Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006408/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ SHRI SUTRA KRUTANG PART : 04 SUTRA શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ભાગ- ૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया समयार्थबोधिन्याख्यया व्याख्यया समलत हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-सूत्रकृताङ्गसूत्रम्॥ (चतुर्थो भागः) नियोजकः SAYYOYOYOYOYOYOYOYOYATOVYYYYYYYOR संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः मांगरोलनिवासी-स्व. श्रेष्ठिश्री माणेकचंद नेमचंदभाई तत्प्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा. श्वे० स्था. जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः प्रति १२०० पीर-संवत् विक्रम संवत् २४९७ २०२७ मूल्यम्-रू. २५-०-० ईसवीसन् १९७१ Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. ૨. સ્થાનકવાસી જેનશાસ્ત્રોદ્ધાર સમિતિ, છે. ગરેડિયા કૂવા રેડ, રાજકોટ, ( સૌરાષ્ટ્ર). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra ), W. Ry, India ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञा, जानन्ति ते किमपि तान् प्रति नैष पत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा।। है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥ મૂલ્ય રૂ. ૨૫=૦૦ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૪૯૭ વિક્રમ સંવત ૨૦૨૭ ઇસવીસન ૧૯૭૧ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ : મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, કાંટ રોડ, અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री सूत्रकृतांगसूत्र भाग ४ यौथे ठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. ४८ ८८ १ दूसरे श्रुतस्ठंध डी अवतरठिा २ पुरऽरी नामष्ठा प्रथम अध्ययनठा नि३पारा 3 ठ्यिास्थान नाभदूसरे अध्ययनछा नि३परा ४ आहारपरिज्ञा नाभळे तीसरे अध्ययनठा नि३पारा ५ प्रत्याज्यान घ्यिा हा उपदेश नाभाडे तीसरे अध्ययनछा नि३पारा ६ आयारश्रुत नाभा पांचवें अध्ययनष्ठा नि३पारा ७ आर्द्रभार हे यरित वर्शनात्मछठे अध्ययनका नि३पारा ૧૧૯ ૧૩૧ ૧૬૧ सातवां अध्ययन ૨૧૩ ૨૧૩ ૨૧૪ ८ सातवें अध्ययन छी विषयावतरशिष्ठा ८ रागृह नगरछा वर्शन । १० लेप नाभा गाथापतिष्ठा वर्शन ११ घेढा सपुत्रछा आगभान सेवं गौतभस्वाभी डे प्रति प्रत्याज्यान संबंध मे शंछा प्रर्शन १२ घेढालपुत्रछो गौतभस्वाभीष्ठा उत्तर १३ झिरसे गौतभस्वाभी डो पेढालपुत्र हा प्रश्न १४ प्रतिज्ञाभंग के विषय शिरसे गौतभ स्वाभी डा उत्तर १५ हिंसात्यागडे मारेमें घेढाल पुत्र मेवं गौतभस्वाभी प्रश्नोत्तर १६ गौतभस्वाभीजा हष्टान्त सहित विशेष उपहेश १७ गौतभस्वाभीडा शिविरति धर्भ आहिछा समर्थन १८ उपसंहार ૨૧૬ ૨૧૯ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૫ ૨૨૯ २३८ सभास શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ દૂસરે શ્રુતસ્કંધ કી અવતરણિકા બીજા શ્રત સ્કંધને પ્રારંભ– અધ્યયન પહેલું. પહેલા મૃતકધની સમાપ્તિ પછી આ બીજા શ્રુતસ્કંધને પ્રારંભ કરવામાં આવે છે. પહેલા શ્રતસ્કંધમાં સંક્ષેપથી જે અર્થોનું નિરૂપણ કરવામાં આવેલ છે, એજ અર્થ આ બીજા શ્રુતસ્કંધમાં યુક્તિપૂર્વક અને વિસ્તારથી કહેવામાં આવશે. સંક્ષેપ અને વિસ્તારથી કહેવામાં આવેલ પદાર્થ સફળતા પૂર્વક સમજવામાં આવી જાય છે. અથવા પહેલા શ્રુતસ્કંધમાં જે વિષયની પ્રરૂપણ કરવામાં આવી છે, એજ દૃષ્ટાન્ત દ્વારા સરલ પણાથી સમજાવવ. માટે બીજો મુતસ્કંધ પ્રારંભ કરવામાં આવે છે. તેથી જ બને અતકને વિષય સરખેજ છે. અંતર એજ છે કે–પહેલા શ્રત ધમાં જે વિષનું સંક્ષેપથી પ્રતિપાદન કરેલ છે, તેનું જ અહિયાં વિસ્તાર પૂર્વક નિરૂપણ કરેલ છે. આ તસ્કંધમાં સાત અધ્યયન છે. તે આ પ્રમાણે સમજવા. પુંડરીક (૧) ક્રિયાસ્થાન (૨) આહાર પરિજ્ઞા (૩) પ્રત્યાખ્યાન (૪) અનગાઋત (૫) આદ્રક (૬) અને નાલન્દા () પહેલા શ્રુતસ્કંધ – અધ્યયનની અપેક્ષાથી મોટુ હેવ થી આનું નામ મહાધ્યયન પણ છે. આનું પહેલું અધ્યયન પંડરીક નામનું છે, પુંડરીકને અર્થ કમળ એ પ્રમાણે થાય છે. કમળની ઉપમા આપીને ધમમાં રૂચિ ઉત્પન્ન કરવા માટે મહાન પુરુષનું આખ્યાન બતાવીને અને વિષય ભેગોથી નિવૃત્ત કરીને સાધુઓએ તેમને મેક્ષ માર્ગ માટે સમર્થ બનાવ્યા. