SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા પેાતાની જ સેવા કરનારા હોય છે, અન્યને તે ખાખતમાં સહાયતા કરવાના સ્વભાવવાળે હાતા નથી એવા પુરુષ કાં તેઃ આળસુ અથવા તે વિસÀોગિક હોય છે. (ર) કેાઇ પુરુષ એવા હાય છે કે જે ભેાજનાદિ દ્વારા અન્યની સહાયતા કરનારા હોય છે. પાતાની જાતની જ સેવા કરનારા રાતા નથી એવી વ્યક્તિ નિઃસ્વાથ હૈાય છે. (૩) કાઇ પુરુષ એવા હાય છે કે જે ભેજનાદિથી પેાતાની અને પરની સહાયતા કરનારા હાય છે એવી વ્યક્તિ સ્થવિર કલ્પિક હાય છે. (૪) કેઈ વ્યકિત એવી હાય છે કે જે આત્મવૈયાનૃત્યકર પણ હાતી નથી અને પરવૈયાનૃત્યકર પણ હોતી નથી. અનશન વિશેષને ધારણ કરનાર ઈવિશિષ્ટ સાધુને આ પ્રકારમાં ગણાવી શકાય. " चत्तारि पुरिसजाया ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) કાઈ એક પુરુષ એવે હાય છે કે જે પરતું વૈયાવૃત્ય કરે છે, પશુ અન્યની પાસે પેાતાનું વૈયાવૃત્ય કરાવતા નથી, કારણકે તે પુરુષ નિઃસ્પૃહ હોય છે. (૨) કોઈ વ્યક્તિ એવી હાય છે કે જે અન્યની પાસે પેાતાનું વૈયાનૃત્ય કરાવે છે, પણ પાતે અન્યનું વૈયાવૃત્ય કરતી નથી. આચાય અથવા ગ્લાન ( મોંદા સાધુને આ પ્રકારમાં ગણાવી શકાય. (૩) કૈાઇ પુરુષ પર ભૈયાનૃત્ય પણ કરે છે અને અન્ય દ્વારા પેાતાનું વૈયાનૃત્ય પણ કરાવે છે. સ્થવિર વિશેષને આ ભાંગામાં સમાવેશ કરી શકાય છે. (૪) કૈાઇ પુરુષ એવા હાય છે કે જે પરંતુ વૈયાવૃત્ય પણ કરતા નથી અને પેાતાનું વેયાનૃત્ય કરાવતા પશુ નથી, જિન કલ્પિત આદિને આ પ્રકારમાં ગણાવી શકાય છે. 35 “ ચત્તાŕરવુત્તિકાચા ” પુરુષના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે— કોઈ એક પુરુષ અકર હોય છે પણ માનકર હાતા નથી. એટલે કે દિગ્વિજય આદિ સમયે રાજા આદિને ચેાગ્ય સલાહ આપીને તેમનું હિત કરનાર અને અહિતપરિહારી હાય છે, પણ અહંકાર કરનાર હોતા નથી. આ કથનને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ૨૮
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy