________________
gવં વાળ વળિ ” એજ પ્રમાણે બળ અને ચારિત્રના વેગથી ચાર ભાંગા બને છે. ૧૫
“ચત્તર પુતિ જાથા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે –(૧) કેઈ એક પુરુષ રૂપસંપન્ન હોય છે, પણ શ્રતસંપન હોતો નથી. (૨) કૈઇ કૃતસંપન્ન પણ હોય છે પણ રૂપસંપન્ન હોતું નથી. (૩) કેઈ શ્રતસંપન્ન પણ હોય છે અને રૂ૫સંપન્ન પણ હોય છે, (૪) કેઈ રૂપસંપન્ન પણ હેતું નથી અને શ્રતસંપન્ન પણ હેતે નથી, ૧૬
gવં પ્રવેશ સીન એજ પ્રમાણે રૂપ અને શીલના ગવાળા ચાર ભાંગા બને છે. ૧૭ા પર્વ વેળ રત્તિળ” એજ પ્રમાણે રૂપ અને ચારિ. ત્રના રોગથી પણ ચાર ભાગ બને છે. મેં ૧૮
ચત્તાર પુરિસાયા પાસ” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક પુરુષ શ્રુતસંપન્ન હોય છે પણ શીલસંપન્ન હેતે નથી. (૨) કઈ શીલસંપન્ન હોય છે પણ શ્રુતસંપન્ન હેત નથી. (૩) કોઈ શ્રત અને શીલ બનેથી સંપન હાથ છે. (૪) કઈ કૃત અને શીલ બનેથી વિહીન હોય છે. ૧૯
ā સુરજ રૉયએજ પ્રમાણે શ્રત અને ચારિત્રના વેગથી ચાર ભાંગા બને છે. ૨૦
ત્તાર પુકાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે(૧) કેઈ પુરુષ શીલસંપન્ન હોય છે પણ ચારિત્રસંપન્ન હેત નથી. (૨) કઈ ચારિત્રસંપન્ન હોય છે, પણ શીલસંપન્ન હોતું નથી. (૩) કેઈ શીલ અને ચારિત્ર બનેથી સંપન્ન હોય છે. (૪) કઈ શીલ અને ચારિત્ર બનેથી વિહીન હોય છે. આ ૨૧ મી ચતુર્ભગી છે. ૨૧
આ રીતે (૧) જાતિ, (૨) કુળ, (૩) બળ, (૪) રૂપ, (૫) શ્રત, (૬) શીલ અને (૭) ચારિત્ર આ સાત પદને અનુક્રમે પછીના પદો સાથે ક્રિક સોગ કરવાથી કુલ ૨૧ ચતુર્ભાગી બને છે. ભાવાર્થ સુગમ છે. સૂ. ૧ળા
“ રારિ જન્ટા guત્તા” ઈત્યાદિ ( સૂ. ૧૮)
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