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ પંડરીક નામકા પ્રથમ અધ્યયનકા નિરૂપણ આકધમાં સંસારથી છેડાવવા વાળા એજ વિષયનું વિવેચન કરવામાં આવેલ છે. એ સંબંધથી પ્રાપ્ત થયેલ બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. “થે જે શraહં તેગ ઈત્યાદિ ટીકાર્થ–સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે–હે આયુશ્મન જખૂ મેં ભગવાનની સમીપથી સાંભળેલ છે. કેવળજ્ઞાનવાળા તીર્થકર ભગ વાને આ પ્રમાણે કહ્યું છે. અહિયાં જીનશાસનમાં પુંડરીક નામનું અધ્યયન છે. તેને અર્થ આ પ્રમાણે કહેવામાં આવેલ છે – જેમ કોઈ પુષ્કરિણી (કમળોવાળી વાવ) હોય, તે ઘણું જળથી પૂર્ણ રીતે ભરેલી હોય, ઘણું કાદવ વાળી હોય, અગાધ પાણી હોવાથી અત્યંત ઉં હોય પાણમાં થવોવાળા પુષ્પથી યુક્ત હોય, જેવા માત્રથી ચિત્તને મેહ પમાડનારી હોય, દશનીય હોય, મને જ્ઞરૂપવાળી હોય, અને અસાધારણ (અનુપમ) હોય, તે વાવના દેશ દેશમાં એટલે કે સ્થળે સ્થળે સઘળી દિશાઓમાં જુદી જુદી જાતના કમળે વિદ્યમાન હોય, તે કમળે અનુક્રમથી ઉંચા થયા હોય, એટલે કે ઉત્તમત્તમના ક્રમથી શતપત્ર કમલ સહસ્ત્રપત્ર, વિગેરેના ભેદથી અનેક પ્રકારના કમળો હોય તે ઉંચા, મનેજ્ઞ, સુ દર નીલ, પીળા, રાતા, અને ધોળા વર્ણવાળા હોય, સુંદર વિલક્ષણ ગંધથી યુક્ત હાય આહાદકારી, દર્શનીય અભિરૂ૫, સુંદર રૂપવાન અને પ્રતિરૂપ અર્થાત અસાધારણ હય, તે પુષ્કરિણીવાવના બિલકુલ મધ્ય ભાગમાં એક પાવર પુંડરીકનામનું ઘેલું કમળ કહેલ છે. તે વેત કમળ વિલક્ષણ રચનાથી યુક્ત, કાદવથી ઉપર નીકળેલ ઘણું ઉંચુ, દર વખાણવા લાયક વર્ણ-રંગવાળું, મનને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ આનંદ આપનાર ગંધવાળું, સારા સ્વાદ યુક્ત રસવાળું, અને મને હર સ્પર્શ વાળું હોય છે. તે જોનારના ચિત્તને પ્રસન્નતા આપનાર યાવત્ પ્રતિરૂપ છે. અર્થાત દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે સંપૂર્ણ પુષ્કરિણીમાં ઘણા કમળ-પદ્યવરપુંડરીકો આવેલા છે. તે અનુક્રમથી ઉંચા ઉઠેલા કાદ વથી ઉપર નીકળેલા મનને ગમનાર રૂચિર યાવત્ પ્રતિરૂપ છે, અર્થાત પૂર્વોક્ત સઘળા ગુણેથી યુક્ત હોય છે, તે પુષ્કરિણી-વાવની વચ્ચે વચ્ચે એક વિશાળ પદ્વવર પુંડરીક કહેલ છે, તે પણ અનુક્રમથી ઉંચે ઉઠેલ યાવત્ પ્રતિ રૂપ છે. અર્થાત્ પૂર્વોક્ત તમામ વિશેષણોથી યુક્ત છે. ૧ ‘પુણે ઈત્યાદિ ટીકાર્ય–કેઈ અજ્ઞાત નામવાળે અને અજ્ઞાત દેશવાળ પુરૂષ પૂર્વદિશાથી તે જળ, કીચડ, અને કમળ વાળી, પુષ્કરિણી-વાવની નજીક આવે. તે પુષ્કરિણીના કિનારે ઉભું રહીને તે એ ઉત્તમ શ્રેષ્ઠ એવા પુંડરીક-કમબેને જુવે છે–આ કમળ સઘળા કમળથી અત્યંત સુંદર અને વિલક્ષણ છે. આ અનુકમથી ઉઠેલ છે. અર્થાત્ જે જે સ્થાન પર જેવા જેવા અવયવોને સન્નિવેશ થવાને ગ્ય હોય, ત્યાં એજ પ્રમાણે સન્નિવેશ-રચના થવાને કારણે અત્યંત સુંદર રચનાથી યુક્ત છે. આ કાદવથી ઉપર આવેલ છે. થાવત્ પ્રતિરૂપ છે. પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ વિગેરેથી યુક્ત હોવાને કારણે મનહર છે, આ પ્રમાણે જોયા પછી પૂર્વ દિશાથી આવેલ તે પુરૂષ એવું કહે છે કે - હું માર્ગમાં થયેલા પરિશ્રમને જાણું છું. હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર-ત્યાગ કરવામાં કુશળ છું. વિવેક બુદ્ધિવાળો છું પ્રૌઢ અને પરિપકવ છું. બુદ્ધિશાળી છું. પુરૂષો દ્વારા આચરવામાં આવેલ માગને જાણ વાવાળે છું. જે માર્ગ પર ચાલતે થકે જીવ પોતાની ઈચ્છા પ્રમાણેના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. તે માર્ગને હું જાણનારો છું. અથવા જે પ્રમાણે જળમાં તરીને જળની મધ્યમાં રહેલ વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે છે, તેને હું સમજું છું હું પુરૂષ છું. મર્દ છું. હું આ શ્રેષ્ઠ કમળને ઉખાડીને લઈ આવીશ અને મારું બનાવીશ. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પોતે પોતાનો નિશ્ચય કરીને તે કમળને લાવવા માટે પુષ્કરિણી વાવમાં પ્રવેશ કરે છેપરંતુ જેમ જેમ તે આગળ વધે છે, તેમ તેમ વધારે પાણી અને વધારે કાદવનો સામનો કરે પડે છે, તે કિનારાથી પતિત થઈ જાય છે; અને કમળના પુપ સુધી પહેચી શકતું નથી. ન અહિનો રહ્યો અને ન ત્યાનો કીનારાથી પણ ગયે અને કમળથી પણ ગયો. વાવની મધ્યમાં જ અત્યંત કાદવ (ઉંડા કાદવ) માં ફસાઈ જાય છે, અને દુઃખને અનુભવ કરે છે. જેના છે આ પહેલા પુરૂષની કહેવત થઈ બીજા પુરૂષનું વૃત્તાંત “મહાવરે હોવે પુરતના” ઈત્યાદિ ટીકાર્થ—અહિયાં “અથ’ શબ્દ બીજા પુરૂષના વૃત્તાતને સૂચક છે. પહેલે પુરૂષ કાદવમાં ફસાયા પછી બીજે પુરૂષ દક્ષિણ દિશામાંથી એ વાવની નજીક આવે છે. તે પુરૂષ એ વાવના દક્ષિણ દિશાના કિનારા પર ઉભે રહીને પહેલા વર્ણન કરેલ એ પ્રધાન પુંડરીક-કમળને જુવે છે. તે કમળ પિતાની વિલક્ષણ રચનાથી વ્યવસ્થિત છે. જેનારના ચિત્તને પ્રસન્ન કરવા વાળું યાવત્ પ્રતિરૂપ છે. અહિયાં “થાવત’ શબ્દથી દર્શનીય, અને અભિરૂપ એ બે વિરોષણે સમજી લેવા. તે બીજે પુરૂષ ત્યાં એક પુરૂષને જુવે છે, કે જે કિનારેથી નીકળી ચૂકેલ છે, અર્થાત્ કિનારાથી પતિત થઈ ચૂક્યો છે, અને તે પ્રધાન કમળ સુધી પહોંચી શકી નથી. અર્થાત્ નથી અહિંને રહ્યો કે નથી તહીંને રહ્યો. પરંતુ વાવની વચમાં કાદવમાં ફસાઈ ગયો છે. ત્યારે દક્ષિણ દિશાએથી આવેલે પુરૂષ કમળને લાવવા માટે વાવમાં પ્રવેશેલા તે પુરૂષને આ પ્રમાણે કહે છે. - અહે! આ પુરૂષ ખેદ કે પરિશ્રમ-થાકને સમજ નથી, વિવેક બુદ્ધિ વગરને છે. તત્વ કે અતત્વના જ્ઞાન વગરનો છે. કાર્ય કરવામાં કુશળ નથી. આની બુદ્ધિ પરિપકવ થયેલ નથી, અજ્ઞાની છે, તેથી તે માર્ગશ્ય–અર્થાત માર્ગ પ્રમાણે ચાલનારે નથી, એટલે કે પુરૂએ આચરેલ માર્ગનું તેણે શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ અવલમ્બન કરેલ નથી. સત્પુરૂષોએ સેવિત માને તે જાણતા પણ નથી. માસ'ખંધી ગતિ અને પરાક્રમને તે જાતે નથી. આણે ઘણું જ અચૈાગ્ય કર્મ કર્યુ છે. . . પરંતુ હું એના જેવા સૂખ નથી, હું માર્ગોમાં થનારા પરિશ્રમને જાણુવાવાળા છું, કુશળ છું. ચાવતુ તે ઉત્તમ પુંડરીકને ઉખેડીને લઈ આવીશ. જે રીતે આ કાદવમાં ફસાયેલ પુરૂષ સમઝે છે, તે રીતે આ ઉત્તમ કમળ ઉખાડીને લાવી શકાતું નથી. તે કમળને ઉખાડીને લાવું' તે એટલુ સહેલુ નથી, કે જેમ આ પુરૂષ પેાતાના મૂખ પણાથી સમજે છે, તેને ઉખાડવુ‘ ઘણું જ કઠણ છે, હૂં મર્દ છે. ખેદજ્ઞ-પરિશ્રમને જાણનારા છું'. કુશળ છે, પંડિત છુ. પરિપકવ છુ. મેધાવી-બુદ્ધિશાળી છુ. જ્ઞાનવાન છું, માર્ગોમાં સ્થિત અને મા ને જાણુનારા છું. . આ પ્રમાણે તે પાત પેાતાનામાં મુદ્ધિના વિશેષપણાને તથા કમળને લાવવાની ચાગ્યતાને પ્રગટ કરતા થકે હસીને આડમ્બર પૂર્વક પરાક્રમ કરાવાને તૈયાર થયેા. તે પ્રતિજ્ઞા કરે છે કે-તુ. આ કમળને ઉખેડીને લઈ આવીશ. હું એવી પ્રતિજ્ઞા કરીને જ અહિયાં આવેલ છું. આ પાણી અને કાદવથી વ્યાપ્ત જલાશય-વાવમાંથી કમળને કઈ રીતે બહાર કહાડવુ જોઈએ તે સઘળી વિધિ-વિધાન હુ જાણું છું. તેથી જ આ કાર્યો મારે કરવુ જોઇએ. આ પ્રમાણે કહીને તે પુરૂષ તે વાવમાં પ્રવેશે છે. અને જેમ જેમ તે તેમાં આગળ વધે છે, તેમ તેમ વધારેમાં વધારે પાણી અને કાદવ સામે આવે છે. એ પણ કિનારાને છેડી દે છે, અને તે ઉત્તમ કમળ સુધી પહેાંચી શકતા નથી, ન અહિંના રહ્યો કે ન ત્યાંના અર્થાત્ તે નતા દક્ષિણના કિનારે રહી શકયા કે ન કમળની નજીક સુધી પહાંચી શકયા. તે વાવની વચમાં જ કાદવમાં ફસાઈ જાય છે. અને મહાન્ દુઃખના અનુભવ કરે છે. ગા આ ખીજા પુરૂષનું વત્તાન્ત છે. રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ પહેલા અને બીજા પુરૂષનું વર્ણન કરીને હવે ત્રીજા પુરૂષનું વર્ણન કરવામાં આવે છે–સાવરે તે પુરઝાઈ” ઈત્યાદિ ટીકાઈ—કઈ એક અજ્ઞાત નામ નેત્રવાળે પુરૂષ પશ્ચિમ દિશાએથી તે વાવની નજીક આવ્યો કે જેમાં બે પુરૂષો કાદવમાં ફસાઈ ચુકયા હતા. તે પુરૂષ તે વાવના પશ્ચિમ કિનારે ઉભો રહીને તે એક ઉત્તમ પુંડરીક-કમળને જુવે છે. કે જે કમળ અનુકમથી-ઉસ્થિત–અર્થાત્ વિશેષ પ્રકારની રચનાથી યુક્ત યાવત્ પ્રતિરૂપ છે. અર્થાત્ પ્રશસ્ત વખાણવા લાયક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત પ્રાસાદીય દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે ત્રીજો પુરૂષ તે વાવમાં બે પુરૂષને જુવે છે. કે જેઓ કિનારાથી અલગ થઈ ગયેલા છે, અને પાવર પુંડરીક-કમળ સુધી પહોંચી શકયા નથી. તેઓ નથી અહિંના રહ્યા કે નથી ત્યાંના રહ્યા, યાવત્ તેઓ કાદવમાં ફસાઈ ગયા છે. તે બને પુરૂષને જોઈને તે ત્રીજો પુરૂષ આ પ્રમાણે વિચારે છે. અડે ! આ બને પુરૂ પરિશ્રમ સંબંધી જ્ઞાનથી રહિત છે, અકુશળ છે, વિવેક વિનાના છે, અવ્યક્ત-સમજણ વિનાના છે, મેધાવી-બુદ્ધિશાળી નથી, બાળકની જેમ ઉતાવળ કરવાથી વસ્તુ-સ્થિતિની સમજણ વિનાના છે, સહુરૂષના માર્ગમાં સ્થિર નથી માર્ગની સમજણ વિનાના છે. અર્થાત્ માર્ગને જાણતા નથી, તે કારણથી તેઓ એવું માને છે કે અમે આ ઉત્તમ કમળને ઉપાડીને લઈ જઈશું. પરંતુ આ ઉત્તમ કમળ એ રીતે સહેલાઈથી ઉખાડીને લાવી શકાતું નથી. જેમ આ બન્ને પુરૂષ માને છે, કે આ કમળને ઉખાડવું સહેલું છે, તેથી તેઓ એવું માને છે કે-અમે આ કમળને ઉખાડીને લઈ આવીશું. પરંતુ આ કમળ એ રીતે ઉખાડીને લાવી શકાય તેમ નથી, કે જેમ આ બન્ને માને છે. આ પુરૂષે આ કમળને ઉખાડવાનું સહેલું સમજીને પ્રવૃત્ત થયા છે. પરંતુ તે સહેલું નથી. અત્યંત કષ્ટ સાધ્ય દુઃખથી પ્રાપ્ત કરાય તેવું છે. હું આ કમળને ઉખાડીને લાવવાનો કિમિ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ - ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ જાણુ છું. હું ખેદજ્ઞ-ખેઢ-પરિશ્રમને જાણવાવાળા કુશળ, પંડિત, વ્યક્ત, મેધાવી, વિજ્ઞ માગ માં સ્થિત માના જાણકાર અને માર્ગમાં રહેવાવાળા પુરૂષ છું. હૂં' જ આ કાર્યને પાર પાડી શકું તેમ છું. હું માની ગતિ અને પરાક્રમને જાણનારા છું. માટે હું આ કમળને ઉંખાડીને લઈ આવીશ. આ પ્રમાણે વિચારીને એ ત્રીજો પુરૂષ એ વાવમાં પ્રવેશ કરે છે. પરંતુ જેમ જેમ તે પુરૂષ એ વાવમાં પ્રવેશતા જાય છે, તેમ તેમ વધારેને વધારે પાણી અને કાદવને સામના તેને કરવા પડે છે, યાવત્ તે પુરૂષ પણ એ વાવના કાદવમાં ફસાઈ જાય છે. આ રીતે અભિમાન પૂર્વક તેણે વાવમાં પ્રવેશ કર્યાં હતા પણ કાદવસ્તુ અધિકપણું હાવાથી તથા તરવાનું જ્ઞાન ન હેાવાથી તે પુરૂષ પણ એ વાવના કાઢવમાં ફસાઈ ગયા, અને શાક સાગરમાં ડૂબી ગયા. આ ત્રીજા પુરૂષની વાત છે. જેમ પહેલા એ પુરૂષષ કાદવમાં ફસાઈને દુઃખી થયા એજ પ્રમાણે આ ત્રીજો પુરૂષ પણ દુઃખી થઇ ગયો. ૫૪૫ ત્રણ પુરૂષની વાત કહીને હવે ચેાથા પુરૂષનુ' વૃત્તાંત કહેવામાં આવે છે. ‘બહાવરે રત્ને' ઈત્યાદિ ટીકાથ—ચેાથેા પુરૂષ ઉત્તર દિશાએથી છે વાવની નજીક આવ્યા. અને તેના