્ષાને ઉભયતઃ પ્રતિબદ્ધા કહે છે. ૩ જે પ્રવજ્યા સકળ આશંસાથી (ઈચ્છાએથી) રહિત હોય છે. એટલે કે માત્ર એક્ષપ્રાપ્તિની અભિલાષાવાળી જે પ્રવજ્યા હોય છે તેને અપ્રતિબદ્રા પ્રવ્રયા કહે છે. ૪ ૫ ૨ | - પ્રવ્રજ્યાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) અપાત પ્રવ્રયા આખ્યાત પ્રવજ્યા, (૩) સંગર પ્રવજ્યા, (૪) વિહગગતિ પ્રવજયા. જે પ્રત્રજ્યા અપાતને લીધે ( સદ્ગુરુની સેવાને લીધે ) પ્રાપ્ત થાય છે, તેને અપાત પ્રવજ્યા કહે છે. જે પ્રવજ્યા આખ્યાનથી–ધર્મોપદેશના શ્રવણથી પ્રાપ્ત થાય છે તેને અથવા–“ પ્રવજ્યા ' શબ્દ સાંભળવાથી પ્રાપ્ત થાય છે તેને આખ્યાત પ્રત્રજ્યા કહે છે. જેમકે આર્ય રક્ષિતના ભાઈ ફશુરક્ષિતને પ્રાપ્ત થયેલી પ્રવજ્યાને આખ્યાત પ્રવજ્યા કહી છે. મેતાય આદિની જેમ જે પ્રજ્યા સંકેતથી પ્રાપ્ત થાય છે તેને સંગર પ્રવજ્યા કહે છે, અથવા તમે પ્રવજ્યા અંગીકાર કરે તે હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. આ પ્રકારના સંકેતપૂર્વક જે પ્રવજયા લેવામાં આવે છે તેને “ સંગર પ્રત્રજ્યા ” કહે છે. પરિવાર આદિની અનુપસ્થિતિમાં અથવા તેના વિગ રૂપ એકાકી અવસ્થામાં જે પ્રયા લેવામાં આવે છે તેને વિહગગતિ પ્રવજ્યા કહે છે, કારણ કે પક્ષીની જેવી ગતિ હોય છે એવી ગતિને કારણે એવી પ્રવ્રજ્યા લેવામાં આવી હોય છે. અથવા ઘર છેડીને પરદેશમાં જઈને જે પ્રવ્રજ્યા લેવામાં આવે છે તેને વિઠગગતિ પ્રવજ્યા કહે છે. અથવા પિતા આદિ દ્વારા પ્રવજ્યા લેવામાં આવી હોય અને ત્યારબાદ પુત્રાદિ કો દ્વારા જે પ્રવજ્યા લેવામાં આવે છે તેનું નામ વિહગગતિ પ્રવજ્યા છે. ૩ ! વળી પ્રત્રજ્યાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે– (૧) દયિત્વા (૨) સ્વાવયિત્વા, (૩) ચયિતા, (૪) પરિવુતયિત્વા. વ્યથા ઉત્પન્ન કરા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ (6 ,, વીને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે તેનું નામ દિયા પ્રવ્રજ્યા કહે છે. મુનિચન્દ્ર પુત્રને સાગરચન્દ્રે આ પ્રકારની પ્રવ્રજ્યા આપી હતી. દીક્ષાર્થીને ખીજી જગ્યાએ લઈ જઈને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે. તે પ્રત્રજ્યાને પ્લાયિત્વા પ્રત્રજયા કહે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા આ રક્ષિતને દેવામાં આવી હતી. અથવા '' "" पुयावइत्ता આ પદ્મની સંસ્કૃત છાયા “ પૂતચિત્રા ” થાય છે. તેના અર્થ એ પ્રમાણે થાય છે-પ્રાયશ્ચિત આદિ દ્વારા દોષાની શુદ્ધિ કરીને જે પ્રવ્રજ્યા આપવામાં આવે છે તેનું નામ ‘ પૂતયિત્વા પ્રત્રજ્યા ’ છે. ,, बुयावइत्ता આ પ્રકારના પાઠ ગૃહીત કરવામાં આવે તા કહીને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે તેને “ उक्त्वा “ ઉકત્સા પ્રવ્રજ્યા ' કહે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા ગૌતમે ખેડુતને દીધી હતી. અથવા-પૂર્વ પક્ષ રૂપ વચન કરાવીને જે પ્રવજ્યા અપાય છે તેનું નામ ઉકત્લા પ્રવ્રજ્યા છે. અથવા નિગૃહીત કરીને પ્રતિજ્ઞાબદ્ધ કરીને પોતે દીક્ષા લેશે એવા વચનથી ખાંધી લઇને જે પ્રવ્રજ્યા અપાય છે તેને ઉકત્લા પ્રવ્રજ્યા કહે છે. માચિયવા પ્રત્રજ્યા ’ કાઈને ગુલામી, દાસત્વ આદિમાંથી મુક્ત કરાવીને જે પ્રત્રજ્યા અપાય છે તેનું નામ “માચયિત્વા પ્રત્રજયા” છે. જેમકે તેલને બહાને દાસ બનેલી ગિનીને અપાયેલી દીક્ષા, શ્રી આદિથી પરિપૂર્ણ કરીને-શ્રી આદિના ભાજન જમાડીને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે તેને ‘પરિવ્રુતયિત્વા પ્રવ્રજ્યા ? કહે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા સુહસ્તીએ રંકને દીધી હતી. । ૪ । “ વવિા વન્ત્રજ્ઞા ” પ્રયાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) નખખાદિતા, (૨) ભટખાદિતા, (૩) સિંહખાદિતા, (૪) શૃગાલખાદિતા. જે પ્રત્રજ્યામાં નટની જેમ સર્વગ રહિત–વૈરાગ્ય રહિત ધ કથા કરીને જે લેાજન પ્રાપ્ત થાય તેનું સેવન કરવામાં આવે છે, તે પ્રત્રયાને • નખખાદિતા પ્રત્રજ્યા ’ કહે છે. જે કથામાં ધીરની જેમ તથાવિધ ( તે પ્રકારનું) ખલ દર્શાવીને પ્રાપ્ત થતાં ભાજનાદિકનું સેવન થાય છે તે પ્રત્રજ્યાને ૮ ભટખાદિતા પ્રવ્રજ્યા ' કહે છે. જે ભિક્ષામાં સિંહની જેમ શૌર્યાતિશયથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૫૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ અવજ્ઞા પૂર્વક પ્રાપ્ત થયેલા ભોજનનું સેવન થાય છે તે પ્રવ્રજપાને “સિંહખાદિતા પ્રવ્ર” કહે છે. જે ભિક્ષામાં શિયાળની જેમ નીચ વૃત્તિથી પ્રાપ્ત થયેલા જનનું સેવન કરાય છે, અથવા-અન્ય અન્ય સ્થાનમાં સેવન કરાય છે, તેનું નામ “શંગાલખાદિતા પ્રવજ્યા” કહે છે. જે ૫ છે જજિલ્લા વિક્રમી” ઈત્યાદિ–કૃષિ ખેતી ચાર પ્રકારની કહી છે. ધાન્યાદિન નિમિતે ખેતરને જે ખેડવાની ક્રિયા થાય છે તેને કૃશિ કહે છે. (૧) ઉતા, (૨) પર્યું, (૩) નિન્દિતા અને (૪) પરિનિન્દિતા. ઘઉં આદિની જેમ જેનું વાવેતર કરવામાં આવે છે તેનું નામ “ ઉતાકૃષિ” છે. (૨) ડાંગરના છોડને (ધરુને) ઉખાડીને જેમ ફરીથી પવામાં આવે છે, તે પ્રમાણે ધાન્યના રોપને બે કે ત્રણ વાર ઉખાડીને બીજી જગ્યાએ રેપીને જે ખેતી કરવામાં આવે છે તેને “પરિવપનવતી-પર્યત કૃષિ કહે છે. વિજાતીય છેડ, ઘાસ આદિને ઉખાડી નાખીને જે કૃશિ થાય છે તેને નિદિતા કવિ” કહે છે, જે ખેતીમાં નકામા ઘાસ આદિને બે ત્રણવાર ખેંચી કાઢીને ખેતરની શુદ્ધિ કરવામાં આવે છે, એવી ખેતીને “ પરિનિન્દિતા કૃષિ કહે છે. ૬ “gવાર રવિET પડવાનાઈત્યાદિ-વૃશિના જેવા જ પ્રવ્રજ્યાના પણ ચાર પ્રકાર પડે છે–(૧) જે પ્રવ્રજ્યામાં સામાયિકનું આરોપણ કરવામાં આવે છે તેને “ઉતા પ્રવ્રજ્યા ” કહે છે. (૨) જે પ્રવ્રયામાં મહાવ્રતનું આ પણ કરવામાં આવે છે તે પ્રવ્રજ્યાને પયુમાં પ્રત્રજ્યા કહે છે. (૩) જે પ્રવ્રજ્યામાં સાતિચાર અથવા નિરતિચાર જીવને મૂળ પ્રાયશ્ચિત્ત દઈને મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે, અથવા જે પ્રત્રજ્યામાં એક જ વાર અતિચારેની આચના કરાય છે તે પ્રવજ્યાને “નિશ્વિતા પ્રવજ્યા ” કહે છે. તે પ્રવ્રજયામાં વારંવાર અતિચારોની આલેચના કરાય છે, તે પ્રવજ્યાને “ પરિવિન્દિતા પ્રવજ્યા કહે છે. ૭ “રદિવદ પવારા” પ્રવજ્યાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) ધાન્યપુંજિત સમાન, (૨) ધાન્યવિરલિત સમાન, (૩) ધાન્યવિક્ષિપ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૫ ૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ સમાન, (૪) ધાન્યકર્ષિત સમાન. જે પ્રત્રજ્યા ધાન્યના ઢગલા જેવી ડાય છે એટલે કે ધાન્યની કાપણી કરીને તેમાંથી નકામાં તણખલાં, કાંકરા વગેરે પદાર્થો દૂર કરીને તે ધાન્યના જેમ ઢગલા કરવામાં આવે છે, એ જ પ્રમાણે સમસ્ત અતિચાર રૂપ કચરાની શુદ્ધિ થઇ જવાને કારણે બિલકુલ શુદ્ધ સ્વભાથવાળી જે પ્રત્રજ્યા હાય છે તેને ધાન્યપુજિત સમાન પ્રત્રજ્યા કહે છે. જે ધાન્યને પવનમાં ઉપણીને તેમાંથી ઘાસ, ફોતરાં વગેરે દૂર કરી નાખીને જમીનપર ઢગલા કર્યાં વિના વિસ્તૃત રૂપે પથરાયેલી સ્થિતિમાં પડયું રહેવા દેવામાં આવ્યુ હોય એવા ધાન્યને વિરંશ્ચિંત ધાન્ય કહે છે. તેના સમાન જે પ્રજ્યા હાય છે. તેને ધાન્યવિરલ્લિત સમાન પ્રવ્રજ્યા કહે છે. આ સમાનતા કેવી રીતે ચાગ્ય છે તે હવે સ્પષ્ટ છે. જેમ તૃણાદિથી યુક્ત વિસ્તૃત ધાન્ય ચેડા પવનથી પશુ છે. તેમાંથી તૃત્યુદિ ઊડી જઈને ધાન્યને શુદ્ધ કરી નાખે છે, જે પ્રવ્રજ્યા અતિચારથી દુષિત હોવા છતાં પણુ થાડા સરખા દ્વારા પણ ફરીથી શુદ્ધ થઈ જાય છે, એવી પ્રત્રજ્યાને “ સમાન પ્રવ્રજ્યા કહી છે. ', કરવામાં આવે શુદ્ધ થઈ જાય એ જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત ગાદિ ધાન્ય વરેલ્લિત જ્યારે અનાજની કાપણી કરીને તેના ડૂંડાં ઉપર ખળોને ચલાવવામાં આવે છે ત્યારે અનાજના ફ઼ાતરાં જુદા પડી જાય છે અને તે અનાજ એક રાશિ-ઢગલા રૂપે રહેવાને બદલે પથરાઇ જાય છે, તે વખતે તે ધાન્ય સાથે જે તણખલાં, ફેતરાં વગેરે ભળેલા હાય છે તેમને પવનમાં સૂપડા વગેરે વડે ઉપણીને અલગ કરવામાં આવે છે. આ રીતે તેને સાફ કરવામાં સૂપડા આદિ સામગ્રીની આવશ્યકતા રહે છે, તે કારણે તેની સાફસૂફીમાં વિલંબ થાય છે. એ જ પ્રમાણે જે પ્રત્રજ્યા સ્વાભાવિક અતિચારથી યુક્ત હાવાથી પ્રાયશ્ચિત આદિ સામગ્રીની અપેક્ષાવાળી હાવાને કારણે પેાતાના સ્વભાવને પ્રાપ્ત કરવામાં વિલમ કરે છે, તે પ્રયાને ધાન્યવિક્ષિપ્ત સમાન કહી છે, જેમ ખેતરમાંથી ખળામાં લાવવામાં આવેલું ધાન્ય ઘણાં જ તણુખલાં, કાંકરા આદિથી યુક્ત હાવાને કારણે ઘણુા સમય સુધી સાફસૂફી કર્યા બાદ પેાતાની મૂળ પ્રકૃતિમાં આપી જાય છે, એ જ પ્રમાણે જે પ્રત્રજ્યા ઘણુા જ અતિચારેથી યુક્ત હાવાને કારણે દીર્ઘ કાળે પેાતાના સ્વભાવને પ્રાપ્ત કરનારી હાય છે તે પ્રયાને ધાન્ય સર્જિત સમાન કહી છે. ! ૮ ! ! સૂ૦ ૧૯ ।। શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા કે સ્વરૂપ કા નિરૂપણ ઉપર્યુક્ત પ્રવજ્યા સંજ્ઞાને અધીન થઈને આ પ્રકારની વિચિત્રતાવાળી થાય છે, તેથી હવે સૂત્રકાર સંજ્ઞાનું નિરૂપણ કરવા નિમિત્તે પંચસૂત્રીનું કથન કરે છે. “વારિ જાશો વત્તાનો” ઈત્યાદિ સંજ્ઞાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મિથુન સંજ્ઞા અને (૪) પરિગ્રહ સંગ્રા. ચેષ્ટા અથવા અભિ. લાષાને સંજ્ઞા કહે છે. તે જ્યારે અસાતા વેદનીય મેહનીય કમના ઉદયથી જન્ય વિકાર યુક્ત થઈ જાય છે, ત્યારે આહારાદિ સંજ્ઞા રૂપતાને પ્રાપ્ત કરે છે. આહારની અભિલાષા રૂપ સંજ્ઞાને આહાર સંજ્ઞા કહે છે. ભયનેહનીય જન્ય જે જીવપરિણામ છે તેનું નામ ભયસંજ્ઞા છે. વેદના ઉદયથી જન્ય જે મેથનાભિલાષા રૂપ પરિણામ છે તેનું નામ મિથુન સંજ્ઞા છે, અને ચારિત્ર મોહનીયના ઉદયથી જે પરિગ્રહાભિલાષા છે તેને પરિગ્રહ સંજ્ઞા કહે છે. ૧ “જહં ટાળે” ઇત્યાદિ–નીચેના ચાર કારણને લીધે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે-(૧) જ્યારે પેટ ખાલી થઈ જાય છે ત્યારે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. (૨) ક્ષુધા વેદનીય કર્મને જ્યારે ઉદય થાય છે ત્યારે આહાર ભિલાષા થાય છે. (૩) આહાર કથાનું શ્રવણ કરવાથી આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. (૪) સદા આહાર વિષયક વિચાર કર્યા કરવાથી આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. ૨ | નીચેના ચાર કારણેથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે– (૧) બલાહીન હોવાથી લયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. (૨) ભયવેદનીય કર્મના ઉદયથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. (૩) ભય લાગે એવી વાત સાંભળવાથી અને ભયંકર પદાર્થ આદિ દેખવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. (૪) આલેક આદિ વિષયક ભયરૂપ અને વિચાર કરવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. ૩. નીચેના ચાર કારણોથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે–(૧) શરીરમાં માંસ અને રક્તની વૃદ્ધિ થવાથી, (૨) મોહનીય કર્મના ઉદયથી, (૩) મિથુન વિષયક કથા શ્રવણ કરવાથી અને (૪) મિથુન રૂપ અર્થનું ચિત્તવન કર્યા કરવાથી મિથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. એ જ ! આ ચાર કારણોને લીધે પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે –(૧) પદાર્થોને સંગ્રહ કરવામાં લીન રહેવાથી, રાતદિન પદાર્થોને સંગ્રહ કર્યો કરવાથી, (૨) લભ વેદનીય કર્મના ઉદયથી, (૩) સચેતન પરિગ્રહને દેખવાને લીધે જનિત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ મતિથી અને (૪) પરિયડ રૂપ અર્થનું વારંવાર ચિન્તવન કર્યા કરવાથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. સૂ. ૨૦ છે કામ કે સ્વરૂપ કા નિરૂપણ ઉપર્યુક્ત સંજ્ઞાઓ શબ્દાદિ રૂપ કામ વિષયવાળી હોય છે, તેથી હવે સૂત્રકાર કામે (વિષય) નું નિરૂપણ કરે છે. “afar #ામr goળા”ઈત્યાદિ ટીકાર્યું–કામ ચાર પ્રકારનાં કાા છે–(૧) શૃંગાર, (૨) કરુણ, (૩) બીભત્સ અને (૪) રૌદ્ર. ચાહના (અભિલાષા) ના વિષય રૂપ જે હોય છે તેમને કામ” કહે છે. તે કામ શબ્દાદિ રૂપ હોય છે તેના શૃંગાર આદિ જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-વૃંગાર રૂપ કામને સદ્ભાવ દેવામાં હોય છે, કારણ કે શ્રુગાર રતિરૂપ હોય છે અને દેવે એકાતિક રૂપે (સંપૂર્ણતઃ ) મનેજ્ઞ હેય છે, તેથી તેઓ પ્રકૃઇ રતિરસથી સંપન્ન હોય છે. કહ્યું પણ છે કે-“ચવાડ g-નારવ્યોન્ચ થોરિબતિ અંજારઃ” પરસ્પરમાં રક્ત (આસક્ત) સ્ત્રી પુરુષોને જે વ્યવહાર છે તેનું નામ રતિ છે, અને તે રતિ જ શૃંગાર રૂપ છે. કરુણરૂપ કામને સદ્ભાવ મનુષ્યમાં હોય છે, કારણ કે તેઓ દેના જેવા મનેઝ હેતા નથી, તેઓ જોતજોતામાં એક ક્ષણ માત્રમાં જ નષ્ટ થઈ જાય છે, અને શેચનરૂપ હોય છે કરુણ રસ શોક સ્વભાવવાળ હોય છે. કહ્યું પણ છે કે-“વાહ શોતિતિ ” બીભત્સ કામને સદ્ભાવ તિર્યંચ નિમાં ઉત્પન્ન થયેલાં પક્ષીઓ, પ્રાણીઓ આદિમાં હોય છે બીભત્સ કામ નિંદનીય હોય છે, કારણ કે બીભત્સ રસ જુગુપ્સાજનક હોય છે. કહ્યું પણ છે કે–“મતિ મત વીણતર” જુગુપ્સા પ્રકૃતિવાળે બીભત્સરસ હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૫૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉદક કે દૃષ્ટાંત સે પુરૂષજાત કા નિરૂપણ રૌદ્ર અત્યંત દારુણ હોય છે. તે અત્યંત અનિષ્ટ હેવાથી કોત્પાદક હોય છે. તેથી નારક જીવમાં રૌદ્ર કામને સદભાવ હોય છે. રૌદ્ર રસ કોલ રૂપ હોય છે. કહ્યું પણ છે કે –“રૌદ્ર સ્રોપતિ ” સૂ૦ ૨૧ છે ઉપર્યક્ત કામ તુચ્છ અને ગંભીરના બાધક અને અબાધક હોય છે, તેથી તેમનું પ્રતિપાદન કરવા નિમિત્તે સૂત્રકાર દુષ્ઠાત સહિતની અષ્ટસ્ત્રી કહે છે. “વરારિ વા વાતા” ઈત્યાદિ ટીકાજળના ચાર પ્રકાર કહ્યાં છે–(૧) કઈ જળ એવું હોય છે કે જે ઉત્તાન-તુચ્છ હોવાથી પ્રતલ (પાતળું) હોય છે અને સ્વચ્છ હવાથી જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ થઈ શકે એવું હોય છે. (૨) કેઈ જળ એવું હોય છે કે જે ઉત્તાન હોવા છતાં ગંભીર હોય છે–અગાધ હોવાથી જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ ન થઈ શકે એવું હોય છે. (૩) કેઈ ઉદક ખૂબ ગંભીર હોવાથી અગાધ હોય છે, અને સ્વચ્છ હોવાને કારણે જેનું મધ્ય સ્વરૂપ ઉપલબ્ધ થઈ શકે એવું હોય છે. (૪) કોઈ ઉદક એવું હોય છે કે ગભીર-ગંભીરોદક વાળું હોય છે, અગાધ હેવાથી તેનું સ્વરૂપ જાણી શકાતું નથી અને સ્વચ્છ હોવા છતાં પણ તેને મધ્યભાગ દેખાતું નથી, “gવાવ રાતિ પુરિજાય” ઈત્યાદિ– જેવાં જળના ચાર પ્રકાર કહ્યા છે એવા જ મનુષ્યના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ઉત્તાન હોય છે. ગંભીરતાથી રહિત હોય છે અને મદ અને દૈન્ય આદિ જન્ય કાય અને વચનની વિકૃત ચેષ્ટા બતાવનારો હોવાથી બહારથી ઉતાન હૃદયવાળા હોય છે–દૈન્યા. થી યુક્ત પિતાની ગેપનીય (છુપાવવા લાયક) સ્થિતિને છુપાવવાને બિલકુલ અસમર્થ હોય છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ઉત્તાન અને ગંભીર હૃદયવાળા હોય છે-કારણવશ દર્શિત ચેષ્ટાવાળે હોવાથી ઉત્તાન હોય છે અને સ્વભાવે ગાંભીર્ય ગુણસંપન્ન ચિત્તવાળે હોવાથી ગંભીર હદય. વાળો હોય છે. કેઈ એક પુરુષ એ હોય છે જે દૈન્યાદિથી યુક્ત હોવા છતાં ગાંભીર્ય ગુણોથી યુક્ત હોય છે અને કારણવશ એ જ પિતાની ચેષ્ટાઓને છપાવી શકનાર હોવાથી ઉત્તાન હૃદયવાળ હોય છે. (૪) કોઈ પુરુષ ગંભીર પણ હેય છે અને ગંભીર હૃદયવાળો પણ હોય છે. ! ૨ વળી “વત્તરિ s ” ઈત્યાદિ–-ઉદક (પાણ) નીચે પ્રમાણે ચાર પ્રકારનું પણ હોય છે-(૧) ઉત્તાન-ઉત્તાનાભાસી, (૨) ઉત્તાન-ગંભીરાભાસી (૩) ગંભીર-ઉત્તાનાભાસી અને (૪) ગંભીર-ગંભીરાભાસી (૧) જે ઉદક શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ છાછરું હોય અને સ્થાન વિશેષમાં રહેવાને કારણે ઉત્તાન (છાછરું) દેખાતું હોય તે ઉદકને પહેલા ભાગમાં મૂકી શકાય છે. (૧) જે ઉદક પ્રતલ હોય પણ સંકીર્ણ સ્થાનમાં રહેવાને કારણે અગાધ જેવું લાગતું હોય તેને બીજા પ્રકારનું ગણી શકાય. (૨) જે ઉદક ગંભીર (અગાધી હોવા છતાં પણ વિસ્તીર્ણ સ્થાનમાં રહેલું હોવાથી ઉત્તાન જેવું લાગતું હોય તેને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. (૩) જે ઉદક અગાધ હોય અને સંકીર્ણ સ્થાન વિશેષમાં રહેતું હોવાને કારણે અગાધ લાગતું હોય તેને ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. (૪). ૩ “વાવ વત્તરિ પુરિઝાયા” ઈત્યાદિ–પુરુષને પણ એવા જ ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ પુરુષ ઉત્તાન (તુચ્છ) હોય છે અને પોતાની તુચ્છતાને ચેષ્ટાઓ દ્વારા પ્રકટ કરતે હેવાથી ઉત્તાનાભાસી પણ હોય છે. (૨) કેઈ પુરુષ ઉત્તાન (તુચ્છ) તે હોય છે, પણ પિતાની તુચ્છતાને છપાવનારો હોવાથી ગંભીર લાગે છે. (૩) કોઈ પુરુષ એ હોય છે કે જે ગંભીર હોવા છતાં પણ કઈ કારણે પિતાના મનભાવને છુપાવી શકતો નથી તેથી ઉત્તાન જેવો લાગે છે. (૪) કોઈ પુરુષ ગંભીર હોય છે અને પિતાના મનેભાને મુખપર પ્રકટ નહીં થવા દેવાને કારણે ગંભીર જ લાગે છે. ૪ “રારિ વહી” ઈત્યાદિ–સમુદ્ર ચાર પ્રકારને કહ્યો છે–(૧) ઉત્તાન ઉત્તાનેદધિ, (૨) ઉત્તાન-ગંભીરદધિ, ઈત્યાદિ ચારે પ્રકાર ઉંદક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવા. અથવા-કઈ એક ઉદધિ (સમુદ્ર) એ હોય છે કે જે પહેલાં પણ ઉત્તાન (૮૭) હોય છે અને પછી પણ મજાંઓનું સમુ. દ્રની બહાર અસ્તિત્વ નહીં હોવાથી ઉત્તાનેદધિ પ્રદેશવાળો હોય છે. (૨) કઈ એક સમુદ્ર એ હોય છે કે જે પહેલાં ઉત્તાન હોય છે અને પાછળથી પણ તરંગેનું આગમન થવાથી ગંભીરદધિ પ્રદેશવાળ થઈ જાય છે. (૩) કે એક સમુદ્ર એ હોય છે કે જે ગંભીર હોય છે પણ ત્યારબાદ તેમાંથી તરગોનું અપસરણ થવાને કારણે ઉત્તાનેદધિ પ્રદેશવાળે બની જાય છે. (૪) કઈ સમુદ્ર એ હોય છે કે જે પહેલાં પણ ગંભીર હોય છે અને પછી પણ અગાધ જ રહેવાને કારણે ગંભીરોદધિ પ્રદેશવાળે રહે છે. એ જ પ્રમાણે દાસ્કૃતિક પુરુષના ચાર પ્રકારે પણ સમજી લેવા. આ બને સૂત્ર સુગમ હેવાથી વધુ સ્પષ્ટીકરણ કર્યું નથી. તે સૂ૦ ૨૨ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ tr હવે સૂત્રકાર તે સમુદ્રને તરી જવાના પ્રયત્ન કરનાર તરવૈયાઓનું ચાર સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે. 'પારિ તરવા ગળત્તા ” ઈત્યાદિ— ટીકાથ–તરકના (તરવૈયાઓના) નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) કાઈ એક તરક હું સમુદ્રમાં તરીશ, '' એવા વિચાર કરીને સમુદ્રમાં તરે છે. કાઈ એક તરક એવા વિચાર કરે છે કે ‘હું સમુદ્રમાં તરીશ, ધારે છે” પણ તે ગેાદમાં તરે છે. (૩) કાઇ તરવૈયા હું ગેપટ્ટમાં તરીશ રને વિચાર કરીને સમુદ્રમાં તરે છે. અને (૪) કાઈ પુરુષ તરીશ” આ પ્રકારના વિચાર કરીને ગાષ્પદમાં જ તરે છે. મા પ્રા ܕܕ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ 66 ‘હું ગેપદમાં ગાપુર પરિમિત જળથી યુક્ત જળાશયને ગાષ્પદ કહે છે. પહેલા અને ચેાથા પ્રકારના પુરુષો જેવે! વિચાર કરે છે એવું જ કાય કરી બતાવે છે ખીજા અને ત્રીજા પ્રકારના પુરુષા જેવા વિચાર કરે છે એવું કરી શકતા નથી. સમુદ્રમાં તરવાના વિચાર કરીને તેમાં નહીં તરનાર માણસમાં તેની શક્તિને અભાવ સમજવે. ગાષ્પદ્યમાં તરવાના વિચાર કરીને તેમાં નહીં તનનારમાં તરવાની શક્તિની અધિકતા સમજવી. જે માણુસ એવા વિચાર કરે છે કે હું સમુદ્રમાં તરુ, ” પણ સમુદ્રમાં તરવાને બદલે ગાજીર પરિમિત જલયુક્ત જળાશયમાં તરે છે–નાનકડા જળાશયમાં તરે છે, તેનું કારણ એ છે કે સમુદ્રમાં તરવાને તે અસમર્થ છે. કાઈ માણસ એવા વિચાર કરે છે કે “ હું ગેાપુર પિરિમિત જળાશયમાં તરુ', પરન્તુ એવા જળાશયમાં તરવાને બદલે તે સમુદ્રમાં તરે છે, તેનું કારણ એ છે કે તેનામાં તરવાની '' ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ શક્તિ અપાર છે. સમુદ્રમાં તરવાને વિચાર કરીને સમુદ્રમાં જ તરનાર માણસમાં પણ શક્તિનું બાહુલ્ય સમજવું. ગા૫દમાં તરવાને વિચાર કરીને ગેપદમાં જ તરનાર માણસમાં તરવાની શક્તિને અભાવ અથવા તેની શક્તિની અલપતા છે એમ સમજવું. - હવે સૂત્રકાર આ ચાર પુરુષ પ્રકારનું બીજી રીતે સ્પષ્ટીકરણ કરે છે– (૧) કોઈ એક પુસવ એવો હોય છે કે જે સમુદ્રના જેવી દુસ્તર સર્વવિરતિ ધારણ કરવાનો નિશ્ચય કરે છે અને સર્વવિરતિ રૂપ ચારિત્રની આરાધના કરે છે. આ પ્રકારને પુરુષ “ સમુદ્ર તાનિ'' ઈત્યાદિ પહેલા ભાંગામાં ગણાવી શકાય છે. “ તામિ ” આ પદને અર્થ જે “ શનિ ” લેવામાં આવ્યું છે તે ધાતુની અનેકાર્થતાની અપેક્ષાએ લેવામાં આવે છે. સંક૯પ અનુસાર જે માણસ કામ કરે છે તે માણસ તે કામ કરવાને સમર્થ હેવાને કારણે તે કામ કરી શકે છે. (૨) કોઈ એક પુરુષ એ વિચાર કરે છે કે “હું સમુદ્રના જેવું દુસ્તર એવું સર્વવિરતિ રૂપ ચારિત્ર ધારણ કરું,” પણ સર્વ વિરતિ રૂપ ચારિત્રને ધારણ કરવામાં પોતાને અસમર્થ સમજીને તે ગેપદ સમાન સરળ એવા દેશવિરતિ રૂપ અ૯પતમ ચારિત્રનું પાલન કરે છે. (૩) (૩) કે પુરુષ એ વિચાર કરે છે કે “હું રોષદના સમાન સરળ એવા દેશવિરતિ રૂપ ચારિત્રનું પાલન કરૂં, ” પરંતુ તેને એમ લાગે છે કે સર્વ વિરતિ આદિ રૂપ ચારિત્રનું પાલન કરવાને પણ પોતે સમર્થ છે, તેથી તે સમુદ્રના જેવા દસ્તર સર્વવિરતિ આદિ રૂપ ચારિત્રને ધારણ કરી લે છે. (૪) કોઈ એક પુરુષ એ વિચાર કરે છે કે “ગેપદ સમાન સુસાધ્ય દેશવિરતિ આદિ રૂપ ચારિત્રનું હું પાલન કરું,” આ પ્રમાણે તે વિચાર કરીને તે દેશવિરતિ રૂપ ચારિત્રને જ ધારણ કરે છે, કારણ કે તે પિતે એમ માને છે કે સર્વવિરતિ રૂપ ચારિત્રનું પાલન કરવાને પોતે સમર્થ નથી ત્તત્તર ત ” ઈત્યાદિ–ચાર પ્રકારના તરવૈયા કહ્યા છે– (૧) કોઈ એક તરવૈયો એ હેય છે કે જે પહેલાં તે સમુદ્રને તરી જાય છે, પણ પાછળથી તેની શક્તિનો હાસ થઈ જવાથી તે સમુદ્રમાં દુઃખી થઈ જાય છે તેને ફરી તરીને પાર કરવાને અસમર્થ બની જાય છે. (૨) કોઈ એક તરવૈયા ગેખર પરિમિત જળયુક્ત જળાશયને તરવાનો પ્રયત્ન કરે છે પણ એમ કરતાં કરતાં તેની શકિતને હાસ થઈ જવાથી તે જળાશયને પાર કરતાં કરતાં દુઃખી થાય છે. (૩) કોઈ એક તરવૈ ગેપદને તર્યા બાદ પ્રચુર શકિતના પ્રભાવથી સમુદ્રને શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ પશુ તરી જાય છે. (૪) કૈાઇ એક તરવૈયા એવા હાય છે કે જે અલ્પ શક્તિવાળા હોવાથી ગેપદને તરીને ગેપદમાં જ દુઃખી દુઃખી થઈ જાય છે. તરવૈયાની જેમ પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે-કેઈ એક પુરુષ એવા હાય છે કે જે સમુદ્રને તરવા જેવું દુસ્તર-દુઃસાધ્ય કાર્ય પૂર્ણ કરે છે, પણ ક્ષયાપશમની વિલક્ષણતાને લીધે એવાં જ કાઈ ખીજા દુઃસાધ્ય કાર્યમાં પડતા નથી. એ જ પ્રમાણે ખાકીના ત્રણ ભાંગા પણુ સમજી લેવા. ॥ સૂ૦ ૨૩ ॥ કુમ્ભ કે દ્દષ્ટાંત સે પુરૂષજાત કા નિરૂપણ અહીં જે તરકા ( તરવૈયા ) નું કથન કર્યું, તેએ વિશિષ્ટ પુરુષા રૂપ જ હોય છે, આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર કુંભના દૃષ્ટાન્ત દ્વારા પુરુષ વિશેષાનું નિરૂપણ કરે છે. વારિ મા વળત્તા ” ઈત્યાદિ— (" ટીકા-કુંભના ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાઈ એક કુંભ એવા ડાય છેકે જે પૂણુ ( સર્વાંગ સ`પન્ન અથવા પ્રમાણુ સ`પન્ન ) હાય છે, અને ઘી, મધ આાદિથી ભરેલા હાય છે. (૨) કેાઈ એક કુ'ભ પૂર્ણ ( સમસ્ત અવયાથી ચુક્ત) હાય છે, પરંતુ મધ, ઘી આદિ દ્રા તેમાં ભરેલાં ન હેાવાને કારણે ખાલી હોય છે. (૩) કાઈ એક કુલ એવા હોય છે કે જે અપૂણુ (પૂર્ણ આગેવાળા અથવા નાના) હોવા છતાં પણુ મધ, ઘી આદેિથી પૂર્ણ ડાય છે. (૪) કોઈ એક કુંભ એવા હાય છે કે જે અપૂણુ અગેવાળા અથવા તુચ્છ ) હૈ.ય છે અને તેમાં ઘી, મધ આદિ દ્રવ્યે ભરેલાં નહીં હાવાને કારણે પણ અપૂણુ જ હાય છે. અથવા આ રીતે પણ ચાર ભાંગા અને પહેલાં પણ મધ આદિથી ભરેલા હૈાવાને કારણે પણ તે દ્રબ્યાથી ભરેલા હેાવાને કારણે પૂર્ણ જ ખાકીના ત્રણ ભાંગા પણુ સમજી લેવા. છે-(૧) કાઈ એક કુંભ પૂર્ણ હોય છે અને પછી હોય છે. એ જ પ્રમાણે ?? “ મેય સત્તારિત ચા ” ઇત્યાદિ એ જ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે જાત્યાદિ ગુણાથી પૂણુ હાય છે અને જ્ઞાનાદિ ગુણેાથી પણ પૂર્ણ હાય છે. અથવા તે પહેલાં ધન અથવા ગુણેાથી પૂર્ણ હાય છે, અને પછી પણ તેનાથી પૂછુ જ રહે છે. એ જ પ્રમાણે ખાકીના ત્રણ ભાંગા પણુ સમજી લેવા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૬ ૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ “રારિ મ” ઈત્યાદિ-કુંભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે. (૧) કેઈ એક કુંભ એ હોય છે કે જે સમસ્ત અવયવોથી સંપન્ન હોય છે અથવા દહીં આદિથી પૂર્ણ હોય છે અને પૂર્ણાવલાસી પણ હોય છે એટલે કે દશકની દષ્ટિએ પણ તે પૂર્ણ જ લાગે છે. (૨) કેઈ એક કુંભ પૂર્ણ હોવા છતાં પણ તુચ્છાવભાસી હોય છે, એટલે કે તેમાં ભરેલું દ્રવ્ય કોઈ કારણે નજરે નહીં પડતું હોવાથી તે કુંભ ખાલી જ હવાને ભાસ થાય છે. એ જ પ્રમાણે બાકીના બે ભાગ પણ સમજી લેવા. “gઈ જત્તારિ કુરિઝાવા” ઈત્યાદિ–એ જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કેઈ પુરુષ એવા પ્રકારના હોય છે કે તેઓ ધનશ્રત આદિથી પૂર્ણ (સંપન્ન) હોય છે અને ધનકૃત આદિના વિનિયેગથી પૂર્ણા વલાસી-પૂર્ણ જ છે એવું દર્શકોને લાગે છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ધનકૃત આદિથી પૂર્ણ હોવા છતાં પણ તુછાવભાસી-ધનકૃત આદિથી રહિત જ હોય એવો લાગે છે. (૩) કોઈ એક પુરુષ ધનકૃત આદિથી રહિત હેવાને કારણે તુચ્છ હોય છે, પરંતુ પ્રસ ગેચિત પ્રવૃત્તિને કારણે પૂર્ણાવભોસી લાગે છે એટલે કે ધનકૃત આદિથી સંપન્ન લાગે છે. (૪) કોઈ એક પુરુષ તુચ્છ (ધનકૃત આદિથી રહિત) હેય છે અને તુછાવલાસી જ લાગે છે એટલે કે લેકે પણ તેને ધનકૃત આદિથી રહિત જ લાગે છે. “રારિ પા” કુંભના આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે--(૧). કેઈ એક કુંભ જલાદિથી પણ પૂર્ણ હોય છે અને પૂર્ણ રૂપવાળે સંપૂર્ણ ( અવિકલ-અખંડિત) સંસ્થાનવાળો હોય છે અથવા પુણ્ય રૂપવાળ સુંદર આકારવાળો હોય છે. (૨) કેઈ એક કુંભ દહીં આદિથી પૂર્ણ હોવા છતાં પણ તુચ્છ રૂપવાળે અસુંદર આકારવાળો હોય છે. એ જ પ્રમાણે બાકીના બે ભાંગી પણ સમજી લેવા.. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૬ ૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ હવામેલ રારિ પુતિના” ઈત્યાદિ–એ જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે—(૧) કોઈ પુરુષ એ હોય છે કે જે જ્ઞાનાદિથી સંપન્ન પણ હોય છે અને પૂર્ણ રૂપવાળો અથવા પુણ્ય રૂપવાળ હોય છે, એટલે કે રજોહરણ, મુખવઝિકા આદિ રૂપ દ્રવ્યલિંગથી પણ સંપન્ન હોવાને કારણે પુણ્ય રૂપવાળે હોય છે. એવા પુરુષમાં સાધુને ગણાવી શકાય છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે જ્ઞાનાદિથી પૂર્ણ તે હોય છે પણ પુણ્યરૂપ હોતે નથી-તુચ્છ રૂપ હોય છે. એટલે કે રાજાદિના ભયને કારણે જેણે પિતાના સાધુ વેષને પરિત્યાગ કર્યો છે એવા પુરુષને અહીં તુચ્છ રૂપવાળે કહ્યો છે. (૩) કેઈ એક પુરુષ એ હેય છે કે જે જ્ઞાનાદિથી રહિત હેવા છતાં પણ પૂર્ણરૂપ હોય છે અથવા સાધુના વેષથી યુક્ત હોવાને કારણે પુણ્ય રૂપ હોય છે. નિવાદિને આ પ્રકારમાં મૂકી શકાય છે. (૪) કેઇ એક પુરુષ તુરછ અને તુચ્છરૂપ હોય છે, એટલે કે જ્ઞાનાદિથી રહિત રહેવાને કારણે તુચ્છ હોય છે અને દ્રવ્યલિંગ ( રજોહરણ આદિ સાધુની ઉપધિ) થી રહિત હવાથી તુચ્છરૂપ હોય છે. ગૃહસ્થને આ પ્રકારમાં મૂકી શકાય છે. સત્તા મ” ઈત્યાદિ–કુંભના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક કુંભ પૂર્ણ ( જલાદિથી ભરેલો) હોય છે અને પ્રિયાર્થ ( પ્રીતિજનક) હોય છે. એટલે કે સુવર્ણ આદિથી નિર્મિત હેવાથી અને સારસંપન્ન હોવાથી પ્રિય લાગે તે હોય છે. અહીં “પ્રિય ” શબ્દ ભાવપ્રધાન નિદેશવાળે છે. (૨) કેઈ એક કુંભ પૂર્ણ હોવા છતાં પણ અપલ હોય છે–ખરાબ માટી આદિમાંથી બનેલો હોય છે, અથવા અવદલ હોય છે એટલે કે પૂરેપૂરો પાકેલ નહીં હોવાથી અસાર હેય છે. (૩) કેઈ એક કુંભ પણ નહીં હોવાને કારણે તુચ્છ હોય છે, પણ સુવર્ણ આદિને બનાવેલ હેવાને કારણે સારયુક્ત હોવાથી પ્રીતિજનક હોય છે. (૪) કેઈ એક કુંભ તુચ્છ પણ હોય છે અને અદલ અથવા અવદલ પણ હોય છે. “વાવ વત્તારિ રિસાચાઈત્યાદિ––એ જ પ્રમાણે પુરુષના પણ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ધનશ્રત આદિથી પૂર્ણ હોય છે અને પ્રિયાર્થ પણ હોય છે એટલે કે પ્રિયવચન આદિને લીધે પ્રીતિજનક પણ હોય છે. (૨) કેઈ એક પુરુષ ધનથુત આદિથી પૂર્ણ હોય છે પણ પરોપકારી નહીં હોવાથી પ્રિયાર્થ હોતે નથી. (૩) કોઈ એક પુરુષ ધન આદિથી પૂર્ણ હોતું નથી પણ પ્રીત્યર્થ–પરોપકાર પરાયણ હોય છે. (૪) કોઈ એક પુરુષ તુચ્છ (જ્ઞાનાદિથી રહિત) પણ હોય છે અને અદલ (પપકારી વૃત્તિથી રહિત) પણ હોય છે. તદેવ વત્તાર માં” ઈત્યાદિ-કુંભના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક કુંભ જલાદિથી પૂર્ણ હોય છે પણ તેમાં છિદ્ર પડેલું હોવાથી તેમાંથી પાણી જલાદિ ઝમતું હોય છે. (૨) કેઈ એક કુંભ જલાદિથી પૂર્ણ હોય છે અને છિદ્રરહિત હોય છે તેથી તેમાંથી પાણી ટપકતું નથી. (૩) કેઈ એક કુંભ તુચ્છ–ડા જલાદિથી ભરેલું હોય છે, છતાં છેદયુક્ત હેવાથી તેમાંથી પાણી ટપકતું હોય છે. (૪) કેઈ એક કુંભ એ હોય છે કે જે થોડા પાણીથી ભરેલું હોય છે પણ છેદ વિનાનો હોય છે, તેથી તેમાંથી પાણી ટપકતું નથી. પામેવ ચત્તાર પુરજ્ઞા ” ઈત્યાદિ–એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ પુરુષ એ હેય છે કે જે ધનથત આદિથી પૂર્ણ હોય છે અને તેના ધન, જ્ઞાન આદિને અન્યના હિત માટે ઉપયોગ કરે છે. (૨) કોઈ એક પુરુષ ધનાદિથી પૂર્ણ હોય છે પણ અન્યના હિતને માટે તેને તે ધન આદિને ઉપગ કરતા નથી. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે તુચ્છ હોય છે. અલ્પ ધન કે શ્રતવાળે હાય છે, પણ અન્યના ડિતને માટે તેને ઉપયોગ કરે છે. (૪) કોઈ એક પુરુષ અ૯પ ધન, શ્રત આદિથી સંપન્ન હોવાને કારણે તુચ્છ હોય છે અને તે પનાદિને અન્યના હિતને માટે ઉપયોગ કરનારો હેતે નથી. તહેવ રારિ ” ઈત્યાદિ–એ જ પ્રમાણે કુંભના આ ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઈ એક કુંભ એ હોય છે કે ફૂટેલે હોય છે. (૨) કઈ એક કુંભ એ જર્જરિત અને પુરા થઈ ગયા હોય છે કે તેને સ્થળે સ્થળે લાપી, લાખ આદિ વડે સાંધીને ઉપયોગમાં લેવા ગ્ય કર્યો હોય છે. (૩) કેઈ એક કુંભ પરિસ્ત્રાવી હોય છે એટલે કે બરાબર પકવેલ ન હોવાથી તેમાંથી પાણી ઝમતું હોય છે. (૪) કેઈ એક કુંભ અપરિસ્ત્રાવી હોય છે એટલે કે સારી રીતે પકવેલ અને રીઢા હોવાથી તેમાંથી પાણી ઝમતું નથી. હવા ” ઈત્યાદિ—એ જ પ્રમાણે ચારિત્ર પણ ચાર પ્રકારનું હોય છે. (૧) ભગ્ન ઘડા જેવું-કોઈ ચારિત્ર એવું હોય છે કે જે ભિન્ન થાય છે-મૂળ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિથી ખંડિત થાય છે. (૨) કેઇ એક ચારિત્ર શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ એવું હોય છે કે જે છેદાદિની પ્રાપ્તિથી જર્જરિત થાય છે. (૩) કે એક ચારિત્ર એવું હોય છે કે જે સૂક્ષમ અતિચાર વડે પરિસાવી હોય છે. (૪) કોઈ એક ચારિત્ર અપરિસ્ત્રાવી હોય છે એટલે કે નિરતિચારવાળું હોવાથી પરિસ્ત્રાવી હેતું નથી. અહીં પુરુષને અધિકાર ચાલી રહ્યો છે, છતાં પણ અહીં ચારિત્ર રૂપ ધર્મનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ધર્મ અને ધર્મમાં અભેદ માનીને કરવામાં આવ્યું છે, એમ સમજવું. ત્તારિ કુમા” ઈત્યાદિ–કુંભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક કુંભ એ હોય છે કે જેમાં મધ ભરવામાં આવતું હોવાથી તેને મધુકુંભ કહેવામાં આવે છે, અને તેનું ઢાંકણ પણ મધુનું જ હોય છે એટલે કે મધથી ભરેલું પાત્ર તેના ઢાંકણું રૂપ હોય છે. (૨) કઈ એક કુંભમાં મધ ભરેલું હોય છે પણ તેના ઢાંકણુ રૂપે વિષથી ભરેલું પાત્ર મૂકેલું હોય છે. (૩) કેઈ એક કુંભ એ હોય છે કે જે વિષથી પૂર્ણ હોય છે, પણ મધથી ભરેલું પાત્ર તેના પર ઢાંકણા રૂપે રહેલું હોય છે. (૪) કેઈ એક કુંભ વિષથી ભરેલું હોય છે, અને તેનું ઢાંકણું પણ વિષપૂર્ણ પાત્ર જ હોય છે. “gવમેવ વત્તા પુલિવાયા” ઈત્યાદિ–એ જ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે. (૧) કોઈ એક પુરુષ મધુકુંભ સમાન હોય છે અને મધુપિધાન (મધુયુક્ત ઢાંકણાવાળા) વાળ હોય છે. જે પુરુષનું હદય પાપહીને અને કલુષતાહીન હોય છે અને જેની જીભ મધુરભાષિણી હોય છે એવા પુરુષને મધુપિધાનયુક્ત મધુકુંભ સમાન ગણવામાં આવે છે. ન (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે મધુકુંભ સમાન હોવા છતાં પણ વિષપિધાનવાળા હોય છે. જે માણસનું હૃદય પાપહીન અને કલષતાહીન હોય છે, પણ જેની વાણું કડવી અથવા અપ્રિય લાગે છે એવા પુરુષને વિષપિ ધાનવાળે મધુકુંભ સમાન કહ્યો છે. (૩) કેઈ એક પુરુષ વિષકુંભ સમાન હોય છે, પણ મધુપિધાનવાળો હોય છે. જે માણસનું હૃદય કલુષતાથી પૂર્ણ હોય છે પણ જેની વાણી મીઠી હોય છે એવા પુરુષને મધુપિધાનવાળા વિષકુંભ સમાન કહો છે. (૪) કઈ એક પુરુષ વિષકુંભ સમાન હોય છે અને વિષપિધાનવાળે હેય છે. એટલે કે જેનું હૃદય પણ કલુષતાથી ભરેલું હોય છે અને જેની જીભ પણ કડવી વાણી બોલનારી હોય છે એવા પુરુષને વિષપિધાનવાળા વિષકુંભ સમાન કહેવામાં આવ્યે છે કે સૂ૦ ૨૪ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ કે સ્વરૂપ કા નિરૂપણ ર વિહા વાત gourd” ઈત્યાદિ– ટીકાઈ–ઉપસર્ગના ચાર પ્રકાર કહ્યા છે-(૧) દિવ્ય-દેવકૃત, (૨) માનુષી–મનુષ્યકુત, (૩) તિર્યંચેનિક ( તિર્યંચ કૃત) (૪) આત્મ સંચેતનીય (સ્વકૃત) જીવ જેના દ્વારા શ્રત ચારિત્ર રૂપ ધર્મમાંથી ચલાયમાન કરાય છે તેને ઉપસગ ઉપદ્રવ વિશેષ રૂપ હોય છે. અહીં કર્તાના ભેદની અપેક્ષાએ તેમના ચાર પ્રકાર કહ્યા છે. કહ્યું પણ છે કે-“ “ વાધના” ઈત્યાદિ. તેને અર્થ સ્પષ્ટ છે. જે ઉપસર્ગ દેવના દ્વારા કરવામાં આવે છે, તેને દિવ્ય ઉપસગ કહે છે. જે ઉપસર્ગ મનુષ્ય દ્વારા કરવામાં આવે છે તેને માનવી ઉપદ્રવ—ઉપસર્ગ કહે છે જે ઉપસર્ગ તિર્યંચ છ દ્વારા કરવામાં આવે છે તેને તિર્યંચ સંબંધી ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ પિતાના દ્વારા જ કરવામાં આવે છે તેને આત્મસંચેતનીય ઉપસર્ગ કહે છે દિવ્ય ઉપસર્ગના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) હાસ, (૨) પ્રાદ્વેષ, (૩) વિમર્શ અને (૪) પૃથષ્યિમાત્ર. જે ઉપસર્ગ હાસ્ય વડે નિર્વર્તિત હોય છે તેમને અથવા હાસ્ય દ્વારા જે ઉપસર્ગ ઉત્પન્ન થાય છે તેમને હાસસગ કહે છે. જે ઉપસર્ગ પ્રષ દ્વારા ઉત્પન્ન થાય છે તેમને પ્રાપ ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ વૈર્યની કસોટી કરવા માટે કરાય છે તે ઉપસર્ગને વિમર્શ ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગમાં ઉપહાસ આદિ રૂપ માત્રા અલગ અલગ રહે છે તેને પૃથષ્યિમાત્રા ઉપસર્ગ કહે છે. “હાસ ઉપસર્ગ” તે જાણીતું હોવાથી તેનું વધુ સ્પષ્ટીકરણ અહીં કર્યું નથી. સંગમ દેવે ભગવાન મહાવીર પર જે ઉપસર્ગો કર્યા હતા તેમને પ્રાપ ઉપસર્ગો કહી શકાય. વૈમશ ઉપસનું વરૂપ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૬ ૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારનું છે. ધારો કે કઈ મુનિ પિતાના કર્મોની નિર્જરા કરવા માટે કોઈ વ્યન્તરના સ્થાનમાં કાર્યોત્સર્ગ કરીને બેસી જાય છે. ત્યારબાદ તેને પૈયની કટી કરવા માટે વ્યન્તર દેવ જુદી જુદી રીતે હેરાન કરીને ચલાયમાન કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારે તે મુનિને જે ઉપસર્ગો સહન કરવા પડે છે, તે ઉપસર્ગોને વૈમશ ઉપસર્ગો કહે છે. પૃથષ્યિમાત્રા ઉપસર્ગનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે – સંગમ દેવે પહેલાં હાસ દ્વારા મહાવીર પ્રભુને પરેશાન કર્યા, ત્યારબાદ પ્રàષથી ઉપસર્ગ કર્યા, ત્યારબાદ વિમર્શથી ઉપસર્ગો કર્યા વળી પ્રદ્વેષથી કરવા શરૂ કર્યા. આ પ્રકારે જે ઉપસર્ગો કરવામાં આવે છે તેમને પૃથગ્વિમાત્ર ઉપસગ કહે છે. આ પ્રકારના ચારે પ્રકારના દૈવી ઉપસર્ગોના દષ્ટાન્ત અહીં આપવામાં આવ્યા છે. મનુષ્યકૃત ઉપસર્ગોને પણ આ પ્રમાણે ચાર પ્રકાર છે–(૧) હાસ, (૨) પ્રાષ, (૩) વૈમર્શ અને (૪) કુશીલ પ્રતિસેવનક. હાસ ઉપસર્ગનું દષ્ટાન્ત-કઈ વેશ્યાની પુત્રીએ કેઈ ક્ષુલ્લક ઉપર ઉપસર્ગ કર્યો. ત્યારે તે ક્ષુલ્લકે તેને લાકડી વડે મારી. તેથી મોટે ઝગડો થયે અને રાજા પાસે ફરિયાદ કરાઈ ત્યારે ક્ષુલ્લકે રાજાની સમક્ષ શ્રીગૃહનું દૃષ્ટાન્ત કહ્યું. પ્રાધેષ ઉપસર્ગ–સોમિલ બ્રાહ્મણે જે પ્રકારના ઉપસર્ગ વડે ગજસુકુ. મારને મારી નાખે, તે પ્રકારના ઉપસર્ગને પ્રાધેષ ઉપસર્ગ કહે છે. વૈમર્શ ઉપસર્ગનું દષ્ટાન્ત–ચાણક્યની પ્રેરણાથી એક વખત ચન્દ્રગુપ્ત સર્વમતના અનુયાયીઓની કસોટી કરી. તેણે તેમને પિતાના અંતઃપુરમાં લાવ્યા. ત્યારબાદ તેમની પાસે ધર્મોપદેશ અપાવ્યું. ત્યારબાદ તેણે કેટલાક સાધુઓને સુભિત કરાવ્યાં પણ જૈન સાધુઓને સુભિત કરાવવાને તે સમર્થ થયે નહીં. જે ઉપસર્ગો દ્વારા સંયમી આત્માને કુશીલ પ્રતિસેવી બનાવવાને પ્રયત્ન કરાય છે, તે ઉપગેને કુશીલ પ્રતિસેવન, ઉપસર્ગો કહે છે જેમકે કોઈ એક સાધુ સાયંકાળે કઈ એક ગામમાં આવી પહોંચે અને કઈ એક બહારગામ ગયેલા ઈર્ષ્યાળુ પુરુષના ઘરમાં તેમણે આશ્રય લીધે. તે ઘર માલિકને ચાર સ્ત્રીઓ હતી. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૬ ૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ તેમણે તેને ઘરને અમુક ભાગ ઉતરવા માટે આપે તે સાધુ તે ભાગમાં ઉતર્યો. તે ચારે છિએ તે સાધુને ચારિત્રભ્રષ્ટ કરવા માટે આખી રાત ઉપ સર્ગ કરતી રહી. છતાં તે સાધુ ચલાયમાન થયે નહીં. આ પ્રકારના ઉપ. સને કુશીલ પ્રતિસેવન, ઉપસર્ગો કહે છે. નિરિકવરોળિયા ૩વસ” તિર્યંચ દ્વારા જે ઉપસર્ગ કરાય છે તેમના ચાર પ્રકાર છે–(૧) ભાય ઉપસર્ગ, (૨) પ્રાધેષ ઉપસર્ગ, (૩) આહાર હેતુક ઉપસર્ગ અને (૪) અપત્યલયન સંરક્ષક ઉપસર્ગ. જે ઉપસર્ગો ભયને લીધે ઉત્પન્ન થાય છે, તેમને ભાય ઉપસર્ગ કહે છે. જેમકે કૂતરા આદિ કરડવાના ભયથી જે ઉપસર્ગ ઉત્પન્ન થાય છે તેમને ભાય ઉપસર્ગ કહે છે. પ્રાપ ઉપસર્ગ–જે ઉપસર્ગ પ્રષથી ઉત્પન થાય છે તેને પ્રાધેષ ઉપસ કહે છે. જેમકે ચંડકૌશિક નાગે મહાવીર પ્રભુને ડંસ દેવા રૂપ જે ઉપસર્ગ કર્યો હતો તેને કાઢેષ ઉપસર્ગ કહી શકાય. જે ઉપસર્ગોમાં આહાર જ કારણ રૂપ હોય છે-એટલે કે આહારને નિમિત્તે સિંહાદિક હિંસક પશુઓ જે ઉપદ્રવ કરે છે તેને આહારહેતુક ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ કરવા પાછળ સંતાનેનું રક્ષણ અથવા માળા આદિ રહેઠાણનું સંરક્ષણ કારણભૂત હોય છે, તે ઉપસર્ગને અપત્યલયન સંરક્ષણક ઉપસર્ગ કહે છે. જેમકે ચીબરી, કાગડી આદિ પક્ષીઓ તેમનાં બચ્ચાઓ અને માળાઓના રક્ષણને માટે આ પ્રકારના ઉપસર્ગો કરે છે, “સાચવેળા ” ઈત્યાદિ–આમસંચેતનીય ઉપસર્ગ પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) ઘટ્ટનક, (૨) પ્રપતનક, (૩) સ્તંભતક અને (૪) શ્લેષણ. જે ઉપસર્ગોનું કારણ સંઘટ્ટન હોય છે, તે ઉપસર્ગોને ઘટ્ટનક કહે છે. જેમકે આંખમાં પડેલ કણને સંઘફ્રિત કરવાથી–એટલે કે તેને કાઢવા માટે હાથ વડે આંખ ચોળવાથી નેત્રમાં પીડા થાય છે. આ પ્રકારના ઉપસર્ગને ઘટ્ટનક ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ પ્રપતનને કારણે થાય છે. જેમકે બેદરકારીથી ચાલતાં ચાલતાં પડી જવાથી હાથ પગ ભાંગે છે કે મચકેડાય છે, આ પ્રકારના ઉપસર્ગોને પ્રપતનક ઉપસર્ગ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૬૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ જે ઉપસર્ગોને કારણે શરીરના અવયવો કામ કરતાં અટકી જાય છે, તે ઉપસર્ગોને સ્તંભનક ઉપસર્ગો કહે છે. જેમકે વાતાદિકને કારણે હાથ પગ અકડાઈ જવાં, પક્ષઘાતને કારણે અધું અંગ છેટું પડી જવું. આ પ્રકારના ઉપસર્ગોને સ્તંભનક ઉપસર્ગો કહે છે. આવા ઉપસર્ગોને કારણે માણસ જાતે હલનચલન કરી શકતું નથી. શ્લેષણુક ઉપસર્ગ–કઈ વખત હાથ, પગ આદિ અંગેને અમુક સ્થિતિમાં ગોઠવ્યા બાદ એ જ સ્થિતિમાં રહે છે, દા. ત. પગને સંકેચીને બેસી ગયા બાદ પગ એ જ સ્થિતિમાં રહે, ત્યાંથી ખસેડી શકાય નહીં કે લાંબે ટ્રકે કરી શકાય નહીં, આ પ્રકારના ઉપદ્રવને શ્લેષણક ઉપસર્ગ કહે છે. આ ઉપસર્ગ માં એક અંગ સાથે જાણે કે બીજું અંગ જોડાઈ ગયું હેય એવું લાગે છે. છે . ૨૫ છે કર્મ વિશેષકા નિરૂપણ ઉપર્યુક્ત ઉપસર્ગોને સહન કરવાથી કોને ક્ષય થાય છે, તેથી હવે સૂત્રકાર કર્મવિશેનું નિરૂપણ કરે છે–“નહિર જm gum” ઈત્યાદિ– ટકાથ-કમ ચાર પ્રકારનાં કહ્યાં છે –(૧) શુભ-શુભ, (૨) શુભ-અશુભ, (૩) અશુભશુભ, અને (૪) અશુભ-અશુભ. આત્મા દ્વારા જે કરવામાં આવે છે તેનું નામ કમ છે. એવાં તે કર્મ જ્ઞાનાવરણીય આદિ રૂ૫ હેય છે. તે જ્ઞાનાવરણીય આદિમાં કેઈ કર્મ એવું હોય છે કે જે પુણ્ય પ્રતિરૂપ હોય છે અને શુભ (કલ્યાણકારક) હોય છે. એવું તે કર્મ શુભાનુબન્ધી હોય છે, અને તેથી જ તે જીવોના કલ્યાણનું કારણ બને છે. જેમકે ભરતાદિનું કર્મ તેમના કલ્યાણનું કારક બન્યું હતું. કોઈ એક કર્મ એવું હોય છે કે જે પુણ્ય પ્રકૃતિરૂપ હોવા છતાં પણ અશુભાનુબધી હોવાથી કલ્યાણકારક હોતું નથી. જેમકે બ્રાદત્ત ચક્રવર્તી આદિકનું કર્મ તેમના કલ્યાણનું કારક બન્યું હતું. કોઈ એક કર્મ એવું હોય છે કે જે અશુભ પ્રકૃતિરૂપ હોવા છતાં પણ શુભાનુબન્ધી હોવાથી શુભ કલ્યાણકારક હોય છે. જેમકે કર્ણપતિત (કષ્ટ સહન કરતી) ગાય આદિ જાનવરોનું કર્મ અશુભ હોવા છતાં પણ તે તેમના કલ્યાણનું કારક બને છે, કારણ કે તે સમયે તે જ કર્મની નિજ કરવાની અભિલાષાવાળાં હોતાં નથી, છતાં પણ આપોઆપ તેમનાં કર્મોની નિર્જરા થતી રહે છે. કઈ એક કમ એવું હોય છે કે જે અશુભ પાપપ્રકૃતિ રૂપ હોય છે અને અશુભાનુબન્ધી હોવાથી અશુભ-અકલ્યાણકારક હોય છે. જેમકે માછી. માનું કર્મ અશુભ હોય છે, અશુભાનુબન્ધી હોય છે અને અશુભકારકજ હેય છે. જટિર જજો” કર્મના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે— શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩ ૧ ૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧) શુભ-શુભ વિપાકવાળુ, (૨) શુભ-અશુભ વિપાકવાળુ, (૩) અશુભ-શુભ વિપાકવાળું અને (૪) અશુભ-અશુભ વિપાકવાળુ, જે કમ શુભ ડાય છે, તે સાતાવેદનીય રૂપ હોય છે, અને સાતાવેઢનીય રૂપે બદ્ધ થઈને સાતાવેદનીય રૂપે જ યમાં આવે છે તે કર્મને શુભશુભ વિપાકવાળુ' કહે છે tr જે કમ શુભ રૂપે બદ્ધ થવા છતાં પણુ અશુભ વિપાકવાળુ હોય છે. સક્રમણુ નામના રણુને લીધે અશુભ રૂપે ઉદયમાં આવે છે-એવા કમને શુભ-અશુભ વિપાકવાળુ કહ્યુ છે. એક કમ માં ખીજા ક્રમના પ્રવેશ થઈ જવા અથવા એક ક્રમનું ખીજા ક્રમ રૂપે પરિવર્તન થઈ જવુ' તેનું નામ સંક્રમણ છે. સંક્રમણ કરણને લીધે કર્માંમાં એવુ પરિવર્તન થાય છે. કહ્યું પણ છે કે--- मूलप्रकृत्यभिद्मा ” ઇત્યાદિ. આ બ્લેકના ભાવાથ નીચે પ્રમાણે !! મૂળ ક્રમ પ્રકૃતિએ!નું પરસ્પરમાં સ’કમણુ થતું નથી, એટલે કે એક મૂળ પ્રકૃતિ મીજી મૂળ પ્રકૃતિ રૂપે બદલાતી નથી-તે સ્વમુખે જ નિરા પામતી રહે છે પરન્તુ ઉત્તરપ્રકૃતિઓમાં આ પ્રકારના નિયમ નથી. જાતીય ઉત્તર પ્રકૃતિએનું પરસ્પરમાં સંક્રમણુ થાય છે ખરૂં એટલે કે એક પ્રકૃતિનું ખીજી પ્રકૃતિરૂપે પરિવર્તન થતુ જોવામાં આવે છે પશુ ખરું. જેમકે મતિજ્ઞાનાવરણુ બદલાઇને શ્રુતજ્ઞાનાવરણ રૂપ થઈ જાય છે, અને આવુ' પરિવર્તન થાય ત્યારે ઉદયકાળે તે તેનું ફળ તે રૂપે આપે છે. આ પ્રમાણે સઘળી ઉત્તર પ્રકૃતિએ. વિષે પણ સમજવું. કાઇ કાઈ એવી ઉત્તર પ્રકૃતિએ પણ છે કે જેમનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી. જેમકે દશન મેહનીયનુ ચારિત્ર માહનીય રૂપે અને ચારિત્રમેહનીયનુ દન મેહનીય રૂપે સક્રમણ થતું નથી. હા, દન મહુનીયના અવાન્તર ભેદોનુ' પરસ્પરમાં સંક્રમણ અવશ્ય થઈ શકે છે, અને ચારિત્રમાહનીયના અવાન્તર ભેટ્ટનું પણ પરસ્પરમાં સ`ક્રમણ સ’ભવી શકે છે. એજ પ્રમાણે ચારે આયુએ પણ પરસ્પરમાં સંક્રમણ થતું નથી, એટલે કે એક આયુના પરમાણુઓ બદલાઈ જઈને બીજા આયુના પરમાણુઓ રૂપે કદી પણ પરિશુમિત થતાં નથી, પરન્તુ પ્રત્યેક આયુ સ્વમુખે જ ફળ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૭૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ દઈને નિરશ પામતું રહે છે. આત્માના અધ્યવસાય દ્વારા જ આવું અન્યા કરે છે. એ જ વિષયને સૂત્રકારે “ મોજૂળ આર્ચ લટ્ટુ ’’ ઈત્યાઢિ ગાથા દ્વારા પ્રકટ કર્યાં છે. આ રીતે ખીજા ભાંગાનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર ખાકીના લાંબાનું સ્પષ્ટીકરણ કરે છે— જે કમ અશુભ રૂપે બદ્ધ થવા છતાં પશુ શુભ રૂપે ઉદયમાં આવીને શુભવિયાક આપે છે તેને અશુભ-શુભ વિપાકવાળું કહે છે. જે કમ અશુભ રૂપે જ ખદ્ધ થઈને અશુભ વિપાક આપનારુ હાય છે, તે કમને અશુભઅશુભ વિપાકવાળુ કહે છે. વર્ણવ્યદું મેં ” ઈત્યાદિ—કમના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) પ્રકૃતિ કમ, (૨) સ્થિતિ કમ*, (૩) મનુભાવ કર્યાં અને (૪) પ્રદેશ ક્રમ ચાથા સ્થાનના ખીજા ઉદ્દેશામાં જે અન્યસૂત્ર આપવામાં આવ્યું છે તેને આધારે આ ચારે પ્રકારના કર્મોની વ્યાખ્યા સમજી લેવી. ॥ સૂ. ૨૬॥ (( ચાર પ્રકાર કે સંધકે સ્વરૂપ કા નિરૂપણ આ ચારે પ્રકારના કર્માનું સ્વરૂપ સંધમાં જ જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર સંઘના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “ ચરૢિ સંધે વળત્તે ” ઈત્યાદિ— *ઃ ' ટીકા –સ’ધ ચાર પ્રકારના કહ્યો છે-(૧) શ્રમણ (સાધુ), (૨) શ્રમણી (સાદ વી) (૩) શ્રાવક અને (૪) શ્રાવિકા. ગુણુને પાત્ર એવા જીવેના જે સમૂહ છે. તેનું નામ સંઘ છે. શ્રમણને અર્થ નીચે પ્રમાણે છે-“ જાન્યન્તિવૃત્તિ અમળાઃ જેઓ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે તેમને શ્રમણુ કહે છે. અથવા समणा આ પદની સંસ્કૃત છાયા સમનવ્રુ ” લેવામાં આવે, તે તેના અ આ પ્રમાણે થાય છે-શેાલન મનથી-નિદાન પરિણામ રૂપ પાપથી રહિત ચિત્તવાળા જીવને “ સમનસ: ” કહે છે-અથવા સ્વજના અને અન્ય લેાકા પ્રત્યે સમભાવ રાખનાર માણસને સમનસ કહે છે. અથવા 66 t' ܕܕ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ' सं अणन्ति ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ "" इति समणाः શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન વર્તાવ રાખનારને શ્રમણુ કહે છે. એ જ પ્રમાણે શ્રમણીના અથ પણુ સમજવા. જેએ જિનવચનાનું શ્રમણ્ કરે છે તેમને શ્રાવક કહે છે. કહ્યું પણ છે કે- ગાજ્યાતિવિશુદ્ધ સત ' ” ઇત્યાદિ-આ ક્ષેાકના ભાવાથ નીચે પ્રમાણે છે " : ाव સમ્યગ્દર્શન આદિ રૂપ વિશુદ્ધ સપત્તિશાળી જે મનુષ્ય હુ ંમેશા પ્રમા· દના ત્યાગ કરીને પ્રાતઃકાળે સાધુએ પાસે ધર્મોપદેશનું શ્રવણ કરે છે એવા પુરુષને જ જિનેન્દ્ર ભગવાને શ્રાવકની કોટિમાં મૂકયા છે. અથવા તરવા શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વનું જે પૂર્ણ રૂપે નિર્દોષ રૂપે પાલન કરે છે તથા ચતુર્વિધ સંઘ રૂપ જે ક્ષેત્રમાં જે પેાતાના ધનરૂપ બીજનું વાવેતર કરે છે, વાપરે છે, અને કિલષ્ટ કરૂપ રજતે દૂર કરે છે એવા પુરુષને શ્રાવક કહે છે. પાકા ક શ્રા' ધાતુ, વપના ક ‘વક્' ધાતુ અને વિક્ષેપાક‘' ધાતુમાંથી આ શ્રાવક' પદની ઉત્પત્તિ થઇ છે તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે. ૮ ને રામ તે જાય તે આવા' આ પદ કર્માંધારય સમાસ રૂપ છે. એ જ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-“ gાહનાં શ્રાતિ પાર્થચિન્તનાત્ ’’ ઈત્યાદિ. જિનેન્દ્ર દેવ દ્વારા પ્રતિપાદિત જીવાદિ રૂપ તવાનુ' જેએ ગન્તન કરે છે અને તેમના વચને પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેનાપર દૃઢ આસ્થા ( વિશ્વાસ ) રાખે છે અને સુપાત્રને દાન આપીને પેાતાના ધનને નિરંતર સદુપયોગ કરે છે, અને નિષ્પરિગ્રહી સાધુએની સેવા દ્વારા જેએ પાતાની પાપપ્રકૃતિને વિખેરતા રહે છે, તેમને શ્રાવક કહે છે. આ પ્રકારનું કથન શ્રાવિકા વિષે પણ સમજવું. ॥ સૂ. ૨૭ || ચાર પ્રકાર કી બુદ્ધિકે સ્વરૂપ કા નિરૂપણ 6: ઉપર્યુક્ત સંધ સજ્ઞના વચનથી વિશુદ્ધબુદ્ધિવાળા થાય છે. તેથી હવે સૂત્રકાર બુદ્ધિનું નિરૂપણ કરે છે. ચનિફ્ાયુઠ્ઠી પત્તા ’’ ઈત્યાદિટીકા-બુદ્ધિના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) ઔત્પાતિકી, (૨) વૈતયિકી, (૩) કામિકા, અને (૪) પારિણામિકા. જે બુદ્ધિનું પ્રયાજન ઉત્પત્તિ જ હાય છે, તે બુદ્ધિને ઔાતિકી બુદ્ધિ કહે છે. આ ઔાતિકી બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મીના વિશિષ્ટ ક્ષયાપશમ થતા હાય છે. શકા—જો ઔપત્તિકી બુદ્ધિની ઉત્પત્તિનું કારણુ ક્ષયે પશમ હાય, તે તેને ક્ષાાપશમિકી બુદ્ધિ કેમ કહી નથી ? જેનું કારણ બુદ્ધિને ઔત્પત્તિકી શા માટે કહી છે ? ક્ષયાપશમ હાય એવી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૭૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–કેવળ ઔત્પત્તિકી બુદ્ધિની જ ઉત્પત્તિમાં ક્ષયે પશમ કારણભૂત બને છે, એવી કોઈ વાત નથી. પરંતુ તે તો સમસ્ત બુદ્ધિઓની ઉત્પત્તિમાં મુખ્ય કારણરૂપ બને છે. પરંતુ અહીં જે તેનું વર્ણન કરવામાં આવ્યું નથી તેનું કારણ એ છે કે તેમાં ઉત્પત્તિ માત્ર રૂપ પ્રોજનની જ વિવક્ષા થઈ છે. તે ઓપત્તિકી બુદ્ધિ ક્ષાપશમિકી બુદ્ધિના જ એક ભેદરૂપ છે. ઔત્પત્તિકી બુદ્ધિ જેટલા પ્રમાણમાં ક્ષયે પશમની અપેક્ષા રાખે છે એટલા જ પ્રમાણમાં અન્ય શાસ્ત્રની કે અભ્યાસ આદિ રૂપ કર્મની અપેક્ષા રાખતી નથી. અથવા આ અત્પત્તિકી બુદ્ધિ બને લોકમાં (આલોક અને પરલેકમાં) અવિરૂદ્ધ અને એકાન્તિક ફલ આપનારી હોય છે. આ બુદ્ધિ અદષ્ટ, અદ્ભુત અને અચિતિત વિષયોને પણ યથાર્થ રૂપે જાણી લે છે. કહ્યું છે કે – જુવમહિમસુચા” ઈત્યાદિ–પૂર્વે કદી નહીં દેખેલા, કાનથી નહીં સાંભળેલા અને મનથી કદી નહીં વિચારેલા પદાર્થને પણ આ બુદ્ધિ વિશુદ્ધ રૂપે ગ્રહણ કરી લે છે અને અવ્યાહત (સફલ) ફલવાળી હોય છે. નટપુત્ર હકમાં આ પ્રકારની બુદ્ધિને સદૂભાવ હતો. તે રોહકની ઔત્પત્તિકી બુદ્ધિના કેટલાક દષ્ટા નન્દી સૂત્રમાં આપવામાં આવ્યાં છે. ગુરુની શુશ્રુષા કરવી તેનું નામ વિનય છે. તે વિનયને લીધે જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે બુદ્ધિને વૈનાયિકી બુદ્ધિ કહે છે. તે બુદ્ધિ વિનયરૂપ કારણથી ઉત્પન્ન થતી હોય છે. અથવા વિનય જ વનયિક છે. વિનયને “ ” પ્રત્યય લગાડવાથી “વૈનાયિક” શબ્દ બને છે. તે વિનય જ જેમાં મુખ્ય રૂપે હોય છે તેને વૈનાયિકી બુદ્ધિ કહે છે. એટલે કે વનયિક પ્રધાન બુદ્ધિ જ વનયિકી છે. અથવા કાર્યમાત્રને સાધવામાં સમર્થ એવી અને ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામ શાસ્ત્રનાં સૂત્રેના અર્થ રૂપ સારને ગ્રહણ કરનારી અને બનને લેકમાં ફલદાયી એવી જે બુદ્ધિ હોય છે તેને નચિકી બુદ્ધિ કહે છે. કહ્યું પણ છે કે– શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૭ ૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ મનિસ્થળામાઈત્યાદિ–આ પ્રકારની બુદ્ધિ નૈમિત્તિકના સિદ્ધિપુત્ર અને તેના શિષ્ય વગેરેમાં હતી, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જે બુદ્ધિ કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે, તે બુદ્ધિને કામિકા બુદ્ધિ કહે છે. અહીં અનાચાર્ય, (વિના આચાર્યના) અથવા કયારેક સાચાર્ય (આચાર્ય યુક્તતા) અથવા નિત્યવ્યાપાર આ પદને કર્મ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. જેમકે શિલ્પકળા એ સાચાયેક કર્મ ગણાય છે, કારણ કે ગુરુની સહાયતા વિના તે કળા શીખી શકાતી નથી. અથવા આ કામિકા બુદ્ધિ એવી હોય છે કે કોઈ કર્મને શીખવાને માટે આગ્રહવાળી હોય છે તેથી સ્વપ્રયત્નથી પણ તે પ્રાપ્ત થઈ જાય છે એટલે કે ગુરુની સહાયતા વિના જાતે જ અભ્યાસ કર્યા કરવાથી અને તે વિષે વિચાર કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારની બુદ્ધિથી સંપન્ન વ્યક્તિની બધે પ્રશંસા થાય છે. કહ્યું પણ છે કે “” ઈત્યાદિ--આ શ્લોકનો ભાવાર્થ એ છે કે કામિક બુદ્ધિવાળે મનુષ્ય દરેક કાર્યમાં વિશેષ પટુ (પ્રવિણ) હોય છે તે તે ગુરુની સહાયતાથી પુણ શીખી શકે છે અને ક્યારેક ગુરુની સહાયતા વિના પણ શીખી લે છે. તે કાર્યમાં સદા ઉપયુક્ત રહેવાથી તેને જ સદા વિચાર કર્યા કરવાથી, અને તેને અભ્યાસ કરતા રહેવાથી તે કાર્ય કરવાની તેને ફાવટ આવી જાય છે. આ પ્રકારની બુદ્ધિને સદ્દભાત સુવર્ણકારે, ખેડૂતે આદિ કારીગરોમાં હોય છે. જે બુદ્ધિ ઘણું દિન સુધી પૂર્વાપર પદાર્થોને દેખવા આદિથી પ્રાપ્ત અનુભવ રૂપ આત્મધર્મ વિરોષથી ઉત્પન્ન થાય છે, અથવા ઉમર આદિની વૃદ્ધિ થવાને કારણે વિરોષ અનુભવ રૂપ પરિણામ-પ્રધાનતાવાળી હોય છે, તે બુદ્ધિને પારિમિકી બુદ્ધિ કહે છે. અથવા-અનુમાન, હેતુ અને દષ્ટાન્ત દ્વારા સાધ્યને સાધનારી અને પરિપકવ ઉમરને કારણે પુષ્ટિયુક્ત બનેલી જે બુદ્ધિ હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ १७४ Page #189 -------------------------------------------------------------------------- ________________ તેને પરિણામિકી બુદ્ધિ કહે છે. તે બુદ્ધિ અભ્યદય રૂપ અથવા નિઃશ્રેયસ (મોક્ષ) રૂપ ફલથી વિભૂષિત હોય છે. કહ્યું પણ છે કે અનુમાન દેડ રિફંતઈત્યાદિ---અનુમાન દ્વારા, હેતુ દ્વારા, અને દષ્ટાન્ત દ્વારા અભીષ્ટ અર્થને સિદ્ધ કરનારી અને ધીરે ધીરે ઉમરની વૃદ્ધિ સાથે પરિપકવ અનુભવથી પુષ્ટ થયેલી એવી, આત્મહિતના સાધનામાં પ્રવૃત્ત કરનારી જે બુદ્ધિ હોય છે, તેને પરિણામિકી બુદ્ધિ કહે છે. આ પ્રકારની બુદ્ધિને સદુભાવ અભયકુમાર વગેરેમાં હતું. ઉપર્યુક્ત બુદ્ધિ મતવિશેષ રૂપ હોય છે, તેથી હવે સૂત્રકાર પતિનું નિરૂપણ કરે છે. “ જ રિલા મર્ડ ઈત્યાદિ મનન કરવું તેનું નામ મતિ છે. તે મતિના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) અવગ્રહ મતિ, (૨) ઈડ મતિ, (૩) અવાય મતિ અને (૪) ધારણા મતિ. જે જ્ઞાન વડે સમસ્ત પ્રકારના વિશેની અપેક્ષાથી રહિત એટલે કે શબ્દાદિ દ્વારા અનિર્દેશ્ય એવા સામાન્ય રૂપે રૂપાદિકનું સર્વ પ્રથમ ગ્રહણ (જ્ઞાન) થાય છે, તે મતિનું નામ અવગ્રહ મતિ છે. અવગ્રહ મતિ દ્વારા જે પદાર્થને જાણવામાં આવ્યું હોય તેને ક્ષયોપશમની વિશેષતા અનુસાર વિશેષ રૂપે જાણનારી જે મતિ છે, તેને ઈહામતિ કહે છે. ઈહામતિ દ્વારા જાણેલા પદાર્થને ક્ષપશમની વિશેષતા અનુસાર વિશેષ રૂપે નિશ્ચય રૂપે જાણનારી જે મતિ છે તેને અવાયરૂપ મતિ કહે છે. અવાય માત વડે જાણેલા પદાર્થને ક્ષપશમની વિશેષતા અનુસાર અવિસ્મરણ રૂપ ધારણ કરનારી જે મતિ છે તેને ધારણું મતિ કહે છે. કહ્યું પણ છે – “સામરવાવાળ” ઈત્યાદિ. આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. આ બુદ્ધિ અને મતિવિષયક સૂત્રોનું વિશેષ કથન નન્દીસૂત્રની ટીકા જ્ઞાનચન્દ્રિકામાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ “બવા રાત્રિા મ” ઈત્યાદિ--અથવા મતિના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) અરજોદક સમાન, (૨) વિદરેક સમાન (૩) સરઉદક સમાન અને (૪) સાગરોદક સમાન. “ અરેંજર' એટલે ઘડે–તેને અલિજર પણ કહે છે. તેના પાણીના જેવી જે બુદ્ધિ હોય છે, તેને અરેંજરેદક સમાન બુદ્ધિ કહે છે. ઘડાના પાણીમાં જેવી અલ્પતા અને અસ્થિરતા હોય છે એવી અ૯પતા અને અસ્થિરતાવાળી બુદ્ધિને અરજદક સમાન કહે છે. આ પ્રકારની બુદ્ધિ બહુ અર્થને ગ્રહણ કરતી નથી, તેનું ઉપેક્ષણ અને તેની ધારણા પણ કરતી નથી. જેમ ઘડાનું પાણી વલપ પ્રમાણવાળું હોય છે અને જલદી વપરાઈ જાય એવું હોય છે. એ જ પ્રમાણે એવી મતિ પણ સ્વલ્પ અર્થને જ ગ્રહણ કરે છે, એટલા જ અને તે વિચાર કરે છે અને એટલા જ અર્થની તે ધારણ કરે છે, અને શીવ્રતાથી નષ્ટ થઈ જાય છે. આ પ્રકારનું અરજોદક સમાન બુદ્ધિનું અહીં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. હવે વિદરેક સમાન બુદ્ધિનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે વિદર એટલે નદીના પટમાં ગાળેલ વિરડે (ખાડો) અથવા ફ. જેમ નદીમાં અથવા નદીના કિનારે ગાળે ખાડે નદીની સાથે ઘસડાઈ આવતી રેતીને લીધે પૂરાઈ પૂરાઈને નાને બનતું જાય છે પણ તેમાં પાણીની આય તે ચાલુ જ રહે છે, અને તે શીધ્ર નષ્ટ થઈ જતું નથી, એ જ પ્રમાણે જે મતિ સ્વલ્પ હોવા છતાં પણ અન્ય અન્ય અર્થના (વિષયના) તક માત્રથી પુષ્ટ થતી જાય છે, પણ જલદી નાશ પામતી નથી. એવી મતિને વિદરોદક સમાન કહી છે. આ વિદરેક સમાન બુદ્ધિ પણ જે કે અલ્પ માત્રાવાળી હોય છે, પરંતુ અન્ય અન્ય અર્થ વિષયક ઉહાપોહ (તર્ક) થી દક્ષ થઈ જાય છે. તે વિષયમાં તક, ગષણ આદિ કરતા રહેવાથી અ૫ હેવા છતાં પણ વિસ્તૃત હોય એવી લાગે છે અને શીધ્ર નાશ પામતી નથી. તેથી તેને વિદરના પાણી જેવી કહી છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૭૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ સરઉદક સમાન બુદ્ધિ--સરોવર અથવા તળાવ જેમ ખૂબ પાણીથી યુક્ત હોય છે, અને તેનું પાણી અનેક જીવને ઉપકારક થઈ પડે છે અને તેને જદી નાશ પણ થતો નથી, એ જ પ્રમાણે જે મતિ વિપુલ હોય છે-જ્ઞાના વરણીય કર્મના અધિકતર ક્ષયોપશમથી યુક્ત હોય છે, અનેક જનને માટે ઉપકારક હોય છે અને શીઘ નષ્ટ પણ થતી નથી, એવી વિપુલ પ્રમાણવાળી, બહુજનો પારિણી અને શીવ્રતાથી નષ્ટ નહીં થનારી બુદ્ધિને સરઉદક સમાન કહી છે. અરજદક સમાન બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષોપશમ અ૫ પ્રમાણમાં થયેલું હોય છે. વિદરોદક સમાન મતિમાં જ્ઞાનાવરણીય કર્મને પશમ અધિક પ્રમાણમાં થયેલ હોય છે. સરઉદક સમાન મતિમાં તેને ક્ષપશમ અધિકતર માત્રામાં થયેલ હોય છે, અને જે સાગરોદક સમાન મતિ હોય છે તેમાં જ્ઞાનાવરણીય કર્મને અધિક્તમ અથવા સંપૂર્ણતઃ વિનાશ થયેલ હેય છે. જેમાં સમુદ્રનું જળ વિપુલ, અગાધ, ક્ષયરહિત અને સમસ્ત રત્નથી યુક્ત હોય છે, એ જ પ્રમાણે જે મતિ સમસ્ત પદાર્થોમાં અવગાહિની હેય છે, તેમને જાણનારી હોય છે, વિપુલમ હેય છે, અક્ષણ અને અગાધ હોય છે, આ રીતે અનેક પદાર્થોને બંધ કરાવનારી તે બુદ્ધિ અનેક અતિશયોવાળી, અક્ષય અને અગાધ હોવાથી એવી બુદ્ધિને સાગરદક સમાન કહી છે. જે . ૨૮ છે જીવ કે સ્વરૂપ કા નિરૂપણ ઉપર્યુક્ત ચાર મતિને સદુભાવ માં જ હોય છે, તેથી હવે સૂત્રકાર જીની પ્રરૂપણ કરે છે “ જટિવ સંસામાવાજ” ઈત્યાદિ– ટકાથ–એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરવું–નરક, તિર્યંચ આદિ ચાર પ્રકારની ગતિઓમાં ભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. તે સંસાર રૂપ સ્થાનને જે જીવોએ પ્રાપ્ત કર્યું છે તે અને સંસાર સમાપન્નક જ અથવા સંસારી જી કહે છે. તે સંસારી જીનાં ચાર પ્રકાર કહ્યાં છે–(૧) નરયિક, (૨) તિયાનિક, (૩) મનુષ્ય, અને (૪) દેવ આ સમસ્ત સંસારી જી પિતપિતાના કર્મ રૂપી ચક્ર વડે ભમાવતાં ભમાવત નિયાદિ ભામાં ઉત્પન્ન થાય છે. “વાદિજ્ઞા વકીવા” ઈત્યાદિ–સમસ્ત જીના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) મનેયોગી-માગવાળા સમનસ્ક જી, (૨) વાગી શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧ ૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ વાગવાળા કન્દ્રિયાદિક છે, (૩) કાયગી-કાગવાળા એકેન્દ્રિય છે અને (૪) અગી જીવ-નિરુદ્ધ રોગવાળા સિદ્ધ છે. જે છો મનેયેગવાળા હોય છે, તેઓ વાગ્યેગ અને કાયમવાળા પણ હોય છે. એટલે કે જે સમનરક ચેન્દ્રિય પર્યાપ્ત જ છે, તેઓ ત્રણે રોગવાળા હોય છે, અને જે અમનસ્ક-અસંજ્ઞી જીવે છે તેમાંના એકેન્દ્રિયાને તે માત્ર કાયાને જ સદૂભાવ હોવાથી તેઓ કાયયેગી જ હોય છે, અને કીન્દ્રિ, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય કાયમી અને વચનગી હોય છે, પણ મનગી હોતા નથી. સિદ્ધ જીવોમાં વેગન સદૂભાવ હેત નથી. આ રીતે ભેગને આધારે જીના ચાર પ્રકાર પડે છે. “અદવા-જાજિET લાવવા” અથવા સમસ્ત જીના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) સ્ત્રી વેદવાળા, (૨) પુરુષ વેદવાળ, (૩) નપું. સક વેદવાળા અને અવેદક સિદ્ધ છેત્રણે વેદોથી રહિત હોય છે. “અફવા રવિહા વદવનવા” અથવા સમસ્ત જીના આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે–(૧) ચક્ષુદર્શનવાળા-ચતુરિન્દ્રિય આદિ છે. (૨) અચક્ષુદર્શનવાળા જી-સ્પર્શેન્દ્રિય આદિથી યુક્ત પણ ચક્ષુદર્શનથી રહિત એવા એકેન્દ્રિયાદિક છે. (૩) અવધિદર્શનવાળા શબ્દ આદિ જીવો અને કેવલદર્શનવાળા જષભ ભગવાન આદિ “મના રવિણ તાળીવા” અથવા સમસ્ત જીવોના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–સંત-પંચ મહાવ્રતધારી સર્વ વિરતિવાળા જી. (૨) અસંયત જ એટલે કે અવિરત જી, (૩) સંયતાસંયત જીવે એટલે કે ઉપરના ત્રણે પ્રકારોથી ભિન્ન એવા સિદ્ધ જી. છે સૂ. ૨૯ છે જીવ કે અન્તર્ગત પુરૂષવિશેષકા નિરૂપણ ઉપર્યુક્ત જીવમાં જેમને સમાવેશ થાય છે એવા પુરુષ વિશેનું હવે સૂત્રકાર ચાર સૂત્રે દ્વારા નિરૂપણ કરે છે. “વત્તા પુજાચા પાત્તા” ઈત્યાદિ- ટીકર્થ–પુરુષને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) મિત્ર-મિત્ર, (૨) મિત્ર-અમિત્ર, (૩) અમિત્ર-મિત્ર અને (૪) અમિત્ર-અમિત્ર. પહેલા પ્રકારનું સ્પષ્ટીકરણ–જે આ લેકમાં પણ આપણું કલ્યાણ કરે છે અને પરલોકમાં પણ આપણું કલ્યાણ કરે છે, એટલે કે પિતાના સદુપદેશ દ્વારા આલાકમાં આપણું કલ્યાણ કેવી રીતે થઈ શકે છે એ પણ બતાવે શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩ ૧૭૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ છે, અને પરલેાકમાં પણ આપણું કલ્યાણ કેવી રીતે થાય તે બતાવે છે, તેવા જીવાને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. સદ્ગુરુ જ આ પ્રકારના હોય છે. બીજા પ્રકારનું સ્પષ્ટીકરણ—જે જીવા આલેકમાં તે આપણે સ્નેહી અનીને આપણું હિત કરનારા હોય છે, પણ પરલેાકના હિતના વિઘાતક હાય એવાં જીવાને મિત્ર અમિત્ર રૂપ ખીજા પ્રકારમાં ગણાવી શકાય છે. જેમકે પુત્ર, સ્ત્રી આદિને આ ભાંગામાં મૂકી શકાય. ત્રીજા પ્રકારનું સ્પષ્ટીકરણ—જે જીવા પહેલાં પ્રતિકૂળ હોવાને કારણે અમિત્ર રૂપ હોય છે, પણ તેમને કારણે જ આપણને સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ ઉત્પન્ન થતા હાવાને કારણે, આપણેા પરભવ સુધારવામાં જેએ કારણભૂત અને છે, એવા જીવાને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. જેમકે અવિનીત પત્ની, પુત્ર આદિને આ પ્રકારના જીવા ગણી શકાય છે. ચેાથા ભાંગાનું સ્પષ્ટીકરણ—જે જીવા પહેલાં પણ પ્રતિકૂળ હાવાથી અમિત્ર રૂપ હાય છે, અને પાછળથી પણુ સ’કલેશ પરિણામાના ઉત્પાદક હાવાને કારણે દુર્ગાંતિના નિમિત્ત રૂપ હાવાને કારણે અમિત્ર રૂપ જ રહે છે, એવાં અવિનીત પુત્ર, પત્ની આદિને આ ચાથા પ્રકારમાં મૂકી શકાય છે. “ વત્તા પુલિઽાચા ” Úત્યાદિ—આ પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકારા કહ્યા છે—મિત્ર-મિત્રરૂપ, (૨) મિત્ર-મમિત્રરૂપ, (૩) અમિત્ર-મિત્રરૂપ અને (૪) અમિત્ર-અમિત્રરૂપ. હવે આ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—(૧) કોઇ એક મનુષ્ય એવા હાય છે કે જેના હૃદયમાં આપણા પ્રત્યે સાચા પ્રેમ હોય છે અને તેના બાહ્ય વ્યવહાર, હાવભાવ આદિ પ્રવૃત્તિ પણ સ્નેહપૂર્ણ જ હોય છે. એવા મનુષ્યને મિત્ર-મિત્રરૂપ કહી શકાય છે. (૨) કોઇ માણસ એવા હોય છે કે જેના હૃદયમાં તે આપણા પ્રત્યે સ્નેહ હોય છે, પણ તેનું બાહ્ય વન મિત્રને ચાગ્ય નહીં હોવાથી તે અમિત્રરૂપ લાગે છે. (૩) કોઇ એક મનુષ્ય એવા હોય છે કે જેનું હૃદય વાસ્તવિક સ્નેહ વિનાનું હોય છે, પણ તેના માહ્ય વર્તનને કારણે-સ્નેહના દર્ભને કારણે તે આપણને મિત્રરૂપ લાગે છે. (૪) કાઈ એક મનુષ્ય આન્તરિક અને બાહ્ય અને રૂપે સ્નેહ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ વિહીન જ હોવાને કારણે અમિત્ર-અમિત્ર રૂપ લાગે છે, આ સમત કથન આપેક્ષિક છે. “ જ્ઞાતિ પુત્તિનયા ” ઇત્યાદિ—આ પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકારા કહ્યા છે—(૧) કોઇ એક પુરુષ એવા હોય છે કે જે અન્ને રૂપે દ્રવ્યની અને ભાવની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોય છે. જેમકે સુસાધુ ચારિત્રસ’પન્ન મુનિ આ પ્રકારના હોય છે. એવા પુરુષને અહીં મુક્ત-મુક્ત કહ્યો છે, કારણ કે એવા પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પશુ સંગના (પરિગ્રહના ) ત્યાગી હોય છે અને ભાવની અપેક્ષાએ પણ આસક્તિ રૂપ મૂર્છાભાવથી રહિત હોય છે. આ મારૂં છે ” એવા ભાવ તે જીવમાં હોતા નથી. "< (૨) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોય છે, પણ ભાવની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોતા નથી. જેમકે ગરીબ માણસ. (૩) કાઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોતા નથી, પણ ભાવની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોય છે. જેમકે જેમને રાજ્યકાળ દરમિયાન કેવળજ્ઞાન થયું હેતું એવે! ભરત ચક્રવર્તી (૪) કાઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પણ પરિગ્રહના ત્યાગી હોતા નથી અને ભાવની અપેક્ષાએ પણ પરિગ્રહને ત્યાગી હાતા નથી. જેમકે રકજન, આ સૂત્રને પૂર્વાપર કાળની અપેક્ષાએ પણ આ પ્રમાણે સમજાવી શકાય. (૧) કોઇ એક પુરુષ પહેલાં પણ દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ( અપરિગ્રહીમૂર્છાભાષ રહિત ) રહે છે, અને પછી પણ દ્રવ્યની અપેક્ષાએ મુક્ત જ રહે છે. બાકીના ત્રણ પ્રકારો પણ એ જ પ્રમાણે સમજી લેવા. “ દ્વત્તારિ પુલિનારા ” ઇત્યાદિ—આ પ્રમાણે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે--(૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે આસક્તિથી રહિત હોવાને કારણે મુક્ત હોય છે, અને વૈરાગ્ય સૂચક આકાર, વેષ આદિને કારણે મુક્તના જેવા રૂપવાળા ( લક્ષણવાળા ) હોય છે, પણ વાસ્તવિક રીતે તે મુક્ત હોતે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ નથી. જેમકે યતિજન તેઓ પુત્રાદિ રૂપ સંગથી રહિત હોવાને કારણે માત્ર બાહ્ય દૃષ્ટિએ જ સારૂપના ધારક હોય છે પણ વાસ્તવિક રીતે મુક્તરૂપ હોતા નથી. (૨) કાઈ પુરુષ એવા હોય છે કે જે ત્યક્ત સંગવાળા હોવા છતાં પણુ અમુક્ત રૂપવાળ-અમુક્તના જેવા આકારવાળા હોય છે. જેમકે ગૃહસ્થાવસ્થામાં મહાવીર સ્વામી આ પ્રકારના પુરુષ હતા. (૩) કાઈ પુરુષ એવા હોય છે કે જે આસક્તિવાળા હાવાથી મુક્ત તેા હોતા નથી, પણ મુક્ત જેવા દેખાતા હોય છે. જેમકે કાઈ કપટી યતિ. (૪) કેાઈ એક મનુષ્ય એવા હોય છે કે જે અમુક્ત હોય છે અને અમુક્ત જેવા જ દેખાય છે. જેમકે ગૃહસ્થજન. ॥ સૂ. ૩૦ ॥ ફ્રીન્દ્રિય જીવોકો અસમારમમાણ ઔર સમારમમાણ કે સંયમાસંયમ કા નિરૂપણ જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર ૫ ચેન્દ્રિય તિયા અને મનુષ્યનું નિરૂપણુ કરવા નિમિત્તે એ સૂત્રો કહે છે. વિિિસવિલનોળિયા ” ઇત્યાદિ— "" ટીકા-પચેન્દ્રિય તિય ચા ચારે ગતિએામાં ગમન કરનારા હોય છે અને ચારે ગતિએમાંથી આવીને પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થનારા હોય છે. આ સૂત્રની વ્યાખ્યા સુગમ હાવાથી અહીં વધુ વિવેચન કરવાની જરૂર નથી. ॥ સૂ. ૩૧ ॥ જીવના અધિકાર ચાલુ છે. તેથી હવે સૂત્રકાર દ્વીન્દ્રિય જીવેાની વિશ ધના નહી કરનારા સયમી જીવના સયમનું અને તેમની વિરાધના કરનારા અસયમી જીવાના અસંયમનું એ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે— “ ને રૂયિાન નીવા સમારમમાળા ' ઇત્યાદિ— ટીકા દ્વીન્દ્રિય જીવાની વિરાધના નહી કરનારા જીવ ચાર પ્રકારના સયમ કરે છે—(૧) તે તેમના જિહ્વા સબધી સુખનેા વિયેગ કરનારા હાતા નથી. એટલે કે જીવ દ્વીન્દ્રિય જીવેાની વિરાધના કરતે નથી, તે તેમને રસનેન્દ્રિય જન્ય સુખથી ( રસાસ્વાદથી પ્રાપ્ત થતાં સુખથી ) વચિત કરતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ એથી ઊલ્ટુ તેમને આ પ્રકારના સુખથી 'ચિત કરનાર જીવ તેમને વિરાધક ગણાય છે. (૨) તે જિવાના દુઃખથી તેમને સચેાજીત કરતા નથી એટલે કે તેમને જિવાથી રહિત કરીને દુઃખી કરતા નથી. (૩) તે તેમના સ્પર્શે ન્દ્રિયના સુખના અવિચાગ કરનારા હાય છે એટલે કે તેમને સ્પશેન્દ્રિયજન્ય સુખથી વંચિત કરનારા હાતા નથી. (૪) તે તેમને સ્પર્શેન્દ્રિયના દુઃખથી યુક્ત કરનારા પણ હાતા નથી. આ પ્રકારે તે તેમના સ્પર્શે°ન્દ્રિય અને રસનેન્દ્રિયજન્ય સુખને અવિધ્વંસક હાવાથી તેમના દુઃખના સચૈાજક નહી’ હાવાથી સયમી ગણવાને ચેાગ્ય અને છે. દ્વીન્દ્રિય જીવેાની વિરાધના કરનારા જીવ ચાર પ્રકારના અસંયમ સેવે છે—(૧) તે તેમની જિહ્વા સંબંધી સુખથી તેમને વંચિત કરનારા હોય છે. (૨) તે તેમને જિાના દુઃખથી સચૈાજીત ( યુક્ત ) કરે છે. (૩) તે તેમને સ્પર્શ સબધી સુખથી 'ચિત કરનારા હોય છે. (૪) અને તેમને સ્પર્શેન્દ્રિય સ’બધી દુ:ખથી સયેાજીત કરનારા હોય છે. આ ચાર પ્રકારે તેમની વિરાધના કરનારા જીવ ચાર પ્રકારના અસયમથી યુક્ત થવાને કારણે અસયસી ગણાય છે. આ કથનના ભાવાર્થ આ પ્રમાણે છે-દ્વીન્દ્રિય જીવાને જીભ અને સ્પર્શેન્દ્રિય, આ એ ઇન્દ્રિયા જ હોય છે. તેમની આ બે ઇન્દ્રિયાને કાઈ પણ પ્રકારે કષ્ટ ન પહેાંચે અને તેમને આરામ જ મળે એવી પ્રવૃત્તિ કરનાર જીવને ચાર પ્રકારના સંયમને પાત્ર ગણ્યા છે અને એમને પ્રતિકૂળ થઈ પડે એવી પ્રવૃત્તિ કરનાર જીવને ચાર પ્રકારના અસયને પાત્ર કહ્યો છે. સૂ. ૩૨ જ જીવના અધિકાર ચાલુ હાવાથી હવે સૂત્રકાર સમ્યગૂદૃષ્ટિ નૈરયિક જીવાની ક્રિયાનું નિરૂપણ કરે છે. “ સાવિતિયાન નેફ્સાળ ' ઇત્યાદિ— નૈરચિક જીવોંકી ક્રિયાકા નિરૂપણ ટીકા-સમ્યગ્દૃષ્ટિ નારકામાં ચાર પ્રકારની ક્રિયાઓના સદ્દભાવ હાય છે, તે ચાર પ્રકારા નીચે પ્રમાણે છે—(૧) આરભિકી, (૨) પારિથRsિકી, (૩) માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા. તેમનામાં મિથ્યાત્વ ક્રિયાના સદ્ભાવ હૈાતે નથી. સમ્યગ્દષ્ટિ અસુરકુમારામાં પણ ઉપયુ ક્ત ચાર ક્રિયાઓના જ સદ્ભાવ હાય છે. તેમનામાં પણ મિથ્યાત્વ ક્રિયાના અભાવ હોય છે તથા આ ક્રિયાએના સ ભાવ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સિવાયના વૈમાનિક પન્તના જીવામાં પણ હાય છે. વિકલેન્દ્રિય જીવા મિથ્યાદ્દષ્ટિ જ હાય છે, તે કારણે તેમનામાં પૂર્વોક્ત ચાર ક્રિયાઓના તે સદૂભાવ હાય છેજ, પણ તે ઉપરાંત મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાના પણ સદ્ભાવ હોય છે. ! સૂ. ૩૩ || શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ કિયાવાન્ જીવકા વિદ્યમાન ગુણોંકા નાશ ઔર અવિદ્યમાન્ ગુણકા પ્રકટ હોને કા કથન પૂર્વોક્ત ક્રિયાશાલી જી વિદ્યમાન ગુણેને નાશ કરી નાખે છે અને અન્ય જીવોમાં જે ગુણે વિદ્યમાન ન હોય તેનું તેમનામાં આપણુ કરે છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. “કëિ armહિં તે મુળે નાણેના” ઈત્યાદિ– ટીકાઈ–નીચેના ચાર ગુણેને લીધે જીવ વિદ્યમાન ગુણોને નાશ કરે છે– (૧) ક્રોધને કારણે, પ્રતિનિવેશને કારણે, (૩) અકૃતજ્ઞતાને કારણે, (૪) મિથ્યાત્વ અભિનિવેશને કારણે ક્રોધ કષાયરૂપ છે, ક્ષમાથી વિપરીત એવી આત્માની જે વિકૃતિરૂપ પરિણતિ છે તેને ક્રોધ કહે છે. પ્રતિનિવેશ એટલે અહંકાર. કેઈને માન મળતું જોઈને મનમાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થવી કે “આ માણસ વિના કારણ માનનીય બની રહ્યો છે, ” તેનું નામ અહંકાર છે. આ અહંકારને લીધે અન્યને સત્કાર આદિ સહન થતું નથી. અન્ય દ્વારા કરવામાં આવેલા ઉપકારોને ભૂલી જવા, તેનું નામ અકૃતજ્ઞતા છે. મિથ્યાદર્શનના ઉદયથી જે આભિનિવેશ-દુરાગ્રહ ઉત્પન્ન થાય છે તેને મિથ્યાત્વાભિનિવેશ કહે છે. આ મિથ્યાત્વાભિનિવેશ બોધથી ઉલ્ટ હોય છે. કહ્યું પણ છે કે – રોળ કિરિબ” ઈત્યાદિ “જીવ કોધથી, અહંકારથી, અકૃતજ્ઞતાથી અને મિથ્યાવભાવથી વિદ્યમાન ગુણોને નષ્ટ કરીને અન્યના અવિદ્યમાન ને પ્રકટ કરે છે. જીવ ચાર કારણથી અન્યના અવિદ્યમાન ગુણોને પ્રકટ કરે છે અથવા તેમને વધારી વધારીને કહ્યા કરે છે. - તે ચા૨ કારણો નીચે પ્રમાણે કહ્યાં છે–(૧) અભ્યાસ પ્રત્યય, (૨) પરચ્છન્દાનુવૃત્તિક, (૩) કાર્યક્ષેતુ અને (૪) કૃતપ્રતિકૃતિતા. જે ગુણવર્ણનમાં ગુણવર્ણન કરવાને સ્વભાવ કારણભૂત હોય છે, તે ગુણપ્રકાશનને અભ્યાસ પ્રત્યય (અભ્યાસ રૂપ કારણથી યુક્ત) ગુણપ્રકાશન કહે છે, કારણ કે ટેવને કારણે પ્રયજન વિના પણ લેકમાં આવી પ્રવૃત્તિ થતી શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ જોવામાં આવે છે. એટલે કે જે લેકેમાં જે ગુણાના સદ્દભાવ ન હેાય તે ગુણાનું આરેાપણુ કરવાનું કાર્ય અભ્યાસથી પણ થઈ શકે છે. ચારણ વગેરેમાં આ પ્રકારના અભ્યાસ જોવામાં આવે છે. તેમના સ્વભાવ જ એવેા હ્રાય છે કે અવિદ્યમાન ગુણૈાનું વ્યક્તિમાં આરોપણ કરીને તેની અતિશક્તિ ભરી પ્રશ'સા કરવાની તેમને ફાવટ આવી ગઈ હોય છે. જે ગુણકથનમાં અન્યના અભિપ્રાયને જ અનુસરવામાં આવે છે એવા ગુણુકથનને પરચ્છન્દાનુવૃત્તિક કહે છે. આ પ્રકારે અન્યના ગુણાને પ્રકટ કરનારની વૃત્તિ એવી હાય છે કે ખીજા લેાકા તેના ગુણાની પ્રશંસા કરે છે, તે મારે પણ એમ જ કરવું જોઈએ. (૩) કૈાઈ વખત પેાતાના ઇચ્છિત કાર્યંને પાર પાડવા માટે પણ અન્યના અવિદ્યમાન ગુણાને પ્રકટ કરવામાં આવે છે. આ પ્રકારે તે વ્યક્તિને પેાતાને અનુકૂળ ખનાવી દઇને ધાતુ" કાર્ય તેની પાસે કરાવી લેવાય છે. (૪) પેાતાને ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ પ્રકટ કરવા માટે પણ તેના વિદ્યમાન ગુણાને પ્રકટ કરવામાં આવે છે. તેનું નામ જ પ્રતિકૃતિતા છે. ! સૂ. ૩૪ ના સાના નાશ અને અસદ્ગુણાનું ( અવિદ્યમાન ગુણાનું) પ્રકાશન, આ એ વાત જ્યાં સુધી જીવના શરીરની ઉત્પત્તિ અથવા તેની નિવૃત્તિ થઈ ન જાય ત્યાં સુધી સભવતી નથી. તેથી હવે સૂત્રકાર શરીરની ઉત્પત્તિ અને નિવૃત્તિના જે કારણેા છે તેનું નિરૂપણ કરે છે. “ નેપાળ ચહ્ન ટાળેદ્િ” ઈત્યાદિ— નારકાને ચાર કારણેાને લીધે શરીરની ઉત્પત્તિ થાય છે. (૧) ક્રોધથી, (૨) માનથી, (૩) માયાથી અને (૪) àાભથી, આ પ્રકારનું કથન વૈમાનિક પર્યન્તના જીવા વિષે પણ સમજવું. અહીં જે ક્રોધ આદિને શરીરશત્પત્તિમાં કારણરૂપ ગણ્યા છે, તેનું કારણ એ છે કે ક્રોધાદિક ક્રબન્ધનના હેતુરૂપ હાય છે અને કમશરીપત્તિમાં નિમિત્ત રૂપ હાય છે. તેથી શરીરની ઉત્પત્તિના કારણભૂત જે ક્રમ છે તે કાભૂત કર્મીના કારણરૂપ ક્રોધાદિક ચારેમાં શરીપત્તિના કારણત્વના ઉપચાર કરીને તેમને જ ( ક્રોધ, માન, માયા અને લેલને ) જ શરીર।ત્પત્તિનાં કારણુરૂપ કહેવામાં આવેલ છે. “ ' ટાળેદ્િ* નિવૃત્તિ ' ઇત્યાદિ— શરીરને ચાર કારણેાથી નિર્તિત (નિશ્પાદિત ) કહ્યું છે. તે ચાર કારણેા નીચે પ્રમાણે છે—(૧) ક્રોધથી નિ`તિત, (૨) માનથી નિતિ, (૩) માયાથી નિતિ અને (૪) લેાભથી નિતિ. આ પ્રકારનું કથન વૈમાનિકે પર્યન્તના સમસ્ત જીવા વિષે પણ સમજવું. જો કે ક્રોધાદિકે વડે નિવર્તિત કર્મો ડાય છે અને ક્રમ વડે નિવઍંતિત શરીર હોય છે, છતાં પણ અહી' શરીરને ક્રોધાદિકાથી નિતિત ( નિષ્પાદિત ) કહેવાનું કારણ એ છે કે શરીર નિતનના કારણભૂત જે કર્યું છે તે કર્મોના કારણભૂત જે ક્રોધાદિકા છે, તેમાં શરીર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ નિર્વતન પ્રત્યે કારણુતાને ઉપચાર કરીને તે કોધાદિકેને કારણ રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. ધર્મકાર કા નિરૂપણ શંકા–પહેલાં જે શરીરાત્પત્તિનું કથન કર્યું છે, તે કથન દ્વારા જ ક્રોધ નિવર્તિત આદિ શરીરનું કથન તે થઈ ગયું છે, છતાં અહીં તેનું સ્વતંત્ર રૂપે કથન કરવાની શી આવશ્યકતા છે ? ઉત્તર–પહેલાં જે ઉત્પત્તિનું કથન કર્યું છે, તથા ઉત્પત્તિ શરીર વડે માત્ર આરંભ જ ગૃહીત થયો છે, અને અહીં નિર્વતિત શબ્દ વડે નિષ્પત્તિ ગૃહીત થઈ છે. તેથી બનેનું અલગ અલગ રૂપે કથન કરવામાં આવ્યું છે. સૂ. ૩૫ ક્રોધાદિકેને જ શરીરત્પત્તિના કારણભૂત બતાવીને હવે સૂત્રકાર એ પ્રકટ કરવા માગે છે કે ક્રોધાદિકેને નિગ્રહ જ ધર્મને હેતુ રૂપ છે. તેથી હવે સૂત્રકારધર્મકારોનું નિરૂપણ કરે છે. “વારિ ધHવારા ઘomત્તા” ઈત્યાદિ ટીકાર્થધર્મના ચાર દ્વાર કહ્યાં છે-(૧) ક્ષાન્તિ, (૨) મુક્તિ, (૩) આર્જવા અને માર્દવ. શ્રુતચારિત્રરૂપ ધર્મ છે, એ વાત તે આગળ પ્રકટ થઈ ચુકી છે. તે ધર્મનાં દ્વાર સમાન ક્ષાન્તિ આદિને બતાવ્યાં છે. આક્રોશ આદિ સાંભળવા પડે ત્યારે ક્રોધ ન કરવો પણ શાન રહેવું તેનું નામ ક્ષત્તિ છે. બાહ્ય અને આભ્યન્તર વસ્તુઓની તૃષ્ણને ત્યાગ કર, તૃષ્ણાને વિચ્છેદ કરે તેનું નામ મુક્તિ છે. માયાપૂર્ણ વ્યવહારને કપટયુક્ત વ્યવહારને ત્યાગ કરે એટલે કે આમા જુતા ( સરળતા) ના ગુણથી યુક્ત થવે તેનું નામ આર્જવ છે, માનને પરિત્યાગ કરીને મુદતા ધારણ કરવી તેનું નામ માર્દવ છે. છે સૂ. ૩૬ છે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ નારકત્વાદિકે સાધનભૂત કર્મ દ્વાર કા નિરૂપણ જેમ ક્ષાન્તિ માદિ ધર્મના દ્વાર છે, એ જ પ્રમાણે આરભ આદિ નારકત્વના સાધનભૂત કર્મોનાં દ્વાર છે. એ જ વાતનું હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરે છે. પદિ ઢાળેદિનીના બેચન્નાનું ” ઈત્યાદિ— ટીકા-જીવા ચાર કારણેાને લીધે નારકાર્ટુના અન્ય કરે છે. તે કારણેા નીચે પ્રમાણે છે—(૧) મહા આરંભતા, (૨) મહા પરિગ્રહતા, (૩) ૫'ચેન્દ્રિય વધથી, અને (૪) કુર્ણિમાહારથી ( માંસાહાર) જેણે પરિગ્રહનું પ્રમાણ ઇચ્છા પરિમાણુ કર્યું નથી અને એજ કારણે જેના આરંભ ( પૃથ્વીકાય આદિ જીવના વધરૂપ આરંભ ) વિશેષ પ્રમાણવાળેા છે એવા ચક્રવર્તી આદિને મહા આરલ કરનારા સમજવા. તે મહા રભના જે ભાવ છે તેને મહાર'ભતા કહે છે. એ જ પ્રમાણે જેની પાસે સોનું, ચાંદી, દ્વીપદ, ચતુષ્પદ આદિ પદાર્થ અધિક પ્રમાણમાં હોય છે એવા મનુષ્યને મહાપરિગ્રહવાળા કહ્યો છે. મહાપરિગ્રહના જે ભાવ છે તેને મહા પરિગ્રહતા કહે છે. પંચેન્દ્રિય જીવાની હત્યા કરવી તેનું નામ પૉંચેન્દ્રિય વધ છે અને માંસાહારને કુર્ણિમાહાર કહે છે. આ ચારે કારણેાને લીધે જીવ નરકાયુના અન્ય કરે છે. “ વાંઢું ઢાળેફિ' તિર્લિંગોનિયન્નાર્ ” ઇત્યાદિ— છત્ર નીચેના ચાર કારણેાને લીધે તિર્યંચાયુના અન્ય કરે છે. (૧) માયાવી વાથી, (૨) નિકૃતિવાળા હૈાવાથી, (૩) અસત્ય વચનથી અને (૪) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ ખેટાં તાલમાપ કરવાથી, મનની કુટિલતાને માયા કહે છે. તે માયાથી ચુત ! જીવને સાચી કહે છે. તે માયીનેા જે ભાવ છે તેને માયિતા કહે છે. અન્યને ઠગ વાને માટે જે વિકૃત શરીર ચેષ્ઠા આદિ કરવામાં આવે છે તેને નિકૃતિ કહે છે. તે નિકૃતિ જેમાં હાય છે તેને નિકૃતિમાન કહે છે. આ નિકૃતિમાનના જે ભાવ છે તેને નિકૃતિમત્તા કહે છે. મિથ્યા ભાષણ કરવું અથવા અસત્ય વચન ખેલવા તેનું નામ અલીકવચન છે. તેાલવા અને માપવા માટે ખેટાં ત્રાજવાં, કાટલાં કે ગજ આદિ વાપરવા તેનું નામ ફૂટ તુલા ફૂટ માન ” છે. આ પ્રકારના ચાર કારણેાને લીધે જીવ તિય ગાયુના અન્ય કરે છે. 66 " चउहि ठाणेहिं जीवा मणुस्खत्ताए ” ઇત્યાદિ—-ચાર કારણેાને લીધે જીવ મનુષ્યાયુના અન્ય કરે છે—(૧) પ્રકૃતિ ભદ્રતાથી, (૨) પ્રકૃતિ વિનીત. તાથી, (૩) સાનુક્રોશતાથી અને (૪) અમત્સરિકતાથી, અન્ય જીવાને પીડા ઉત્પન્ન કરવાની પરિણતિના સ્વભાવતઃ જ અભાવ હાવે તેનું નામ પ્રકૃતિ ભદ્રતા છે. સ્વભાવતઃ વિનય, શીલતા અથવા સુશીલતાના સદૂભાવ હૈાવા તેનું નામ પ્રકૃતિવિનીતતા છે. દયાથી યુક્ત પરિણતિ ઢાવી તેનુ નામ સાનુક્રાશતા છે. અન્યના ગુણ્ણાને સહુન કરવાની ક્ષમતા નહી હાવી તેનું નામ મત્સરિકતા છે અને તેના કરતાં વિપરીત વૃત્તિના સદૂભાવ હાવા, અન્યના ગુણાને સહન કરવાની ક્ષમતા હાવી તેનુ' નામ અમત્સરિકતા છે. ઉપર્યુક્ત ચાર કારણેાને લીધે જીવ મનુષ્યાયુને અન્ય કરે છે, “પદિ કાળેદ્િ' નોવા ટેવાઽત્તા” ઇત્યાદિ-આચાર કારણેાને લીધે જીવ દેવાયુને અન્ય કરે છે.