________________
તથા-“#હિ મેતે ! સુહુમપુર્વવિઝાઝુવા ને પૂ૪ત્તા ને જ અપના ते सव्वे एगविहा अविसेसमणाणत्ता सव्वलोगपरियावन्नगा पण्णत्ता समणाउसो' હે ભગવન! પર્યાપ્તક અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સ્થાન કયાં કહ્યાં છે.
મહાવીર પ્રભુને ઉત્તર–“હે શ્રમણાયુમન્ ! હે ગૌતમ! જે પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિકે છે, તેઓ સૌ એક જ પ્રકારના છે, તેમ નામાં વિશેષતા નથી કે વિવિધતા નથી. તેઓ સર્વલેકમાં પર્યાપનકવ્યાપ્ત છે. આ પ્રકારનું કથન તેમને વિષે પ્રજ્ઞાપના સૂત્રમાં કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અન્ય સૂક્ષમ જીવ વિષે પણ સમજવું.
___"" एवं बेईदियाणं पज्जत्तापज्जगाणं ठाणा पण्णत्तो उवयाएणं लोयस्स કોલેજ માને ” એજ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત દ્વીન્દ્રિય જીનાં સ્થાન કહ્યા છે એટલે કે તે સ્થાને ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં લાગમાં છે, એમ સમજવું. એજ પ્રકારનું કથન બાકીના જીના ઉપપાત સ્થાનના વિષયમાં પણ સમજવું.
શંકા-તેજ પણ પરિણામવિશેષ રૂપ બાદરમાં રહે છે તેથી બાદર તેજ કાયમાંથી ઉપદ્યમાન જીવસ્પર્શ લોકમાં કહેવા છે આ રીતે તે અહીં એવું કથન થવું જોઈએ કે ઉપપદ્યમાન પાંચ બાદરકા દ્વારા લેક પૃષ્ઠ (વ્યાપ્ત) થાય છે. આ પ્રમાણે કહેવાને બદલે “ઉપપદ્યમાન ચાર બાદરકા દ્વારા લેક સ્પષ્ટ છે ? આ પ્રમાણે કહેવું તે ન્યૂનતાયુક્ત લાગતું નથી?
ઉત્તર–જે કે પાંચે સૂક્ષમ પૃથવીકાય આદિ છે સર્વ લોકમાંથી સમસ્ત લેકમાં ઉત્પન્ન થાય છે, છતાં પણ સર્વ લેકમાંથી ઉદ્વર્તન કરીને મનુષ્યક્ષેત્રમાં જુગતિથી કે વકગતિથી ઉત્પન્ન થતાં બાદર તેજસ્કાલિકે ઉર્વકપ ટઢયમાં જ બાદર તૈજસરૂપે વ્યવહાર થાય છે–સર્વત્ર નહીં. તે કારણે તેજસ્કાયિક સિવાયના ચાર ઉત્પમાન બાદરકા દ્વારા આ લેક પૃષ્ટ (વ્યાસ) છે, એવું કહેવામાં આવ્યું છે-પાંચ દ્વારા ધૃષ્ટ હેવાનું કહેવામાં આવ્યું નથી. સૂ૩૬
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