ઉત્તર કિનારે ઉભેા રહીને તે ક્રમળને જૂવે છે. અને વિચારે છે કેઆ પ્રધાન ઉત્તમ પુંડરીક-કમળ છે. તે વિલક્ષણ પ્રકારની રચનાથી યુક્ત છે. યાવત્ પ્રતિરૂપ છે. અર્થાત્ અત્યંત મનહર છે. ઉત્તમ વણુગ ંધ વિગેરેવાળુ માસાદીય, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પ્રકારના તે ઉત્તમ અને મનેાહર કમળને તેણે યુ. અને વાવમાં પ્રવેશેલા તે ત્રણે પુરૂષાને પણ જોયા. કે જેએ નારાથી છુટી ગયેલા છે, અને કમળ સુધી પહેાંચી શકયા નથી. પરંતુ કાદવમાં જ ફસાઇ ગયા છે. આ બધું જોઇને ચેાથેા પુરૂષ આ પ્રમાણે વિચારવા લાગ્યા અહે ! આ ત્રણે પુરૂષો માર્ગ સંબંધી ખેદને સમજતા નથી. યાવતુ માની ગતિ અને પરાક્રમને પણ જાણતા નથી જે વિશેષ પ્રકારના માર્ગને પ્રાપ્ત કરીને લેાકેા પેાતાની ઇચ્છા પ્રમાણેના સાધ્યને સિદ્ધ કરે છે, તે માને જાણનારા આ પુરૂષ નથી, તેથી જ એટલે કે માને ન જાણવાથી પેાતાના ઇચ્છિતને પ્રાપ્ત કર્યાં વિનાજ કાઢવમાં ફસાઇ ગયા છે અને દુઃખ ભાગવે છે. આ પુરૂષા સમજે છે કે-ખમે આ વાવમાં રહેલા ઉત્તમ પુડરીક-કમળને ઉખેડીને લઈ આવીશું. પરંતુ આ કમળ એમ ઉખાડીને લાવી શકાતું નથી, પરંતુ હું મ છું. માના ખેદને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ જાણનારા યાવતુ માત્રની ગતિ અને પરાક્રમને જાણનારો છું, જે માના અવલમ્બનથી જીવ પેાતાનું અભીષ્ટ પ્રાપ્ત કરે છે, તે માર્ગનું સપૂર્ણ સ્વરૂપ હૂં યથાર્થ પણે જાણું છું. હૂં. આ કમળને ઉખેડીને લઈ આવીશ. એમ વિચારીને જ હૂં અહિયાં આવ્યેા છે. હૂં. સર્વ પ્રકારથી કુશળ છું. સપૂર્ણ માને જાણું છું. એટલે જ હૂં અવશ્ય આ કમળને ઉખાડી લઈ શકીશ. આ પ્રમાણે કહીને તે ચેાથેા પુરૂષ પેાતાને સમર્થ માનીને તે અગાધ જળ અને કાદવથી યુક્ત એ પ્રધાન કમળવાળી વાવમાં પ્રવેસ્થે, અને પ્રવેશ કરીને જેમ જેમ વાવમાંથી કમળને લાવવા માટે જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેને વધારે વધારે કાદવના સામના કરવા પડે છે, યાવત્ તે પશુ પાણી અને કાદવમાં ફસાઈ જાય છે. આ ચેાથા પુરૂષનું વૃત્તાંત થયું, II૪ ‘ગદ્ મિલ્લૂ ફે સીટ્રી' ઇત્યાદિ ટીકા—ત્યાર પછી રાગદ્વેષ વિનાના હોવાના કારણે રૂક્ષ, સ`સાર સાગરની પાર પામવાની ઈચ્છાવાળા, ષટ્ જીવનિકાયાના પેદ્યને જાણવાવાળાઅજાણ નહીં યાવત્ ગતિ અને પરાક્રમને જાણુનાર યાવતું શબ્દથી કુશળ, પતિ, વ્યક્ત, મેધાવી વિજ્ઞ, માસ્થ, માવેત્તા આ તમામ વિશેષણા ગ્રહણ થયા છે. તેના અર્થ આ પ્રમાણે છે, પાપ કર્મના નાશ કરવામાં કુશળ, પંડિત અર્થાત્ પાપથી ડરવાવાળે, ખાલ અર્થાત્ નાનપણથી રહિત, નિવૃત્ત, વિજ્ઞ મેધાવી અર્થાત્ સત્ અસ્રના વિવેથી યુક્ત અમાલ-એટલે કે વિચારીને કાર્ય કરવાવાળા, મા સ્થ, અર્થાત્ સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્ તપ રૂપ મેાક્ષ માર્ગીમાં સ્થિત, માવેત્તા-અર્થાત્ માક્ષના માને જાણનાર, આ અધા વિશેષણેથી યુક્ત ભિક્ષુ (નિરવદ્ય ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળા) કઈ દિશા અથવા અનુદિશાએથી તે પુષ્કરિણી-વાવના કિનારે કે જેમાં પૂક્ત ચારે પુરૂષ! ફસાયા હતા. ત્યાં સ્થિર ઉભા રહીને જીવે છે, તેા તે વાવમાં એક મહાન સુંદર પ્રધાન પુંડરીક-કમળ છે, તે કમળ વિલક્ષણુ પ્રકારની રચનાથી યુક્ત છે, સર્વાંગ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપથી યુક્ત છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિલક્ષણ પ્રકારના લક્ષણે વાળું છે, જેનારના મનને આનંદ આપનારૂં છે. અત્યંત સુંદર છે. આવા સુંદર કમળને તે વાવમાં તે પાંચમાં પુરૂષે જોયું, તે સાથે તેણે તે પૂર્વોક્ત ચારે પુરૂષોને પણ જોયા, કે જે તે કમળને લાવવા માટે જાણે કે-મરવાને માટે તે વાવના કિનારાને ત્યાગ કરીને વાવમાં પ્રવેશ છે. તેઓ કિનારાને ત્યાગ કરીને વાવમાં પ્રવેશવા છતાં તે કમળ સુધી પહોંચી શક્યા નથી. પિતે ધારેલા કાર્યમાં સફળ થયા નથી. તેઓ નથી અહિના રહ્યા કે નથી ત્યાંના રહ્યા. અને પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે, તથા દુઃખને અનુભવ કરી રહ્યા છે. આ તમામને જોઈને તે ભિક્ષુએ આ પ્રમાણે વિચાર્યું અહા! આ ચારે પુરૂષે ખેદને જાણનારા નથી. અકુશળ છે. અપંડિત છે. અણસમજું છે. બુદ્ધિશાળી નથી. અજ્ઞાની છે. માર્ગસ્થ નથી. માર્ગવેત્તા નથી. માગની ગતિ અને પરાક્રમ જાણતા નથી; કેમકે સત્પરૂ દ્વારા આચરેલ માર્ગને જાણ્યા વિના જ તેઓ આ પુષ્કરિણમાં પ્રવેશ્યલા છે. તેઓ સમજે છે કે-અમે પ્રધાન કમળને વાવમાથી કહાડી લઈશું. પરંતુ તેઓને પરિશ્રમ વ્યર્થ થયે છે. આ કમળ એમ બહાર કહાડી શકાતું નથી. કે જેમ એ લેકે માને છે. હું સંસાર સાગરથી પાર પામવાની ઈચ્છા વાળ, રાગદ્વેષ વિનાને લેવાથી રૂક્ષ યાવત માર્ગની ગતિ અને પરાક્રમને જાણનાર ભિક્ષુ છું. હું આ ઉત્તમ કમલને ગ્રહણ કરીશ. એમ નિશ્ચય કરીને અહિયાં આવ્યો છું. આ પ્રમાણે કહીને કઈ દિશા અને કઈ દેશથી આવેલ અને વાવના કિનારે ઉભે રહેલ તે ભિક્ષુ તે પુષ્કરિણી-વાવમાં પ્રવેશ્યા વિના કિનારા પર ઉભા રહીને તે પંડિત વિર્યથી યુક્ત, ઉત્તમ ભિક્ષુ આ પ્રમાણે શબ્દ કરે છે. – પદ્વવર પુંડરીક ઉપર આવી જા. ભિક્ષુના આ શબ્દોથી તે કમળ તકાળ તે પુષ્કરિણ-વાવને ત્યાગ કરીને તેના ચરણમાં કિનારા પર આવી ગયું. આ દષ્ટાન્ત કહેવામાં આવેલ છે. તેના રાષ્ટ્રન્તિકની ચેજના હવે પછી કહેવામાં આવશે. જો શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ‘ક્રિઠ્ઠિા ના મળraણો ઈત્યાદિ ટીકાથ– ભગવાન મહાવીર સ્વામી કહે છે કે–-હે આયુમન શ્રમણે તમારી સામે મેં દષ્ટાન્ત બતાવેલ છે, તેનો અર્થ તમારે પિતે સાંભળ જોઈએ. ત્યારે હે “ભદન્ત” આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ અને શ્રમણિયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કરે છે. વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. આપે કહેલ ઉદાહરણને અમે બધાએ સાંભળ્યું. પરંતુ તેને અર્થ (રહસ્ય) અમે જાણતા નથી, તેથી હે આયુષ્પન! ભગવાન અનુગ્રહ કરીને આપ જ તેને અર્થ સમજાવે. શ્રમના આ અર્થને સાંભળીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે ઘણી સખ્યાવાળા નિગ્રંથ અને નિર્ગથીયાને સંબોધન કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે આયુશ્મન શ્રમણે! તમોએ પૂછેલા રહસ્યને હવે હું કહું છે. પર્યાય વાચક શબ્દો દ્વારા પ્રગટ કરું છું. હેતુ અને દષ્ટાન્ત દ્વારા તેને હું તમને સમજાવું છું અર્થ (પ્રજન) હેતુ-કારણ અને નિમિત્તની સાથે ઉદાહરણના અર્થને વારંવાર બતાવું છું. તાત્પર્ય એ છે કે –નિમિત્ત અને પ્રયોજન વિગેરે પ્રગટ કરતા થકા તે રહસ્યને પ્રગટ કરું છું. એ પ્રમાણે હું કહું છું ઢો જ હજુ પણ ઈત્યાદિ ટીકાઈ–બધા ઉપસ્થિત શ્રમને ઉદ્દેશીને ભગવાન ઉપર કહેલ વિષથના અર્થનું પ્રતિપાદન કરે છે. અર્થના દુર્ગમપણાનું પ્રતિપાદન કરવા માટે લેકને મેં પુષ્કરિણીના સ્થાને રાખેલ છે કહેલ છે. તાત્પર્ય એ છે કે હે શ્રમણ ! આ ચૌદ રાજુ પ્રમાણવાળા લેકને મેં પુષ્કરિણી-વાવ કહી છે. એજ લેક કે જેમાં અનેક પ્રકારના જ પિતાના પુણ્ય અને પાપકર્મ પ્રમાણે જમે અને મારે છે. મરીને ફરીથી પ્રગટ થાય છે. અને અનેક પ્રકારના દુઃખને અનુભવ કરતા જોવામાં આવે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ - ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ છે. તેને જ પુષ્કરિણીના સ્થાન રૂપ કલ્પના કરેલ છે. પુષ્કરિણીમાં અનેક પ્રકારના કમળા હોય છે. સસાર અનેક પ્રકારના જીવ સમુદાયથી યુક્ત છે. આવા પ્રકારના સરખા પણાના આધાર પર લેકને પુષ્કરિણીની ઉપમા આપી છે. હું આયુષ્મન્ શ્રમણેા ! કમને એ પુષ્કરિણીના જલ રૂપે કહેલ છે. જેમ પાણીના સદૂભાવ હાવાથી કમળની ઉત્પત્તિ થાય છે, એજ પ્રમાણે આ સૌંસારમાં આઠ પ્રકારના કર્મોથી જીવાના જન્મ થાય છે. અર્થાત્ જેમ કમળાની ઉત્પત્તિનું કારણ જળ છે, એજ પ્રમાણે સંસારમાં જીવાની ઉત્પત્તિનું કારણ જીવે ઉપાજૅન કરેલ આઠ પ્રકારના કર્યું છે. તેથી જ તેને કમલની ઉપમા આપવામાં આવી છે. આ બન્નેમાં વિસશપણુ એટલું જ કે—એક જગ્યાએ કમળની ઉત્પત્તિનુ` કારણુ જળ છે, પરંતુ જળની ઉત્પત્તિનું કારણ કમળ નથી. પરંતુ અહિયાં જીવાના જન્મનું કારણુ કર્યું છે. અને એ ક જીવે કરેલ હાય છે. હું આયુષ્મન્ શ્રમણેા ! કામલેાગાને મે' કાદવ કહેલ છે, જેમ વાવના કાદવમાં ફસાયેલા મનુષ્યા પેાતાના ઉદ્ધારમાં સમથ થતા નથી. એજ પ્રમાણે કામલેાગથી હરાયેલા ચિત્તવાળા જીવાના સંસારથી ઉદ્ધાર થવા શકય હાતા નથી, તેથી જ હું શ્રમણા ! મે' કામભેગાની ઉપમા કાદવથી આપી છે. આ બન્ને સરખી રીતે અન્યના કારણ રૂપ છે. ફેરફાર હાય તા દેવળ એટલેા જ છે કે-૫-કાદવ માહ્ય-મહારનું ખંધન છે, જ્યારે આ ક્રાસ અને ભાગ આધ્યાત્મિક મન છે. હે આયુષ્યમાન્ શ્રમણેા ! જનાને અને જનપદ્દાને મે અનેક સંખ્યા વાળા પદ્મવર પુડરીક કહેલ છે. જેમ વાવમાં અનેક પ્રકારના કમળા હાય છે, એજ પ્રમાણે લેાકમાં અનેક જીવે નિવાસ કરે છે. તે સ`સાર વાવના કમળા જેવા છે, આ રીતે સંસારી જીવાને કમળની ઉપમા આપી છે. અથવા જેમ કમળાથી સરાવર શોભાયમાન છે, એજ પ્રમાણે મનુષ્યાથી સ'સાર શાભાયમાન હાય છે. કમળમાં નિમ ળ સુગંધ હોય છે, મનુષ્યમાં મેક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા હાય છે. આ રીતે પેાત પેાતાના ગુણેાના કારણે બન્નેમાં સમાન પણુક રહેલ છે. તેમ સમજવું. હું આયુષ્મન્ શ્રમણે ! રાજાને મેં વાવના પદ્મવર પુંડરીક અર્થાત્ પ્રધાન કમળ કહેલ છે. જેમ પુષ્કરિણીમાં બધાં કમળા કરતાં એક મહાન્ શ્વેત કમળ કહ્યું છે. તેજ પ્રમાણે મનુષ્ય લેાકની અપેક્ષાથી રાજા ઉત્તમ અને બધાના પર શાસન કરવા વાળા હાય છે. તેથી જ લેાક રૂપી વાવમાં રાજા રૂપી મહાન્ શ્વેત કમળ કહેલ છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ આયુષ્મન્ શ્રમણે ! અન્ય યૂથિકામાં મે... તે ચાર પુરૂષ કહેલ છે, ચારે દિશાએથી આવીને કાદવમાં ફસાઈ ગયા તે અન્ય દશનવાળાએના અનુયાયીએ કહ્યા છે તેમ સમજવું. જેમ તે ચારે પુરૂષ વાવમાંથી કમળે લાડવા સમથ થયા નથી, ઉલ્ટા તેઓ કાદવમાં ફસાઈ ગયા. અને પેાતાને પશુ ઉદ્ધાર કરી શકયા નથી. એજ પ્રમાણે અન્ય