સરાગસંયમના પાલનથી (૧) સ’યમાસયમના પાલનથી, (ર) માલતાપની આરાધનાથી, (૩) અકામ નિર્જરાથી અને (૪) રાગ સહિત સયમની આરાધના કરવાથી, ( રાગ રહિત સયમની આરાધનાથી દેવાયુના બન્ધ થતા નથી, પણ રાગસહિત, કષાય સહિત સયમના પાલનથી દેવાયુના અન્ય થાય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ છે.) દેશસંયમના પાલનથી પણ જીવ દેવાયુને બધ કરે છે સરગસંયમને સદ્ભાવ ૧૦ દસમાં ગુણસ્થાન સુધી અને સંયમસંયમને સદ્દભાવ પાંચમાં ગુણસ્થાન સુધી હોય છે. “બાલ” શબ્દ અહીં મિથ્યાદષ્ટિએ માટે વપરા છે તેમના તપને બાલતપ કહે છે. નિજર કરવાની ઈચ્છા કર્યા વિના જે નિર્જરા થાય છે તેને અકામ નિર્જરા કહે છે. જેમકે ભૂખ આદિ જન્ય કષ્ટને સહન કરવાથી અકામનિર્જરા થાય છે. બાલતપ અને અકામનિર્જરા વડે પણ દેવાયુને બન્ધ થાય છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે –સરાગસંયમ અને સંયમસંયમ આ બને સમ્યગુદર્શનના સદભાવમાં જ સંભવી શકે છે, તેથી તે બને તે વૈમાનિક દેવોમાં જ ઉત્પત્તિ કરાવે છે, અન્ય દેવાયુઓના કારણભૂત બનતાં નથી. પરંતુ બાલતપ અને અકામનિર્જરા આદિને લીધે જીવ ભવનવાસી, વ્યન્તર, અને જતિષી દેના આયુને અન્ય કરે છે. અહીં કદાચ એવી શંકા કરવામાં આવે કે દેવ અને નારકી સમ્યગુદર્શનના સદૂભાવમાં મનુષ્યાયુને જ બન્ધ કરે છે અને મનુષ્ય અને તિર્યંચ દેવાયુને જ બન્ય કરે છે, તે આ કથનનું કારણ શું છે? તે શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે સમ્યગુદર્શન આત્માનું એક નિર્મળ પરિણામ છે. તેથી તે તે કર્મબન્ધનું કારણ બનતું નથી, પરંતુ તેના સદૂભાવમાં પણ જે આયુને ખબ્ધ થતો હોય તે નિયમથી જ વૈમાનિક દેવાયુને જ બન્ધ થાય છે. શંકા–જ સમ્યગદર્શનના ભાવમાં વૈમાનિક દેવાયુને જ બન્ધ થત હોય, તો તેના સદુભાવમાં (સમ્યગદર્શનના સદૂભાવમાં) દેવ અને નારકીને મનુષ્પાયુને બન્ધ થવાની જે વાત આપે હમણાં જ કહી છે તે કેવી રીતે ટકી શકે છે ? ઉત્તર–અહીં જે એવું કહેવામાં આવ્યું છે, તેને મરીને ચાર ગતિઓમાં જન્મ લઈ શકનાર ની અપેક્ષાએ કહ્યું છે. એવા જન્મવાળા તે મનુષ્ય અને તિય"ચ હોય છે. દેવનારકી એવાં જન્મવાળાં હોતા નથી. સૂ. ૩ળા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૮૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ વાદ્યાર્દિકે ભેઠોંકા નિરૂપણ આ પ્રકારે દેવગતિમાં ઉત્પત્તિના કારણેાનુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર વાદ્યોના ભેદોનું નિરૂપણ કરે છે. દેવે વાદ્ય અને નાટક આદિમાં રતિવાળા હાય છે, તે સૌંબધને લીધે હવે છ સૂત્રો દ્વારા નિરૂપણુ કરવામાં આવે છે. “ પનદે વને ત્તે ' ઇત્યાદિ— ટીકા-વાદ્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) તત, (ર) વિતત, (૩) ઘન અને (૪) ષિર. ચામડાથી મઢેલાં ઢોલ, વીણા આદિ તત વાઘે છે. પટહુ આદિ વિતત છે. આલર ઘટું આદિ ઘનવાધો છે. અને છિદ્રોવાળાં શંખ વાંસળી આદિ શુષિર વાદ્યો છે. “ સઁકનિંદ્દે સટ્ટ' નાટય ચાર પ્રકારનાં કહ્યાં છે. નટની સાથે સબંધ ધરાવનારાં નૃત્ય, ગીત, વાદ્ય અને કર ચરણુ આદિની વિશિષ્ટ ચેષ્ટાઓને અહી' નાટયપદથી ગ્રહણુ કરવામાં આવેલ છે. તે નાયના ચાર પ્રકારો નીચે પ્રમાણે છે—(૧) અંચિત, (૨) રિભિત, (૩) આરભટ અને સેલ. આ ચાર ભેદોનુ વર્ણન ભરતાદિ નાટયગ્રન્થામાંથી વાંચી લેવું. “ વજિંદું શૈક્” ઇત્યાદિ—ગેય ( ગીત ) ચાર પ્રકારના હોય છે. ગાવાને ચાગ્ય જે ડાય છે તેને ગેય કહે છે. ગેયમાં ગીત ગાવામાં સ્વરને સચાર આદિ થાય છે. તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) ઉત્ક્ષિપ્તક (ર) પત્રક, (૩) મન્ત્રક અને (૪) રવિન્દ્રય. તેમાં ‘રાવિન્દય ’ આ ગામઠી શબ્દ છે. ગેયના આઠ ગુણુ નીચે પ્રમાણે કહ્યાં છે. “ વુાં ર્ત્ત ૨ અરુંજિલ ૨૦ ઇત્યાદિ. આ શ્લોકાને લાવા નીચે પ્રમાણે છે. (૧) જે ગેય સમસ્ત સ્વરા અને કલાઓથી યુક્ત હાય છે, તે ગેયને પૂર્ણ કહેવાય છે. (ર) ગેય રાગથી યુક્ત જે ગેય હાય છે તેને રક્ત કહે છે (૩) અન્ય અન્ય સ્ફુટ સ્વર વિશેષાથી શાભાયમાન જે ગેય હાય છે તેને વ્યક્ત કહે છે. (૪) જે ગેય અક્ષર અને સ્વરની સ્પષ્ટત થી યુક્ત હોય છે તેને વ્યક્ત કહે છે. (૫) જે ગેયમાં સ્વર તૂટતેા નથી–સૂર ફાર્ટી જતા નથી તે ગેયને અવિષ્ટ કહે છે. (૬) વર્ષાકાળે મત્ત એવી કાયલના સ્વરના જેવા જે મધુર સ્વર હોય છે તે ગેયને મધુર કહે છે. (૭) જેમાં સ્વરાને ( સુરાના ) સ‘ચાર રમત રમાતી હાય-સૂરાની રમત જામી હોય એવી પ્રતીતિ થાય છે તે ગેયને સુકુમાર કહે છે. (૮) જે ગેયમાં તાલની અને વાંસળી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ આદિ વાદ્યોના સૂરોની સમાનતા હોય છે તે ગેયને સામ્ય કહે છે. ગીતમાં આ પ્રકારના આઠ ગુણ હોય છે, તે આઠ ગુણોથી રહિત જે ગીત હોય તે વિડમ્બના રૂપ જ હોય છે. ઉપલક્ષણથી ગીતના અન્ય ગુણે પણ કહ્યા છે, જે નીચે પ્રમાણે છે. “કરિો વિયુદ્ધ” ઈત્યાદિ– આ કમાંના પ્રત્યેક પદની સાથે વિશુદ્ધ શબ્દને લગાડીને આ પ્રમાણે કથન થવું જોઈએ—જે સ્વર છાતીને ઊંડાણમાંથી નીકળતો હોય છે તેને ઉરવિશુદ્ધ સ્વર કહે છે. જે સ્વર કંઠમાંથી ફુટ રૂપ ઉચ્ચારિત થતો હોય છે તેને કંઠવિશુદ્ધ સ્વર કહે છે. જે વર શિરમાંથી પ્રાપ્ત થતું હોય છે એવા અનનાસિક સ્વરને શિરવિશુદ્ધ સ્વર કહે છે. અથવા ઉરવિશુદ્ધ, કંઠવિશુદ્ધ અને શિવિશુદ્ધ ગેય તેને કહે છે કે જે શ્લેષ્માથી રહિત એવા ઉભાગ, કંઠ અને શિરોભાગ વિશુદ્ધ થઈ જતાં ગવાય છે. જે ગીત ગાવામાં આવે તે મૃદુક, રિભિત અને પદબદ્ધ હોવું જોઈએ. જે ગીત કઠોરતાથી રહિત એટલે કે મૃદુ સ્વરથી ગવાય છે તેને મૃદક કહે છે. જ્યાં અક્ષરને લૂંટવાથી સ્વરને સંચાર થાય એવી તે અક્ષરને ઘુંટવાની ક્રિયાને “રિભિત કહે છે. ગેય પદની વિશિષ્ટ રચનાથી ચેજિત જે ગાવાની ક્રિયા છે તેને પદબદ્ધ ગીત કહે છે. હાથ વડે ઉત્પન્ન થયેલા અવાજને તાલ કહે છે. મૃદંગ, મંજીરા આદિ ગીતાપકારક વાદ્યોને જે અવાજ છે તેને પ્રત્યક્ષેપ કહે છે. અથવા નર્તકીને પગને જે પ્રક્ષેપ થાય છે તેને પ્રત્યક્ષેપ કહે છે. તાલ અને પ્રત્યક્ષેપ જ્યારે ગીતના સૂરની સાથે સુમેળપૂર્વક ચાલી રહ્યાં હોય, ત્યારે તે ગીતને સમતાલ પ્રયુક્ષેપવાળું કહેવાય છે. અક્ષરાદિકની સાથે જે ગીત સાત સ્વરથી યુક્ત હોય છે તેને સપ્તસ્વરસીભર કહે છે. જે ગીતમાં દીર્ઘ અક્ષરની સાથે દીઈ સ્વર ગવાતું હોય, હસવ અક્ષર આવે ત્યારે હસ્વ સ્વર ગવાતો હય, બહુત અક્ષર આવે ત્યારે હુત સ્વર ગવાતું હોય અને સાસુનાસિક અક્ષર આવે ત્યારે સાનુનાસિક સ્વર ગવાતું હોય તે ગીતને અક્ષર સમગીત કહે છે. જે સ્વરમાં જે ગીત પર ચાલતું હોય એ જ સ્વરથી તે ગીત પદને ગાવું તેનું નામ પદસમ ગીત છે. પરસ્પરમાં અભિહત હાથના તાલના સ્વરને અનુ સરીને જે ગીત ગવાય છે તેને તાલમ ગીત કહે છે. શગ અથવા લાકડીમાંથી બનાવેલી અને અંગુલિકેશથી સમાહત તંત્રીના સ્વરના અનુસાર નીકળતા સ્વરથી જે ગીત ગાવામાં આવે છે તેને લયસમગન કહે છે. જે ગીતમાં પહેલાં બંસરી આદિના સ્વરની સાથે સૂરને મેળ મેળવવામાં આવે અને ત્યારબાદ તેના સ્વરની સાથે જ જે ગીત ગાવામાં આવે છે તેને વિશ્વઃસિસોચ્છવસિતસમ ગીત કહે છે. જે ગીત સારંગી આદિ પર આંગળીઓને સંચાર કરીને સારંગી આદિના અવાજની સાથે સાથે ગાવામાં આવે છે તે ગીતને સંચાર સામગાન કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૩ ૧ ૯૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ જafa મ” ઈત્યાદિ–કુલ માંથી બનાવેલી માળાને માલ્ય કહે છે. તે માલ્યના ચાર પ્રકાર કહ્યા છે--(૧) ગ્રન્થિમ, (૨) વેષ્ટિમ, (૩) પૂરિમ અને (૪) સંઘાતિમ જે માળા સૂત્રથી (દોરાથી) ગૂંથીને બનાવવામાં આવે છે, તે માળાને પ્રન્થિમ માલ્ય કહે છે. જે માળા વેષ્ટનથી નિવૃત હોય છે તેને વેષ્ટિમ માલ્ય કહે છે, જેમકે મુકુટ. જે માળા માટી આદિ વડે બનાવવામાં આવે છે–તે માટીમાં અનેક છિદ્રો હોય છે અને તે છિદ્રોને ફૂલોથી ભરી દેવામાં આવ્યાં હોય છે, એવી માળાને પૂરિમ માલ્ય કહે છે. જે માળાને નાલ આદિના પારસ્પરિક સજનથી બનાવવામાં આવે છે તે માળાને સંઘાતિમ માલ્ય કહે છે. “જરૂરિજદે અઢારે” ઈત્યાદિ–જેના વડે શરીરને વિભૂષિત કરવામાં આવે છે તેનું નામ અલંકાર છે. તે અલંકાર ચાર પ્રકારના કહ્યાં છે– (૧) કેશાલંકાર, (૨) વસ્ત્રાલંકાર, (૩) માલ્યાલંકાર અને (૪) આભરણાલંકાર. કેશ જ જ્યાં અલંકાર રૂપ હોય તે અલંકારને કેશાલંકાર કહે છે. વસો જ જ્યાં અલંકાર રૂપ હોય તે અલંકારને વસ્ત્રાલંકાર કહે છે. એ જ પ્રમાણે માલ્યાલંકાર અને આભારણાલંકાર વિશે પણ સમજી લેવું. “રાત્રિ મિળ, ” અભિનય ચાર પ્રકારને કહ્યો છે. મને ગત ભાવને વ્યક્ત કરવા માટે હસ્તાદિની જે ચેષ્ટાઓ કરવામાં આવે છે તેને અભિનય કહે છે, તેના ચાર પ્રકારે નીચે પ્રમાણે છે –(1) દાર્થાન્તિક, (૨) પાંડુચુત, (૩) સામનોપનિપાતિક, અને (૪) લેકમથ્યાવસિત. આ ભેદ વિષે ભરતાદિ નાટય શાસ્ત્રો પાસેથી વિશેષ માહિતી મેળવી લેવી. છે સૂ. ૩૮ છે સનકુમારાદિક કે વિમાનોં કે સ્વરૂપના નિરૂપણ દેવને અધિકાર ચાલુ છે. તેથી સૂત્રકાર હવે સનકુમાર આદિ દેવવિશેનાં વિમાનનાં વર્ણ આદિનું નિરૂપણ કરે છે. ટીકાર્થ–“સાંભાર માહિંદુ” ઈત્યાદિ– સનકુમાર અને મહેન્દ્ર, આ બે કપમાં ચાર વર્ણવાળાં વિમાન હોય છે-તે ચાર વર્ણ નીચે પ્રમાણે છે–(૧) નીલ, (૨) લેહિત (લાલ), (૩) હારિદ્ર (પીળી) અને (૪) શુકલ. બાકીના કપમાં અન્ય પ્રકારનાં વિમાને છે. કહ્યું પણ છે કે “રોમે વંશ વઘા” ઇત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩ ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાને અથ નીચે પ્રમાણે છે—સૌધમ અને ઇશાન દેવલાકમાં પાંચે વહુનાં વિમાને છે. સનત્કુમાર અને માહેન્દ્ર કામાં ચાર વણુ વાળાં વિમાના છે બ્રહ્મલેક અને લાન્તકમાં ત્રણ વર્ણીવાળાં વિમાને છે. શુક્ર અને સહસ્રારમાં એ વર્ણીવાળાં વિમાન છે. માનત, પ્રાણત, આરણુ અને અચ્યુત આ કલ્પેામાં કેવળ શુકલ વર્ણવાળાં વિમાનેા છે. '' 66 મહાયુદ્ધ સંસારનું નં ” ઈત્યાદિ—મહાશુક અને સહસ્રાર કાના દેવનું ભવધારણીય શરીર અધિકમાં અધિક ચાર રતિપ્રમાણ ઊંચાઈવાળુ હાય છે. જે શરીર જન્મથી લઈને મરણ પન્ત રહે છે, તે શરીરને ભવધારણીય શરીર કહે છે ચાર રનિપ્રમાણ ઉંચાઈ એટલે ચાર હાથની ઉંચાઈ સમજવી. જો કે કેટલાક શાસ્ત્રોમાં મુઠ્ઠી વાળેલા હાથ જેટલા પ્રમાણને એક રÉિપ્રમાણુ કહ્યું છે, પણ અહીં ખુલ્લી મુઠ્ઠીવાળા હાથ પ્રમાણે માપને એક રનિપ્રમાણુ કહ્યું છે. આ પ્રકારે અહી' એવું સમજવાનુ` છે કે શુક્ર અને સહસ્રાર કલ્પના દેવેના ભવધારણીય શરીરની ઉંચાઈ ચાર હાથપ્રમાણુ હૈય છે, અન્ય કલ્પાના દેવાની ઉંચાઇ એટલી હાતી નથી. કહ્યું પણુ છે કે અવળવળનોÄ ' ઇત્યાદિ—ભવનપતિ, વ્યન્તર, જયેતિષ્ક, સૌધમ કલ્પવાસી અને ઇશાન કલ્પવાસી દેવાના શરીરની ઉંચાઈ સાત રનિપ્રમાણુ ( સાત હાથ ) હાય છે. સતકુમાર અને માહેન્દ્ર કલ્પતા ઢવાની ઉંચાઈ છ રત્નીપ્રમાણુ હાય છે. બ્રહ્મલેક અને લાન્તક કલ્પના દેવેન્દ્રની ઉચાઈ પાંચ રત્નિપ્રમાણુ હાય છે, શુક્ર અને સહસ્રાર કલ્પના દેવાના શરીરની ઉંચાઈ ચાર રત્નિપ્રમાણુ હાય છે. આનત, પ્રાણત, આણુ અને અચ્યુત, આ ચાર દેવલેાકના દેવાનાં શરીરની ઉંચાઈ ત્રણ રનિપ્રમાણુ હાય છે. ત્રૈવેયકનિવાસી દેવાની ઉંચાઈ એ રત્નિપ્રમાણુ હાય છે. સર્વાર્થસિદ્ધ સિવાયના ચાર અનુત્તર વિમાનાના દેવાની ઉંચાઈ એક ત્નિપ્રમાણ હાય છે, પરન્તુ સર્વા સિદ્ધ વિમાનના દેવેની ઉંચાઈ મુઠ્ઠી વાળેલા એક હાથપ્રમાણુ હાય છે. અહી જે ઉંચાઇ કહી છે તે ભવધારણીય શરીરની જ 'ચાઇ સમજવી. ઉત્તર વૈક્તિ શરીરાની ઉંચાઈ તા વધારેમાં વધારે એક લાખ ચેાજન સુધીની હેાઇ શકે છે, અને ઓછામાં ઓછી ઉંચાઇ ઉપપાદ કાળે અ’ગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ હોઈ શકે છે, અને ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય ઉંચાઇ પણ અંશુલના અસખ્યાતમાં ભાગપ્રમાણ હોય છે. ! સૂ, ૩૯ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૯૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ જલગર્ભકા નિરૂપણ દેવ અપૂકાય રૂપે પણ ઉત્પન્ન થઈ જાય છે, તેથી સૂત્રકારે બે સૂત્ર દ્વારા જલગર્ભોનું નિરૂપણ કરે છે. “વત્તરિ ડાયામ વત્તા ” ઇત્યાદિ– ટીકાર્ય–ઉદક ગર્ભ ચાર પ્રકારના કહ્યા છે, તે પ્રકારો નીચે પ્રમાણે છે – (૧) અવશ્યાય, (૨) મિહિકાર, (૩) શીતા, (૪) ઉષ્ણ. જે પ્રકારે ગર્ભ જતુની ઉત્પત્તિનું કારણ હોય છે, એ જ પ્રમાણે જે ગર્ભ કાલાન્તરે જલવર્ષણનું નિમિત્ત બને છે તેનું નામ જલગર્ભ છે. જે રાત્રે પડેલાં જલકરણરૂપ હોય છે તેને અવશ્યાય રૂપ જલગર્ભ કહે છે. પૂમિકા રૂપ જે જલકરણ હોય છે તેને મિહિકા રૂપ (ધુમસ રૂ૫) જલગર્લ કહે છે. અત્યન્ત હિમકણ રૂપ જે જલકણે હોય છે તેમને શીત રૂપ જલગર્ભ કહે છે. અત્યંત ઉષ્ણ રૂપ જે જલક હોય છે તેમને ઉષ્ણગર્ભ કહે છે. આ અવસ્થાદિક ચાર જે દિવસે હોય છે તે દિવસે જે તેઓ વિચિછન્ન ન થાય તે તે દિવસથી શરૂ કરીને ૬ માસ સુધી જલવૃષ્ટિ કરે છે. “નરારિ ITદમાં” ઉદક ગર્ભના આ પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) હૈમક, (૨) અબ્રસંસ્કૃત, (૩) શીતોષ્ણ અને (૪) પંચરૂપિક. હૈમક જલગર્ભ તુષાર (ઝાકળ) પડવા રૂપ હોય છે. અશ્વસંસ્કૃત જલગભ મેઘના આડખર રૂપ હોય છે. શીતળુ જલગભ શીત અને ઉષ્ણ બને રૂપે હોય છે. જે પંચરૂપિક જલગર્ભ છે તે ગજના વિદ્યુત, જલ, વાત અને મેઘ આ પાંચ રૂપવાળો હોય છે, “ માટે ૩ દેનr” આ છેક દ્વારા સૂત્રકારે હૈમક આદિ જલગર્લોન માસભેદની અપેક્ષાએ પ્રકટ કર્યા છે-હૈમક જલગર્ભનું અસ્તિત્વ માઘ (મહા) માસમાં હોય છે, ફાગણ માસમાં અશ્વસંતૃત જલગર્ભનું, ચિત્રમાં શીતેણ જલગર્ભનું અને વૈશાખમાં પંચરૂપિક જલગર્ભનું અસ્તિત્વ હોય છે. આ વિષયમાં અન્ય માન્યતા આ પ્રમાણે છે. “તમારી " ઈત્યાદિ–સૂ.૪૦ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૯૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ માનુષી કે ગર્ભકા નિરૂપણ ગર્ભની પ્રરૂપણા ચાલી રહી છે, તેથી હવે સૂત્રકાર માનુષી ગર્ભાની પ્રરૂપણા કરે છે. “ વત્તરિ માનુન્ની રમા ” ઇત્યાદિ— ટીકા –માનુષી ગર્ભના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) શ્રીવાળા ગભ, (૨) પુરુષવાળા ગર્ભ, (૩) નપુસકવાળા ગભ અને (૪) બિમ્બવાળા ગ. જે ગમાંથી કન્યાની ઉત્પત્તિ થાય છે, તે ગર્ભને વાળા ગભ કહે છે. જે ગર્ભમાંથી પુત્રની ઉત્પત્તિ થાય છે, તે ગર્ભને પુરુષવાળા ગભ કહે છે. જે ગર્ભ માંથી નપુ'સકની ઉત્પત્તિ થાય છે તે ગર્ભને નપુંસકવાળા ગલ કહે છે. જ્યારે આ પરિણામ ગર્ભના જેવા આકાર માત્ર જ ધારણ કરે છે, ત્યારે તે ગભને બિમ્બવાળા ગભ કહે છે. ખરી રીતે તે તે ગર્ભ જ ડાતા નથી, પણ રુધિર જ આ પ્રકારના પિંડરૂપે એકઠું' થઈ જાય છે, કહ્યું પણ છે કે “ ગવસ્થિત' હોતિમ નાચા ’ ઈત્યાદ્રિ— આ કથનને ભાવાય નીચે પ્રમાણે છે—સ્ત્રીના પેટમાં વાયુના કારણે શાણિત જ્યારે ગર્ભના આકારમાં—પિંડના આકારમાં આવી જાય છે, ત્યારે તેના ગર્ભના જેવા આકાર હાવાથી બુધ લેકે તેને ગભ માની લે છે. જ્યારે તે રક્ત ગરમ, કડવા આદિ પદાર્થોના સેવનને લીધે બહાર નીકળે છે ત્યારે મૂઢ જના એવુ કહે છે કે કૈાઈ ભૂત પ્રેતાદિએ ગનું હરણ કર્યુ છે. ગર્ભમાં કારણના ભેદને લીધે જે વિલક્ષણતા હાય છે તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“ અલ્પ સુ, વહું બોરું '' જ્યારે પુરુષષનું વીય અલ્પ હાય છે અને સ્ત્રીનુ’ રજ વીય કરતાં અધિક પ્રમાણમાં હાય છે, ત્યારે ગર્ભાશયમાં કન્યા ઉત્પન્ન થાય છે. જ્યારે આના કરતાં વિપરીત વાત ખને છે-એટલે કે જ્યારે પુરુષનુ વીર્ય સ્ત્રીના ૨૪ કરતાં અધિક પ્રમાણમાં હોય છે, ત્યારે ગર્ભાશયમાં પુત્ર ઉત્પન્ન થાય છે. જ્યારે શુક્ર અને રજ અને સપ્રમાણ હાય છે, ત્યારે ગર્ભાશયમાં નપુંસક પેદા થાય છે. જ્યારે સ્ત્રીનું એજ વાયુના પ્રકાપને કારણે સ્થિર થઈ જાય છે, ત્યારે ગર્ભાશયમાં માંપિડ રૂપ બિમ્બ ઉત્પન્ન થઈ જાય છે. આ વિષયને અનુલક્ષીને અન્યજના એવું કહે છે કે— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૯૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ “ માત્ર ગુજરા” આ કથનને ભાવાર્થ આગળ કહ્યા પ્રમાણે જ છે. જ્યારે શુક્ર (વીર્ય) અને આર્તવ (૨૪) વાયુને કારણે અનેક રૂપે ભિન્ન ભિન્ન થઈ જાય છે, ત્યારે વિકૃત થયેલા મળે દ્વારા વિચિત્ર ની અને આકારવાળા અનેક સંતાને ઉત્પન્ન થાય છે, અહીં પણ વીર્યની અધિકતા હોય તે પુત્ર ઉત્પન્ન થાય છે, રજની અધિકતા હોય તે કન્યા ઉત્પન્ન થાય થાય છે અને શુક્ર અને રજની સમાનતા હોય ત્યારે નપુંસક સંતાન પેદા થાય છે, એવું જ પ્રકટ કરવામાં આવ્યું છે. સૂ. ૪૧ | પૂર્વોક્ત ગભ જ છની ઉત્પત્તિમાં કારણભૂત બને છે. આ વિષયનું કથન ઉત્પાદપૂર્વ માં’ વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. તેથી હવે સૂત્રકાર તે ઉત્પાદપૂર્વના સ્વરૂપનું નિરૂપણ કરે છે. વવારપુકવર રત્તારિ ” ઈત્યાદિ ટીકાઈ–ઉત્પાદ પૂર્વની ચાર ચૂલિકા કહી છે. ઉત્પાદનું પ્રતિપાદન કરનારૂં જે પૂર્વ છે તેનું નામ ઉત્પાદપૂર્વ છે. બધાં પૂમાં તે પ્રથમ પૂર્વ છે. જેમ કોઈ પણ રાજ્યના પ્રકરણ (અધ્યયન) હોય છે તેમ ઉત્પાદપૂર્વના પણ જે અધ્યયન જેવાં પરિચ્છેદ (પ્રકરણે, વિભાગે) છે તેમને ચૂલિકા કહે છે. ઉત્પાદપૂર્વની એવી ચૂલિકા ચાર છે. તે સૂ. ૪૨ છે ચાર પ્રકાર કે કાવ્યોકે સ્વરૂપ કા નિરૂપણ ઉત્પાદ પૂર્વમાં કાવ્યને પણ સમાવેશ થાય છે. તેથી હવે સૂત્રકાર કાવ્યના વિભાગોનું કથન કરે છે. “જજે ” ઈત્યાદિ– ટીકા-કાવ્ય ચાર પ્રકારનાં કહ્યાં છે–(૧) ગદ્ય, (૨) પદ્ય, (૩) કર્યો અને (૪) શેય. જે વર્ણન કરે છે તેને કવિ કહે છે, કવિને જે ભાવ અથવા તેનું જે કમ તે કાવ્યગ્રંથ છે. જે કાવ્ય છબદ્ધથી રહિત હોય છે તે ગદ્યકાવ્ય કહે છે, જેમકે શસ્ત્રપરિણાધ્યયન. જે વાક્ય અથવા કાવ્ય છબદ્ધ હોય છે, તેને પદ્યકાવ્ય કહે છે, જેમકે આચારાંગ સૂત્રનું આઠમું વિમુફત્યધ્યયન. જે કાવ્યમાં (સાહિત્યમાં) કથાઓને સદૂભાવ હોય છે, તેને કથ્ય કાવ્ય કહે છે, જેમકે જ્ઞાતાધ્યયન. જે કાવ્ય ગાઈ શકાય એવું હોય છે તેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ ગેયકાવ્ય કહે છે, જેમકે “ગપુરે ગામિ ” એવા ધ્રુવપદ રાગથી પ્રતિબદ્ધ કપિલીય ઉત્તરાધ્યયનનું આઠમું અધ્યયન. જે કે ગદ્ય અને પદ્ય કાવ્યમાં જ કચ્ચ અને ગેય કાવ્યને પણ સમાવેશ થઈ જાય છે, છતાં પણ અહીં તેમનું અલગ અલગ રૂપે પ્રતિપાદન કરવાનું કારણ એ છે કે કથા અને ગાનધર્મથી રહિત હોય તે તે બને હીન બની જાય છે, એવું સૂચન કરવા નિમિત્ત સૂત્રકારે તેમને અલગ અલગ વિભાગ રૂપે પ્રકટ કર્યો છે. સૂ. ૪૩ | ગેયનું નિરૂપણ કર્યું. તે ગેય ભાષાસ્વભાવ હોવાથી દંડ, મન્થાન આદિ કમે લેકના એકદેશ આદિને પૂરિત કરે છે, તેના દ્વારા સમુદ્રઘાત થાય છે. તેથી હવે સૂત્રકાર સમુદુઘાતનું નિરૂપણ કરે છે. સમુદ્રધાતુ કે સ્વરૂપ કા નિરૂપણ જેરા વારિ સમુચાચા” ઈત્યાદિ– ટીકાર્ય–નારકેમાં ચાર સમુદ્દઘાતને સદભાવ હોય છે– (૧) વેદના સમુદુઘાત, (૨) કષાય સમુદ્દઘાત, (૩) મારણાન્તિક સમુદ્રઘાત અને (૪) વૈકિય સમુદૂઘાત યથા સ્વભાવે રહેલા આત્મપ્રદેશનું વેદના આદિ સાત કારણોથી જે અન્ય સ્વભાવ રૂપે પરિણમન થાય છે તેનું નામ સમુદ્રઘાત છે. એટલે કે શરીરની બહાર જીવપ્રદેશોને જે પ્રક્ષેપ થાય છે તેનું નામ સમુદ્દઘાત છે તેમાં વેદનાથી જે સમુદ્રઘાત થાય છે તેને વેદના સમુદુઘાત કહે છે. કષાયથી જે સમુદુઘાત થાય છે તેને કષાય સમુદ્રઘાત કહે છે. મરણ રૂ૫ અા સમયમાં જે સમુદ્દઘાત થાય છે તેને મારણાન્તિકસમુદ્દઘાત કહે છે. વિકિયાને માટે જે સમુદ્દઘાત થાય છે તેને વૈક્રિય સમુદુઘાત કહે છે. સૂ. ૪૪ છે આ વૈકિય સમુદ્દઘાત લબ્ધિરૂપ હોય છે, આ લબ્ધિના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર વિશિષ્ટ કૃતલબ્ધિથી યુક્ત જીવોનું નિરૂપણ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૯૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિકે સ્વરૂપ કા નિરૂપણ }} “ ોિ નં ટ્વિનેમિલ ” ઇત્યાદિ ટીકા –મહ′′ત અરિષ્ટ નેમિના ૪૦૦ ચારસેા ચૌદ પૂર્વે ધર હતા. તે ચૌદ પૂર્વધર શિષ્યા અજિત હતા, એટલે કે તેઓ સવ જ્ઞ નહિ હેાવાને લીધે જિનથી ભિન્ન હતા એટલે કે તેઓ જિનરૂપ ન હતા. પરન્તુ તેએ અસવાદી વચનવાળા હોવાને લીધે તથા પ્રશ્નને અનુરૂપ ઉત્તર દેનારા હાવાને લીધે જિનના જેવા હતા. તેઓ સર્વાક્ષર સંયેાગેાના વેત્તા હતા અને સર્વજ્ઞ જિનના જેવી યથા પ્રરૂપણા કરનારા હતા. તેમના તે શિષ્યેા ચૌક પૂર્વરૂપ સપત્થી યુક્ત હતા. ।। સૂ. ૪૫ ૫ ભગવાન્ મહાવીર કે પૂર્વધરોંકા નિરૂપણ આ રીતે અરિષ્ટનેમિના ચૌદ પૂર્વાધારીઓની સખ્યા પ્રકટ કરીને હવે સૂત્રકાર મહાવીર પ્રભુના ચૌદ પૂર્વધારીએની સખ્યા પ્રકટ કરે છે “ સમજણ નં મળવો માવીસ '' ઇત્યાદિ ટીકા –શ્રમણ ભગવાન મહાવીરની દેવ, અસુર અને મનુષ્યાથી યુક્ત સભામાં અપરાજિત વાદીઓની ઉત્કૃષ્ટ સ*પત્તિ ૪૦૦ ચારસેાની હતી. એટલે કે તેમના ૪૦૦ ચારસે શિષ્યે એવી શ્રુતલબ્ધિ સ‘પન્ન હતા કે તેમને વાદવિવાદમાં પરાજિત કરવાને કોઈ સમથ ન હતું. ॥ સૂ. ૪૬ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૧૯૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ કલ્પક સ્વરૂપના નિરૂપણ ચૌદ પૂર્વ ધારિએ કપમાં ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર કોની પ્રરૂપણ કરે છે. “ટ્રિા વારિ #” ઈત્યાદિટીકાથ–સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર, આ નીચેના ચાર કપ અર્ધ ચન્દ્રાકારના છે, કારણ કે તેમની સીમાને સદ્ભાવ પૂર્વથી પશ્ચિમ સુધી મધ્યભાગમાં છે. આ રીતે તેમને આકાર અર્ધચન્દ્રમાના આકાર જે છે. “મશિલ્સ વત્તારિ” ઈત્યાદિ–મધ્યના ચાર કલ્પિ પૂર્ણ ચન્દ્રમાના જેવા આકારવાળાં છે. તે ચાર કોનાં નામ આ પ્રમાણે છે. બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર. “રિણા રત્તારિ” ઈત્યાદિ–સૌથી ઉપરના ચાર કપે અર્ધ ચન્દ્રમાના જેવા આકારવાળાં છે. તેમના નામ આ પ્રમાણે છે–આનત, પ્રાકૃત, આરણ અને અમૃત. છે સૂ. ૪૭ છે સમુદ્રરૂપ ક્ષેત્રના નિરૂપણ પૂર્વોક્ત કલ્પ દેવલેક રૂપ હોય છે અને દેવલેક ક્ષેત્રભૂત હોય છે, તેથી હવે સૂત્રકાર ક્ષેત્રના સંબંધને લીધે સમુદ્રરૂપ ક્ષેત્રનું નિરૂપણ કરે છે. ટીકાર્થ–“ જરારિ સમુદા જુomત્તા” ઈત્યાદિ– ચાર સમુદ્ર જુદા જુદા રસવાળા કહ્યા છે, તે ચાર સમુદ્રોનાં નામ નીચે પ્રમાણે છે–(૧) લવણેદ, (૨) વારુણોદ, (૩) ક્ષીરોદ અને (૪) વૃદ. લવણું સમુદ્રના જળને સ્વાદ લવણ-મીઠાના સ્વાદ જે હેાય છે. વારુણેદના જળને સ્વાદ મદિરાના સ્વાદ જેવું હોય છે. એટલે કે તે મદિરા સમાન જળવાળે સમુદ્ર છે. ક્ષીરાદનું જળ ક્ષીરના (દૂધના) જેવું હોય છે, અને ધૂદ સમુદ્રનું જળ ઘીના જેવા રસવાળું હોય છે એટલે કે ઘીના જેવા પાણીથી તે સમુદ્ર ભરપૂર છે. કાલેદ, પુષ્કરોદ અને સ્વયંભૂરણણ, આ ત્રણ સમદ્રો જે પાણીને રસ હોય છે એવા રસયુક્ત પાણીવાળા છે. બાકીના બંધા સમુદ્રો ઈલ્સ (શેરડી) ના જેવા રસથી યુક્ત પાણીવાળા છે. કહ્યું પણ છે કે “વાહના વીવો” ઈત્યાદિ. | સૂ. ૪૮ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ કપાયોકે સ્વરૂપ કા નિરૂપણ ઉપર્યુક્ત સમુદ્ર આવર્ત સહિત હોય છે, તેથી હવે સૂત્રકાર દષ્ટાન્તભૂત આવીને પ્રકટ કરીને દાર્જીનિક રૂપ કષાયોનું નિરૂપણ કરે છે. સૂત્રાર્થ-જારિ સાવત્તા gomત્તા ” ઈત્યાદિ આવર્ત ચાર પ્રકારના કહ્યા છે – (૧) ખરાવર્ત, (૨) ઉન્નતાવર્ત, (૩) ગૂઢાવ, અને (૪) આમિષાવર્ત. એ જ પ્રમાણે કષાના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) ખરાવર્ત સમાન ક્રોધ, (૨) ઉન્નતાવર્ત સમાન માન, (૩) ગૂઢાવર્તમાન માયા અને (૪) આમિષાવર્ત સમાન લેભ. ખરાવર્ત સમાન ક્રોધથી યુક્ત બનેલે જીવ જે મરણ પામે છે, તે નર યિકોમાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ઉન્નાતાવર્ત સમાન માનમાં, ગૂઢાવર્તન સમાન માયામાં અને આમિષાવર્ત સમાન લેભમાં અનુપ્રવિષ્ટ થયેલ છવ જે કાળધર્મ પામી જાય છે, તે તે પણ નરયિકેમાં જ ઉત્પન્ન થાય છે. ટકાથ–પાણીમાં જે ભમરીએ (વમળ) પેદા થાય છે તેને આવત કહે છે. હવે ખરાવર્ત આદિ ચાર ભેદને ભાવાર્થ સમજાવવામાં આવે છે જયારે પાણીને વેગ અતિ પ્રબળ હોય છે ત્યારે પાણીમાં વમળે ઉઠે છે જ્યાં આ પ્રકારની વમળ ઉઠે ત્યાં પાણી પ્રબળ વેગથી ચક્કર ચકકર ફરે છે. તે જગ્યાએ ચતરમાં ચતુર તરવૈયે પણ તરી શકતા નથી. આ પ્રકારના વમળમાં ફસાયેલે માણસ કે હોડી બહાર નીકળી શકતા નથી, એ તે આવર્ત નિષ્ફર હોય છે. આ ખરાવત સમુદ્ર નદી આદિના જળમાં થાય છે. ગિરિના શિખરને આરહણવાળા માર્ગો પર ઉન્નતાવર્તન સભાવ હોય છે અથવા જ્યારે ખૂબ પવન થાય છે ત્યારે ધૂળ, પર્ણ–પાન આદિ ચક્કર ચક્કર ફરતાં ફરતાં આગળ વધે છે તેને ચક્રવાત, વંટેળીઓ અથવા ડમરી કહે છે, આ પ્રકારના આવર્તને ઉન્નતાવત કહે છે. જે આવર્ત પ્રચ્છન્ન હોય છે તેને ગૂઢાવર્ત કહે છે. તે આવર્ત દડાના દેરને અથવા લાકડાની ગાંડ આદિનો હોય છે. માંસ પ્રાપ્ત કરવાને માટે જે આવતું હોય છે તેને આમિષાવર્ત કહે છે. આ પ્રકારને આવર્ત બાજ, સમડી આદિ શિકારી પક્ષીઓની ચાંચને હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ giામે વત્તા સાચા ” એ જ પ્રકારના ક્રોધાદિક ચાર કષાયોને બતાવ્યા છે. કોષાય ખરાવર્ત સમાન હોય છે. ક્રોધકષાયને ખરાવત સમાન કહેવાનું કારણ એ છે કે તે ખરાવત સમાન કઠેર અને અપકાર કરનાર હેય છે. માનકષાયને ઉન્નતાવર્ત સમાન કહેવાનું કારણ એ છે કે જેમ ઉન્નતાવર્ત પત્ર, તૃણદિને ઉન્નત સ્થાને ચડાવે છે, તેમ આ કષાય પણ મનનું ઉન્નત રૂપે સ્થાપક હોવાથી તેને ઉન્નતાવર્તી સમાન કહ્યું છે. માનથી યુક્ત બનેલે જીવ અભિમાનથી યુક્ત મનવાળે બને છે. માયા કષાયને ગૂઢાવર્ત સમાન કહેવાનું કારણ એ છે કે માયા એ પરમ દુર્લક્ષ્ય હોય છે. માયાયુક્ત માણસના મનોભાવને પારખવાનું કાર્ય દુષ્કર હોય છે. લેભને આમિષાવત સમાન કહેવાનું કારણ એ છે કે અનર્થની પરમ્પરા આવવા છતાં પણ જીવ ફરી ફરીને લેભકષાયમાં પડયા જ કરે છે, તેને છેડવાને સમર્થ બની શકતો નથી. કેધાદિ કે માં જે ખરાવત આદિ સાથે સમાનતા પ્રકટ કરવામાં આવી છે, તે સામાન્ય કે ધાદિ કેમાં ગ્રહણ કરવાની નથી, પરંતુ ઉત્કૃષ્ટ ક્રોધાદિકમાં જ આ સમાનતા સમજવી જોઈએ. ખરાવર્ત આદિ સમાન ફોધાદિક કષાયથી યુક્ત થયેલો જીવ જે એજ અવસ્થામાં કાળધર્મ પામી જાય છે, તે નેરયિકમાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે તેનું જે અશુભ પરિણામ હોય છે. તે અશુભબધનું કારણ બને છે અને અશુભબન્ધ દુર્ગતિનું કારણ બને છે. સૂ. ૪૯ છે નારકેનું કથન કર્યું. તેમના જેવા જ વૈક્રિય આદિ ધર્મોવાળા દેવવિશેપાનું-નક્ષત્ર દેવેનું હવે સૂત્રકાર ચાર સ્થાનની અપેક્ષાએ નિરૂપણ કરે છે. ગપુરા તરવરે કારે” ઈત્યાદિ– ટીકાથ–અનુરાધા નક્ષત્ર, પૂર્વાષાઢા નક્ષત્ર અને ઉત્તર ષાઢા નક્ષત્ર, આ ત્રણ નક્ષત્રે ચાર ચાર તારાવાળાં હોય છે. એ સૂ. ૫૦ છે કર્મપુદ્રલોકે ચયનાદિ નિમિત્તોંકા નિરૂપણ દેવ વિશેનું કથન કર્યું. દેવવિશેષતા છેવના કર્મયુલેના ચયન આદિને કારણે પેદા થાય છે. તેથી હવે સૂત્રકાર કમ પુદ્ગલેના ચયનાદિ નિમિત્તને બતાવવાને માટે નીચેનું સૂત્ર કહે છે. “બીવાળું ૪૩zvi વિત્તિ” ઈત્યાદિ ટીકાઈ–વેને ચાર સ્થાન નિવર્તિત-નારકાદિ ચાર પર્યાયરૂપ કારણોથી કમરૂપ પરિણામને પ્રાપ્ત કરાવવામાં આવેલ તથાવિધ ( તે પ્રકારના) અશભ પરિણામને કારણે બાંધેલા પેલેનું પાપક રૂપે અશુભ જ્ઞાનાવરણીય આદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૦૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ રૂપે ચયન કર્યું છે એટલે કે ભૂતકાળમાં તથાવિધ અપાર પુલેથી અલ્પ પ્રદેશવાળી પાપકૃતિને બહુ પ્રદેશવાળી બનાવી છે, વર્તમાનકાળમાં પણ તેઓ તેમને આ પ્રકારની જ બનાવી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ તેઓ તેમને એ જ પ્રકારની બનાવશે. આ ચયનસૂત્રનું જે પ્રકારે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂત્રનું પણ કથન સમજી લેવું જોઈએ એટલે કે જે પ્રમાણે જીવોએ પૂર્વોક્ત રૂપે અશુભ કર્મપ્રકૃતિનું ત્રિકાળમાં ચયન કર્યું છે, એ જ પ્રમાણે તેમણે અશુભ કર્મપ્રકૃતિને ત્રિકાળમાં ઉપચય કર્યો છે. વારંવાર પુલેને ગ્રહણ કરવા તેનું નામ ઉપરાય છે. એ જ પ્રમાણે જીએ ભૂતકાળમાં કર્મપુલને બન્ચ કર્યો છે. વર્તમાનકાળમાં પણ તેઓ તે કર્મપદને અન્ય કરે છે, અને ભવિષ્યમાં પણ તેઓ તે કમપુલને બધ કરશે. એ જ પ્રકારનું ત્રણે કાળ સંબંધી કથન ઉદીરણા, વેદના અને નિર્જ શ કરવા વિષે પણ સમજી લેવું જોઈએ. સ. ૫૧ છે પુલનું કથન ચાલી રહ્યું છે, તેથી હવે સૂત્રકાર દ્રવ્ય, ક્ષેત્ર આદિની અપેક્ષાએ પુદ્રની જ પ્રરૂપણ કરે છે. ૧૩vપરિચા લંઘા બૉતા” ઈત્યાદિ– ટીકાર્યું–ચાર પ્રદેશવાળા કન્ય અનત કહ્યા છે. ચાર પ્રદેશમાં અવગાહિત થયેલા (રહેલા) સ્કન્ધ અનંત કહ્યા છે. ચાર સમયની સ્થિતિવાળા સ્કન્ય અનંત કહ્યા છે. ચતુર્ગુણ (ચાર ગણ) કૃષ્ણ ગુણવાળાં પુલ અનંત કહ્યાં છે, યાવત્ ચતુર્ગણ રુક્ષગુણવાળા પુલે અનંત કહ્યા છે. અહીં (યાય) પદથી બધાં વર્ણ, સ્પર્શ આદિ ગ્રહણ કરવા જોઈએ. તે સૂ. પર છે શ્રી જૈનાચાર્ય શ્રી વઘાસીલાલજી મહારાજે રચેલા “રથાનાંગસુત્ર " ની સુધા નામની વ્યાખ્યાના ચોથા સ્થાનને ચોથો ઉદ્દેશ સમાપ્ત છે ૪-૪ ચોથું સ્થાન સંપૂર્ણ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકાર કે મહાવ્રતોં કા નિરૂપણ પાંચમાં સ્થાનને પહેલે ઉદેશે ચાર સ્થાનનું કથન પૂરું થયું. હવે પાંચ સ્થાનનું