________________
બુધ-અબુધ
જ: નશ્ચેવ ' ઇત્યાદિ—“ હે રાજન્ ! જે પઠન કરાવનારા છે તથા તવાનુ ચિન્તન કરનારા છે, તે તા તેને જ કહી શકાય છે કે જે ક્રિયાસ'પન્ન હોય છે. હાવા છતાં પણ વિવેકશૂન્ય મનવાળા હોય છે તેને ખીજા ભાંગામાં ગણાવી શકાય છે. (૩) જે પુરુષ સક્રિયા રહિત હોવાથી અબુધ હોવા છતાં પણ વિવેકસ'પન્ન મનવાળા હીવાથી બુધ હોય છે તેમ અબુધ—મુધ ” રૂપ ત્રીજા ભાંગામાં મૂકી શકાય છે. (૪) જે પુરુષ સદ્ધિયાથી પણ વિહીન હોય છે અને વિવેકથી પશુ વિહીન હેાય છે તેને અબુધ રૂપ ચાથા ભાંગામાં મૂકી શકાય છે. ૪૧૫
((
અનુષ
""
*ઃ
કરનારા છે, પઠન તે વ્યસની છે. પ'ડિત (૨) જે પુરુષ બુધ
66
રૂપ
પન્નાદિ પુલિનાચા ” ઇત્યાદિ—નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષા પણ કહ્યા છે—(૧) બુધ-બુધ હદય, (૨) બુધ-અનુપ હૃદય, (૩) અબુધખુધ હૃદય અને (૪) અબુધ-અબુધહૃદય.
પહેલા ભાંગાનું સ્પષ્ટીકરણ—જે પુરુષ સક્રિયાવાળા હાવાથી પડિંત હાય છે અને સત્ અને અસત્તા બાધથી યુક્ત હૃદયવાળા હાય છે, તેને પહેલા ભાંગામાં લઈ શકાય છે. એવા પુરુષ વિવેકકારક મનવાળા હાય છે અથવા જે પુરુષ શાસ્ત્રીય જ્ઞાનથી સ`પન્ન પણ હોય છે, અને ક્રિયામાં પશુ સુધ હૃદયવાળા હાય છે કર્તવ્ય વિમૂઢ હેતેા નથી અને લક્ષ્યજ્ઞાનથી સપન્ન મનવાળા હોય છે તેને પહેલા ભાંગામાં મૂકી શકાય છે એજ પ્રમાણે માકીના ત્રણ ભાંગા પણ જાતે જ સમજી લેવા, ૫૪રા
“ ચત્તા પુલિનારા '' ઇત્યાદિ—નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષા —(૧) આત્માનુષક ને પરાનુ પક, (૨) પરાનુક′પક ના આત્માનુ *'પક, (૩) ઉભયાન્રુક'પક અને (૪) અનુભયાનુક પક
કથા
પહેલા ભાંગામાં એવા પુરુષને લેવામાં આવ્યા છે કે જે સ્વાત્મરક્ષક જ હાય છે પણ પરરક્ષક હાતા નથી, જેમકે પ્રત્યેક બુધ, અથવા જિનકલ્પિક અથવા અન્યની પરવા ન કરનારા નિર્દય પુરુષ, ખીજા ભાંગામાં એવા પુરુષ લેવામાં આવ્યા છે કે જે પરની અનુકંપા રાખનારા હાય છે પણ પેાતાની અનુકપા રાખનારી હાતા નથી, જેમકે તીથ કર અથવા પેાતાની પરવા ન કરનાર મેઘરથ જેવા પુરુષા, ત્રીજા ભાંગામાં એ પુરુષને લેવામાં આવ્યા છે કે જે પેાતાના અને પરના પ્રત્યે અનુકપાવાળા હાય છે, જેમકે સ્થવિર કાલ્પિક મુનિ ચેાથા લાંગામાં એવા પુરુષને લેવામાં આવ્યે છે કે જે સ્વ અને પર બન્ને પ્રત્યે અનુકપા વિનાના હાય છે. ૪૩ા ॥ સૂ. ૧૬ u
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૪૩