તીથિકા પણ મેાક્ષ પ્રાપ્ત ન કરતાં સંસારમાં જ રહીને દુઃખા ભાગવે છે, હું આયુષ્મન્ શ્રમણા ! ધર્મોને મેં સાધુ (ભિક્ષુ) કહેલ છે. જેમ ચતુર પુરૂષે વાવમાં પ્રવેશ કર્યા વિના જ તેમાંના કમળાને પેાતાના તરફ આકર્ષિત કર્યાં અર્થાત્ ખેંચી લીધા. એજ પ્રમાણે રાગદ્વેષથી સથા રહિત ધાર્મિક પુરૂષ કામભેગાના ત્યાગ કરીને ધર્માંદેશ દ્વારા રાજા વિગેરેને સ ંસારથી બહાર કહાડી લે છે, તે કારણે મેં સાધુને ધર્મોની ઉપમા આપી છે. હું આયુષ્મન્ શ્રમણેા મે' ધમ'તી ને વાવના કિનારા કહેલ છે. જેમ પુષ્કરણી–વાવના અન્ત ભાગ તટ-કિનારા કહેવાય છે, અને તેના આગળના ભાગને (અન્તના ભાગ) પુષ્કરિણી કહે છે, એજ પ્રમાણે સંસારની ચિરમ સીમાને ધર્મતીર્થ કહેલ છે. ધમ તીથ સૌંસારના અન્ત કરવાવાળું છે. પણ લૌકિકતીથ' સસારના અંતકર્તા હાતુ નથી. હૈ આયુષ્મને શ્રમણા ધ કથાને મેં ભિક્ષુ રૂપ કહેલ છે. ધમ કથા દ્વારા ઘણા જીવાને સંસારથી પાર કરવામાં આવે છે. તેથી જ ધમ કથાની ઉપમા શબ્દની સાથે આપવામાં આવી છે. હું આયુષ્મન્ શ્રમણા નિર્વાણુને મેં શ્વેત કમળનુ ઉત્પતન કહેલ છે. જેમ પાણીમાંથી કમળ કાદવને દૂર કરીને ઉપર આવી જાય છે. એજ પ્રમાણે સાધક સાધુ પેાતાના આઠ પ્રકારના કમને નાશ કરીને સંસારથી બહાર નીકળી જાય છે. તે કારણે મે' માક્ષની ઉપમા ઉત્પતન-ઉપર જવા રૂપ કહેલ છે. હું આયુષ્યમન્ શ્રમણેા. મેં મારી બુદ્ધિથી કલ્પના કરીને આ પ્રમાણે કહેલ છે. અર્થાત્ પેાતાની સ્વ બુદ્ધિથી વિચારીને પુષ્કરિણી વિગેરેનું રૂપક કહેલ છે. ગા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ “ વરુ ઈત્યાદિ ટીકાર્થ-શ્રી વર્ધમાન સ્વામી સમવસરણમાં એકઠા થયેલા અગ્રગણ્ય, મુખ્ય એવા મનુષ્યો તથા દેના સમૂહને ઉદ્દેશીને કહે છે –આ મનુષ્ય લેકમાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં અનેક પ્રકારના મનુષ્યો હોય છે. બધા મનુષ્યો એક પ્રકારના હોતા નથી. જેમ-કેઈ આર્ય અર્થાત્ ધર્મ બુદ્ધિવાળા હોય છે, કેઈ અનાર્ય અર્થાત આર્ય વિરોધી–અધમ હોય છે. અથવા કેઈ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા અને કોઈ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા હોય છે. કેઈ ઉચ્ચ ગેત્રમાં ઉત્પન્ન થયેલા હોય છે. અને કેઈ નીચ ગોત્રમાં ઉત્પન્ન થયેલા હોય છે. કેઈ શરીરથી લાંબા હોય છે, કે ઈ ઠીંગણા કદવાળા વામન અથવા કુબડા પણ હોય છે. કોઈ રૂપથી સુંદર હોય છે, તે કઈ કરૂપ હોય છે. અર્થાત કોઈને વર્ણ સુંદર વખાણવા ગ્ય અને કોઈનું રૂપ અકમનીય અર્થાત મનને ન ગમે તેવું હોય છે. આ રીતે ગોત્ર અને વર્ણ વિગેરેથી જુદા જુદા પ્રકારના મનુષ્ય આ લેકમાં નિવાસ કરે છે. તે મનુષ્યમાં કોઈ રાજા હોય છે. તે રાજા ધાતુ અને વિસ્તારની દ્રષ્ટિથી, હિમાલય પર્વત, મલયાચલ પર્વત, મન્દર (મેરૂ) પર્વત અને મહેન્દ્ર નામના પર્વતની સરખા હોય છે. અથવા હિમાલય પર્વત વિગેરેની સરખા દેઢ (મજબૂત) તથા મહેન્દ્ર અર્થાત્ બળ અને વૈભવમાં ઈન્દ્રની સરખા પ્રતાપવાન હોય છે. અત્યંત વિશુદ્ધ રાજકુળોની પરંપરામાં જન્મેલા હોય છે. તેના અંગ પ્રત્યંગ રાજાના ચિન્હાથી નિરંતર (આંતરા વિના) સુશોભિત હોય છે. અર્થાત તેના અંગ પ્રત્યંગોમાં રાજાને ગ્ય શુભલક્ષણ હોય છે. અનેક પુરૂષે હમેશાં આદર પૂર્વક તેને આદર સત્કાર કરે છે. તે સર્વગુણેથી યુક્ત હોય છે. તે ક્ષત્રિય અર્થાત્ ક્ષતના ભયથી ત્રાણુ-રક્ષણ કરનાર અથવા ક્ષત્રિય જાતિના હોય છે. સર્વદા પ્રસન્ન ચિત્ત, વિધિ યુક્ત રાજ્યાભિષેક કરેલા તથા માતા પિતાને આનંદ આપનાર અને તેઓનું પિષણ વિગેરે કરવાથી સપૂત હોય છેકુળ ભૂષણ રૂપ હોય છે. બધાના પર દયા કરનાર પ્રજાની અને પિતાની વ્યવસ્થા માટે મર્યાદા બાંધનાર અને મર્યાદાને ધારણ કરનાર હોય છે. સીમા કરવાવાળા અર્થાત્ મર્યાદા કરવાવાળા અને મર્યાદાને ધારણ કરવાવાળા હોય છે. ક્ષેમકર અને ક્ષેમધર હોય છે. અર્થાત્ પ્રજાનું ક્ષેમકુશલ કરે છે. અને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ પિતાનું પણું કલ્યાણ કરે છે. તે મનુષ્યમાં ઈન્દ્રની સરખે જનપદ-દેશનું પાલન અને રક્ષણ કરવાથી પિતા સરખા તથા જનપદના પુરહિત હોય છે. અર્થાત જેમ રાજપુરોહિત પોતાના યજમાનનું શાંતિ પ્રાજક પ્રતિનિધિ બનીને અનેક ક્રિયાઓ કરે છે. એ જ પ્રમાણે રાજા પણ પિતાની પ્રજાનું હિત કરનાર હોવાથી તથા વિદ્ગોથી પ્રજાનું રક્ષણ કરવાવાળા હોવાથી પુરહિત સરખે હોય છે. તે પિતાના રાષ્ટ્રની સુખશાંતિ માટે નદી, નદ, નહેર, પુલ અને કેતુ વિગેરેને કરવાવાળો હોય છે. તે નરેમાં શ્રેષ્ઠ-પુરૂષ પ્રવર, પુરૂષોમાં સિંહ સમાન બળ શાળી (સિંહની સરખા પશુપણથી યુક્ત નહીં) પુરૂષોમાં આશીવિષ સર્પ સરખા અર્થાત્ અનિષ્ટ કરવાવાળાને દંડ આપવાના કારણે રાજદંડ રૂપી વિષવાળા, પુરૂષોમાં શ્રેષ્ઠ હોવાથી પુંડરીકની સરખા પ્રિયદર્શન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધ હાથી સરખા-અર્થાત્ જેમ હાથિમાં મદવાળા હાથી વિશેષ પ્રકારને હોય છે, એ જ પ્રમાણે મનુષ્યમાં રાજા કે જેનું શાસન-આજ્ઞા અનુઘનીય-ઉલંધી ન શકાય તેવું હોય છે. એટલે કે વિશેષ પ્રકારથી માનવામાં આવે છે. તે અત્યંત ધનવાનું તેજસ્વી અને દર રોજ નવન (નવા) નૂતન (નવા) લાવાળા હોય છે. જ્યાં ત્યાં ફેલાયેલા અનેક ભવને, પલંગો. આસનો’ પુર્શિયે, પાલખિયે, તથા વાહને અશ્વ વિગેરેથી યુક્ત હોય છે. અર્થાત્ દરેક પ્રકારની સાધન સામગ્રીથી યુક્ત હોય છે. તેની પાસે ઘણુ ધન, ઘણુ સેનું અને ઘણી ચાંદી હેય છે. તે ધનના આગ પ્રયાગમાં કુશળ હોય છે. અર્થાત્ જે વ્યવહારથી ધનને લાભ થાય તેમાં તથા કયાં કેટલું અને કેવા પ્રકારના ધનને વ્યય-ખર્ચ કરવો જોઈએ તેમાં કુશળ હોય છે. અર્થાત ચોગ્ય આય અને વ્યય કરે છે. અનેક અનાથને પેટ ભરાઈ જાય એટલા વધારે પ્રમાણમાં ભેજન આપવામાં આવે છે. તેની પાસે ઘણુ અનેક કાર્ય કરવાવાળા દાસી, દાસ, ગો (ગાય, ભેંષ બકરાં ઘેટા વિગેરે હોય છે. તેમને કે-અજાને, કે ઠાર, અને શસ્ત્રાગાર સર્વદા ભરેલ રહે છે. તે સેના અને શરીરના બળથી યુક્ત તથા શત્રુઓને શક્તિ રહિત બનાવી દેનારા છે. તે એવા રાજ્યનું શાસન કરે છે કે-જેમાંથી કંટક અર્થાત્ શત્ર વિગેરે અથવા પિતાના ત્રવાળામાં મિત્રમંડલમાં, મંત્રિમંડલમાં, અથવા મિત્રમંડળમાંથી શત્રુપક્ષ સાથે મળેલા અને છિદ્રાવેષી-એટલે કેછિત્રને શોધનારા–અર્થાત્ રાજ્ય ભ્રષ્ટ કરવા માટે સમયની રાહ જોવાવાળા અમાત્ય વિગેરે વિરોધિયને દૂર કરી નાખ્યા છે, રાજયની બહાર રહેવાવાળા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ શત્રુઓને યુક્તિથી, મંત્ર, ઔષધિ અથવા વિશ્વાસના પ્રયોગથી નાશ ક્ય હય, જેમાં કંટકને માર્ગમાં રહેલા પાષાણ-પત્થરના ટુકડાની જેમ ફેંકી દીધા હોય, તેથી જે રાજ્ય સર્વથા કંટક રહીત હોય, અને એજ પ્રમાણે જે રાજ્યમાં શત્રુઓને પિતાને વશ કરી લીધા હોય, શત્રુ શત્રુઓનો નાશ કરી નાખ્યું હોય. કચડી નાખ્યા હોય ઉખેડીને ફેંકી દીધા હોય, પૂરી રીતે જીતી લીધેલા હોય, તેને પરાજીત કરી દીધા હોય (શત્રુને નિર્બલ કરી નાંખ્યા હોય) એથી જ શત્રુ બલ વગરને હાય, દુકાળથી રહિત હોય, તેમજ જે મહામારી વિગેરેના ભયથી રહિત હોય, એ રાજા આવા રાજ્ય પર શાસન કરીને વિચરે છે. અહિયાં રાજાનું સઘળું વર્ણન જેમ પપાતિક સૂત્રમાં કેણિક રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે કરવું જોઈએ. ફરીથી ત્યાં કેવા પ્રકારનું રાજય કહ્યું છે જેમાં સ્વ ચક અને પર ચકને ભય શાન્ત થઈ જવાને કારણે રણભેરી વગાડવાની જરૂરત જ રહેતી નથી. તે રાજા આવા પ્રકારના રાજ્યનું શાસન કરતે થકે વિચારે છે. તે રાજાની પરિષદુ હોય છે, તે પરિષમાં સભાજને-સદસ્ય હોય છે. તેઓના નામ આ પ્રમાણે છે. –ઉગ્રવંશી ઉગ્રવંશવાળાઓના પુત્ર (૧) ભગવશી –ભેગવંશવાળાને પુત્ર (૨) એ જ પ્રમાણે ઈફવાકુ ઈફવાકુપુત્ર (૩) Oષભદેવના વંશ પરિવારવાળા, જ્ઞાતવંશી (૪) જ્ઞાતવંશવાળાના પુત્રો (૫) કૌરવ વશીકૌરવ વંશવાળાના પુત્ર (૬) સુભટ કુળમાં ઉત્પન્ન થયેલ ભટ્ટ (૭) ભદ્દોના પુત્રો (૮) બ્રાહ્મણ (૯) બ્રાહ્મણ પુત્ર (૧૦) લિચ્છવી લિછવિયેના પુત્ર (૧૧) પ્રશાસ્તા (મંત્રી) (૧૨) પ્રશાસ્તાના પુત્રો (૧૩) સેનાપતિ અને સેનાપતિના પુત્રે (૧૪) તે પરિષદમાં કઈ કઈ ધર્મની શ્રદ્ધાવાળા હોય છે તે કઈ પણ શ્રમણ અથવા બ્રાહ્મણની સમીપે ધર્મનું શ્રવણ કરવા માટે ચાલ્યા જાય છે, ત્યારે કોઈ ધર્મને ઉપદેશ કરનાર એ નિશ્ચય કરે છે કે-આને આ ધર્મને ઉપદેશ કરીશ. તેઓ કહે છે કે-હે સંસાર ભીરૂ! અમારાથી આ ધર્મ સવાખ્યાત-સારી રીતે કહેલ તથા સુપ્રપ્ત છે. અર્થાત અમે તમારી પાસે જે ધર્મની પ્રરૂપણ કરીએ છીએ તેને જ તમે સત્ય સમજો. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી પહેલાં શરીરને જ જીવ માનવા વાળાઓના પક્ષના સંબંધમાં કથન કરે છે –પગના તળિયાની ઉપર, કેશ–વાળના અગ્ર ભાગની નીચે અને તિછ ભાગમાં ચામડી સુધી જ જીવ છે, અર્થાત્ શરીર રૂપ પરિણામથી ચક્ત કાયા-શરીર જ જીવ છે. શરીરથી જુદા જીવનું અસ્તિત્વ-હેવાપણું માનવામાં કઈ જ પ્રમાણ નથી. અન્વય અને વ્યતિરેક દ્વારા શરીર જ આત્મા છે. શરીરને અન્ત–નાશ થયા પછી કઈ જુદે જીવ મળતું નથી, આ રીતે શરીર જ આત્મા છે. એ પ્રમાણે સિદ્ધ થાય છે. શરીર જ આત્મા છે, આ સંબંધમાં અનેક દૃષ્ટાંતે બતાવે છે. અને તેનાથી એ સિદ્ધ કરે છે કે-શરીર જ જીવ છે. અવય અને વ્યતિરેકથી જ તેઓ શરીર જ જીવ છે, તેમ બતાવે છે. પગના તળીયાના ભાગથી ઉપર અને વાળના અગ્ર ભાગની નીચે અને તિરછા ચામડીના ભાગ સુધી જીવ છે, શરીર જ જીવના સપૂર્ણ પર્યાય છે. કેમકે શરીર જીવતું રહે ત્યારે જીવ જીવે છે. અને શરીર મરી જાય ત્યારે જીવ પણ મરી જાય છે. શરીરને નાશ થવાથી જીવ પણ નાશ પામે છે. જ્યાં સુધી શરીર ધારણ કરેલ છે, ત્યાં સુધી જીવ ધારણ કરી શકાય છે. શરીર નાશ પામવાથી જીવ ધારણ કરી શકાતું નથી. શરીરના અંત સુધી જ જીવનું જીવન છે. શરીર જ્યારે નાશ પામે છે, તે બંધ, બાંધવ તેને બાળવા માટે મશાન વિગેરેમાં લઈ જાય છે. શરીર જ્યારે અગ્નિ દ્વારા બાળી નાખવામાં આવે છે, તે કપોતવણું (કબુતરના શરીરના પ્રમાણ) હાંડકાં બાકી રહી જાય છે. મરેલાના શરીરને બાળીને આસન્દી (અથ–ઠાઠડી) ને લઈને બાળવા વાળા પુરૂ ગામમાં પાછા આવી જાય