કથન શરૂ થાય છે. તેને પૂસ્થાન સાથે આ પ્રકારને સંબંધ છે–ચતુર્થ સ્થાનમાં જીવ અને અજીવન ધર્મ ઈત્યાદિની પ્રરૂપણ ચાર સ્થાન રૂપે કરી છે. હવે અહિં પાંચ સ્થાન રૂપે તેમની પ્રરૂપણ કરાશે. આ પંચમ સ્થાનના પહેલા ઉદેશાનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે –“વંશ માત્રથા gugar” ઇત્યાદિ ત્રમાં મહાન અને અણના કથન વિષયક વિચાર આ પ્રમાણે છે– “મણનિત રતાનિ માત્રતાનિ ” આ વ્યુત્પત્તિ અનુસાર જે વ્રત મહાન છે, સર્વ જીવ રક્ષણ આદિના વિષયવાળાં હોવાથી અગુવતો કરતાં મહાન છે, તે વતને મહાવ્રત કહે છે. અથવા–“મg zતાન મઠ્ઠાત્રતાનિ ” આ વ્યુત્પત્તિ અનુસાર દેશવિરતની અપેક્ષાએ મહાગુણજનનાં સાધુઓનાં જે વ્રત છે તેમને મહાવ્રત કહે છે. ત્રસ સ્થાવર જીવેને પ્રાણાતિપાત થાય છે, અને સૂક્ષ્મબાદર અને પ્રાણાતિપાત પણ થાય છે તે પ્રાણાતિપાત જીવ પોતે કરે છે, બીજા પાસે કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. આ ત્રણ પ્રકારે-કૃત, કારિત અને અનુમોદના રૂપ ત્રણ પ્રકારે ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર છવોના પ્રાણાતિપાતથી (ઘાતથી) જે વિરક્ત થવાનું બને છે તેનું નામ જ “સર્વાસ કાળાતિવાતાર્ વિમળ” “સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ છે. અથવા દ્રવ્યની અપેક્ષાએ છકાયના જીની હિંસાને સર્વથા ત્યાગ કર, ક્ષેત્રની અપેક્ષાએ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ ત્રિલેાકમાં સ’ભવિત પ્રાણાતિપાતને! ત્યાગ કરવા, કાળની અપેક્ષાએ અતીતાદિ કાળમાં થઇ ગયેલા પ્રાણાતિષાતથી અથવા રાત્રિ આદિકાળે થઈ જતા પ્રાણાતિપાતથી વિરમણુ થવું, અને ભાવની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થવા રૂપ પ્રાણાતિપાતને ત્યાગ કરવા, તેનું નામ ‘સર્વેમાત્ પ્રાળાતિાસાત્ વિમળમું” છે. વ્યવહાર નયની દૃષ્ટિએ નીચે પ્રમાણે ૧૦ દસ પ્રાણ કહ્યાં છે-પાંચ ઇન્દ્રિય રૂપ પાંચ પ્રાણ, ત્રણુ ખલ રૂપ ત્રણ પ્રાણ, આયુ રૂપ એક પ્રાણ અને શ્વોચ્છ્વાસ રૂપ એક પ્રાણ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, અસજ્ઞિ પ'ચેન્દ્રિય અને સજ્ઞિ પંચેન્દ્રિય જીવેામાં પાતપેાતાની ચાગ્યતા અનુસાર ચારથી લઈને ૧૦ પ્રાણ સુધીના સદ્ભાવ હાય છે. જેમકે એકેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિયમલ પ્રાણ, કાયમલ પ્રાણ, શ્વાસેાષ્ટ્રવાસખલ પ્રાણુ અને આયુષ્યમલ પ્રાણના, આ રીતે ચાર પ્રાણના સદ્ભાવ હાય છે દ્વીન્દ્રિયમાં નીચેનાં છ પ્રાણાને સદ્ભાવ હોય છે—ચાર પ્રાણ એકેન્દ્રિયા પ્રમાણે, રસનેન્દ્રિયબલ પ્રાણ અને વચનખલ પ્રાણ, શ્રીન્દ્રિયામાં ઘ્રાણેન્દ્રિય પ્રાણુ અને ઉપર્યુક્ત છ પ્રાણ, ચતુરિન્દ્રિયામાં આઠ પ્રાણના સદ્ભાવ હોય છે. ઉપર્યુક્ત સાત પ્રાણુ અને ચક્ષુરિન્દ્રિયમલ પ્રાણ, અસ’જ્ઞી પચેન્દ્રિયમાં નવ પ્રાણને સદ્ભાવ હોય છે. ઉપર્યુક્ત ભાઠ પ્રણ અને શ્રેત્રેન્દ્રિયખલ પ્રાણુ. સંજ્ઞી પચેન્દ્રિયમાં દસ પ્રાણને સદ્ભાવ હોય છે, અસ'ની પ'ચેન્દ્રિય જેવા નવ પ્રાણુ અને મનખલ પ્રાણ આ પ્રાણેાને અતિપાત ( નાશ ) કરવા તેનું નામ પ્રાણ તિપાત છે. સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક આ પ્રાણાતિપાતથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ જ સમસ્ત પ્રાણાતિપાત વિરમણુ છે. આ પ્રથમ મહાવત છે. સમસ્ત મૃષાવાદથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૃષાવાદ વિરમણુ છે. આ ખીજું મહાત્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનું છે—સદ્ભાવના પ્રતિષેધથી ( જેને સદ્ભાવ હોય તેને સદ્ભાવ નથી એમ કહેવાથી) અસદ્ભાવ હોય તેના સદ્ભાવ પ્રકટ કરવાથી, વિપરીત અનું કથન કરવાથી, અસત્ય ભાષણથી, અથવા દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત ધર્માસ્તિ કાય આદિ દ્રવ્યવિષયક અસત્ય ભાષણથી, ક્ષેત્રની અપેક્ષાએ સમસ્ત લેાકાલેક વિષયક અસત્ય ભાષણથી, કાળની અપેક્ષાએ અતીત આઢિ કાળવિષયક અસત્ય ભાષણથી, અથવા રાત્રી આદિ સંખ ́ધી અસત્ય ભાષણથી, ભાવની અપેક્ષા એ કષાય, ના કષાય આદિ વડે જાયમાન અસત્ય ભાષણથી-મા પ્રકારે સમસ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ २०३ Page #218 -------------------------------------------------------------------------- ________________ અસત્ય ભાષણથી જે સવ થા નિવૃત થવાય છે તેનું નામ જ સમસ્ત મૃષાવાદ વિરમણુ મહાવ્રત છે. આ ખીજુ` મહાવ્રત છે. સમસ્ત અદત્તાદાની નિવૃત થવુ તેનું નામ સમસ્ત અદત્તાદાન વિરમણુ છે. આ ત્રીજું મહાવ્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનુ છે. દ્રવ્યની અપેક્ષાએ સચેતન અચેતન દ્રશ્ય સંબધી અદત્તાદાનથી નિવૃત થવુ, ક્ષેત્રની અપેક્ષાએ ગ્રામ, નગર, અણ્ય આદિ વડે ઉર્દૂભૂત અદત્તાદાનથી વિરમણુ થવુ, કાળની અપેક્ષાએ અતીતાદિ કાળ સંબધી અથવા રાત્રિદિવસ સંબધી અદત્તાદાનથી વિરમણુ થવુ, ભાવની અપેક્ષાએ રાગ, દ્વેષ અને મેહુ વડે ઉર્દૂભૂત અદત્તાદાનથી વિરમણુ થવું, ત્રણે કારણુ દ્વારા ( કૃત, કારિત અને અનુમેદના ) અદત્તાદાનથી વિરમણ થવુ તેનું નામ જ વિરમણુ રૂપ ત્રીજું મહાવ્રત છે. સમસ્ત અદત્તાદાન કૃત, કારિત આદિ ભેદ્દેની અપેક્ષાએ ત્રિવિધ રૂપે મૈથુનને પરિત્યાગ કરવા તેનું નામ સમસ્ત મૈથુન વિરમણુ વ્રત છે. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ મનુષ્ય, તિય ઇંચ અને દેવસ’બધી મૈથુનને પરિત્યાગ કરવા, અથવા રૂપ રૂપ સહગત સંબધી મૈથુનને-વસ્ત્ર, પાટિયા આદિ પર ચિત્રાદ્ધિરૂપે પરિકલ્પિત કરાયેલ નિર્જીવ ચિત્રાદિકા સાથે અબ્રહ્મના સેવનને પરિત્યાગ કરવા, અથવા રૂપ સહગત સળવાની સાથે મૈથુનને પરિત્યાગ કરવા, ભૂષણુ વિહીન રૂપાની સાથે . અને ભૂષણ સહિત રૂપાની સાથે મૈથુનના ત્યાગ કરવા ક્ષેત્રની અપેક્ષાએ ત્રણે લેાક સ’બધી મૈથુનને પરિત્યાગ કરવા, કાળની અપેક્ષાએ અતીત મૈથુનને અથવા રાત્રી આદિ સંબધી મૈથુનને પરિત્યાગ કરવા, ભાવની અપેક્ષાએ રાગદ્વેષથી ઉર્દૂભૂત મૈથુનના પરિત્યાગ કરવા-આ પ્રકારે સમસ્ત પ્રકારના મૈથુનથી નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૈથુન વિરમણમહાવ્રત છે. હવે પાંચમાં મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે—કૃત, કારિત અને અનુમાદિત રૂપ ત્રણે પ્રકારના પરિગ્રહનેા, દ્રવ્યની અપેક્ષાએ સ ધન, ધાન્ય આદિના પરિ ગ્રહને, ક્ષેત્રની અપેક્ષાએ લેાક સંબધી પરિગ્રહના, કાળની અપેક્ષાએ અતી તાદિ કાળ સંબધી પરિગ્રહના અથવા રાત્રી આદિમાં સ`ભવિત પરિગ્રહના, ભાવની અપેક્ષાએ રાગદ્વેષ સંબંધી પરિગ્રડુના, આ રીતે સમસ્ત પ્રકારના પરિગ્રહને પરિત્યાગ કરવા તેનું નામ સમસ્ત પશ્રિહ વિરમણુ મહાવ્રત છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ જે ગ્રહણ કરાય છે અથવા જેને સંગ્રહ કરાય છે તેનું નામ પરિગ્રહ છે. તે પરિગ્રહના ધન, ધાન્ય આદિના ભેદથી નવ પ્રકાર કહ્યા છે. તે પરિગ્રહથી વિરમણ થવું-નિવૃત થવું, તેનું નામ પરિગ્રડ વિરમણ મહાવ્રત છે. આ રીતે પાંચ મહાવ્રતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પાંચ અણુવ્રતનું નિરૂપણ કરે છે વાસુદના” ઈત્યાદિ–જે વ્રતો લધુ છે-પાંચ મહાવ્રતની અપેક્ષાએ જે વ્રત અ૫ વિષયવાળા હોવાને કારણે આણુરૂપ છે, તે વ્રતને અણુવ્રતે કહે છે. તેમના કરતાં મહાવ્રતને વિષય મહાન છે, મહાવ્રતો કરતાં અણુવતનો વિષય અપ છે. તેથી તે વ્રતોને અણુવ્રત કહ્યાં છે. અથવા–લઘુ જીવના થોડા સરખા ગુણસંપન્ન જીવનના જે વ્રત છે તેમને અણુવ્રત કહે છે. અથવા “અનુત્ર” આ પદની સંસ્કૃત છાયા “અનુવ્રત” લેવામાં આવે, તે તેને અર્થ આ પ્રમાણે થાય છે. મહાવ્રતના પાલનનો ઉપદેશ કરવામાં આવે, પણ તેમનું પાલન કરવાને અસમર્થ એવા મનુષ્યોને જઈને તેમને લક્ષ્ય કરીને જે વ્રત પાળવાને ઉપદેશ આપવામાં આવે છે, તે વ્રતોને અનુવતે (અણુવ્રત) કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સૌથી પહેલાં જીવને મુનિધર્મને જ ઉપદેશ આપ જોઈએ, એવી જિન પ્રવચનની આજ્ઞા છે. આ ઉપદેશથી વિપરીત ઉપદેશ કરવે જોઈએ નહીં પણ જે ઉપદેટાને એમ લાગે કે શ્રોતા મહાવતે ગ્રહણ કરવાને સમર્થ નથી, તે તેણે તેમને અણુવ્રતોને ઉપદેશ આપ જોઈએ. આ રીતે મહાવ્રતોનો ઉપદેશ આપ્યા બાદ જેનો ઉપદેશ અપાય છે, એવાં વ્રતોને અણુવ્રતે કહે છે. તેમનાં નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ દ્વીન્દ્રિયાદિક અને સ્કૂલ કહ્યાં છે, તેમને સ્થલ કહેવાનું કારણ એ છે કે સકળ લૌકિકજન તેમને જીવરૂપ માને છે. સ્કૂલ જીવ વિષયક જે પ્રાણાતિપાત થાય છે તે પણ સ્કૂલ હોય છે. આ સ્થૂલ પ્રાણાતિપાતથી જે વિરમણ થાય છે જીવ હિંસાને જે ત્યાગ થાય છે તેને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહે છે. આ પહેલું અણુવ્રત સમજવું (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત-પૂલ મૃષાવાદ (વધુ પડતું જૂઠું બોલવું તે) મહા અનર્થનું કારણ બને છે. જે વચનથી બોલનાર જડા માણસ તરીકે ખ્યાતિ પામે, જે વચનને કારણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ બીજાને વિશ્વાસ તે ગુમાવી બેસે, જે વચનને કારણે અન્ય મુશ્કેલીમાં મૂકાઈ જાય, એવાં વચનને સ્થૂલ મૃષાવાદ રૂપ ગણવામાં આવે છે. આ પ્રકારના સ્થૂલ મૃષાવાદને ત્યાગ કરે તેનું નામ સ્થૂલ મૃષાવાદ વિરમણ છે. આ પ્રકારનું બીજુ અણુવ્રત કહ્યું છે. (૩) સ્થૂલ અદત્તાદાનને ગ્રહણ ન કરવું તેનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. સ્કૂલ (મોટી) વસ્તુની ચેરી કરવાને કારણે તે સ્થૂલ અદત્તાદાન રૂપ માનવામાં આવેલ છે. તે અતિ દુષ્ટ અધ્ય. વસાય રૂપ હોય છે. તેને લેકે “ચેરી” ને નામે ઓળખે છે. તે ચોરી કરવાને કારણે અપરાધી કરીને રાજદંડને પાત્ર થવું પડે છે. એવી ચેરી કરવાનો ત્યાગ કરે તેનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. તેને ત્રીજુ અણુવ્રત કર્યું છે. (૪) પિતાની પત્ની સિવાય અન્ય કઈ પણ સ્ત્રી સાથે મૈથુનનું સેવન કરવાનો ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહે છે. આ વ્રત લેનારે સ્વદારામાં જ સંતોષ માનીને પરસ્ત્રી સેવનને સર્વથા ત્યાગ કર પડે છે, આ પ્રકારનું ચોથું અણુવ્રત કહ્યું છે. (૫) ધન, ધાન્ય આદિના સંગ્રહ કરવા વિષે મર્યાદા નક્કી કરવી, અમુક પ્રમાણુ કરતાં વધારે પરિગ્રહ ન રાખો એટલે કે પરિગ્રહને અંશતઃ ત્યાગ કરવો તેનું નામ પરિગ્રહ વિરમણ અથવા ઈચ્છા પરિમાણ વ્રત છે. આ પાંચમું અણુવ્રત સમજવું. આ સમસ્ત કથનનો સારાંશ નીચે પ્રમાણે છે-મન, વચન અને કાયથી, કુત, કારિત અને અનુમેદના રૂપ ત્રણ કરણથી, દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવસંબંધી હિંસાદિક પાંચ પાપને જે પરિત્યાગ છે તેને મહાવ્રત કહે છે. તે મહાવત સર્વવિરતિ રૂપ હોય છે. હિંસાદિક પાંચ પાપને એક દેશની અપેક્ષાએ (અંશતઃ) ત્યાગ કરે તે અણુવ્રત છે. તે દેશવિરતિ રૂપ હોય છે. માત્ર પાંચ છે અને અણુવ્રતે પણ પાંચ છે. વર્ણાદિકા નિરૂપણ હવે સૂત્રકાર ઈન્ડિયાર્થોની વક્તવ્યતાને નિમિત્તે “જાત્રા” ઈત્યાદિ ૧૩ અવાન્તર સૂત્રે નું કથન કરે છે “ for quળત્તા” ઈત્યાદિ– ટીકાર્ય–વણે પાંચ હેાય છે–(૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) લેહિત (લાલ), (૪) હારિદ્ર (પીળ) અને (૫) શુકલ. રસ પણ પાંચ કહ્યા છે—તિક્ત શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૦૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ (તીખા) થી લઈને મધુર પર્યન્તના પાંચ ૨સ અહીં ગ્રહણ કરવા. કામગુણુ પાંચ હાય છે—(૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગન્ધ, (૪) રસ અને (૫) ૫. જીવા પાંચ સ્થાનામાં આસક્ત થાય છે—શબ્દથી લઇને સ્પશ પન્તના પાંચ સ્થાને અહીં સમજી લેવા. જીવ શબ્દાદિક પાંચ સ્થાને પ્રત્યે રાગ કરે છે, તેમના પ્રત્યે માહિત થાય છે, તેમના પ્રત્યે ગૃદ્ધ (લેલુપ) થાય છે, અને તે પાંચમાં જ જીવ એકચિત્ત થાય છે. આ પાંચ સ્થાનાની તરફ આકર્ષિત રહેલા જીવ અન્તે વિનિઘાત (મૃત્યુ) પ્રાપ્ત કરે છે. આ સમસ્ત કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—જો કે વર્ણમાં અને રસામાં સયાગજન્ય વર્ણોની અપેક્ષાએ અને સચેાગી રસાની અપેક્ષાએ પાંચ કરતાં પણ અધિક પ્રકારો સલવી શકે છે, પરન્તુ અહીં પાંચ સ્થાનનું કથન ચાલતું હોવાથી પાંચ મુખ્ય વર્ણ અને પાંચ મુખ્ય રસનું જ સ્થન કર્યુ છે. " काभ्यते इति कामाः ते च ते गुणाश्च इति कामगुणाः આ કમ ધાર્ય સમાસ અનુસાર જે ગુણુ કામનાના વિષયભૂત અને છે, તેમને કામશુ કહે છે. અથવા મદનાભિલાષાના અગર અભિલાષા માત્રના જે ઉત્પાદક હાય છે, એવાં પુદ્દગલષમ' કામગુણ છે, તે શબ્દાદિ સ્વરૂપ હોય છે, અને તેમની સખ્યા પાંચની છે. જીવા શબ્દથી લઈને સ્પર્શ પર્યન્તના પાંચ સ્થાનામાં આસક્ત થાય છે. આ પક્ષે અહીં એવા અથ થાય છે કે પાંચ ઇન્દ્રિયા વડે જીવ રાગાદિકાના કારણરૂપ શબ્દાદિકામાં આસક્ત થાય છે. (૪) આ રીતે જીવ શબ્દાકિ પાંચ સ્થાનામાં આસક્તિના કારણભૂત રાગથી યુક્ત બને છે. તે શબ્દાર્દિક રૂપ વિષયેામાં અનેક દાષા જોવા છતાં પણ જીવ પેાતાની અશ ક્તિને કારણે તેમાંથી છૂટવાને બદલે તેમાં વધારેને વધારે મૂôિત ( આસક્ત) થતા રહે છે. અચેતન જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે. અથવા તેમનું રક્ષણ કરવાને માટે આગ્રહવાળા બને છે. (૬) “દૃન્તિ ” તેએ પ્રાપ્ત વસ્તુઓથી સંતોષ પામતાં નથી અને અપ્રાપ્ત વસ્તુએની અધિકમાં અધિક લાલસાથી અંધાયેલા રહે છે. (૭) અશ્રુવપદ્યન્તે ” તે તેમાં એકચિત્ત ખની ગયા હાય છે, અથવા તેની પ્રાપ્તિને માટે અધિકમાં અધિક પ્રયત્નશીલ રહે છે. (૮) જેવી રીતે મૃગાદિ જીવા શબ્દાદિક વિષયામાં લુબ્ધ થઇને પોતાના પ્રિય ' શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ "" २०७ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રાણથી પણ રહિત થઈ જાય છે, એ જ પ્રમાણે રાગાદિકના આશ્રયભૂત શબ્દથી લઈને સ્પર્શ પર્યન્તના પાંચ વિષમાં પિતાની પાંચ ઈન્દ્રિ દ્વારા આકર્ષિત થયેલા જીવ પણુ અને મૃત્યુ પામે છે. એટલું જ નહીં પણ તેમને અધીન બનેલા છેઆ સંસારમાં વારંવાર જન્મ-મરણ રૂ૫ આવાગમન ર્યા કરે છે. કહ્યું પણ છે કે– ર શ નિઃ” ઈત્યાદિ, શબ્દ કે જે કણેન્દ્રિયને વિષય છે તેમાં અનુરાગી બનીને હરણ પિતાના પ્રાણને ગુમાવી દે છે. સ્પર્શેન્દ્રિયના વિષયભૂત સ્પર્શમાં અધિક અનુરાગયુક્ત બનીને હાથી પિતાનાં પ્રાણેને ગુમાવી બેસે છે, પ્રાણી, કે જે સ્વાદેન્દ્રિયનો વિષય છે, તેમાં આસક્ત બનીને માછલી પિતાનાં પ્રાણેને ગુમાવે છે. તથા ચક્ષુઈન્દ્રિયના વિષયરૂપ રૂપમાં આસક્ત થવાથી પતંગિયું પિતાને જાન ગુમાવી બેસે છે. ધ્રાણેન્દ્રિયના વિષયભૂત ગન્ધમાં અધિક અનરોગયુક્ત બનીને સર્ષે પિતાનાં પ્રાણ ગુમાવે છે. આ રીતે એક જ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલા જીવ જે પિતાનું જીવન ગુમાવી બેસે છે, તો પાંચે ઈન્દ્રિયેના વિષયના ગુલામ બનેલા જે જીવે છે, તેમની દુર્દશાની તે વાત જ શી કરવી ! શબ્દથી લઈને સ્પર્શ પર્યંતના આ પાંચ સ્થાનના સ્વરૂપથી અજ્ઞાત હોય એવા અથવા અપ્રત્યાખ્યાન પરિજ્ઞાથી અપ્રત્યાખ્યાત હોય એવાં જીને માટે તે પાંચ સ્થાન અહિત, અનુપકાર, અસુખ (દુઃખ), અક્ષમ (અસામર્થ્ય) અનિશ્રેયસ (અકલ્યાણ) અથવા અમોક્ષને માટે કારણરૂપ બને છે, અને અનુગામિતા-પરભવમાં સાથે જવાને માટે કારણભૂત બનતાં નથી (૧૦). આ શબ્દથી લઈને સ્પર્શ પર્વતના પાંચ સ્થાન જ્યારે સુપરિજ્ઞાત થઈ જાય છે, ત્યારે તે જીવના હિત, ઉપકાર આદિ કરવામાં કારણભૂત બને છે (૧૧). શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ २०८ Page #223 -------------------------------------------------------------------------- ________________ એ જ પાંચ સ્થાને અપરિજ્ઞાત જ રહે તે જીવાને દુગતિમાં જવાના કારણભૂત બને છે. એટલે કે નારકાદિ ભવાની પ્રાપ્તિ કરાવે છે, તથા જ્યારે તે પાંચ સ્થાન સુપરિજ્ઞાત થઈ જાય છે, અર્થાત્ જ્ઞરિજ્ઞાથી તેને અનર્થના કારણરૂપ જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી શબ્દાદિક કામભેગોના ત્યાગ કરી ? છે. ત્યારે જીવને સુગતિનીસિદ્ધિ આદિની પ્રાપ્તિ કરાવે છે. (૧૨-૧૩)ાસ રા બીજા કારણેાને લીધે પશુ જીવ દુર્ગાંતિ અને સુગતિની પ્રાપ્તિ કરે છે. એ જ વાતનું હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે. '' ટામેરૢિ નવા ” ઈત્યાદિ 66 ટીકા-પ્રાણાતિપાતથી લઇને પરિગ્રš પર્યંન્તના પાંચ કારણેાને લીધે જીવ ક્રુતિમાં જાય છે. પ્રાણાતિપાત વિરમણથી લઇને પરિગ્રહ વિરમણ પન્તના પાંચ કારણેને લીધે જીવ સુગતિ પ્રાપ્ત કરે છે. !! સૂ. ૩ !! સ્વર અને તપને મૈાક્ષના સાધનરૂપ કહ્યાં છે. આસવના નિરોધ કરવે તેનું નામ સંવર છે, એ વાતનું તેા આગળ પ્રતિપાદન થઈ ગયું છે, તેથી હવે સૂત્રકાર તપના ભેક રૂપ પ્રતિમાનું કથન કરે છે. “ શ્વ હિમાશો વળત્તાઓ * ઈત્યાદિ ટીકા-પ્રતિમાએ નીચે પ્રમાણે પાંચ કહી છે--(૧) ભદ્રા, (૨) સુભદ્રા, (૩) મહા ભદ્રા, (૪) સવતા ભદ્રા અને (૫) ભદ્રોતર પ્રતિમા, આ પ્રતિમાઓનું સ્વરૂપ અન્ય શસ્ત્રગ્રંથામાંથી જાણી લેવુ, ના સૂ. ૪ ૫ સંચમકે વિષયભૂત એકેન્દ્રિય જીવોંકા નિરૂપણ આ પ્રકારે કનિજ રણના હેતુરૂપ તાવિશેષનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કર્મોના અનુત્પાદના હેતુભૂત જે સંયમ છે, તે સંયમને વિષયભૂત જે એકેન્દ્રિય જીવે છે તેમનું કથન કરે છે. સૂત્રાર્થ - પ ંચ ચાપરડાયા પછળત્તા '' ઈત્યાદિ સૂત્રા -સ્થાવરકાયનાનીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) ઈન્દ્ર સ્થાવરકાય (૨) બ્રહ્મા સ્થાવરકાય, (૩) શિલ્પ સ્થાવરકાય, (૪) સમ્મતિ સ્થાવરકાય, અને (૫) પ્રાજાપત્ય સ્થાવરકાય પાંચ સ્થાવર કાયાધિપતિ કહ્યા છે—(૧) ઈન્દ્ર સ્થાવર કાયાધિપતિ થી લઈને પ્રાજાપત્ય સ્થાવરકાયાધિપતિ પન્તના પાંચ સ્થાવર કાયાધિપતિ સમજવા, ટીકા સ્થાવર નામકર્મોના યથી સ્થાવર જીવેાની ઉત્પત્તિ થાય છે, તે જીવે પૃથ્વી આદિ રૂપ ડાય છે. તેમની જે રાશિ છે તેને સ્થાવરકાય કહે છે. અથવા સ્થાવર નામકર્મના ઉદયથી જનિત જેમની કાયા ( શરીર ) છે, તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ જીને સ્થાવરકાય કહે છે. તેના ઉપયુંકત પાંચ પ્રકાર કહ્યા છે – (૧) ઈસ્થાવરકાય પૃથ્વિકાયને કહ્યાં છે, કારણ કે તેને અધિપતિ ઈન્દ્ર છે. (૨) અપૂકાયને બ્રહ્મા સ્થાવરકાય કહે છે, કારણ કે તેને અધિપતિ બ્રહ્યા છે. (૩) તેજસ્કાયને શિલ્પ સ્થાવરકાય કહેલ છે, કારણ કે તેને અધિપતિ શિલ્પદેવ છે. (૪) વાયુકાયને સમ્મતિ સ્થાવરકાય કહેલ છે, કારણ કે તેને અધિપતિ સમ્મતિદેવ છે. (૫) વનસ્પતિકાયને પ્રાજાપત્ય સ્થાવરકાય કહેવામાં આવે છે, કારણ કે તેને અધિપતિ પ્રજાપતિ દેવ છે. ઉપર્યુક્ત પાંચ સ્થાવરકાના અધિપતિ ઈન્દ્ર આદિ દે છે. એ જ વાત સૂત્રકારે “ર થાવરદાયાવિ quળા” ઈત્યાદિ સૂત્રો દ્વારા પ્રકટ કરી છે. અહીં એમ સમજવું જોઈએ કે જેમ નક્ષત્રના અધિપતિ અશ્વિ ચમ આદિ હોય છે, લેકના દક્ષિણા અને ઉત્તરાર્થના અધિપતિ શુક્ર અને ઈશાન નામના ઇન્દ્રો હોય છે, એ જ પ્રમાણે પૃથ્વી આદિ સ્થાવરકાના અધિપતિ બ્રહ્મા આદિ પાંચ છે તેથી ઈન્દ્રાદિક પાંચ દેવેને સ્થાવરકાના અધિપતિ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. સૂ. ૫ | અવધિદર્શનકે ક્ષોભને કારણકા નિરૂપણ તેઓ અવધિવાળા હોય છે, પણ ક્યારેક તેમના અવધિદર્શનને ક્ષોભ પણ થતું હોય છે. એ જ વાત હવે સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ટીકાર્થ–“પંચ હિં હાર્દૂિ ગોહિત ” ઈત્યાદિ– ઉત્પન્ન થવાની ઈચ્છાવાળું હોવા છતાં પણ પિતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં નીચેના પાંચ કારણોને લીધે અવધિદર્શન ચલાયમાન થઈ શકે છે. અવધિજ્ઞાન થયા પહેલાં રૂપી પદાર્થોને સામાન્ય રૂપે ગ્રહણ કરનારું છે તેનું દર્શન છે તેને અવધિદર્શન કહે છે. તે અવધિદર્શન ઉત્પન્ન થવાને ગ્યા હોવાથી શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે પણ ખરૂ, પરન્તુ જે તે પેાતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં ક્ષભિત થઈ જાય છે અથવા જે જીવ અધિદનની પ્રાપ્તિને પાત્ર હાય છે તેને અવધિદર્શીન ઉત્પન્ન થઇ પણ જાય છે, પરન્તુ કયારેક તેની ઉત્પત્તિના પ્રથમ સમયમાં અવિધજ્ઞાનવાળા જીવ ક્ષુભિત થઈ જાય છે, તે ક્ષુભિત થવાના કારણેા નીચે પ્રમાણે હાય છે—( અહીં અવિધજ્ઞાન અને અવિધજ્ઞાનીમાં ધમ અને ધર્મીની અપેક્ષાએ અભેદ માનવામાં આવ્યા છે. ) (૧) જ્યારે અવધિજ્ઞાની અલ્પસંખ્યક પ્રાણીઓવાળી ભૂમિને દેખે છે, ત્યારે તેમને જોવાથી તેનું અવધિજ્ઞાન ઉત્પત્તિના પ્રથમ સમયે ક્ષુભિત થઈ જાય છે-ચલાયમાન થઇ જાય છે. આ કથનનું તાત્પ આ પ્રમાણે છે~~ આ ભૂમિ અનેક સખ્યાવાળા પ્રાણીએથી વ્યાપ્ત છે એવી સભાવનામાં માનનારા તે અવધિજ્ઞાની અકસ્માત્ અલ્પ સંખ્યક પ્રાણીએવાળી ભૂમિને અવધિદર્શીનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ્યારે દેખે છે, ત્યારે તેને એવું આશ્ચય થાય છે કે “ શું આ ભૂમિ આટલા જ પ્રાણીઓવાળી છે ! ” આ પ્રકારે તે અવધિજ્ઞાની સક્ષુબ્ધ થઈ જાય છે, કારણ કે તે અક્ષીણુ માહવાળા હોય છે (૨) અથવા કુન્થુ રાશિ રૂપ અથવા કુન્થુ રાશિ વડે વ્યાપ્ત પૃથ્વીને જોઇને અત્યંત વિસ્મય અને દયાથી તે સંક્ષુબ્ધ અવધિદર્શનવાળેા થઈ જાય છે. (૩) અથવા જ્યારે તે બાહ્ય દ્વીપમાં વૈજન સહસ્ર પ્રમાણવાળો મહાસકાયને જોવે છે, ત્યારે તેને જોઇને વિસ્મય અને ભય, આ બન્ને કારણે સક્ષુખ્ય અવધિઃનવાળા થઈ જાય છે. (૪) અથવા જ્યારે તે અધિદશ નથી મહર્ષિંક, મહાદ્યુતિક, મહા પ્રભાયુક્ત, મહા ખલયુક્ત, મહા સુખસ’પન્ન એવાં દેવને દેખે છે, ત્યારે તે અધિદશનવાળેા જીવ અધિક્રેશનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં વિસ્મયને લીધે સક્ષુખ્ય અવધિદર્શનવાળા બની જાય છે. (૫) અથવા નગરાદિમાં મહાતિમહાન પ્રાચીનતમ જમીનમાં દાટી રાખેલા કૈ ભૂગર્ભમાં ખનીજ રૂપે રહેલા ભડારાને જ્યારે તે અવધિદર્શનના પ્રથમ સમયે જોવે છે, ત્યારે વિસ્મયને કારણે તેનું અધિક`ન સુક્ષુબ્ધ થઈ જાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ અહીં જે નિધાન ( ધન ભંડાર ) પદ્મ વપરાયું છે, તેના વિશેષણાના અથ આ પ્રમાણે છે—તે નિધાને પ્રાચીનકાળથી જમીનમાં રહેલા હાવાથી તેમને પુરાણા કહ્યા છે. તે નિયાને ઘણુાંજ વિશાળ હેાવાથી તેમને માતિ મહાન્ કહ્યા છે. તે ભંડારોમાં અપાર દ્રવ્યરાશિ રહેલી છે તે ભંડારાના માલિકા નષ્ટ થઈ ચુકયા છે, એટલું જ નહીં પણ તે ધનભડારાની વૃદ્ધિ કરનારા પુરુષાના પુત્ર, પૌત્ર આદિ કોઈ અચ્યુ નથી તેના એકે એક વારસ કાલધમ પામી ચુકયા છે. આ કારણે તેમને પ્રહી સેકતૃક ' કહ્યા છે. અથવા તે નિધાને ‘ પ્રહીણ સેતુક' છે-એટલે કે તે નિધાનેાના અસ્તિત્વને જાણનાર પણ કોઇ વિદ્યમાન નથી, તથા જે પ્રહીણ ગેત્રાગારવાળા છે, એટલે તે ભડારાના સ્વામીના ગાત્ર ( કુળ ) ની કાઇ પણ વ્યક્તિના ઘર પણ મેાજૂદ નથી, એવાં ઉચ્છિન્ન સ્વામી આદિ વિશેષણાથી યુક્ત મહામૂલ્યવાન રત્નાદિ કાથી યુક્ત ખજાનાઓને ગ્રામ, નગર આદિના ભૂગર્ભમાં રહેલા જોઇને તેનું અધિદર્શીન ક્ષુબ્ધ થઈ જાય છે. * અહીં જે ગ્રામાદિ સ્થાન બતાવ્યાં છે, તેમના અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે— ' જ્યાં આવતા જતા માલ પર કર વસૂલ કરાય છે એવા સ્થળને ગામ કહે છે, રત્નાદિકાની ઉત્પત્તિ જ્યાં થાય છે એવી ખાણેને ‘આકર' કહે છે. માટીના કિલ્લાથી રક્ષિત ગામને ખેટ કહે છે, કુત્સિત નગરને કટ કહે છે, જેની ચારે તરફ અર્ધી ચેાજનના વિસ્તારમાં વસ્તી ન હેાય એવાં સ્થાનને મડમ્બ' કહે છે. જ્યાં જળમાગે અને જમીન માર્ગે જઇ શકાય છે, એવા સ્થળને ‘દ્રોણુમુખ' કહે છે જ્યાં માત્ર જળમાર્ગે જ અથવા માત્ર જમીન માગે જ જઈ શકાતું હાય એવા સ્થળને ‘ પટ્ટન’કહે છે. તપસ્વી જનાના સ્થાનને આશ્રમ કહે છે. પરચક્રના ભયથી મનુષ્ય પેાતાના ધનધાન્યને પર્વતાદિની વચ્ચે આવેલા જે સુરક્ષિત સ્થાનામાં રાખે છે તે સ્થાનને સ'નિવેશ કહે છે. ત્રણ ખૂણાવાળા માને શ્રૃંગાટક ( શિંગેાડાના આકારના માર્ગ) કહે છે, ત્રણ રસ્તા જ્યાં મળતા હોય તે જગ્યાને ત્રિક કહે છે. જ્યાં ચાર માર્ગો શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ભેગાં થતાં હેય તે સ્થાનને ચતુષ્ક (એક) કહે છે, અનેક માર્ગોના સંગમ સ્થાનેને ચત્વર કહે છે. રાજમાર્ગને મહાપથ કહે છે. સામાન્ય માર્ગને પથ કહે છે. નગરમાંથી પાણી બહાર કાઢવાની ગટરને નિર્દુમન કહે છે. આ પ્રકારનાં સ્થાનમાં તથા સ્મશાનમાં, શૂન્યાગારોમાં (નિર્જન સ્થળોમાં), ગિરિકનારાઓમાં આવેલાં શાતિગૃહમાં ( ત્યાં રાજાઓના અનિષ્ટને શાન્ત કરવાને માટે શાન્તિકર્મ રૂપ હોમ હવન આદિ ક્યાં કરવામાં આવે છે એવા સ્થાને માં), પર્વતને કોતરીને બનાવેલાં શૈલગૃહમાં, ઉપસ્થાનગૃહમાં, આસ્થાનમંડપમાં અથવા શેપસ્થાન ગૃહમાં–શૈલનિર્મિત આસ્થાન મંડપમાં અને ભવનગૃહમાં (કુટુંબીઓ જ્યાં નિવાસ કરે છે એવા ભવનમાં ) દાટેલા પ્રહણસ્વામિક આદિ પૂર્વોક્ત વિશેષણવાળા, પુરાણ મહાતિમહાલય નિધાનેને જોઈને અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં અવધિદર્શનવાળે જીવ સંક્ષુબ્ધ અવધિજ્ઞાનવાળો થઈ જાય છે-તે પ્રકારના ભંડારે તેણે પહેલાં કદી પણ જોયાં નથી, તેથી વિસ્મયને લીધે અથવા તે પ્રાપ્ત કરવાના લેભને લીધે તે સંક્ષુબ્ધ અવધિદર્શનવાળે થઈ જાય છે. આ પ્રકારના ઉપર્યુક્ત પાંચ કારણોને લીધે ઉત્પત્તિને યોગ્ય એવું અવધિદર્શન પણ ઉત્પત્તિના પ્રથમ સમયમાં મુભિત ( ચલાયમાન) થઈ જાય છે અથવા ચલાયમાન થઈ શકે છે. આ કથનને ભાવાર્થ એ છે કે અવધિજ્ઞાનીને અવધિદર્શન થાય છે ખરું, પણ ઉપર્યુક્ત પાંચ કારણોને લીધે ઉત્પન્ન થયા બાદ પ્રથમ સમયમાં જ તેનું અવધિદર્શન કુક્ષિત પણ થઈ શકે છે, અને એ જ રીતે અવધિજ્ઞાન પણ સુજિત થઈ શકે છે. સૂત્ર ૬ છે કેવલજ્ઞાન દર્શનમ્ ક્ષીમ ન હોનેકા નિરૂપણ હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન મુભિત (ચલાયમાન) થતાં નથી. ટીકા–“હિં હં દેવજીવનનાળાંને ” ઈત્યાદિ– કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થવાને યોગ્ય હોય ત્યારે ઉત્પન્ન થાય છે. પણ અવધિદર્શનની જેમ પૂર્વોક્ત પાંચ કારણોને લીધે ઉ૫ત્તિના પ્રથમ સમયમાં તે ક્ષભિત થતાં નથી અને કેવલી પણ સુજિત થતા નથી, કારણ કે તેમના દ્વારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણું લેવામાં આવે છે અને મોહનીય કમને સર્વથા ક્ષય થઈ જવાથી તેમનામાં ભય, વિસ્મય, લેભ આદિને સર્વથા અભાવ રહે છે, તેથી તેઓ અત્યંત ગંભીર હોય છે. આ સૂત્રમાં જે પાંચ કારણેનો ઉલ્લેખ કર્યો છે, તેનું છઠ્ઠા સૂત્રમાં સ્પષ્ટીકરણ થઇ ગયું છે.. છા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૧ ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન અને કેવલદેનનારકાદિના ખીભત્સ આદિ રૂપ શરીરને જોઈને પણ ક્ષુભિત થતાં નથી. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સબંધને લઈને હવે સૂત્રકાર શરીરોની પ્રરૂપણા કરે છે. ટીકા - નેન્ડ્સાળ સરીગા`ધવન્ના ' ઇત્યાદિ— નૈરચિક આફ્રિકોં કે શરીરકા નિરૂપણ નારકાનાં શરીર કૃષ્ણાથી લઇને શુકલ પન્તના પાંચ વર્ણવાળાં અને તિક્ત (તીખા) થી લઈને મધુર પન્તના પાંચ રસવાળાં કહ્યાં છે. એ જ પ્રમાણે વૈમાનિક પન્તના ૨૪ દડકાના જીવના શરીર વિષે પણ સમજવું. એટલે કે ૨૪ દડકાના સમસ્ત જીવાના શરીર પણ પાંચ વણુવાળાં અને પાંચ રસવાળાં કહ્યાં છે, એમ સમજવું, અહી. નૈયિકાથી લઇને વૈમાનિક પન્તના સમસ્ત જીવેાનાં શરીરને જે પાંચ વર્ણોવાળાં અને પાંચ રસવાળાં કહ્યાં છે, તે નિશ્ચયનયને આધારે કહેવામાં આવેલ છે, તેમ સમજવું, વ્યવ હારનયની માન્યતા અનુસાર તે આ ૨૪ દંડકના જીવમાંના પ્રત્યેક દડકના જીવેાના શરીરમાં એક વણુની પ્રચુરતા હાય છે, તે કારણે તેમને કૃષ્ણાદિ પ્રતિનિયત વણુ વાળા કહેવામાં આવે છે. જીવાનાં શરીર પાંચ પ્રકારનાં હોય છે—(૧) ઔદારિક (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) કામણુ અને (૫) તૈજસ, પ્રધાન (મુખ્ય) શરીરને ઔદારિક શરીર કહે છે. ઔદ્યારિક શરીરમાં જે પ્રધાનતા કહી છે તે તિથ કર આદિના શરીરની અપેક્ષાએ કહી છે. અથવા- ગોહિલ્ ” ની સસ્કૃત છાયા “ ઔરાલિક ” પણ થાય કરાલ ’’ એટલે વિશાળ, જે શરીર વિશાળ હાય છે તેને ઔદાકિ છે. 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ કહે છે. તેની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચૈાજન કરતાં પણ અધિક કહી છે. આ રીતે આ શરીર ખીજા શરીરા કરતાં અધિક અવગાહનાવાળુ' હાવાથી તેને ઔરાલિક કહ્યું છે. કહ્યું પણ છે કે- નોયળનÆમચિ " ઈત્યાદિ— ,, જો કે વક્રિય શરીર એક લાખ ચેાજનની ઉત્કૃષ્ટ અવગાહનાવાળું હાઇ શકે છે, પરન્તુ એવી સ્થિતિમાં તે સદા અવસ્થિત રહેતું નથી, તેથી તેને અહીં ગ્રહણુ કરવામાં આવ્યું નથી-અથવા “ કામેવ ઔરાહિમ્ ” આ વ્યુત્પત્તિ અનુસાર અલ્પ પ્રદેશેાથી ઉપચિત હેાવાથી અને વિશાળ હાવાથી ભિંડની જેમ તેને ઔરાલિક કહેવામાં આવ્યુ છે. “ નૈષિ ” આ પદની સિદ્ધિ નિપાતનથી થઇ છે. અથવા-ગૌરાજમેવોરાજિન્નમ્ ' આ વ્યુત્પત્તિ અનુસાર જે શરીર એરાલ હાય છે, માંસ, અસ્થિ, સ્નાયુ આદિ વડે બધા ચેલું હોય છે તેને ઔરાલિક કહેવામાં આવે છે. પાંચ શરીરમાંનું માત્ર ઔદારિક શરીર જ માંસ, અસ્થિ આદિથી યુક્ત હાય છે—અન્ય શરીશ માંસાદિથી યુક્ત હોતાં નથી. કહ્યું પણ છે કે-‘ સત્યોમુરાનું '' ઇત્યાદિ. આ ગાથાઓના અથ ઉપર કહ્યા પ્રમાણે જ સમજવા, વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયાનું નામ વિક્રિયા છે, આ ક્રિયા વડે જે શરીરનું નિર્માણ થાય છે તેને વૈક્રિય શરીર કહે છે. કહ્યું પણ છે કે‘વિવિા ય નિકાÇા વા’’ આ વૈક્રિય શરીરના સદ્દભાવ નારકો અને દેવામાં હાય છે, ચૌદ પૂત્રધારીઓ દ્વારા વિશિષ્ટ લબ્ધિના પ્રભાવથી, કાઈ ખાસ પ્રયાજન ઉદ્ભવવાથી તીથકર આદિની સમીપે જવાને માટે જે શરીરનું નિર્માણ કરવામાં આવે છે. તે શરીરને આહારક શરીર કહે છે. કહ્યું પણ છે કે" कज्जम्मि समुदपणे ' ઇત્યાદિ આ ગાથાના અર્થ પહેલા પ્રમાણે જ છે. આહારક શરીર થવામાં આ ચાર કારણેા છે. “ પાળિય રિદ્ધિસિળ :” ઈત્યાદિ—પ્રાણીએ પર દયા કરવાને નિમિત્તે, ઋદ્ધિ દનને માટે, છદ્મસ્થા પર અનુગ્રડ કરવાને માટે, અને શંકા નિવારણ કરવા ભગવાનની પાસે જવાને માટે તેઓ આહા૨ક શરીરનું નિર્માણ કરે છે. જ્યારે તેમનું તે કાર્ય સિદ્ધ થઈ જાય છે ત્યારે તે આહારક શરીર જેના શરીરમાંથી પ્રકટ થયુ હાય છે તેના જ શરીરમાં સમાઈ જાય છે. કયારેક તા લેકમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ વિરહકાળ ઓછામાં આહારક શરીરને બિલકુલ સભાવ હાતા નથી. તેને આછે એક સમયને અને વધારેમાં વધારે ૬ માસના કહ્યો છે. આહારક શરીરની લબ્ધિ ચાર વાર પ્રકટ કરીને જીવ માક્ષમાં જાય છે. સમસ્ત ચો પૂર્વધારી આહારક શરીરનું નિર્માણુ કરતા નથી, પણ કાઈ કાઈ ચૌદ પૂર્વધારી જ તેનું નિર્માણ કરે છે. તેજના જે ભાવ છે તે તૈજસ શરીર છે. ઉષ્માદિ રૂપ ચિહ્ન વડે તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે-“ સ‰મ્સ વ્રુિદ્ધ ” ઇત્યાદિ— તેજસ લબ્ધિના નિમિત્તથી આ તૈજસ શરીરનું નિર્માણ થાય છે, તથા આહારાદિના પરિપાકમાં તે શરીર કારણભૂત ખને છે. અન્ય શરીરોની સાથે રહેનારૂં તે એક સૂક્ષ્મ શરીર વિશેષ જ છે. જ્ઞાનાવરણીય આદિ કર્માંના સમૂહ રૂપે કામણુ શરીર ડાય છે. કહ્યું પણ છે કે “ દુર્મવિશારો મળ ” ઇત્યાદિ ક્રમના જે વિકાર છે તે કાણું છે, તે કામણનું આઠ પ્રકારના વિચિત્ર કર્મો વર્ઝ નિર્માણ થાય છે. તે કામણુ શરીર સમસ્ત શરીરાના કારણભૂત હાય છે. આ કથનના ભાવાર્થ એ છે કે જે શરીર કમ પુદ્ગલેા વડે નિવૃતિંત થઇને સમસ્ત શરીરાની ઉત્પત્તિમાં કારણભૂત અને છે, તે શરીરને કા`ણુ શરીર કહે છે. ઔદારિક આદિ શરીરનું આ પ્રકારના ક્રમથી જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે— ઔદારિક શરીર કરતાં વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિય શરીર કરતાં આહારક શરીર સૂક્ષ્મ છે અને આહારક કરતાં તેજસ શરીર સૂક્ષ્મ છે પ્રદે. શની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ઔદારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશ અસખ્યાગણાં ડાય છે, વૈક્રિય શરીર કરતાં આહારક શરીરના પ્રદેશ અસ ખ્યાતગણાં હોય છે, આહારક શરીર કરતાં તેજસ શરીરના પ્રદેશ અનત ગણાં હાય છે અને તેજસ શરીર કરતાં કામણુ શરીરના પ્રદેશ અન’તગણુાં હોય છે. આ ઔદ્યારિક આદિ શરીરા પાંચ વણુ વાળાં અને પાંચ રસવાળાં છે, આ વાતનું પ્રતિપાદન કરવાને માટે હવે સૂત્રકાર આ સૂત્ર કહે છે “ Taियसरीरे पंचवन्ने पण्णत्ते " આ કથનના ભાવાર્થ એ છે કે ઔદારિક શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસને સદ્ભાવ હાય છે. ખાદર રૂપને ધારણ કરનારા પર્યાપ્તક હાવાથી સ્થૂલાકારને ધારણ કરનારા સમસ્ત શરીર પાંચ વણુ વાળા મનુષ્યાદિકાના શરીરના વર્ણના ભેદથી ભિન્ન ભિન્ન એવાં કૃષ્ણથી લઈને શુકલ પન્તના વધુ વાળાં હાય છે. અક્ષિગેાલક વગેરેમાં એવું જોવામાં આવે છે, તથા તેમના શરીરે એ ગન્ધાવાળાં–સુરભિ અને દુભિ ગન્ધાવાળાં ડાય છે, અને કઠિન, મૃદુ, શીત, ઉષ્ણ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ અને વૃક્ષ, આ આઠ સ્પર્શીવાળાં હાય છે, પરન્તુ જે અખાદર રૂપને ધારણ કરનારાં શરીરા છે, તે નિયત વ, રસ, ગન્ધ અને સ્પર્શીવાળાં હોતાં નથી, કારણ કે તેઓ અપર્યાપ્તક હાય છે. તેથી તેઓમાં અવયવ વિભાગના અભાવ રહે છે. સૂ૦ ૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૧૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ શરોરગતધર્મવિશેષકા નિરૂપણ આ પ્રકારે શરીરનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર શરીરગન ધર્મવિશેષનું “Fહિં ટાળે હિં” આ સૂત્રથી લઈને “બનવગ્રાળા” આ સૂત્ર પર્યન્તના સૂત્રો દ્વારા પ્રતિપાદન કરે છે– વહિં ઢાળહિં ભુમિપરિઝળે” ઇત્યાદિ– ટીકાઈ–ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રના જે ૨૪ તીર્થકરે થયા છે, તેમાંના પહેલા અને છેલલા તીર્થકરોને નીચેના પાંચ કારણોને લીધે ઉપદેશ આપવામાં કઠિનતા-મુશ્કેલી પડી હતી–-(૧) દુરાગ્યેય, (૨) દુર્વિભાજ્ય, (૩) દુર્દશ (૪) દુસ્તિતિક્ષ અને (૫) દુરનુચર. - (૧) જે વસ્તુતત્વને દુખપૂર્વક-ઘણી મુશ્કેલીથી પ્રતિપાદિત કરી શકાય છે, તેને દુરાગ્યેય કહેવાય છે. તે આસેવનશિક્ષા અને ગ્રહણશિક્ષા રૂપ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પહેલા અને છેલ્લા તીર્થંકરના શિષ્યો બાજુ જડ અને વકજડ હોવાથી વસ્તુતત્વનું કથન કરવામાં પહેલા અને છેલ્લા તીર્થકરને ઘણી જ કઠિનતાને અનુભવ કરે પડયે હતે. (૨) “વિભાજ્ય ”— શિષ્યની બુદ્ધિમાં જે વસ્તુતત્વનું વિભાગશ સથાપન કરવાનું કાર્ય દુશકય હેય છે, તેનું નામ વિભાજ્ય છે. (૩) જે વસ્તુતત્વ શિષ્યોને ઘણું મુશ્કે લીથી દેખાડી શકાય છે-એટલે કે જે વસ્તુતત્વ શિષ્યોને સમજાવવામાં તેમને કઠિનતાનો અનુભવ કર્યો હતો, તેને દુર્દશ કહેવામાં આવેલ છે. (૪) ઉત્પન્ન થયેલા જે પરીષહેને શિખ્ય દ્વારા સહન કરાવવામાં તેમને કઠિનાઈને અનુ. ભવ કરે પડ હતું, તે પરીષહને અહીં દુસ્તિતિક્ષ કહ્યાં છે. (૫) તેમણે શિષ્ય પાસે જે અચારોનું પાલન ઘણી મુશ્કેલીથી કરાવ્યું હતું તે આચારને અહીં દુરનુચર કહ્યાં છે. જો કે આ પાંચ સ્થાને અહીં દુરાખ્યાન આદિ રૂપે કહેવા જોઈતાં હતા, દુરાગ્યેય આદિ રૂપે કહેવા જોઈતા ન હતાં, પરંતુ અહીં આશ્રય અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૧ ૭. Page #232 -------------------------------------------------------------------------- ________________ આશ્રયીમાં અભેદના ઉપચારથી તેમને દુરાય આદિ રૂપે કહેવામાં આવેલ છે. એટલે કે જે સ્થાનમાં કચ્છ (દુઃખ) વૃત્તિ હોય છે તે સ્થાનને પણ કૃચ્છવૃત્તિને ભેગથી કુછૂવૃત્તિ રૂપ (દુઃખરૂપ) માનવામાં આવ્યાં છે. એ જ કારણે અહીં તે સ્થાને દુરાગ્યેય આદિ રૂપ અહીં કહ્યાં છે. અથવા–પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં આચાર્ય આદિકેને માટે શિષ્યોને વસ્તુતત્વ કહેવાનું દુરાગ્યેય હતું અને તેમની બુદ્ધિમાં વસ્તુતત્વની વિભાગશઃ સ્થાપના કરવાનું કાર્ય પણ મુશ્કેલ હતું. અને પિતાને માટે પણ તે દુર્દશ, દુસ્તિ તિક્ષ અને હરનુચર હતું. આ પ્રમાણે અર્થ પણ અહીં ગ્રહણ કરી શકાય છે. જે વચ્ચેના ૨૨ તીર્થ કેરે થઈ ગયા તેમની આખ્યાન આદિ પાંચ સ્થાનેમાં અકૃષ્ણવૃત્તિ (સુખરૂપ વૃત્તિ) હતી. તેમને આખ્યાન આદિમાં કઠિનતાને અનુભવ કરે પડ ન હતું. તેઓ આ પાંચ સ્થાનેમાં અકચ્છ વૃત્તિવાળા (સુખરૂપ વૃત્તિવાળા) હતા. (૧) સુ આખેય, (૨) સુ વિભાજ્ય, (૩) સુદ, (૪) સુતિતિક્ષ અને (૫) સુ અનુચર. અકૃચ્છવૃત્તિના યોગથી આ સ્થાનને અકૃચ્છવૃત્તિરૂપ કહ્યાં છે. તેથી તે સ્થાને સુ આખેય આદિ રૂપે અહીં બતાવવામાં આવ્યાં છે. વચ્ચેના ૨૨ તીર્થકરેના શિખે જુપ્રાગ્ય હતા તેથી તેમને વસ્તુતત્વ કહે. વામાં–સમજાવવામાં ભગવાનને કઠિનતાને અનુભવ થતો નહીં. અહીં પણ ઉપર મુજબના પાંચે સ્થાનેનું કથન થવું જોઈએ. અથવા વચ્ચેના ૨૨ તીર્થકરના તીર્થમાં આચાર્યોને આધ્યાન આદિ પાંચ સ્થાનોમાં કઠિનતા અનભવવી પડતી નથી. આ પક્ષે આગળ પ્રમાણે જ અહીં વ્યાખ્યા સમજી લેવી. હવે મહાવીર પ્રભુએ શ્રમણ નિથાના જે કર્તવ્ય બતાવ્યાં છે, તેને સૂત્રકાર પ્રકટ કરે છે–શ્રમણ ભગવાન મહાવીરે નીચેનાં પાંચ સ્થાન શ્રમછેને માટે સર્વદા ફલદાયી વર્ણિત કર્યા છે, નામની અપેક્ષાએ કીર્તિત કહ્યાં છે, વરૂપની અપેક્ષાએ સ્પષ્ટવાણીથી કહ્યાં છે, નિત્ય પ્રશંસાને ચગ્ય કહ્યાં શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ છે અને કર્તવ્ય રૂ૫ (કરવા યોગ્ય) બતાવ્યાં છે. તે પાંચ સ્થાન નીચે પ્રમાણે છે–(૧) ક્ષાન્તિ, (૨) મુક્તિ, (૩) આર્જવ, (૪) માર્દવ અને (૫) લાઘવ. ક્ષમાને ક્ષાતિ કહે છે, તે ક્રોધના ત્યાગથી ઉદ્ભવે છે, લેભના ત્યાગનું નામ મુક્તિ છે, જુતાનું નામ આર્જવ છે, માયાના ત્યાગથી જુતા આવે છે. મૃદુતાનું નામ માવ છે, તે માનના ત્યાગથી ઉત્પન્ન થાય છે. લઘુતાનું નામ લાઘવ છે, અથવા અ૯૫ ઉપકરણ અને વ્યક્તિ રસ અને ગૌરવના ત્યાગથી આ ગુણ ઉત્પન્ન થાય છે. હવે પછીના વૈયાવૃત્ય સુધીના પ્રત્યેક સૂત્રમાં પણ “વંજ હિં હિં સમi મજાવવા મહાવીરેન” ઈત્યાદિ સૂત્રપાઠ આગળ જે પ્રમાણે કહ્યાં છે તે પ્રમાણે કહેવું જોઈએ. એટલે કે જે પ્રકારે પૂર્વોક્ત સ્થાનમાં એવું કહે વામાં આવ્યું છે કે શ્રમણને માટે આ સ્થાને શ્રમણ ભગવાન મહાવીર દ્વારા વણિત, કીર્તિત, ઉક્ત, પ્રશસિત અને કર્તવ્ય (કરવા ગ્ય) મનાયા છે, એ જ પ્રમાણે સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યાવાસ રૂપ આ પાંચ સ્થાને પણ વણિત, કીર્તિત આદિ રૂપ માનવામાં આવેલ છે યથાર્થ ભાષણ અથવા વચનનું નામ સત્ય છે. આ સત્ય ચાર પ્રકારનું કહ્યું છે-“મરિવંશવનોદ” ઈત્યાદિ. અંગીકૃતનું પાલન કરવું તેનું નામ અવિસંવાદન એગ છે. અને મન, વચન અને કાયાની અકુટિલતા રૂપ બીજા ત્રણ ભેદે મળીને સત્યના કુલ ચાર ભેદ પડે છે. પૃથ્વીકાય આદિનું રક્ષણ કરવા રૂપ સંયમ હોય છે. એટલે કે છકાયના જીવોની રક્ષા કરવી તેનું નામ સંયમ છે. તે સંયમના ૧૭ સત્તર પ્રકાર કહ્યા છે. જેમકે “પુત્રવિરામrf” ઈત્યાદિ. આસોથી વિરક્ત થવા રૂપ જે આત્મપરિણતિ છે, તેને સંયમ કહે છે. આ પ્રકારના સંયમના પણ ૧૭ સત્તર પ્રકાર કહ્યા છે. જેમકે “વાવિરમ” ઈત્યાદિ–સંયમના ૧૭ પ્રકારે નીચે પ્રમાણે છે–પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવોના વિષયમાં યતના રાખવી, ચાર પ્રકારના ત્રસ જીવોની યતના કરવી, આ પ્રકારે નવ ભેદ સમજવા. બાકીના આઠ ભેદ નીચે પ્રમાણે છે–પ્રેક્ષા સંયમ, ઉપ્રેક્ષા સંયમ, પ્રમાર્જન સંયમ, પરિઝાપન સંયમ, મન સંયમ, વચન સંયમ, કાય સંયમ અજીવના વિષયમાં સંયમ. “પુષિઈત્યાદિ ગાથા દ્વારા સંયમના સત્તર ભેદ અહીં પ્રકટ કરવામાં આવ્યા છે. તથા પાંચ આન્સથી વિરક્ત થવું, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે–તેમને વશ રાખવી, ચાર કષાને જીતવા અને મન, વચન અને કાયાની અશુભ કિયાએથી વિરક્ત થવું, એ પ્રકારને આસ્ત્રથી વિરક્ત થવા રૂપ જે સંયમ છે તેના પણ ૧૭ સત્તર ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે. જેના દ્વારા શરીરમાં રહેલા રસ, રુધિર આદિને અથવા અશુભ કમને તપાવવામાં આવે છે, તેને તપ કહે છે. કહ્યું પણ છે કે “ ધિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ માંમેરો” ઈત્યાદિ-તેને અર્થ સ્પષ્ટ છે. આ તપના મુખ્ય બે ભેદ છેબાહ્ય તપ અને આલ્યન્તર તપ બાહા તપના નીચે પ્રમાણે છ ભેદ કહ્યા છે “અળસળભૂળ રિચા” ઈત્યાદિ– (૧) અનશન, (૨) ઊણેદરી, (૩) વૃત્તિક્ષેપ, (૪) રસત્યાગ (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. આભ્યન્તર તપના નીચે પ્રમાણે છ ભેદ કહ્યા છે – (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ. સાંગિક સાધુઓને માટે આહાર પાણી લાવી દેવાં અને સાંગિક ન હોય એવા સાધુઓને શ્રાદ્ધ (શ્રાવક) આદિકનાં ઘર બતાવવા તેનું નામ ત્યાગ છે. કહ્યું પણ છે કે “તોરાયશ્ચિત્તવાળો” ઈત્યાદિ. આ કલેકને ભાવાર્થ એ છે કે જેણે પ્રત્યાખ્યાન કરી લીધાં છે એ સાધુ આચાર્ય, પ્લાન અને વૃદ્ધ સાધુઓને માટે ભિક્ષા વહોરી લાવીને તેમને આપી દે. તથા પિતાના સાંગિક સાધુઓને, અન્ય સાંગિક સાધુઓ માટે આહાર પાણી પ્રાપ્ત કરવા યોગ્ય શ્રાવકના ઘરે બતાવે અને જે પોતે અશકત હોય. તે સાનિકને પિતાની સમાધિ અનુક્ષાર શ્રાવકનાં ઘરે બતાવે. તેને તથા બ્રહ્મચર્યમાં–મૈથુન વિરમણ રૂ૫ વ્રતમાં જે વાસ (અવસ્થાન) છે તેને બ્રહ્મચર્યવાસ કહે છે. એટલે કે બ્રહ્મચર્યના પાલનપૂર્વક રહેવું તેનું નામ બ્રહ્મચર્ય વાસ છે. આ પ્રકારના ક્ષાતિથી લઈને બ્રહ્મચર્ય પર્યન્તના દસ પ્રકારના શ્રમણ ધર્મ કહ્યા છે. હવે સૂત્રકાર સાધુના ધર્મરૂપ જે વૃત્તિક્ષેપ નામનું બાહાતપ છે, તેના ભેદનું કથન કરે છે-“aણતર” ઈત્યાદિ--શ્રમણ ભગવાન મહાવીર દ્વારા નીચેના પાંચ સ્થાન વણિત, કીર્તિત આદિ રૂપ ગણાવ્યા છે–(૧) ઉતિક્ષપ્ત ચરક, (૨) નિક્ષિપ્ત ચરક, (૩) અન્ત ચરક, (૪) પ્રાન્ત ચરક અને (૫) રૂક્ષ ચરક ગૃહસ્થ પાક ભેજનમાંથી (જેમાં કઈ ભેજન બનાવ્યું હોય તે પત્રમાંથી) બીજા ભોજનમાં જે ભજન મૂકી રાખ્યું હોય એવાં ભેજનની ગવેષણાને માટે વિચરણ કરતા સાધુને ઉક્ષિપ્ત ચરક કહે છે. આ પ્રકારનું ભજન ગ્રહણ કરવાને તેણે અભિગ્રહ કર્યો હોય છે. પાક ભાજનમાંથી લઈને અન્ય પાત્રમાં સ્થાપિત કરી નાખવામાં આવેલા ભેજનને નિશ્ચિત કહે છે. એવા ભેજનને ગ્રહણ કરવાના અભિગ્રહપૂર્વક જે સાધુ વિચરણ કરે છે, આહારની ગવેષણ કરે છે, તેને નિક્ષિપ્ત ચરક કહે છે. જે સાધુ અભિગ્રહ વિશેષને લીધે કેદરા આદિ નિસાર ધાન્યરૂપ અ હા. રની ગવેષણ કરવાને માટે વિચરણ કરે છે, તે સાધુને અન્તચરક કહે છે. જે ભિક્ષુ અભિગ્રહપૂર્વક પર્કષિત ઠંડા (વાસી) છાશમિશ્રિત, વાલ, ચણા આદિ અન્નરૂપ ભજનની ગવેષણ કરવાને માટે વિચરણ કરે છે, તેને પ્રાન્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨ ૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ ચરક કહે છે. જે સાધુ અભિગ્રહપૂર્વક નિરનેહ-ધી, તેલ આદિ નિગ્ધતાથી રહિત-આહારની ગષણને માટે વિચરણ કરે છે તેને રૂક્ષચરક કહે છે. તે માત્ર રૂક્ષ (લખા) આહારને જ ગ્રહણ કરે છે. તથા અજ્ઞાત ચરક આદિ જે પાંચ સ્થાન છે તેનું સૂત્રકાર હવે સ્પષ્ટીકરણ કરે છે–જે સાધુ પિતાના સૌજન્ય આદિ ભાવેને દેખાડયા વિના જ અભિગ્રહ ધારણ કરીને શિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે, અથવા અજ્ઞાત ઘરમાંથી જે ભિક્ષા પ્રાપ્ત કરવાને અભિગ્રહ ધારણ કરીને ભિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે. અન્ન વિના જે સાધુ પ્લાનમુખ થઈ જાય છે, જેનું મુખ જાણે કે કરમાઈ જાય છે, એવા ભિક્ષુને અન્નગ્લાયક કહે છે. એ તે અન્નગ્લાયક ભિક્ષ અભિગ્રહ વિશેષને અધીન રહીને તે પ્રકારની સ્થિતિ થવા છતાં પણ ભ્રમણ કર્યા કરે છે, એવા ભિક્ષુને અન્નગ્લાયકચર કહે છે. તે અન્નગ્લાયક ચાર રાત્રિપર્યાષિત (વાસી) અન્નને ભેગી હોય છે. એટલે કે ખાટી છાશ આદિ વડે મિશ્રિત વાલ, ચણું આદિવાસી અન્નની ગવેષણ કરે છે. જે સાધુ અભિગ્રહ વિશેષ ધારણ કરીને મૌનપૂર્વક ભિક્ષાને માટે ભ્રમણ કરે છે, તેને મૌનચર કહે છે. જેણે સંસ્કૃષ્ટ અન્નાદિ ભરેલા હસ્તભાજન આદિ વડ દેવામાં આવેલ આહાર આદિને ગ્રહણ કરવાનો કપ (નિયમ) કરેલો છે, એવા પ્રકારના અભિગ્રહધારી સાધુને સંસષ્ટ કલ્પિક કહે છે. અર્પણ કરવા એગ્ય દ્રવ્યથી જ સંસષ એવા હેત ભાજનાદિ વડે આપવામાં આવતા આહારદિને જ ગ્રહણ કરવાને જેણે અભિગ્રહ ધારણ કરે છે એવા સાધુને “તજજાત સંસૃષ્ટ કલ્પિક કહે છે. તથા ઔપનિધિક આદિ પાંચ સ્થાન આ પ્રમાણે છે – (૧) ઔપનિધિ, (૨) શુદ્ધષનિક, (૩) સંખ્યાદત્તિક, (૪) દછલા ભક અને (૫) પુછલામિક. દાતાએ ભજન કરતી વખતે જે અન્નાદિને પિતાની પાસે રાખેલ હોય તે અન્નાદિને જ ગ્રહણ કરવાના નિયમવાળે જે સાધુ હોય છે તેને અથવા તેણે જે પ્રકારને અભિગ્રહ કર્યો હોય તે પ્રકારે આહાર શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ આદિને ગ્રહણ કરવાના નિયમવાળો હોય છે, તેને ઔપનિધિક અથવા ઔપ. નિહિત ભિક્ષુ કહે છે. જે સાધુને એ અભિગ્રહ હોય છે કે હું નિર્ચે જન આહારને જ ગ્રહણ કરીશ, અને તે પ્રકારની આહારની તે ગવેષણ કરતે હોય, તે તેને શુદ્ધષણિક કહે છે. જે સાધુએ એવો અભિગ્રહ કર્યો હોય કે હું અવિચ્છિન્ન રૂપે પાત્રમાં નંખાયેલી આહારની એક, બે, ત્રણ એમ અમુક દત્તિ જ ગ્રહણ કરીશ, એવા અભિગ્રહધારી સાધુને સંખ્યાત્તિક કહે છે. દત્તિનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે– વૃત્તી ૩ જ્ઞત્તિ વારે” ઈત્યાદિ. કઈ પણ જાતના વ્યવધાન વિના (આંતરા વિના ) દાતા અન્નપાણી આદિને સાધુના પાત્રમાં નાખે તે એક દત્તી ગણાય. આંતર પડે ત્યારે બીજી દત્તી ગણાય. જે ભિક્ષુને એ નિયમ હોય કે હું મારી નજરે દેખાય એવી જગ્યાએથી લાવવામાં આવેલા આહારને જ ઝડણ કરીશ અથવા જે દાતા પ્રથમ નજરે પડશે તેને ત્યાંથી જ આહાર ગૃહણ કરીશ એવા અભિગ્રહધારી ભિક્ષુને દછલાભિક કહે છે. જ્યારે કોઈ ભિક્ષ એ નિયમ કરે છે કે કઈ દાતા જ્યારે મને એવું પૂછશે કે હે ભિક્ષે | હું આપને માટે શું અર્પણ કરું?” ત્યારે જ હું તેને ત્યાંથી આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારના અભિગ્રહપૂર્વક તેની ગવેષણ કરતા સાધુને પૃષ્ઠલાભિક કહે છે. હવે આચામાણ્ડિક આદિ વિષયક જે પાંચ સ્થાન કહ્યાં છે, તેમનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે – વિકૃતિ રહિત એટલે કે લુખાં અન્ન આદિનું અથવા શેકેલા ચણાને અચિત્ત પાણીમાં પલાળી રાખીને બે પ્રહરમાં એક વાર ભોજન કરવું તેનું નામ આચામાન્સ છે. એવું આચામાલ જે કરે છે તેને આચામાગ્લિક કહે છે. જે આહારમાં ઘી આદિ રૂપ વિકૃતિને અભાવ છે તે આહારને નિવિકૃતિક કહે છે. આ પ્રકારના અભિગ્રહપૂર્વક જે ભિક્ષ આહારની ગવેષણ કરવાને માટે વિચરણ કરે છે, તેને નિવિકૃતિક ભિક્ષુ કહે છે. પૂર્વાહણકાળ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ २२२ Page #237 -------------------------------------------------------------------------- ________________ માં જ ભિક્ષા પ્રાપ્તિ માટે હું નીકળીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે ભિક્ષુ પૂર્વાહણકાળે જ ભિક્ષા પ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળે છે, તેને પર્વાહિક સાધુ કહે છે. જે સાધુનો એ નિયમ છે કે હું પરિમિત પિંડ જ (અમુક પ્રમાણમાં જ ) આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક ગોચરીને માટે વિચરણ કરતા સાધુને પરિમિતપિંડ પાતિક કહે છે. જે સાધુને એ નિયમ છે કે હું લાડુ આદિ આહારના કકડા કર્યા બાદ જ તેને ગ્રહણ કરીશ, તે તે પ્રકારના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગવેષણ કરતા સાધુને ભિન્નપિંડપાતિક કહે છે. અરસ આહારાદિ વિષયક જે પાંચ સ્થાન કહ્યાં છે તે નીચે મુજબ છેહિંગ આદિથી રહિત આહારને જ હું ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે સાધુ આ પ્રકારના આહારની ગવેષણ કરવા નિમિત્તે દાતાઓને ઘેર જાય છે, તે સાધુને અરસાહારી ભિક્ષુ કહે છે. જે સાધુ વિરસ (રસ રહિત) -કળથી આદિ જુના ધાન્યમાંથી નિર્મિત ( બનાવેલ ) આહારને જ ગ્રહણ કરવાના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગવેષણ કરતે વિચરે છે, તેને વિરસાહારી સાધુ કહે છે જે સાધુ કેદરા આદિ નિસ્સાર ધાન્યમાંથી તૈયાર કરેલા આહારને જ ગ્રહણ કરે છે, તેને અનોહારી કહે છે. જે સાધુ વાસી છાશમિશ્રિત વાલ, ચણા આદિને જ આહાર કરે છે તેને પ્રાન્તાહારી કહે છે. જે સાધુ ઘી આદિ સ્નિગ્ધ પદાર્થોથી રહિત વસ્તુઓને જ આહાર ગ્રહણ કરે છે તેને રક્ષાહારી કહે છે. અરસજીવી આદિ પાંચ સ્થાન નીચે પ્રમાણે છે–જેણે એ નિયમ કર્યો છે કે હું જીવનપર્યન્ત રસવિહીન આહાર જ લઈશ, એવા સાધુને અરસજીવી કહે છે. એ જ પ્રમાણે વિરસ જીવી આદિ ચાર સ્થાને વિષે પણ સમજી લેવું જોઈએ. સ્થાનાતિગ આદિ પાંચ સ્થાન નીચે પ્રમાણે છે—જે સાધુ કાર્યોત્સર્ગ કરે છે, તે સ્થાનાતિગ સાધુ છે. સ્થાનાતિગની સંસ્કૃત છાયા “સ્થાનાતિદ” શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૨ ૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ લેવામાં આવે તે, “થાનં અતિ તવાતિ રૂતિ થાજાતિઃ' એ વિગ્રહ થાય છે. તેનો અર્થ પણ સ્થાનાતિગ જેવો જ થાય છે “ઉભુટકાસનિક” જે આસને બેસવાથી જાણે જમીન પર બેઠક જ ન જમાવી હોય એવું લાગે છે, એવા આસને જે સાધુ બેઠે હોય છે તેને ઉકુટુંકાસનિક કહે છે આ આસનમાં ઉભડક બેસવું પડે છે. પ્રતિમાથાયી ”—એક રાત્રિક આદિ કાર્યોત્સર્ગ વિશેષરૂપ પ્રતિમા ધારણ કરીને રહેવાને જેને નિયમ છે એવા કાર્યોત્સર્ગ વિશેષમાં સ્થિત સાધુને પ્રતિમાસ્થાયી કહે છે. “વીરાસનિક”—વીરના આસન જેવું જેનું આસન હોય છે, તેને વિરાસનિક કહે છે. સિંહાસન પર બેઠેલી વ્યક્તિના નીચેથી સિંહાસનને ખસેડી લેવાથી શરીરને જે આકાર-સિંહાસન પર જ બેઠા હોય એ આકાર જે આસનમાં થઈ જાય છે, તે આસનને વીરાસન કહે છે. તે આસન ઘણું જ કઠણ છે, વીર પુરુષ જ તે આસન કરી શકે છે. એવું આસન જેનું હોય છે તેને વીરાસનિક કહે છે. આ આસને બેઠેલ માણસને આકાર ખુરસી જે થઈ જાય છે. ખુરસીના પાછલા બે પાયા ખસેડી લેવાથી અને આગલા બે પાયા રહેવા દેવાથી તેને જે આકાર થઈ જાય છે, તે જ આકાર આ આસને બેઠેલી વ્યક્તિને થઈ જાય છે. તેથી જ આ આસને બેસવું ઘણું જ મુશ્કેલ ગણાય છે. નૈધિક-નિષદ્યા આસન વિશેષરૂપ હોય છે, તે પાંચ પ્રકારની છે– (૧) જે આસનમાં બને ચરણને અને હસ્તને સ્પર્શ સમાનરૂપે થાય છે. તેનું નામ “સમપાદપૂતા નિષદ્યા” છે. (૨) જે આસનમાં ગાયને દેતી વખતે બેસે તેમ બેસવામાં આવે છે, તે આસનને “ગનિષવિકા” કહે છે. (૩) જે આસનમાં અને ચરણાને જમીન પર રાખીને બેસવું પડે છે અને ત્યારબાદ એક પગને ઊંચે કરવામાં આવે છે-ઘુંટણને ઊંચે કરવામાં આવે છે, તે આસનને હસ્તિસુંડિકાનિષદ્યા કહે છે. (૪) પર્યકાસન અને અર્ધ પર્યકાસન, આ બે આસન તે જાણતાં છે. આ પ્રકારની નિષદ્યા (આસન) જેમની હોય છે, તેમને નવધિક કહે છે. દંડાયેતિક આદિ પાંચ આસન નીચે પ્રમાણે છે – (૧) દંડાયતિક, (૨) લગંડશાયી, (૩) આતાપક, (૪) અપાવૃતક અને (૫) અકçયક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ २२४ Page #239 -------------------------------------------------------------------------- ________________ જે પ્રકારના આસનમાં પગ પહોળા કરવાથી દંડના જેવી દીર્ઘતા થાય છે, તે આસનવાળાને દંડાયેતિક કહે છે. વક્ર કાણને લગંડ આસન કહે છે. આ વક્ર કાષ્ઠના જેવું જે આસન હેાય છે તેને લગંડ આસન કહે છે. આ લગંડાસને શયન કરનારને લગંડશાયી કહે છે. આ આસનમાં મસ્તક અને એડી આદિ ભાગે તે જમીનને સ્પર્શ કરે છે, પરંતુ પૃષ્ઠભાગ જમીનને અડકતો નથી, તે તે જમીનથી અદ્ધર જ રહે છે. આ પ્રકારના આસને શયન કરનારને લગડશાયી કહે છે. એટલે કે જેમ વક્ર કાષ્ટના બને છેડા તો જમીનને ટેકવીને રહેલા હોય છે, પણ વચ્ચે ભાગ જમીનથી અદ્ધર રહેલે હોય છે, આ પ્રકારે શયન કરનાર વ્યક્તિને લગંડશાયી કહે છે. જે સાધુ શીત, ઉષ્ણતા આદિ સહન કરવા રૂપ આતાપના કરે છે તેને આતાપક કહે છે. જે સાધુને પ્રાવરણ હેતું નથી તેને અપ્રાવૃતક કહે છે. ખંજવાળ આવવા છતાં પણ જે શરીરને ખંજવાળતું નથી, તે સાધુને અકQયક કહે છે. સ્થાનાતિગથી લઈને અકૅડૂયક પર્યન્તના સમસ્ત સાધુઓ અભિગ્રેડધારી હોય છે, એમ સમજવું. જો કે સ્થાનાતિગ આદિ સાધુજનેને આતાપકમાં સમાવેશ કરી શકાય છે, છતાં પણ પ્રધાન અપ્રધાનના ભેદની વિવક્ષાની અપેક્ષાએ અહીં તેમનું અલગ ભેદ રૂપે કથન કર્યું છે. તેથી આમાં પુનરુક્તિ દેષની સંભાવના રહેતી નથી. સૂ ૯ છે નિગ્રન્થોકો મહાનિર્જરાદિકી પ્રાપ્તિકે કારણકા નિરૂપણ હવે સૂત્રકાર એ સ્થાને (કારણે )ને પ્રકટ કરે છે કે જે સ્થાને દ્વારા શમણ નિર્ચ મહાનિર્જરાવાળા અને મહાપર્યવસનવાળા (તે ભવમાં જ મોક્ષગામી થનારા ) થાય છે. ટીકા–“વહિં કહિં તમને વિશે માનિઝરે મહgsઝવતા” ઈત્યાદિ નીચેના પાંચ કારણોને લીધે શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળા અને મહાપર્યવસનવાળો થાય છે. સમસ્ત કર્મોને સર્વથા ક્ષય થવે તેનું નામ જ મોક્ષ છે, તેમનો અંશતઃ ક્ષય થ તેનું નામ નિજેવા છે. આ રીતે નિર્જરા મેક્ષનું પૂર્વગામી અંગ છે. મેટા પ્રમાણમાં કર્મોને ક્ષય કરનારને મહાનિર્જરાવાળો કહે છે. આ પ્રકારને મહાનિ જ. રાવાળો જીવ જ મહાપર્યવ સનવાળો–એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારે અપુનર્જન્મ હોઈ શકે છે. હવે તે પાંચ કારણે પ્રકટ કરવામાં આવે છે– (૧) અગ્લાન ભાવે (ખિન્નતા અથવા ખેદના પરિત્યાગપૂર્વક) આચાર્યનું વૈયાવૃત્ય કરવાથી તે મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળે બની શકે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩ ૨૨૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ આચાર્યની વૈયાવૃત્ય કરનાર એટલે કે ધર્મોપગ્રેડ કરનારી વસ્તુઓ દ્વારા આહાર પણ આદિ દ્વારા ઉપગ્રહ કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિજરવાળે અને મહાપર્યવસાનવાળે બને છે એ જ પ્રમાણે સૂત્ર પ્રદાન કરનાર ઉપાધ્યાયની અગ્લાન ભાવે સેવા કરનાર, સંયમ માર્ગેથી ચલાયમાન થયેલા સાધુઓને ઉપદેશ દ્વારા ફરી સંયમ માર્ગે સ્થિર કરનાર સ્થવિરેનું અગ્લાનભાવે વૈયાવૃત્ય કરનાર, અથવા ૬૦ વર્ષની ઉમર જેણે વ્યતીત કરી નાખી છે એવા સ્થવિરેનું વૈયાવૃત્ય કરનાર અથવા સ્થાનાંગ, સમવાયાંગ આદિ શ્રતધારી સ્થવિરોનું વૈયાવૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળે બને છે. મા ખમણ આદિ તપસ્યા કરનારનું અથવા આજીવન એકાન્તર તપ કરનારનું તથા ગ્લાન-બીમાર સાધુનું વૈયાવૃત્ય કર નાર શ્રમણ નિગ્રંથ પણ મહાનિર્જરાવાળે અને મહાપર્યાવસાનવાળો હોય છે. આ કથનને સારાંશ એ છે કે-(૧) આચાર્યનું, (૨) ઉપાધ્યાયનું, (૩) સ્થવિરનું, (૪) તપસ્વીનું, અને (૫) વ્યાધિગ્રસ્ત સાધુનું અગ્લાનભાવે વયાવૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળા (અપુનર્જન્મા) બને છે. નીચેનાં પાંચ સ્થાનરૂપ કારણેને લીધે પણ શ્રમણ નિગ્રંથ મહાનિશાવાળે અને મહાપર્યવસાનવાળો થાય છે–(૧) અગ્લાન ભાવે શૈક્ષનું (નવ દીક્ષિતનું) વૈયાવૃત્ય કરવાથી, (૨) અગ્લાન ભાવે કુલનું (એક જ ગુરુના શિષ્ય સમૂહનું ) વૈયાવૃત્ય કરવાથી, (૩) અશ્કાન ભાવે ગણનું (કુલસમુદાયનું) વિયાવૃત્ય કરવાથી, (૪) અશ્કાન ભાવે સંઘનું ( ગણસમુદાયનું) વૈયાવૃત્ય કરવાથી, (૫) અશ્કાન ભાવે મુખનિબદ્ધ સરેરક મુખવસ્ત્રિકાદિ લિંગથી અને સમાન શ્રદ્ધા તથા પ્રરૂપણા આદિ રૂપ પ્રવચનથી સમાન ધર્મોવાળા મુનિજનનું વૈયા નૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યાવસાનવાળે (અપુનર્જન્મા) બને છે. આ બે અવાનર સૂત્રો દ્વારા આભ્યન્તર તપના બે ભેદ રૂપ જે વૈયાવૃત્ય તપ છે, તેના ૧૦ ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કહ્યું પણ છે કે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૨૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાકે અવિરાધન કે કારણકા નિરૂપણ “માચરિત્ર વવજ્ઞાચ ” ઈત્યાદિ–વૈયાવૃત્ય તપના ૧૦ ભેદ નીચે પ્રમાણે છે–(૧) આચાર્યનું, (૨) ઉપાધ્યાયનું, (૩) સ્થવિરનું, (૪) તપસ્વીનું, (૫) ગ્લાનનું (વ્યાધિગ્રસ્તનું ), (૬) શૈક્ષનું (નવદીક્ષિતનું), (૭) સાધર્મિકનું, (૮) કુલનું, (૯) ગણુનું અને (૧૦) સંધનું, આ દસ પ્રકારનું વૈયાવૃત્ય કહ્યું છે. અહીં સ્થાન અને સ્થાયી વચ્ચે અભેદ માની લઈને સ્થાનીને જ સ્થાનરૂપે કહેવામાં આવેલ છે. જે સૂટ ૧૦ - જે કારણોને લીધે મણુ નિગ્રંથ સાંગિક સાધર્મિક સાધુઓને વિસાંગિક (સંગથી અલગ કરે તે) જાહેર કરવામાં આવે છે, તે કારણેનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે– Gર ટાળ િવળે નિયાથે તામિર્ચ સંમોરૂચૈ ” ઈત્યાદિ– ટીકાઈ–નીચેના પાંચ કારણોને લીધે કોઈ પણ સાધર્મિક સગિક સાધુને વિસાંગિક જાહેર કરવામાં આવે, તે એવું કરનાર જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી એટલે કે એક જ મંડળમાંગણમાં રહેલા સમાન સમાચારી યુક્ત જે સાધુઓ છે તેમને સાધર્મિક સાંગિક કહે છે. નીચેના પાંચ કાર ને લીધે કોઈ પણ સાંગિક સાધુને વિસાંગિક જાહેર કરી શકાય છે, એટલે કે મંડળ અથવા ગણમાંથી કાઢી મૂકી શકાય છે. આ પ્રકારે તેને વિસાભેગિક જાહેર કરનાર જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. તે પાંચ કારણે નીચે પ્રમાણે છે–(૧) જે તે સાધુએ “સરિયા પ્રતિપિતા મતિ” જે કારણે અશુભ કર્મને બન્ધ થતું હોય એવા કારણનું એટલે કે દુકૃત્યનું પ્રતિસેવન કર્યું હોય, તે તેને વિસાંગિક જાહેર કરી શકાય છે. (૨) છે રિપેર નો બોવતિ” સક્રિય સ્થાનનું-દુષ્કૃત્યનું સેવન કરીને પણ જે તે તેની આચના ન કરે, તે તેને વિસાભેગિક જાહેર કરી શકાય છે. કૃત પાપકર્મને ગુરુ સમક્ષ જાહેર કરવું તેનું નામ આલોચના છે. (૩) કોચ તે પ્રથo ? ગુરુની પાસે આલોચના તે કરી હાય પણ ગુરુ દ્વારા જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય તે પ્રાયશ્ચિત્ત લેવાને પ્રારંભ ન કરનાર સાધ. મિક સાંભોગિક સાધુને પણ વિસાંભોગિક જાહેર કરી શકાય છે. (૪) “ઘરઘાણ જો નિ૦િ ” ગુરુ દ્વારા જે જે પ્રાયશ્ચિત કરવાનું સૂચન કરાયું હોય, તે પ્રાયશ્ચિત્તને પ્રારંભ તે કરવામાં આવે, પણ જે તેનું પૂર્ણ રૂપે પાલન કરવામાં ન આવે, તે પ્રાયશ્ચિત્તનું પૂર્ણ રૂપે પાલન નહીં કરનાર સાધુને વિસાંભોગિક જાહેર કરી શકાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ २२७ Page #242 -------------------------------------------------------------------------- ________________ હવે પાંચમું કારણ પ્રકટ કરવામાં આવે છે–“રારિ ગુજારિ વિ. નાં સ્થિતિસ્થાનિ” ગચ્છપ્રસિદ્ધ સ્થવિર કલ્પિક સાધુઓની સ્થિતિ પ્રકાનું જે તે વારંવાર ઉલ્લંઘન કરે છે-એટલે કે સાધુઓને માટે જે અકલ ગણાય એવા આચારનું વારંવાર સેવન કરે છે, તે તેને વિસાંગિક જાહેર કરી શકાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે જે કારણે તેને પ્રાયશ્ચિત્ત લેવું પડે એવા પ્રાયશ્ચિત્તના કારણભૂત સ્થાનનું (દુષ્કૃત્યનું) જે કઈ સાધુ પ્રતિસેવન કરનારે હોય છે, સક્રિય સ્થાનનું પ્રતિસેવન કરવા છતાં પણ જે ગુરુ પાસે તેની આલેચના કરતું નથી, આલેચના કરવા છતાં પણ જે ગુરુ દ્વારા પ્રદત્ત પ્રાયશ્ચિત્તનું સેવન કરવાને પ્રારંભ કરીને જે તેનું પૂર્ણરૂપે પાલન કરતું નથી, અને ગચ્છપ્રસિદ્ધ સ્થવિરકપિક સાધુઓની સ્થિતિમાં–સમાચારીમાં આસેવનીય વિશુદ્ધ પિંડશય્યા આસન વગેરેનું અથવા માસકમ્પાદિ રૂપ સ્થિતિનું અને વિશુદ્ધ પિંડ, શય્યા, આસન આદિ કોનું જે વારંવાર ઉલંઘન કરીને સાધુઓને માટે અકલપ્ય ગણાય એવા આચારનું સેવન કરે છે, તેને વિસાંગિક જાહેર કરી શકાય છે, એટલે કે તેને ગણમાંથી કાઢી મૂકવામાં આવે છે. તે સાધુ જ્યારે સમાચારીને માટે અયોગ્ય ગણી શકાય એવા આચારોનું સેવન કરે છે. ત્યારે તેના મનમાં એ વિચાર થાય છે કે “જે હૃર ડરું રિહેવાજિં” ઈત્યાદિ-હું સાધુઓને માટે અગ્ય ગણાય એવા આચારનું સેવન કરું છું, પણ મારા ગુરુ મને શું કરી શકવાના છે ? નીચેના પાંચ કારણેને લીધે કઈ સાધર્મિક સાધુને પારાંચિત કરી દેવામાં આવે–તેને સાધુ વેષ છેડાવી દેવામાં આવે, તે એમ કરનાર જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. સાધુને પારાંચિત કરવા યોગ્ય કારણે નીચે પ્રમાણે કહ્યાં છે–(૧) વાવતિ સ્વી મેવાડ નુથારા મવત્તિ એક જ ગુરુના સમુદાય રૂપ પિતાના કુળમાં રહેવા છતાં પણ જે સાધુ તે કુળને છિન્નભિન્ન કરાવવાની પ્રવૃત્તિ કરતે હોય-પરસ્પરમાં કલહના બીજ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૨૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ પતે હેય, તેને પારાંચિત કરી શકાય છે. (૨) “ને વતિ ગરા મેરાય ગચ્છાતા મવતિ” (કુલના સમૂહને ગણ કહે છે.) જે સાધુ ગણુમાં રહીને, ગણુને જ છિન્નભિન્ન કરવામાં પ્રયત્નશીલ રહે છે, તેને પણ પારાંચિત કરી શકાય છે. (૩) “હિંસાશી” જે સાધુ પિતાના આચાર્ય આદિને વધ કરવાના અવસરની પ્રતીક્ષામાં રહે છે, તેને પણ પરાંચિત (સાધુના લિંગથી રહિત) કરી શકાય છે. (૪) “છિદ્ર શી " જે સાધુ આચાર્ય આદિને અપમાનિત કરવાને માટે તેમના છિદ્રો જ-પ્રમત્તતા આદિ દે જ શોધ્યા કરે છે, તેને પણ પારાંચિત કરી શકાય છે. (૫) “કમી ૨ કરનાવરનાનિ કોઈ મારિ ' જે સાધુ વારંવાર અંગુષ્ટકુડય પ્રનાદિ રૂપ અથવા સાવદ્ય અનુષ્ઠાન પૃચ્છારૂપ અસંયમ સ્થાનને અનુષ્ઠાતા હોય છે, તેને પણ પાશે. ચિત કરી શકાય છે. આ પાંચ કારણોને લીધે સાધર્મિક સાધુને પારાંચિત કરનારે શ્રમણ નિથિ જિનાજ્ઞાને વિરાધક બનતું નથી. આ સૂ. ૧૧ છે પાંચ પ્રકારકે વિગ્રહસ્થાનકા નિરૂપણ આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં બુદુગ્રહના (કલેશના) જેમ પાંચ સ્થાન હોય છે, એ જ પ્રમાણે અશ્રુગ્રહના (અકેલેશના) પણ પાંચ સ્થાન હોય છે, એ જ વાતને હવે સૂત્રકાર પ્રકટ કરે છે. ટકાર્થ–“માચરિવારજ્ઞાચરણ શifણ” ઈત્યાદિ– આચાર્ય ઉપાધ્યાય અહીં સમાહાર દ્વન્દ્રસમાસ રૂપે વપરાયેલ છે. આચાર્ય અને ઉપાધ્યાયના ગણુમાં પાંચ વ્યુહૂંગ્રહસ્થાન એટલે કે કલહ ઉત્પન્ન કરનારા કારણે કહ્યાં છે. તેમાંનું પહેલું કારણ નીચે પ્રમાણે છે – " आचर्योपाध्यायं खलु गणे आज्ञा वा धारणां वा नो सम्यक् प्रयोक्त भवति " શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ પૃથક પૃથક્ જે આચાર્ય અને ઉપાધ્યાય અથવા સમુદ્રિત જે આચાર્ય ઉપાધ્યાય ગણુમાં ગણુના વિષયમાં આજ્ઞાનું અથવા ધારણાનુ પાલન કરાવનારા હાતા નથી, તે આચાય અને ઉપાધ્યાયના ગણુમાં કલહ થવાની સ'ભાવના રહે છે. આ રીતે આચાય અને ઉપાધ્યાયની તેમની આજ્ઞા અથવા ધારણાનું પાલન કરાવવાની અશક્તિ તેમના ગણુમાં કલહુ ઉત્પન્ન કરવામાં કારણભૂત મને છે. “ હે મુનિ ! તમારે આ પ્રમાણે કરવુ જોઇએ, તેનુ’ નામ આજ્ઞા છે. અથવા દેશાન્તરથ કેાઈ ગીતા સાધુ સમક્ષ નિવેદન કર વાને માટે અગીતાંની સમક્ષ ગીતા ગૂઢા પદો દ્વારા જે અતિચારનુ નિવેદન કરે છે, ’” તેનુ નામ આજ્ઞા છે. 99 “ આ તમારે ન કરવુ' જોઈએ, '' તેનુ નામ ધારણા છે. અથવા વાર'વાર આલેાચના દેવાથી જે પ્રાયશ્ચિત્ત વિશેષનુ અવધારણ ધાય છે તેનુ નામ ધારણા છે. આ પ્રકારની આજ્ઞા અને ધારણાનુ` પેાતાના ગણુના સાધુએ પાસે પાલન ન કરાવી શકનાર આચાર્ય અને ઉપાધ્યાયના ગણુમાં કલહ ઉત્પન્ન થાય છે. ખીજું કારણ નીચે પ્રમાણે છે ગવાય વાક્યાચંલજી ને ચયાત્તિતથા કૃત્તિષ્ઠમ્ નો સમ્યક્ પ્રયોજી મવત્તિ ” જે આચાય અથવા ઉપાધ્યાય પોતાના ગુણમાં દીક્ષાપર્યાયની અપેક્ષાએ જ્યેષ્ઠતા અનુસાર વણા આદિ કૃતિક નુ સારી રીતે પાલન કરાવનારા હાતા નથી, તેમના ગણમાં કલહ ઉત્પન્ન થવાને! સભવ રહે છે. ત્રીજું કારણુ—“ આપાધ્યાય મળે યાનિ જીતવર્યવતાનિધાત્તિ તાનિ ાહે વાલે નો સમ્ય ગાયિતા મત્ત ” જે આચાર્ય અને ઉપા ધ્યાય જે શ્રુત પય વાતને-જે સૂત્રા પ્રકારાને-જે સૂત્ર ભેઢાને જાણે છે, પણ પેાતાના શિષ્યાને ચેગ્ય સમયે તેના સારી રીતે અભ્યાસ કરાવતા નથી, તે આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં પણ કલહ ઉત્પન્ન થવાના સંભવ રહે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છેકે આચાય અથવા ઉપાધ્યાયે કયા શિષ્યને કયારે કયા સૂત્રની અનુપ્રવાચના દેવી જોઇએ, એટલે કે કયા શાસના અભ્યાસ કરાવવે જોઇએ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૩૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ જે શિષ્યની દીક્ષા પર્યાય ત્રણ વર્ષની હોય, એવા શિષ્યને આચાર કલ્પ નામના અધ્યયનને અભ્યાસ કરાવવું જોઈએ. ચાર વર્ષની દીક્ષા પર્યાયવાળા શિષ્યને સૂત્રકૃતાંગની અનુપ્રવાચના દેવી જોઈએ. પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને દશાકલ્પ વ્યવહારની અનુપ્રાચના દેવી જોઈએ. આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને સ્થાનાંગ સૂત્રની અને સમવાયાંગ સૂત્રની અનુમાવના દેવી જોઈએ. દસ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ક્ષુલ્લ વિમાન આદિ અધ્ય. યનોની અનુપ્રાચના દેવી જોઈએ. બાર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને અરુણપપાત આદિ પાંચ અધ્યયનની અતુપાવચના દેવી જોઈએ. અને તેર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ઉત્થાન શ્રુત સમુત્થાન સત્ર, દેવિંદોપાપાત નાગરિચાર આ ચારે અધ્યયનેની અનુપ્રવાચના દેવી જોઈએ. જે સાધુને પ્રવજ્યા અંગીકાર કર્યાને ૧૪ વર્ષને સમય વ્યતીત થઈ ગયો હોય, તે સાધુને સ્વપ્ન ભાવનાની અનુકવાચના દેવી જોઈએ. ૧૫ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ભગવતી સૂત્રની અને અગિયાર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ચરણ ભાવનાની અનુપ્રવાચના દેવી જોઈએ. ૧૬ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે નિસર્ગની અનુકવાચના દેવી જોઈએ. ૧૭ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે આશી. વિષ ભાવનાની અનુપાવચન દેવી જોઈએ. ૧૮ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે દષ્ટિવિષ ભાવનાની અનુપ્રવાચના દેવી જોઈએ. ૧૯ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને દ્વાદશાંગ દષ્ટિવાદની અનુકવાચના દેવી જોઈએ. જે સાધુને દીક્ષા અંગીકાર કર્યાને ૨૦ વર્ષને સમય થઈ ગયો હોય તેમને સમસ્ત સૂની અનુમાવીના દેવી જોઈએ. આ વિષયનું વ્યવહાર સૂત્રના ૧૦ માં ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે ગણમાં કલેશ થવાનું ચોથું કારણ પ્રકટ કરવામાં આવે છે– “મારાચં જળ વાનરવૈયાઘ્ર સભ્ય યુથાતા મવતિ” શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ જે આચાર્ય અથવા ઉપાધ્યાય ગણને ગ્લાન (વ્યાધિગ્રસ્ત) અને શૈક્ષ (બાલદીક્ષિત) ના વૈયાવૃત્ય માટે જાતે જ સારી રીતે પ્રયત્નશીલ હતા નથી, તે આચાર્ય અથવા ઉપાધ્યાયને ગણુમાં કલહ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. કલહનું પાંચમું કારણ–“ગાવાવાધ્યાય છે અનgછવાઈ જાર માતિ નો શાપૂરજીયારિ” આચાર્ય અથવા ઉપાધ્યાય જે ગણને પૂછ્યા વિના ક્ષેત્રાન્તરમાં ગમનશીલ રહે છે. ગણના અન્ય સાધુઓને પૂછીને ગમનશીલ થતા નથી, તે એવી પરિસ્થિતિમાં પણ તેમના ગણમાં કલહ ઉત્પન્ન થવાને સંભવ રહે છે. આ પાંચ કારણોથી વિપરીત કારણોને લીધે ગણમાં અકલેશનું વાતા. વરણ રહે છે. એટલે કે ગણમાં શાન્તિ ટકી રહે છે. “ગારિચ યુવાન રસf iરિ જંર ગgrટ્રાનr somત્તા” ઈત્યાદિ સૂત્રેની વ્યાખ્યા સગમ છે. ઉપર્યુક્ત પાંચ કારણેથી ઉલટાં પાંચ કારણોને લીધે ગણમાં શાન્તિ જળવાઈ રહે છે, એમ સમજવું. | સૂ. ૧૨ છે | વિષદ્યાદિ સ્થાનક નિરૂપણ હવે સૂત્રકાર નિષઘા આદિ સ્થાનેનું નિરૂપણ કરે છે. સૂત્રાર્થ–“ર નિરિકના ઘUત્તા ઈત્યાદિ– સૂત્રાર્થ_આસન વિશેષ રૂપ જે નિષદ્યા છે, તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે–(૧) ઉકુટુક, (૨) દેહિકા, (૩) સમપાદપૂતા, (૪) પર્યકા અને (૫) અર્ધ પર્યકા. નીચે પ્રમાણે પાંચ આર્જવસ્થાન કહ્યાં છે – (૧) સાધ્વાજેવ, (૨) સાધુ માર્દવ, (૩) સાધુ લાઘવ, (૪) સાધુ ક્ષાન્તિ અને (૫) સાધુ મુક્તિ. ટીકાર્થ–જે આસનમાં જમીન પર પુતને (કુલાને) રાખવામાં આવતા નથી તે આસનને “ઉત્કટુકાસન” કહે છે. આ આસનમાં ઉભડક બેસવું પડે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨ ૩૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ જે આસને બેસીને ગાયને દેહવાની ક્રિયા થાય છે, તે પ્રકારના આસનનું નામ “ગોહિક આસન છે. જે આસનમાં બને પગ અને બને પુત જમીનને સમાન રૂપે સ્પર્શ કરે છે, એવા આસનનું નામ “સમપાદપુતા આસન ” છે. પવાસનને પર્યકાસન પણ કહે છે. જંઘા પર એક પગ ગોઠ. વીને જે બેઠક જમાવવામાં આવે છે, તે આસનને “અર્ધ પર્યકાસન” કહે છે. રાગદ્વેષ રૂપ વકતાથી રહિત સામાયિકવાળાને જે ભાવ છે, તેનું નામ આર્જવ છે. તે આર્જવ સંવર રૂપ હોય છે. આ આર્જવ રૂપ સંવરના પાંચ સ્થાન છે. જે આર્જવ સમ્યગદર્શનપૂર્વક ઉદ્ભવે છે, તે શેભન આવને સાધ્વાર્જવ કહે છે. તે આર્જવ માયા કષાયના નિગ્રહ રૂપ હોય છે–એટલે કે માયા કષાયના અભાવમાં જ સંભવી શકે છે. અથવા સાધુનું જે આજે છે તેનું નામ સાક્વાર્જવ છે. એ પ્રકારનું કથન સાધુમાર્દવ આદિ વિષે પણ સમજ. માનકષાયના નિગ્રહથી માર્દવ આવે છે, ઉપકરણ અને ગૌરવન્નયના લાઘવ ઉદ્ભવે છે, ક્રોધકષાયના નિગ્રહથી ક્ષાન્તિ ઉદ્ભવે છે અને લેભના નિગ્રહથી મુક્તિ ઉદ્દભવે છે. એ સૂ. ૧૩ છે દેવોને પાંચ પ્રકારકા નિરૂપણ આર્જવ યુક્ત જીવ સામાન્ય રીતે દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર વિહા વોસિરા” આ સૂવથી લઈને “ફાળH ” આ સૂત્ર પર્યન્તના પાંચ સૂત્રો દ્વારા દેવની પંચવિધતા પ્રકટ કરે છે– ટીકર્થ–“વિણા નોરિયા પૂomત્તા” ઈત્યાદિવિમાન ભેદનું નામ જોતિ છે. તે તિમાં જે દેવ હોય છે તેમને તિષ્ક દેવે કહે છે. તે તિષ્ક દેવોના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ (૧) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારા. દેવાના નીચે પ્રમાણે પાંચ પ્રકારે પણ કહ્યાં છે– (૧) ભવ્ય દ્રવ્યદેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ, (૪) દેવાધિદેવ અને (૫) ભાવદેવ. જે વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે, અથવા જેની સ્તુતિ કરાય છે, તે દેવ છે. જે જીવ ભવિષ્યમાં દેવની પર્યાયે ઉત્પન્ન થવાના હોય છે-વર્તમાન સમયે તે દેવપર્યાયવાળેા નથી, એવા જીવને ભવ્ય દ્રવ્યદેવ કહે છે. ચક્રવર્તી આદિને નરદેવ કહે છે, કારણ કે તેમને મનુષ્યેામાં દેવતુલ્ય માનવામાં આવે છે. ધમની દૃષ્ટિએ શ્રુતાદિની અપેક્ષાએ જે દેવ છે અથવા ધમપ્રધાન જે દેવ છે તેમને ધદેવ કહે છે. ચારિત્રધારી શ્રમણ નિગ્રથા જ એવાં ધદેવ રૂપ છે. જે દેવા કરતાં પણ શ્રેષ્ઠ છે અને દેવા પણ જેમને પૂજનીય અને વન્દનીય ગણે છે, એવા દેવાને દેવાધિદેવ કહે છે, એવા દેવાધિદેવ અહુત છે. દેવગતિ નામક્રુના ઉદયથી જેમની દેવપર્યાયમાં સ્થિતિ છે, તેમને ભાવદેવ કહે છે, દેવ સંખ"ધી આયુના અનુભવ કરી રહેલા વૈમાનિક આદિ દેવે આ પ્રકારના ભાવદેવેશ રૂપ છે. ! સૂ. ૧૪ । દેવોકે પરિચારણાકા નિરૂપણ દેવના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર દેવપરચારણાનું કથન કરે છે. “ વિજ્ઞાપરિયાળા પળત્તા 'ઈત્યાદિ ટીકા-દેવાની મૈથુન ક્રિયામાં જેપ્રવૃત્તિ છે, તેનું નામ પરિચારણા છે. તે પરિચારણાના નીચે પ્રમાણે પાંચ પ્રકારો છે (૧) કાયપરચારણા, (૨) સ્પેશ રિચારણ, (૩) રૂપરચારણા, (૪ શખ્તપરિચારણા, (૫) મન:પરિચારણા. માનવ સ્રીપુરુષની જેમ શરીરથી દેવદેવીની મૈથુન ક્રિયામાં જે પ્રવૃત્તિ રહે છે, તે પ્રવૃત્તિને કાયપરિચારણા કહે છે, ભવનપતિ, ન્યન્તર, નૈતિષ્ઠ, સૌધર્મ અને ઈશાન લેાકસ્થિત દેવામાં કાયપરિચારણાના સદ્દભાવ હાય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૩૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ કારણ કે સંકિલષ્ટ ઉદયવાળા પુરુષવેદના પ્રભાવથી તેઓ મનુષ્યની જેમજ કાયા વડે મૈિથુન ક્રિયામાં પ્રવૃત્ત રહેતા હોય છે. જે પરિવારણ માત્ર સ્પર્શ શરીરના સ્પર્શ દ્વારા જ થાય છે, તે પરિચારણાને કાયપરિચારણા કહે છે. સનકુમાર અને મહેન્દ્ર નામના ત્રીજા અને ચોથા દેવકમાં જે દેવ-દેવીઓ રહે છે, તેમનામાં કાયપરિચારણાને સદ્ભાવ હોય છે. માત્ર રૂપ જોઈને જે પરિચારણ થાય છે, તેને રૂપપરિચારણ કહે છે. પાંચમાં બ્રહ્મલેક અને છઠ્ઠા લાન્તક દેવલોકના દેવામાં આ પ્રકારની પરિચારણને સદ્ભાવ હોય છે. શબ્દ દ્વારા જ એટલે કે દેવાંગનાઓના શબ્દને શ્રવણ કરવા માત્રથી જ જે પરિ ચારણ થાય છે તેને શબ્દ પરિચારણ કહે છે. સાતમાં અને આઠમાં રેતદેવલેકમાં રહેલા દેવામાં શબ્દ પરિચારણાને સદૂભાવ હોય છે. જે પરિ. ચારણા કેવળ સંકલ્પ દ્વારા જ થાય છે તે પરિચારણાને મનઃ પરિચારણા કહે છે. નવથી લઈને ૧૨ માં દેવલોકના દેવામાં મન પરિચારણાને સભા હોય છે. પ્રેયક આદિ વિમાનમાં તે પરિચારણાને સદૂભાવ જ હેતો નથી. છેસૂ. ૧૫ છે દેવોં કે અગ્રમહિષિયોંકા નિરૂપણ હવે સૂત્રકાર દેવોની અમીષીઓની પ્રરૂપણ કરે છે– “વમરસ f બgણ ગણુકુમારnળો” ઈત્યાદિ– ટીકાર્થ—અસુરોના ઈન્દ્ર, અસુરકુમાર રાય ચમરને પાંચ અમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) કાલી, (૨) રાત્રી, (૩) રજની, () વિદ્યુત અને (૫) મેઘા. આ ચમર દક્ષિણનિકેયને ઈન્દ્ર છે. ઉત્તરનિકાયને જે બલિ નામને ઈન્દ્ર છે તેની પાંચ મહિષીઓનાં નામ નીચે પ્રમાણે છે – (૧) ગુસ્સા, (૨) નિશુમ્ભા, (૩) રંભા, (૪) નિરંભા અને (૫) મદના. . ૧૬ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ચમરેન્દ્રાદિકોકે અનીક ઔર અનીકાધિપતિયોંકા નિરૂપણ હવે સૂત્રકાર ચમરેન્દ્ર આદિકાના સાંગ્રામિક અનીકા ( સેનાએ ) ની અને અનીકાધિપતિઓની પ્રરૂપણા કરે છે. સૂત્રા - અમલ ાં કામુ'િવલનપુરનારનો ” ઈત્યાદિ— અસુરકુમારાના ઈન્દ્ર અસુરકુમારરાય ચમરની પાંચ સગ્રામિક સેનાએ છે અને તેમના અધિપતિ (સેનાપતિ ) પણ પાંચ કહ્યા છે. પાંચ અનીકા ( સેનાએ ) નીચે પ્રમાણે છે—(૧) પાદાતાનીક, (ર) પીઠાનીક, (૩) કુંજરા નીક, (૪) મહીષાનીક અને (૫) રથાનિક. ܕܕ પાદાતાનીક (પાયદળ સેના) ના અધિપતિ દ્રુમ છે. પીઠાનીક (હયદળ) ના અધિપતિ હસ્તિરાજ કુન્ધુ છે. મહીષાનીક ( પાડાએ પર સવાર થનારૂં સૈન્ય ) ના અધિપતિ લેાહિતાક્ષ છે, અને રથાનિકને અધિપતિ કિન્નર છે. વૈરાચનેન્દ્ર વૈરાચનરાય મલિની પણ ચમરની સેનાએ જેવી જ પાંચ સેનાએ છે, અને તે સાંગ્રામિક સેનાએના પાંચ અધિપતિ છે. તેની પાયદળ સેનાના અધિપતિ મહાક્રમ છે. હયદળના અધિતિ અશ્વરાજ મડાસૌદામ હસ્તિદળના અધિપતિ હસ્તિરાજ માલકાર છે, મહિષાનીકના અધિપતિ મહા લેહિતાક્ષ છે, અને રથાનીકના અધિપતિ કિંપુરુષ છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ધરણની પાંચ સાંગ્રામિક સેનાએ છે, તેમનાં નામ પણ પાદાતાનીક ( પાયદળ સૈન્ય ) આઢિ છે. તે સેનાએના પણ પાંચ અધિપતિ છે. તેમનાં નામ અનુક્રમે ભદ્રસેન, યશેધર, સુદર્શન, નીલક અને આનદ છે. એટલે કે તેની પાયદળ સેનાના અધિપતિ ભદ્રસેન હયદળના અધિપતિ અવરાજ યશેાધર, કુ'જરાનીકના અધિપતિ હસ્તિરાજ સુદર્શન, મહિષાનીકના અધિપતિ નીલકંઠ અને રથાનીકના અધિપતિ આનંદ છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ભૂતાનન્દની પાસે પણ અસુરેન્દ્ર ચમરના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ જેવી જ પાંચ સાંઝામિક સેનાએ (અનકે) છે. અને પાંચ સાંઝામિક અનીકા ધિપતિ છે. તેના નામ પાદાનતાનીક યાવત્ રથાનીક તેને પાદાતાનીક ( પાયદળ સૈન્ય) ને અધિપતિ દક્ષ છે, પીડાનીકને (હયદળ) અધિપતિ અશ્વરાજ સુગ્રીવ છે, કુંજરાનીકને અધિપતિ હસ્તિરાજ સુવિક્રમ છે, મહિષાનીકને અધિપતિ નીલકંઠ છે અને રથાનીકને અધિપતિ નન્દોત્તર છે. સુપણેન્દ્ર સુપર્ણ કુમારરાય વેણુદેવની પણ એવી જ પાંચ સાંગામિક સેનાએ છે. તેની સેનાના અધિપતિઓનાં નામ ધરણની સેનાના અધિપતિએનાં નામ પ્રમાણે જ સમજવા. વેણુદાલિકની સેનાએ અને સેનાધિપતિઓના નામનું કથન ભૂતાનંદની સેનાઓ અને સેનાધિપતિની અનુસાર જ સમજવું. જેવું ધરણની સાંગામિક સેનાઓનું અને તે સેનાઓના અધિપતિઓના નામેનું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન શેષ પર્યન્તના સમસ્ત દક્ષિણના ઈદ્રોની સેનાએ અને સેનાધિપતિઓ વિષે પણ સમજવું. જેવાં ભૂતાનનદની સાંઝામિક સેનાઓના નામ કહેવામાં આવ્યાં છે, એવાં જ મહાઘેષ પર્યન્તના ઉત્તરનિકાયના ઈન્દ્રોની સેનાઓ અને સેનાધિપતિઓનાં નામ સમજી લેવાં દેવેન્દ્ર દેવરાજ શુક્રની પણ પાંચ જ સાંઝામિક સેનાએ કહી છે. તે સેનાઓના અધિપતિ પણે પાંચ જ કહ્યાં છે. તેમની પાંચ સેનાઓનાં નામ નીચે પ્રમાણે છે–(૧) પાદાતાનીક, (૨) પીઠાનીક, (૩) કુંજરાનીક, (૪) વૃષભાનીક અને (૫) રથાનીક. તેમને પાદાતાનીકાધિપતિ હરિણગમષી છે, પીઠાનિકાધિપતિ અથરાજ વાયુ છે, કુંજરાનીકાધિપતિ હસ્તિરાજ રાવણ છે, વૃષભાનીકાધિપતિ દામદ્ધિ છે અને રથાનીકાધિપતિ માઠર છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની પણ શક્રના જેવી જ પાંચ સાંઝામિક સેનાએ છે. તે સેનાઓના અધિપતિઓનાં નામ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ નીચે પ્રમાણે છે—પાદાનીકના અધિપતિ લઘુપરાક્રમ છે, પીડાનીકના અધિપતિ અશ્વરાજ મહાવાયુ છે, કુજરાનીકના અધિપતિ હસ્તિરાજ પુષ્પદન્ત છે. શક્રની સાંગ્રામિક સેનાએ અને સેનાપતિઓનાં જેવા નામ આપવામાં આવ્યાં છે, એવાં જ આરણુ પર્યન્તના દક્ષિણુના ઇન્દ્રોતી સેનાએ અને સેનાધિપતિએનાં નામ સમજી લેવા. ઇશાનેન્દ્રની સેનાએ અને સેનાધિપતિયાના જેવા નામ આપવામાં આવ્યાં છે. એવા જ અચ્યુત પન્તના ઉત્તરના ઈન્દ્રોની સેનાએ અને સેનાધિપતિઓના નામ સમજવા જોઇએ. ટીકા –આ સૂત્રમાં અનીકાની આગળ જે સાંપ્રામિક વિશેષણના પ્રયાગ કરવામાં આન્યા છે, તે ગાન્ધર્વોનીક અને નાટયાનીકના વ્યવચ્છેદ કરવા નિમિત્તે કરવામાં આવેલ છે. પાાતિ અથવા પાયદળ સેનાને પાદાતાનીક કહે છે. તે પાદાતાનીકના જે અધિપતિ હાય છે તેને પાદાતાનીકાધિપતિ કહે છે. તે પાદાતાનીકાધિપતિ પણ પદાતિ જ હાય છે. અશ્વદળને પીઠાનીક કહે છે. તે અશ્વદળના અધિપતિને પીડાનીકાધિપતિ કહે છે. તે પીડાનીકાધિપતિ અશ્વરૂપ જ હાય છે. હસ્તિળને કુંજરાનીક કહે છે અને તેના અધિપતિને કુંજરાનીકાધિપતિ કુંજર રૂપ ( હાથી રૂપ ) જ હોય છે. મહીષ એટલે પાડે. એવી પાડાઓની સેનાને મહીષાનીક કહે છે. તેના અધિપતિ પણ મહીષ રૂપ જ હાય છે. વૃષભ એટલે બળદ વૃષભેની સેનાને વૃષભાનિક કહે છે અને તેના અધિપતિ પણ વૃષભ જ હાય છે. રથાનીકના અધિપતિ પણ રથ જ હાય છે. ભવનપતિ નિકાયમાં ઉત્તરનિકાયના દસ ઇન્દ્રો હેાય છે. દક્ષિણનિકાયના ઇન્દ્રોનાં નામ નીચે પ્રમાણે છે—(૧) ચમરેન્દ્ર, (ર) ધરણુ, (૩) વેણુદેવ, (૪) હરિકાન્ત, (૫) અગ્નિશિખ, (૬) પૂર્ણુ, (૭) જલકાન્ત, (૮) અમિતગતિ (૯) વેલમ્બ અને (૧૦) ઘાષ. ઉત્તરનિકાયના ઇન્દ્રોનાં નામ નીચે પ્રમાણે છે—(૧) અલિ, (ર) ભૂતાનન્દ (૩) વેદાલિ, (૪) હરિસંહ, (૫) અગ્નિમાણુત્ર, (૬) વસિષ્ઠ, (૭) જલપ્રભ, (૮) અમિતવાહન, (૯) પ્રભજન અને (૧૦) મહાધેાષ, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૩૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ સૌધર્માદિ કલ્પના ૧૦ ઇન્દ્ર હોય છે. તેમાંથી સૌધર્મ, સનસ્કુમાર, બ્રહલેક, શક, આનત અને પ્રાણત, આ છ દાક્ષિણાત્ય કલ્પે છે. તે છે કાના ૪ ઈન્દ્રો હોય છે, અને ઇશાન, મહેન્દ્ર, લાન્તક, સહસાર, પ્રાણુતા અને અમૃત, આ છ ઉત્તર દિશાના કપે છે. તે છ કપના છ ઈન્દ્ર હોય છે. જો કે આનત અને આરણ આ બે કપ ઈદ્ર દ્વારા અનધિષ્ઠિત છે, છતાં પણ પ્રાણતેન્દ્ર અને અય્યતે તેમને અધીન હોવાથી, એ બને કલપને ઈન્દ્ર સહિતના કહેવામાં આવ્યાં છે. આ રીતે આ કથનમાં કઈ દેષ નથી. છે સૂ. ૧૭ ! હવે સૂત્રકાર શકની આવ્યન્તર પરિષદના દેવોની તથા ઈશાનની આભ્યનર પરિષદના દેવની સ્થિતિ કેટલી છે તે પ્રકટ કરે છે. પ્રતિધાતકા નિરૂપણ “સાર જો સેજિંદરા તેવાળો” ઈત્યાદિસત્રાર્થ–દેવેન્દ્ર દેવરાય શકની આભ્યન્તર પરિષદના દેવોની સ્થિતિ પાંચ પત્યે પમ પ્રમાણુ કહી છે. એ જ પ્રમાણે દેવેન્દ્ર દેવરાય ઈશાનની આભ્યન્તર પરિપદાની દેવીઓની સ્થિતિ પણ પાંચ પપમ પ્રમાણ કહી છે. છે સ ૧૮ છે આ પ્રકારે દેવવક્તવ્યતાનું કથન કરીને હવે સૂત્રકાર ૬૪ અધ્યવસાય. વાળા જીવની દેવગતિને તથા તેમની સ્થિતિ આદિને જે પ્રતિઘાત થાય છે, તેનું નિરૂપણ કરે છે. “ જંજલિ Tser guપત્તા” ઈત્યાદિ– ટીકાથ–પ્રતિઘાત (વિનાશ) પાંચ પ્રકારના કહ્યા છે–(૧) ગતિ પ્રતિઘાતક, (૨) સ્થિતિ પ્રતિઘાત, (૩) બન્ધન પ્રતિઘાત, (૪) લેગ પ્રતિઘાત અને (૫) બલવીર્ય પુરુષકાર પરાક્રમ પ્રતિઘાત. પ્રતિહનનનું નામ પ્રતિઘ છે. તેને અર્થ પ્રતિઘાત થાય છે. તેને પાંચ પ્રકાર કહ્યા છે. ગતિની અપેક્ષાએ જે વિચાર કરવામાં આવે, તે દેવાદિગતિ ૩૫ શુભ ગતિને જે પ્રતિઘાત (વિનાશ) છે, તેને ગતિપ્રતિ કહે છે. શુભ દેવાદિ ગતિની પ્રાપ્તિ થવાની યેગ્યતા હોવા છતાં પણ વિપરીત કર્મ કરવાને કારણે તેની પ્રાપ્તિ ન થાય, તો તે પ્રતિઘાતને ગતિ પ્રતિઘાત કહે છે. જેમકે કંડરીકને આ પ્રકારને ગતિ પ્રતિઘાત થયે હતે. શુભ દેવગતિને રેગ્ય કમબન્ધન રૂપ સ્થિતિને જે પ્રતિઘાત છે, તેને સ્થિતિ પ્રતિઘાત કહે છે, કારણ કે બદ્ધ દેવગતિને એવાં કર્મોને અધ્યવસાય વિશેષ દ્વારા પ્રતિધાતા થાય છે. કહ્યું પણ છે કે –“વફાટિચાળો ” ઈત્યાદિ. