________________
,,
દેષ્ટાન્ત આપવામાં આવ્યુ હોય, પરન્તુ તેના દ્વારા પોતાના મતનું જ ખ`ડન થઈ જતુ હાય, તે એવા દૃષ્ટાન્તને આત્મપત્નીત કહે છે. જેમકે કાઇ સભામાં કાઈ માણુસ એવુ' ખેલે કે “અહીં ખધાં મૂર્ખાએ એકત્ર થાય છે. ” તે તેના આ કથન દ્વારા તે પાતે પણ મૂખ ઠરે છે કારણકે “બધા મૂખ છે? એમ કહેવામાં કહેનાર પાતે પણ મૂખ રૂપે ગણાઈ જાય છે. આ યનમાં સ્વવચન દેષને લીધે આહરણતોષતા છે. અથવા-“ સદરે પાળા ન'તા ” “ કઈ પણ જીવને હણવા જોઇએ નહી', આ કથનને કૃષિત કરવાને માટે કોઈ એવું કહે કે “ જેમ ભગવાન વિષ્ણુએ રાક્ષસેાને મારી નાખ્યા હતા, તેમ અન્ય ધસ્થિત જીવાને મારી નાખવા જોઈએ '', આ કથન અનુસાર તા આવું કહેનાર પણ હણી નાખવાને ચેાગ્ય પ્રતિપાદ્રિત થાય છે, કારણ અન્ય ધર્મને માનનારા લાકોની દૃષ્ટિએ તે તે પણ વિધમી જ છે. અથવા—કાઇ રાજાએ પૂછ્યું. આ તળાવ અમેઘ કેવી રીતે ખની શકે ! ” ત્યારે કોઈ એ એવા જવાખ આપ્યા કે • કાઈ ખત્રીશ લક્ષણા પુરુષના અહી ભાગ આપવામાં આવે તે આ તળાવ અમેઘ થઈ શકે ” તેનાં આ શબ્દો સાંભળીને અમાત્યે, ૩૨ લક્ષણૢાથી સ'પન્નહાવાને કારણે
66
66
એવી સલાહ આપનારનું જ ખળિદાન આપી દીધું. આ રીતે તેણે પાતાના વચનદોષને કારણે પેતાના જ જાન ગુમાવ્યેા આ રીતે સ્વવચન દોષતાને લીધે જ આહરણતદ્દોષતામાં આત્માપનીતતા આવી જાય છે.
""
"
દુવળીણ્ ” ‘દુરૂપનીત ’–જેમાં ઉત્તરદાતા પોતાને જ દૂષિત રૂપે ચેજિત કરે છે, તેનું નામ દુરૂપનીત ’છે. જેમ કે-કાઈ ને કઈ પ્રશ્ન પૂછવામાં આવે અને તે તેના અસંગત જવાબ આપે, તે એવી પરિસ્થિતિમાં તેને દુરૂપનીત કહેવામાં આવે છે. જેમ કે-કાઇએ એક ભિખારીને કઇ પૂછ્યું તે તેણે માંસ સેવનની શકાથી તેને ખીજે જ ઉત્તર આપ્યા . જેમ કે—— મિક્ષો ! માંનિષેવળ પ્રવે” ઈત્યાદિ હૈ
66
ભિક્ષુક! શું તમે માંસનુ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૯ ૬