________________
અથવાજે આપ્યાનક (ઉદાહરણ) હાય છે તેને જ્ઞાત કહે છે. તેના યુરિત અને કલ્પિત એવા બે ભેદ પડે છે. જેમ કે- નિર્ાન તુઘલાય પ્રજ્ઞ મૂત્ત પેવ ” “ બ્રહ્મદત્તની જેમ નિદાનમન્ય દુઃખરૂપ જ હાય છે. ” અહી બ્રહ્મદત્ત ચરિતરૂપ આખ્યાનક (દૃષ્ટાન્ત) છે, કારણુ કે તેની કથા જાણીતી છે, છે, તેથી તેને અહી દૃષ્ટાન્ત રૂપે મૂકવામાં આવેલ છે. કલ્પિત આખ્યાનકનું સ્વરૂપ આ પ્રકારનું છે—
કાઈ પ્રમાદી માણુ કે પ્રતિબેાધિત કરવા માટે આ પ્રમાણે કહેવામાં આવે છે કે- યૌવનાદિક અનિત્ય હૈ” આ અનિત્યતા પ્રકટ કરવા માટે આ પ્રકારનું કલ્પિત દૃષ્ટાંત આપવામાં આવે છે.
પીળાં પડી ગયેલાં પોએ જીણુ શીપાંએ-કાંપળાને (નવાં ફૂટી નીકળેલાં પીને ) આ પ્રમાણે કહ્યું–“ ન તુમે સદ્ અન્હે ” ઈત્યાદિ—
“ જેવાં તમે છે એવાં અમે પશુ હતાં ભવિષ્યમાં તમે પણ અમારાં જેવાં જ ખની જશેા. ” અહી. પીળાં પીએ હિરત કાંપળાને તેમની અતિત્યતા વિષે ઉપદેશ આપવાની વાત કવિ કલ્પિત હોવાથા તેને કલ્પિત દૃષ્ટાન્ત રૂપ ગણી શકાય. પ્રમાદપતિત વ્યક્તિઓને ધન, યૌવન અર્દિની અનિત્યતા મતાવવા માટે આ પ્રકારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
અથવા—જ્ઞાતના હેતુરૂપ હાવાથી જે ઉપપત્તિ માત્ર રૂપ હોય છે, તે જ્ઞાત છે. જેમ કે “ कस्मात् धान्यानि क्रीयन्ते ? यस्मात् मुधा न लभ्यते " અથવા—“ વિમર્થઃ ધર્મઃ યિતે ? મુદ્દા યાંન લાયને ” તમે ધાન્યને શા માટે ખરીદિ રહ્યા છે ? '' આ પ્રશ્નના ઉત્તર રૂપે કહેવામાં આવે છે કે તે ખરિધ્યા વિના ચેાખા મળતા નથી. અથવા- ધમ શા માટે કરવામાં આવે છે? ”
ઉત્તર-દ્ધ ધર્મ કર્યા વિના જીવનું કલ્યાણ થતું નથી. ” આ પ્રકારનુ’ સમસ્ત કથન ઉષપત્તિ માત્ર જ છે કારણ કે તે જ્ઞાતને જ હેતુ છે. અથવાજે ઉપમાન માત્ર હાય છે તે સાત છે-જેમ કે- સુષ્મા : મવત્
66
હાથ કમળના જેવાં સુકુમાર છે” અહી' કમલ ઉપમાન હાવાથી જ્ઞાત. સ્વરૂપ છે. આ પ્રકારે સાધ્યના મેધક સ્વરૂપવાળુ' જ્ઞાત ઉપાધિ ભેદની અપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૮૫