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ દ્રી કાળની સ્થિતિવાળી ક`પ્રકૃતિને જે અલ્પકાળની સ્થિતિવાળી બનાવવામાં આવે છે, તેનું નામ જ સ્થિતિ પ્રતિઘાત છે. અન્ધન પ્રતિધાત— નામકર્મીની ઉત્તર પ્રકૃતિરૂપ તે બન્ધન હાય છે. ( ઔદારિક મન્ધન આદિના ભેદથી તે બન્યન ક્રમ પાંચ પ્રકારનું હેય છે) પ્રશસ્તના પ્રક્રમની અપેક્ષાએ અહીં પ્રશસ્ત બન્ધન જ ગૃહીત થયું છે. તે પ્રશસ્ત અન્ધનના જે પ્રતિષ્ઠાત છે, તેને અન્ધન પ્રતિઘ ( બન્ધન પ્રતિઘાત ) કહે છે. અહીં અન્ધન ગ્રહણ ઉપલક્ષણુ છે. તેથી અહીં પ્રશસ્ત શરીર, પ્રશસ્ત અગેાપાંગ, પ્રશસ્ત સહુનન, અને પ્રશસ્ત સ ંસ્થાન રૂપ તેનાં જે ચિરત છે, તેમનેા પ્રતિઘાત પણ ગ્રહણુ થવા જોઈએ. પ્રશસ્ત ગતિ આદિ જેમના કારણેા છે, એવા ભાગેડને જે પ્રતિઘાત છે, તેનું નામ ભાગપ્રતિધ છે. પ્રશસ્ત ગતિ આદરૂપ હેતુ (કારણ) ના અભાવમાં તેના કાર્ય ભૂત ભેગાના પણ અભાવ થઈ જાય છે, કારણ કે કારણના અભાવ હોય તા કાર્યતા પણ અભાવ જ રહે છે. તથા ઉત્થાનના, ક્રમના, ખલવીયના અને પુરુષકાર પરાક્રમને જે પ્રતિષાત છે, તેને ઉત્થાન ક્રમ ખલવીય પુરુષ પરાક્રમ પ્રતિઘ કહે છે. ઊભા થવું તેનું નામ ઉત્થાન છે, પરિભ્રમણ આદિ ક્રિયાનું નામ ક્રમ છે, શારીરિક શક્તિનું નામ ખળ છે, આત્મિક શક્તિનું નામ વીય છે, પુરુષાર્થ ( પૌરુષ ) નું નામ પુરુષકાર છે, તથા ખલ અને વીય ને કોઇ કામમાં લગાડવુ તેનું નામ પરાક્રમ છે. આ બધાના પણ શુભ દેવગતિ આદિના અભાવમાં અભાવ જ રહે છે. ।। સૂ. ૧૯ ॥ ઉત્તરગુણોકે ભેદોંકા નિરૂપણ જે જીવોના ચારિત્રમાં અતિચાર લાગી જાય છે એવા ચારિત્રાતિચારવાળા જીવાની દેવગતિ આદિના પ્રતિઘાત થાય છે. આ વાતને ચિત્તમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૪૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરીને હવે સૂત્રકાર ઉત્તરગુણની અપેક્ષાએ એવા ચારિત્રાતિચારવાળા જીવોના ભેદનું નિરૂપણ કરે છે –“વવિદ્ ગાની પળો” ઈત્યાદિ– જેઓ લબ્ધિ, પૂજ્યતા, ખ્યાતિ આદિની પ્રાપ્તિ નિમિત્તે તપસ્યા આદિ કરે છે તેમને “આજીવ” કહે છે. તે આજીવ પાખંડિ વિશેષરૂપ હોય છે. તેમના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) જાત્યાજીવ, (૨) કુલાજીવ, (૩) કર્માજીવ, (૪) શિલ્પાજીવ અને (૫) લિંગાજીવ. જે આજીવ પિતાની જાતિને નિર્દેશ કરીને એટલે કે “હું ક્ષત્રિય જાતિને છું” એવું પ્રકટ કરીને ક્ષત્રિયાદિકેના ઘરમાંથી ભેજનાદિની પ્રાપ્તિ કરે છે. તેને જાત્યાજીવ કહે છે. તે પિતાની ક્ષત્રિય આદિ જાતિ પ્રકટ કરીને આજીવિકાનું ઉપાર્જન કરતા હોય છે. એ જ પ્રમાણે કુલાઇવ આદિ વિષે પણ સમજવું. અહીં કુલ ૫દ દ્વારા ઉગ્રાદિ કુલ અથવા ગુરુ સંબંધી કાલ ગ્રહણ કરવું જોઈએ. કમ ૫૮ વડે ખેતી આદિ ધંધાઓને, શિલ્પ પદ વડે ચિત્ર આદિ કલાઓને અથવા સાર્વકાલિક કર્મને અને લિગ પદ વડે જ્ઞાનાદિથી રહિત મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ રૂપ સાધુના લિંગને ( ચિત્રને) ગ્રહણ કરવું જોઈએ. એ સૂ. ૨૦ છે પરીષહ સહકા નિરૂપણ લિંગના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર રાજાના પાંચ લિગો ( ચિહ્નો ) નું કથન કરે છે–“ર ચાર રસ્તા ” ઈત્યાદિ. રાજાના નીચે પ્રમાણે પાંચ ચિહું કહ્યાં છે–(૧) ખગ (તલવાર) (૨) છત્ર, (૩) મુકુટ, (૪) ઉપાનહ ( પગરખાં-મોજડીએ) અને (૫) બાલવ્યજન (ચાર). સ. ૨૧ છે ઉપર્યુક્ત ચિહ્નોવાળા રાજાઓ હોય છે. તેઓ ઈસ્લામુ આદિ કુળમાં ઉત્પન્ન થયેલા હોય છે. તેમનામાંથી જે કેઈએ દીક્ષા ગ્રહણ કરી હોય છે તે સરાગ હોવા છતાં પણ સર્વ શક્તિની અધિકતાને લીધે જે વસ્તુઓનું શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ અવલંબન કરીને પરીષહ આદિને સહન કરે છે, તે વસ્તુઓનું (તે અવ. લંબનના કારણેનું હવે સૂત્રકાર કથન કરે છે – “વંજ હિં ટાળહિં મળે Ê કવિ” ઈત્યાદિ– ટીકાર્થ–આત્માના જ્ઞાનાદિક ગુણનું જે છાદન (આવરણ) કરે તેનું નામ છ% છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અત્તરાય, આ ચાર ઘાતિયા કમરૂપ જ તે છ% હોય છે. આ છઘમાં જ રહે છે–એટલે કે જે જીવો આ છઘ (આવરણ) વાળા હોય છે, તેમને છદ્મસ્થ કહે છે. કષાયયુક્ત જીને છશ્વાસ્થ કહેવાય છે. જે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે તેમને છઘસ્થ જીવ સારી રીતે સહન કરે છે, સમતાભાવપૂર્વક તેમને સહન કરે છે, દીનભાવને ત્યાગ કરીને તેમને સહન કરે છે, અને જે જે પરીષહ અને ઉપસર્ગો આવી પડે તેને અવિચલાવે (દઢતાપૂર્વક) સામનો કરે છે, એવું નીચેના પાંચ કારણોને લીધે બને છે. તેમાં પહેલું કારણ આ પ્રમાણે છે – “રિજને લહુ ન પુરિને મત્તાપૂણ” ઈત્યાદિ અહીં “ઉદી પદ દ્વારા ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ગયેલા કમને ગ્રહણ કરવામાં આવ્યું છે. “જેનું મિથ્યાત્વ મેહનીય આદિ કર્મ ઉદયાવરથામાં પ્રવિષ્ટ થઈ ચુકયું છે, અને તે કારણે મદિરાનું સેવન કરનાર વ્યક્તિના જેવું જેનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ચુક્યું છે, એ પુરુષ જે મને ગળે દે, મારી મજાક ઉડાવે, મારી પાસેથી વસ્ત્ર, પાત્ર આદિ વસ્તુને પરાણે પડાવી લે, અથવા મારી સામે દુર્વચનને પ્રયાગ કરે, મને દેરડા આદિ વડે બાંધે, મને કારાગાર આદિમાં પૂરી દે, અથવા હાથ આદિ શરીરના અવયવને છરી નાખે, અથવા મને મૂચ્છિત કરી નાખે, અથવા મને મરણને શરણ પહોંચાડી દે. અથવા ન કરવા યોગ્ય ઉપદ્ર કરીને મને હેરાન કરવાનો પ્રયત્ન કરે, શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૪૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ ચલ પટ્ટક આદિને, પાત્રોને, પાદપૂંછન (પગ લૂછવા માટેના સાધુના ઉપકરણ રૂપ વસખંડ) આદિને બળજબરીથી પડાવી લે છે, તેને ફાડી નાખે છે, નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે અથવા પાત્રોને ફેડી નાખે છે, મારા ઉપકરણને ચિરી જાય, તે મારે એવાં ઉપસર્ગો અને પરીષહેને સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. તેને કારણે મારે મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થવું જોઈએ નહીં,” આ પ્રકારના દઢ મને ખળપૂર્વક જે સાધુ ઉપસર્ગ અને પરીષહાને સહન કરે છે, તે સાધુ ગ્રહીત મોક્ષમાર્ગેથી વિચલિત થતું નથી. તે તે પોતે અંગીકાર કરેલા ધર્મમાર્ગમાં સ્થિર રહે છે. કર્મબન્ધનેના વિનાશને માટે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવા યોગ્ય છેતેને પરીષહ કહે છે અને દેવાદિકૃત ઉપદ્રવોને ઉપસર્ગ કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે-છઘસ્થ મુનિ ઉપસર્ગો અને પરીષહને સમભાવપૂર્વક એ કારણે સહન કરે છે કે તે એવું સમજે કે આ ઉપસર્ગો અને પરીષહ સમજદાર જીવો દ્વારા ઉત્પન્ન કરાતાં નથી, પણ અજ્ઞાની જીવે દ્વારા જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની છ મિથ્યાત્વ, મેહનીય આદિ કર્મોના ઉદયના કારણે આ ઉપસર્ગો અને પરીષહ ઉત્પન્ન કરતા હોય છે. તેથી તેઓ રોષ કરવાને પાત્ર નથી પણ દયા ખાવાને પાત્ર છે. બીજું કારણ આ પ્રમાણે છે-“ચક્ષાવિદ અચં પુષઃ તેને જે gષ પુર મોરાતિ” ઈત્યાદિ–તે સાધુના મનમાં એવી વિચારધારા ચાલે છે કે આ પુરુષ યક્ષ વડે અધિષિત થઈ રહ્યો છે, એટલે કે કઈ યક્ષ તેના શરીરમાં પ્રવેશ કરીને તેના દ્વારા ઉપસર્ગો કરાવી રહ્યા છે. તે કારણે જ તે મારા પ્રત્યે કેધ કરી રહ્યો છે, મને ગાળે દઈ રહ્યો છે, મારી મજાક કરી રહ્યો છે, વગેરે કથન અહીં પણ આગળ મુજબ જ સમજવું. તેથી આ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો મારે શાન્તિપૂર્વક સહન કરવા જોઈએ. આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈને તે તેમને સમભાવપૂર્વક સહન કરે છે અને ઉપસર્ગ કરનાર પ્રત્યે તે ક્રોધ કરતા નથી, દૈન્યભાવ પ્રકટ કરતો નથી, પરંતુ ક્ષમાભાવપૂર્વક એક વીરની જેમ તે પરીષહે અને ઉપસર્ગોનો અડગતાપૂર્વક સામનો કરે છે. આ બીજા કારણમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પરીષહ આદિ ઉત્પન્ન કરનાર વ્યક્તિના શરીરમાં યક્ષને પ્રવેશ થવાને કારણે તે પિતાના મૂળ સ્વભાવને ગુમાવી બેઠી હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ २४३ Page #258 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજુ કારણ–“મન તમારે વર્ષ ૩ મતિ ” ઈત્યાદિ–ઉપસર્ગ આદિ સહન કરનાર તે સાધક એવો વિચાર કરે છે કે મેં પૂર્વભવમાં એવા કર્મો કર્યા છે કે જેમનું વેતન મારે આ પ્રાપ્ત મનુષ્ય ભવમાં કરવા ગ્ય છે. મારા તે કર્મો આ ભવમાં આ સમયે ઉદયમાં આવી રહ્યાં છે. તેથી જ આ પુરુષ મને ગાળ આદિ દઈ રહ્યો છે અને મારી મજાક ઉડાવી રહ્યો છે.” આ પ્રમાણે વિચાર કરીને તે પરીષહ અને ઉપસને સહન કરી લે છે. ચેથું કારણું–“મમ ૨ ૩ સથરું ગણમાના અક્ષમમારા તેિરિક્ષમારી અનધ્યારીરહ્ય” ઈત્યાદિ—ઉપસર્ગ આદિ સહન કરવાનો પ્રસંગ આવે ત્યારે તે સાધક સાધુ એવો વિચાર કરે છે કે “ જે હું આ વ્યક્તિ દ્વારા પ્રકટ કરાતો ક્રોધ આદિ સમતાપૂર્વક સહન નહીં કરું, ક્ષમા ધારણ નહી કરૂં, દીનતા પ્રકટ કરીશ અને મારા કર્તવ્યમાગે થી ચલાયમાન થઈશ, તે મારે એકાન્તતઃ પાપનું ઉપાર્જન કરવું પડશે. અહી “મ ” આ પદ આ પ્રકારને વિતર્ક પ્રકટ કરે છે. આ પ્રકારના તેના વિતર્કને લીધે પણ તે પરીષહ અને ઉપસર્ગોને અડગતાથી સહન કરે છે. પાંચમું કારણ “મન ર સસ્થા માનલ ચાવત્ત વધ્યાસીન ઈયાદિ–તે સાધક સાધુ એવો વિચાર કરે છે કે- “જો આ પુરુષો આદિ દ્વારા ઉત્પન્ન કરાયેલા ઉપસર્ગ આદિને હું સમભાવપૂર્વક સહન કરીશ, મારાં કર્તવ્ય માર્ગમાં (સંયમ માર્ગમાં) દઢતાપૂર્વક આગળ વધીશ, તો એ વાત તે નિશ્ચિત જ છે કે મારા કર્મોની એકાન્તતઃ નિજા થશે. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને પણ તે પરીષહ તથા ઉપસર્ગોને સહન કરે છે, દીનભાવને ત્યાગ કરીને સમભાવપૂર્વક તેમને સહન કરે છે અને સંયમ પથે દૃઢતાપૂર્વક આગળ વધે છે. જે સ્થાને કારણે) ને લીધે તીર્થકરે અને ગણધરે ઉદીર્ણ પરી. કહે તથા ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે, તે સ્થાનેનું હવે સૂત્રકાર શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ २४४ Page #259 -------------------------------------------------------------------------- ________________ કથન કરે છે. તે સ્થાને પણ પાંચ છે. પહેલું કારણ નીચે પ્રમાણે છે– " क्षिप्तचित्तः खलु अयं पुरुषः तेन मे एष पुरुषः आक्रोशति तथैव બજાર ના ઉપસર્ગ આદિ કરવામાં આવે ત્યારે તેઓ એ વિચાર કરે છે કે “પુત્ર, પત્ની આદિના શકને કારણે આ માણસની બુદ્ધિ ભમી ગઈ છે–તે મગજ પરનો કાબૂ ગુમાવી બેઠે છે. તેથી તે પુરુષ ઉન્મન જ છે. તે કારણે તે મારી સાથે આ પ્રકારને –આક્રેશ કરવા રૂપ, ગાળે દેવા રૂપ વગેરે વ્યવહાર કરી રહ્યો છે.” બીજું કારણ–“કવિતા” ઈત્યાદિ. તેઓ વિચાર કરે છે કે “આ ઉપસર્ગ આદિ કરનાર મનુષ્ય અહંકારયુક્ત ચિત્તવાળે છે. અથવા પુત્ર જન્માદિને કારણે ઉદ્ધત ચિત્તવાળ બની ગયું છે, તેથી તે ઉન્મત્ત જ છે. તે કારણે જ તે મને ઉપસર્ગદિ દ્વારા હેરાન કરી રહ્યો છે.” - ત્રીજુ કારણ–પરીષહાદિ સહન કરનાર તીર્થકર અથવા ગણધર એ વિચાર કરે છે કે પૂર્વજન્મમાં મેં જે કર્મો કર્યા છે, તે આ ભવમાં અત્યારે ઉદયમાં આવી રહ્યાં છે. તેથી જ આ પુરુષ મને ગાળે દઈ રહ્યો છે, મારી હાંસી ઉડાડી રહ્યો છે.” તેથી તે ઉપસર્ગાદિકેને તે સહન કરે છે. ચાર્યું કારણ આ પ્રમાણે છે-તે ઉપસર્ગાદિ સહન કરનાર સાધુ પિતાના મનમાં એ વિચાર કરે છે કે “જે હું આ પુરુષકૃત આક્રોશ આદિને સારી રીતે સહન નહીં કરું, ક્ષમાં ધારણ નહીં કરૂ. દીનતા પ્રકટ કરીશ, અને મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થઈશ, તો મારે એકાન્તતઃ પાપનું ઉપાર્જન થશે.” પાંચમું કારણ આ પ્રમાણે છે–તે એ વિચાર કરે છે કે “ આ પુરુષ મને જે પરીષહ અને ઉપસર્ગો પહોંચાડી રહ્યા છે તે ઉપસર્ગો અને પરીષહને સમભાવપૂર્વક સહન કરવાથી, ક્ષમાભાવપૂર્વક સહન કરવાથી, ન્યભાવને ત્યાગપૂર્વક સહન કરવાથી અને સંયમના માર્ગેથી ચલાયમાન થયા વિના સહન કરવાથી, અન્ય સાધુઓ પર પણ સારે દાખલે બેસશે, અન્ય અનેક છવાસ્થ સાધુએ પણ મારું અનુકરણ કરીને વારંવાર ઉદયાવસ્થામાં આવતા પરીષહ અને ઉપસર્ગોને મારી જેમ જ સહન કરશે, ઈત્યાદિ સમસ્ત પત કથન અહીં ગ્રહણ થવું જોઈએ. “તેઓ પિતાના સંયમ માર્ગથી શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૪૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ ચલાયમાન નહી થાય ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી ગ્રહેણ કરવુ જોઈએ. આ કથનના ભાવાથ એવા છે કે સામાન્ય મનુયે સામાન્ય રીતે ઉત્તમજનેનુ' અનુકરણ કરનારા હોય છે. ઉત્તમ પુરુષા એ કે પ્રતિકાર કરવાને સમથ હોય છે, છતાં પણ તેએ નીચે પુરુષા દ્વારા કરાતા પરીષહે અને ઉપસર્ગાના પ્રતિકાર કરવાના પ્રયત્ન કરતા નથી. જો તેઓ તેમના પ્રતિકાર કરવા માંડે, તે તેમના અનુયાયીઓ પણ એ જ પ્રમાણે કરવા લાગી જાય. જો તે એ પ્રમાણે વંતા થઈ જાય, તે તેમના સસાર પશુ કેવી રીતે સાન્ત (અન્તયુક્ત) બની શકે ! એવું કરનારને તેા અન’તકાળ પાન્ત સસાર રૂપી વમળમાં ડૂબકી ખાધા જ કરવી પડે. તેથી તેમના ઉદ્ધાર કરવામાં આવતા અપકારીને સહન કર્યો કરે છે, અને તેમને તે સહન કરતા જોઇને છદ્મસ્થજના પણ તેમને સહન કરે છે. કહ્યું પણ છે કે— “ નો મે િમો વો ” ઈત્યાદિ—મ ગાથાનેા ભાવ ઉપર કહ્યા પ્રમાણે જ છે. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને કેવલી ભગવાન ઉદીત પરીષહેા અને ઉપસર્ગાને સારી રીતે સહન કરે છે, (યાત્) તેઓ પરીષહા આવી પડે ત્યારે પેાતાના માર્ગેથી વિચલિત થતા નથી, પરન્તુ પરીષહેા તથા ઉપસર્ગાના દેઢતાપૂર્વક સામના કરીને પાતે ગ્રહણ કરેલા જ માગે અડગતા પૂર્વક આગળ વધે છે. ! સૂ. ૨૨ ॥ હેતુ ઔર અહેતુકે સ્વરૂપકા નિરૂપણ હવે સૂત્રકાર મિથ્યાર્દષ્ટિ અને સમ્યગૂષ્ટિ, એ પ્રત્યેકના હેતુમાં પાંચવિધતાનું અને છદ્મસ્થ અને કેવલીના અહેતુમાં પણ પંચવિધતાનું કથન કરે છે. “ વ ફૈઝ વળત્તા ” ઈત્યાદિ~ ટીકા-હેતુ પાંચ કહ્યા છે. પ્રમેય રૂપ અને જે કહે છે તે હેતુ છે. અથવા પ્રમેય રૂપ અથ જેના દ્વારા જાણી શકાય છે, તે હેતુ છે. એવા હેતુ પેાતાના સાધ્યની સાથે અવિનાભાવ સબ'ધવાળે ડાય છે, જેમકે ધૂમરૂપ હેતુ પેાતાના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૪૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય અગ્નિની સાથે અવિનાભાવ સબધવાળા હોય છે. આ લિંગમાં વર્તમાન જે પુરુષા છે તે પણ હેતુના ઉપયાગથી અભિન્ન હોવાને કારણે હેતુરૂપ હાય છે. તે પાંચ પ્રકારના હોય છે—(૧) જે હેતુને જાણતા નથી એટલે કે ધૂમાદિ રૂપ હેતુને જે અસમ્યક્ રૂપે જાણે છે-હેતુને સમ્યક્ રૂપે જાણતા નથી. (૨) જે હેતુને ધૂમાહિરૂપ લિંગને અસમ્યક્ રૂપે દેખે છે, એ જ પ્રમાણે આગળ પણુ સમજવું જોઇએ (૩) દેતું ન પુછ્યતે અહીં ‘ બુધૂ' ધાતુ શ્રદ્ધા થક છે તેથી અહીં આ પ્રમાણે અથ થાય છે-“ જે હેતુપર સમ્યક્ શ્રદ્ધા રાખતા નથી, (૪) હેતુ નામિળōતિ અને જે હેતુને ભત્રથી પાર કરાવનાર રૂપે ગણતા નથી. આ પ્રમાણે મિાદષ્ટિની અપેક્ષાએ ચાર પ્રકારના હેતુઓનું થન કરીને હવે તેની જ અપેક્ષાએ પાંચમા હેતુ પ્રકટ કરવામાં આવે છે— હેતુમજ્ઞાનમાં ત્રિવતે ” અધ્યવસાન આદિ હેતુથી યુક્ત ડાવાને કારણે એટલે કે સમ્યગ્દૃષ્ટિથી રહિત હોવાને કારણે જે અજ્ઞાનાવસ્થામાં જ મૃત્યુ પામે છે, આ પાંચમે હેતુ છે. હવે સૂત્રકાર મિથ્યાર્દષ્ટિની અપેક્ષાએ પાંચ હેતુઓનું અન્ય પ્રકારે કથન કરે છે—(૧) જે ધૂમાદિ રૂપ હેતુ દ્વારા અનુમૈય રૂપ (અનુમાન કરવા રૂપ) અને સારી રીતે જાણતે નથી. એ જ પ્રમાણે અન્ય ચાર હેતુએ પણ સમજવા જોઇએ તથા જે હેતુ દ્વારા અસમ્યક્ જ્ઞાનાદિવાળા હોય છે તે પણ હેતુ જ છે, એવા પાંચમા હેતુ છે. '' સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ હેતુના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે—(૧) જે સભ્યષ્ટિ ડેવાથી ધૂમાદિ રૂપ હેતુને વિશેષ રૂપે–સારી રીતે જાણે છે. (૨) સામાન્ય રૂપે જે હેતુને સારી રીતે દેખે છે. (૩) જે હેતુની સમ્યક્ રૂપે શ્રદ્ધા કરે છે, (૪) સાધ્ય સિદ્ધિમાં જે હેતુને સારી રીતે પ્રયુક્ત કરે છે. (૫) અધ્યવસાન આદિથી યુક્ત છદ્મસ્થમરણ જે પ્રાપ્ત કરે છે, કારણ કે છદ્મસ્થ સભ્યદૃષ્ટિ હેાવાથી અજ્ઞાનમરણુ પ્રાપ્ત કરતા નથી તથા અનુમાતા (અનુમાન કરનારા) હાવાથી કેલિમરણ પણ પ્રાપ્ત કરતા નથી. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ સૂત્રકાર ફરી અન્ય પ્રકારે પાંચ પ્રકારના હેતુનુ. કથન કરે છે—(૧) જે અનુમાનના જનક ધૂમાદિ લિંગ દ્વારા અગ્નિ આદિ રૂપ અનુમેય અને વિશેષરૂપે જાણે છે. (ર) એ જ પ્રમાણે સામાન્ય રૂપે જાણે છે. (૩) સારી રીતે તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે, (૪) સાધ્યસિદ્ધિમાં તેને સારી રીતે ઉપયેગ કરે છે, તથા (૫) તે અકેવલી હાવાથી અધ્યવસાય આદિ કારણે છદ્મસ્થ મરણ પ્રાપ્ત કરે છે. આ રીતે અસમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ દૃષ્ટિને અનુલક્ષીને હેતુના પાંચ સ્થાનાનું કથન અહી. પૂરૂ થાય છે. હવે સમ્યગ્દષ્ટિને આશ્રિત કરીને પાંચ મહેતુઓનુ' સૂત્રકાર કથન કરે છે— અનુમાનપાદક ધૂમાદિ હેતુઓને જ્યાં સદ્ભાવ હાતા નથી, એવા પ્રત્યક્ષ જ્ઞાનને અહી અહેતુ ' પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ " શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ २४७ Page #262 -------------------------------------------------------------------------- ________________ અહેતુમાં જે ઉપયુક્ત છે, તેમને અહી' અહેતુ રૂપ કહ્યાં છે. 6 પહેલું સ્થાન નીચે પ્રમાણે છે. (૧) જે ધૂમાદિ રૂપ હેતુને પ્રત્યક્ષ રૂપે જાણતા નથી એટલે કે જે ધર્માદિ રૂપ હેતુને સર્વથા પ્રત્યક્ષ રૂપે જાણુતા નથી, પણ અમુક અંશે જ તેને પ્રત્યક્ષ રૂપે જાણે છે, કારણ કે અહી” અવધિજ્ઞાન આદિવાળા અથવા કેવલી હાવાથી જ્ઞાતા અનુમાનથી વ્યવહાર કરતા નથી. અહી અહેતુમાં જે નકાર વાચક અ’ છે, તે દેશનિષેધાક છે એમ સમજવું. એ જ પ્રમાણે આ ત્રણ સ્થાન પણ સમજી લેવા જોઇએ. “ ગહેતુ ન પતિ, મૈં મુખ્યતે, નામિચ્છતિ ” પાંચમુ સ્થાન નીચે પ્રમાણે છે – “નાવ અહેલું છેઽમર્થમાં મરે ' આયુના નિરુપક્રમ થવાથી જે અધ્યવસાન આદિ હેતુની અપેક્ષા વિનાના છદ્મસ્થ મરણુથી મરે છે, તે અહેતુનુ પાંચમું સ્થાન છે. તે અનુમાન વડે અવ્યવહર્તા હૈાવા છતાં પણ કેવલી હાવાથી છદ્મસ્થ મરણથી મરે છે. ,, સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અહેતુના પાંચ પ્રકારે આ પ્રમાણે પશુ મતાવ્યા છે-“ ગહેકના ન નાગર નાયગડ઼ેળા ઇથમ† મરેફ ” જે હેતુના અભાવમાં અહેતુ વડે થાડુ ચેડુ' જાણે છે, તે પણુ અહેતુ જ છે. એ જ પ્રમાણે ન પતિ, મૈં નુખ્યતે, જ્ઞામિચ્છતિ ” આ ત્રણ સ્થાનાને પશુ સમજી લેવા, તથા ઉપક્રમને અભાવે જે છદ્મસ્થ મરણયી મરે છે તે પાંચમુ સ્થાન છે. હવે કૈવલીની અપેક્ષાએ પાંચ અહેતુ પ્રકટ કરવામાં આવે 66 - બહેતુ જ્ઞાનામિ ” જેઓ કેવલી હાવાથી અનુમાનથી વ્યવહાર કરતા નથી. તેઓ ધૂમાદિકને અહેતુ ભાવે પ્રત્યક્ષ રૂપે જાણે છે, તે તે પણ અહે. તુજ છે. એ જ પ્રમાણે “ અહેતુ પત્તિ, અહેતુ' મુખ્યતે, હેતુ મિનøત્તિ ’ આ ત્રણ સ્થાન પણ સમજી લેવાં જોઇએ. તથા “ હેકળા છેલ્થમાં મરેલું જે ઉપક્રમના અભાવે હેતુરહિત થઇને કેવિલેમરણથી મરે છે, એટલે કે અનુમાન વડે અવ્યવહાર કર્તા હાવાથી કેવલીનું જે મરણુ છે, તે મરણુથી જે મરે છે, તે હેતુનુ' પાંચમું સ્થાન સમજવું', ,, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૪૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર કેવલીની અપેક્ષાએ પાંચ અહેતુનું અન્ય પ્રકારે કથન કરે છે—જે અહેતુ વડે કેતુના અભાવ રૂપે ધૂમાદિને પ્રત્યક્ષ રૂપે સર્વથા જાણે છે, તે પ્રથમ સ્થાન છે. એ જ પ્રમાણે “તુના પરત” આદિ ચાર સ્થાન પણ સમજી લેવાં. હવે સૂત્રકાર કેવલીના પાંચ અનુત્તરને પ્રકટ કરે છે. જેના કરતાં કંઈ પ્રધાન હાય નહી એટલે કે જે સર્વોત્કૃષ્ટ હોય છે તેને અનુત્તર કહે છે. તે અનુત્તરમાં સર્વોત્કૃષ્ટતા એ કારણે કહેવામાં આવી છે કે તેઓ પિતાના પ્રતિપક્ષી કર્મોના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. તે પાંચ અનુત્તર નીચે પ્રમાણે છે–(૧) અનુત્તર જ્ઞાન (કેવળજ્ઞાન) તે જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૨) અનુત્તર દર્શન-તે દર્શનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૩) અનુત્તર ચારિત્ર અને (૪) અનુત્તર તપ–તે બંને મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. તપ ચારિત્રરૂપ હોય છે અને તે શૈલેશી અવસ્થામાં શુકલધ્યાનના એક ભેદ રૂપ કહ્યું છે. ધ્યાન પણ તપને જ એક પ્રકાર છે, કારણ કે તે આભ્યન્તર તપનો ભેદ છે. (૫) અનુત્તર વીર્યતે વર્યાન્તરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ રીતે કેવલીઓનાં પાંચ અનુત્તર આ પ્રમાણે છે. (૧) અનુત્તર જ્ઞાન, (૨) અનુત્તર દર્શન, (૩) અનુ. ત્તર ચારિત્ર, (૪) અનુત્તર તપ અને (૫) અનુત્તર વીર્ય. | સૂ. ૨૩ | તીર્થકરોકે ચવનાદિકા નિરૂપણ કેવલીઓને અધિકાર ચાલકે હેવાથી હવે સૂત્રકાર તીર્થકરે સંબંધી ૧૪ સૂત્રોનું કથન કરે છે–“પવર્ગ કરl જો ફોરચા ” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૪૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા તીર્થંકર પાપ્રમ જિનેન્દ્ર થઈ ગયા. તેઓ ચ્યવનાદિ દિનેમાં પાંચ ચિત્રા નક્ષત્રવાળા થયા છે. આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું.. (૧) ચિત્રા નક્ષત્રમાં મહા વદી છઠ્ઠની તિથિ એ તેઓ ૩૧ સાગરોપમની સ્થિતિવાળા નવમાં વિયકમાંથી એટલે કે ઉપરિપરિમ વેયકમાંથી ચવીને કૌશામ્બી નગરીમાં રાજા ઘરની ધર્મપત્ની સુષમાદેવીની કુક્ષિમાં ગર્ભ રૂપે ઉત્પન્ન થયા હતા. (૨) ચિત્રા નક્ષત્રમાં જ કાર્તક સુદ ૧૩ ને દિવસે તેમનો જન્મ થયે હતે. (૩) ચિત્રા નક્ષત્રમાં જ કાર્તિક સુદ ૧૩ ને દિવસે તેમણે સંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરી હતી. કેશના લંચનને દ્રવ્યની અપેક્ષાએ મુંડન કહેવાય છે અને કષાયથી રહિત થવું તેનું નામ ભાવની અપેક્ષાએ મુંડન છે. પ્રાસાદ આદિ રૂપ દ્રવ્યઘરને ત્યાગ કરે તેનું નામ દ્રવ્યગૃહમાંથી નિષ્ક્રમણ છે અને મૂછદિ રૂપ ભાવગૃહમાંથી છૂટવું તેનું નામ ભાવગ્રહમાંથી નિષ્ક્રમણ છે. () ચિત્રા નક્ષત્રમાં જ ચિત્રી પૂનમને દિવસે જ તેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરી હતી. તે કેવળજ્ઞાન અને કેવળદર્શન અનન્ત પર્યાયને વિષય કરનારૂં-તેમનું પ્રતિપાદન કરનારું હેવાથી અનન્ત હોય છે તે સકળ જ્ઞાનમાં શ્રેષ્ઠ હોવાથી અનુત્તર હોય છે. તે અપ્રતિઘાતી હોવાથી નિર્ચાઘાત હોય છે. પિતાના પ્રતિપક્ષી કર્મને સર્વથા વિનાશ થઈ જવાથી તે નિરાકરણ હોય છે. એડલે કે ચટ્ટાઇ, દીવાલ આદિ આવરણથી તેને પ્રતિઘાત થત નથી, રૂપ અરૂપી સમસ્ત પદાર્થોને અને તેમની સમસ્ત પર્યાને તે વિષય કરનારું હોય છે, તેથી તે કૃત્ન હિય છે. પૂનમને ચન્દ્ર જેમ સેબે કલાએથી પરિપૂર્ણ હોય છે-સમસ્ત અવયથી પરિપૂર્ણ હોય છે, તેમ આ જ્ઞાન પણ પિતાના સમસ્ત અવયથી પરિપૂર્ણ હોય છે. તેને કેવળ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તે પોતાના વિષયને જાણવા માટે અન્ય જ્ઞાનની સહાયતાની અપેક્ષા રાખતું નથી. અથવા અત્યંત શુદ્ધ હેવાને કારણે તેને શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ અન્ય નાના કરતાં શ્રેષ્ઠ કહ્યું છે, અને વિશેષનુ તે પ્રતિપાદન કરે છે, તેથી તેને જ્ઞાનરૂ કહ્યું છે. એ જ પ્રકારનુ` કેવલદ્દન પણ્ ય છે. કેવલ'ન પદાર્થનું સામાન્ય રૂપે પ્રતિપ્રાદન કરે છે. જ્ઞાનદર્શનમાં દ્વન્દ્વ સમાસ કરીને કેવલ વર શબ્દની સાથે તેમને કર્મધારય સમાસ કરવા જોઈએ, (૫) ચિત્રા નક્ષત્રમાં જ માગશર વદ્દી ૧૧ ને દિને તેમણે મુક્તિ પ્રાપ્ત કરી હતી. હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે પુષ્પદન્ત જિનેશ્વરના જીવનવા પાંચ મુખ્ય પ્રસંગે, મૂલ નક્ષત્રમાં જ બન્યા હતા. (૧) તેઓ મૂલ નક્ષત્રમાં ફાગણ વદી ને દિને ૧૯ સાગરાપમની સ્થિતિવાળા આણત કલ્પમાંથી ચ્યવીને, કાકન્દી નગરીના રાજા સુગ્રીવની રામાદેવી નામની રાણીના ગર્ભમાં ગભ રૂપે ઉત્પન્ન થયા હતા. (૧) મૂલ નક્ષત્રમાં જ માગશર વદી પાંચમે તેમનેા જન્મ થયા હતા. (૩) મૂલ નક્ષત્રમાં જ માગશર છઠ્ઠી ૬ મૈં દિને અગારાવસ્થાના પરિત્યાગ કરીને તેમણે મુડિત થઈને અણુગારાવસ્થા ધારણ કરી હતી. (૪) મૂલ નક્ષત્રમાં જ કાર્તિક શુદી ત્રીજને દિને તેમણે મન'ત આદિ વિશેષણાવાળાં કેળવરજ્ઞાન અને કેળવરદર્શન પ્રાપ્ત કર્યા હતાં. (૫) મૂલ નક્ષત્રમાં જ ભાદરવા શુદી હું મૈં દિને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રકારના ભાવાવાળી ત્રણ ગાથાએ કહેવામાં આવી છે. તે ગાથાઓના ભાવાર્થ એવા છે કે પદ્મપ્રભ સ્વામીના ગાઁવતરણ, જન્મ, પ્રત્રજ્યા, કેવળજ્ઞાન અને નિર્વાણુ આ પાંચે કલ્યાણુકા મૂલ નક્ષત્રમાં જ થયા હતાં. પુષ્પદન્ત જિનેશ્વરના એ પાંચે કલ્યાણકા મૂલ નક્ષત્રમાં જ થયાં હતાં, દેશમાં શીતલનાથ જિનેશ્વરના ગર્ભાવતરણ, જન્મ આદિ પાંચે કલ્યાણકા પૂર્વાષાઢા નક્ષત્રમાં થયાં હતાં. તેઓ ૨૦ સાગરાપમની સ્થિતિવાળા પ્રાણત કલ્પમાંથી ચવીને દ્ઘિપુરના રાજા દૃઢરથની રાણી નન્દાદેવીના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ ગર્ભમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં જ ઉત્પન્ન થયા હતા. એ જ નક્ષત્રમાં મહા વદી બારશે તેમને જન્મ થયા હતા. એ જ નક્ષત્રમાં મહા વદી બારશે તેમણે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી. એ જ નક્ષત્રમાં પિષ વદી ચૌદશે તેમણે કેવલવર જ્ઞાનદર્શન પ્રાપ્ત કર્યા હતાં. અને એ જ નક્ષત્રમાં વૈશાખ વદ બીજે તેઓ નિર્વાણ પામ્યાં હતાં. 13 માં તીર્થકર વિમલનાથ ભગવાનના પાંચે કલ્યાણકે ઉત્તરાભાદ્ર પદાનક્ષત્રમાં જ થયાં હતાં. 14 માં તીર્થકર અનંત જિનેશ્વરના પાંચ કલ્યાણકે રેવતી નક્ષત્રમાં થયાં હતાં. ધર્મનાથ જિનેશ્વરના પાંચે કલ્યાણકે પુષ્ય નક્ષત્રમાં થયાં હતાં. શાન્તિનાથ ભગવાનના પાંચે કલ્યાણક ભરણું નક્ષત્રમાં થયા હતાં. અરનાથ ભગવાનના પાંચે કલ્યાણક રેવતી નક્ષત્રમાં થયા હતાં. સુવ્રતનાથ ભગવાનના પાંચે કલ્યાણક શ્રવણ નક્ષત્રમાં થયા હતાં. હતાં. નમિનાથ ભગવાનના પાંચે કલ્યાણકે અશ્વિની નક્ષત્રમાં થયા હતાં. નેમિનાથના પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા હતાં. પાર્શ્વનાથ ભગવાનના પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયા હતાં તથા અન્તિમ તીર્થકર મહાવીર પ્રભુના પાંચે કલ્યાણક ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયા હતાં. એ જ વાત નીચેની ગાથાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે-“સમને મä મહાવીરે” ઈત્યાદિ. આ ગાથાઓને અર્થ સુગમ છે. “ઘરમાણ નિત્તા” ઈત્યાદિ વીરનાથ ભગવાન હસ્તત્તરા નક્ષત્રમાં જ-ઉત્તરા ફાગુની નક્ષમાં જ ચવીને માતાના ગર્ભમાં આવ્યા હતા. એ જ નક્ષત્રમાં તેમને બ્રાહ્મણીના ગર્ભમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં મૂકવામાં આવ્યા હતા. તે કાર્ય ઈન્દ્રની આજ્ઞાથી હરિગમેષ દેવે કહ્યું હતું. ભગવાનના જન્મ સમયે, લગવાનની પ્રવજ્યા સમયે અને ભગવાનને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પણ હસ્તત્તરા નક્ષત્ર જ ચાલતું હતું. પણ તેમના નિર્વાણકાળે સ્વાતિ નક્ષત્ર ચાલતું હતું કાર્તક વદી અમાવાસ્યાને દિવસે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. એ સૂ. 24 | શ્રી જૈનાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ રચિત “સ્થાનાગસૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાના પાંચમા સ્થાનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત છે 5-1 શ્રી સ્થાનાંગ સૂત્ર :03 25 2