________________
ચાર પ્રકાર કે અસ્તિકાયસે ઉસ્પદ્યમાન બાદરકાયસે લોકસૃષ્ટત્વ કા નિરૂપણ
પૃષ્ટની સાથે સંબંધિત એ સૂત્રનુ હવે સૂત્રકાર કથન કરે છે—— “ વર્ણવું અસ્થિદાવું છોરો કે ” ઈત્યાદિ—(સૂ. ૩૬)
આ લેાક નીચેના ચાર અસ્તિકાય રૂપ દ્રવ્યેાથી પૃષ્ટ (વ્યાપ્ત) કહ્યો છે—(૧) ધર્માસ્તિકાયથી (૨) અધર્માસ્તિક.યથી (૩) જીવાસ્તિકાયથી અને (૪) પુદ્દગલાસ્તિકાયથી.
ઉત્પદ્યમાન ચાર ખાદર કાયાથી આલેાક સ્પૃષ્ટ કહ્યો છે(૧) પૃથ્વી કાયિકાથી, (૨) અપ્રિયકાથી, (૩) વાયુમિયકાથી અને (૪) વનસ્પતિકાયિકાથી, આ એ સૂત્રામાંથી પહેલા સુત્રને ભાવાથ તેા સુગમ છે. બીજા સૂત્રના ભાષા નીચે પ્રમાણે છે—ખાદરકાયિક પૃથ્વીકાય, અસૂકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવા સમસ્ત લેાકમાંથી ઉદ્ભના કરીને પૃથ્વી આફ્રિકામાં-ઘના દધિ સ્માદિ વાતવલયાદિકમાં પાત પેાતાના ઉત્પત્તિ સ્થાનામાં કોઇ એક ગતિમાં ઉત્પન્ન થઈને અપર્યાપ્તાવસ્થામાં ઘણા વધારે હાવાથી સર્વ લેાકની સ્પર્શના કરે છે. અને જે પર્યાસ ખાદર તેજસ્થાયિક જીવેા છે તેએ અને ત્રસજીવે લાકના અસ`ખ્યાતમાં ભાગના સ્પર્શ કરે છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે" एत्थणं बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता, उववाएणं लोगस्स असंછે માળે ” અહીં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયર્કાનાં સ્થાન કહ્યાં છે. ઉપપાતની અપેક્ષાએ તેમનાં સ્થાન લેાકના અસખ્યાતમાં ભાગમાં છે. તથા ** बादर પુવિાચાળ અવક સગાનું ટાળા વળત્તા યવાળું સ་હોર્ ” ખાદર પૃથ્વીકાયિકાનાં પૃથ્વીકાયિક અપર્યાપ્તકાનાં સ્થાન ઉપપાતની અપેક્ષાએ સમસ્ત લેાકમાં છે.
એજ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક અપ્રકાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિકાની ઉત્પત્તિની અપેક્ષાએ સ્થાન સમજવા જોઇએ તથા“ વાર उकाइयाणं पज्जत्ताणं ठाणा पण्णत्ता उनवारणं लोयस्स असंखेज्जइभागे बादर. ते उक्काइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता, लोयरस दोसु उड्ढकवाडेसु तिरियलोय માદર પર્યાપ્ત તેજસ્કાયિક જીાનાં ઉત્પત્તિસ્થાન લેાકના અસ ખ્યાતમાં ભાગમાં કહ્યાં છે. અપર્ણાંક ખાદર તેજસ્કાયિકાના ઉત્પત્તિસ્થાન ઉદૈવ ક પાટસ્થ તિય શ્લોકમાં કહ્યાં છે.
',
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
७८