છે. કે દેશ વિશેષના રિવાજને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે આ પ્રતિપાદન કરેલ છે. સામાન્ય રીતે તો મરેલાની સાથે અથ–ઠાઠડી પણ બાળી નાખવામાં આવે છે. આ સ્થિતિને જોઈને એ નિશ્ચય થાય છે કે-શરીરથી જુદા એવા આત્માનું અસ્તિત્વ જ નથી. કેમકે-જીવ શરીરથી અલગ પ્રતીત થતું નથી. તેથી જ આ સિદ્ધાંતને સ્વીકાર કરવાવાળાઓનું કહેવું છે કે શરીરથી જદે આત્માને ન માન એજ યુક્તિ યુક્ત છે. જેમના મત પ્રમાણે આત્મા દીર્ઘ છે, અથવા હસ્વ છે, લાડુની જેમ ગળ છે, ચૂડીની સરખા ગેળ આકારવાળે છે, ત્રિકોણ-ત્રણ ખૂણા વાળે છે, ચતુષ્કોણ -ચાર ખૂણાવાળે છે, લાંબે છે, ષષ્કણ છ ખૂણાવાળે છે. અષ્ટકોણ આઠ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ખૂણએવાળે છે, અથવા કેવા આકારવાળે છે? કાળે છે, નલ છે, લાલ છે, પીળે છે, સફેદ છે, અર્થાત કેવા પ્રકારના રંગવાળે છે? સુંગધ. વાળ છે? કે દુર્ગધ વાળે છે? તીખ છે ? કડવે છે? કષાય-તુરે છે ? ખાટે છે? મીઠે છે? અર્થાત્ કેવા પ્રકારના રસવાળે છે? કઠોર છે? કમળ છે? ભારે છે? હલકે છે? ઠંડે છે? ઉને છે? ચિકણે છે? રૂક્ષ–ખરબચડે છે? અર્થાત્ અમુક સ્પર્શવાળે છે, તે રીતે તેઓ આત્માને બતાવત પરંતુ તેઓ બતાવી શકતા નથી. તેથી જ શરીરથી જ આત્મા નથી. તેમ માનવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે–જે આત્માનું અસ્તિત્વ શરીરથી જ હેત તે તેમાં કોઈ આકાર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હેત જ અને તેથી અમારી કોઈ પણ ઈન્દ્રિય તેને જાણી લેત, પરંતુ તે ઈન્દ્રિયોને ગોચરજાણી શકાય તે નથી. તેથી જ તેની જુદી સત્તા નથી. તેથીજ શરીરથી જુદે આત્મા ન માનવાવાળાઓને મત જ યુક્તિ સંગત છે. ફરીથી પણ તેઓને જ મત બતાવવામાં આવે છે-જે લેકે એવું માને છે કે-આત્મા ભિન્ન છે, અને શરીર પણ અલગ છે, તેને તેઓ આ રીતે ઉપાલંભ આપે છે.-જેમ કેઈ પુરૂષ તલવારને મ્યાનથી બહાર કહાડીને બતાવે છે કે- આયુષ્યન્ જુ આ તલવાર છે. અને આ સ્થાન છે. એજ પ્રમાણે કેઈ એ પુરૂષ નથી કે આ આત્મા છે, અને આ શરીર છે, તેમ બતાવી શકે. બનેને જુદા જુદા કેઈ બતાવી શકતું નથી, તેથી જ એ સિદ્ધ થાય છે કે શરીરથી ભિન્ન આત્મા નથી. જેમ કે પુરૂષ મુંજ નામની વનસ્પતિમાંથી ઈષિકા અથાત્ તેને પુષ્પને અલગ કરીને બતાવે છે, તે આયુષ્મન આ મુંજ છે, અને આ જેમાં રૂપ છે તે વસ્તુ બીજી વસ્તુઓથી અલગ કરીને બતાવી શકાય છે, જેમ મુંજ નામની વનસ્પતિમાંથી ઇષિકા અલગ દેખાય છે. મુંજ નામના ઘાસમાંથી મુંજની અપેક્ષાએ કમળ સ્પર્શવાળી ઈષિકાને કહાડીને લોકે દેરી બનાવે છે. તે દોરીથી ખાટલા ભરીને તેના પર સુખથી સુવે છે. એજ પ્રમાણે એ કઈ પુરૂષ નથી, કે જે આ બતાવી શકે કે-હે આયુશ્મન આ આત્મા છે, અને આ શરીર છે. જો કે પુરૂષ શરીરથી બહાર કહાડીને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ આત્માને અલગ તાવી શકે છે તેા સિન્ન છે. પર`તુ એવા કાઈ પુરૂષ બહાર કહાડીને બતાવે છે, તેમ શકે. તે કારણથી આત્મા શરીરથી માની પણ લેવાય કે આત્મા શરીરથી નથી કે જેમ મુંજમાંથી ઈંષિકા (પુષ્પ) શરીરથી બહાર કહેાડીને આત્મા બતાવી જૂદો નથી જેમ કાઈ પુરૂષ માંસમાંથી હાડકું અલગ કરીને ખતાવે છે, કે હું આયુષ્મન્ આ માંસ છે, અને આ હાડકું છે, એ પ્રમાણે એવા કોઈ પુરૂષ નથી કે આ આત્મા છે, અને આ શરીર છે તેમ કહીને અન્નેને અલગ અલગ બતાવી શકે. જો કેાઈ બન્નેને જૂદા જૂદા કરીને બતાવવાને સમર્થ ઢાત તા શરીરથી જૂદા આત્માનું અસ્તિત્વ સ્વીકારી પશુ લેત પરંતુ એવા ફ્રાઈ પુરૂષ જન્મ્યા જ નથી, કે જે શરીરથી અલગ આત્માને ખતાવી શકે, જેમ કાઈ પુરૂષ હથેલીમાંથી અલગ કરીને આંબળુ બતાવે છે, કે હું આયુષ્મન્ આ હથેલી છે, અને આ આંબળુ` છે. આ પ્રમાણે એવુ ખતાવવા વાળા કોઈ પુરૂષ નથી કે હું આયુષ્મન્ આ આત્મા છે, અને આ શરીર છે, જેમ હથેળીથી આંખનુ અલગ છે, તેમ જો શરીરથી આત્મા અલગ હોત તા તે મતાવવાને શકય અનત પર ંતુ તેવું કાઇ કરી શકતું નથી તેથી જ શરીરથી અલગ આત્મા નથી. જેમ કાઈ પુરૂષ દહીંમાંથી નવનીત (માખણુને) અલગ કરીને બતાવી દે છે, કે હું આયુષ્મન્ આ નવનીત–માખણ છે, અને આ દહી છે, તે રીતે એવા કાઈ પુરૂષ ખતાવી શકવાને સમથ નથી કે હે આયુષ્મને આ આત્મા છે. અને આ શરીર છે. ૬ઠ્ઠી'માંથી માખણની જેમ શરીરમાંથી આત્માને અલગ કરીને તે ખતાવવામાં આવી શકત તે સમજતા કે આત્મા અને શરીર અને ભિન્ન ભિન્ન છે, જેમ કોઈ પુરૂષ તલેામાંથી તેલ અલગ કહાડીને પતાવી દે છે કે-~~ હૈ આયુષ્મન્ આ તલ છે. અને આ તેલ છે, એ પ્રમાણે આત્મા અને શરીરને અલગ અલગ મતાવવાને કાઈ માણસ સમથ નથી. જેમ કેાઈ માણસ સેલડીમાંથી રસને અલગ કરીને બતાવી દે છે, કેહૈ આયુષ્મન્ આ ા છે, અને આ સેલડીને રસ છે, તે પ્રમાણે આ આત્મા છે, અને આ શરીર છે, તેમ બન્નેને અલગ અલગ મતાવવાવાળા કઈ પણ પુરૂષ જગુાતેા નથી, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ જેમ કે પુરૂષ અરણી નામના કાષ્ઠમાંથી અગ્નિને બહાર કઢાડીને બતાવી દે છે, કે હે આયુષ્મન આ અરણું છે, અને આ અગ્નિ છે. એજ પ્રમાણે એવું બતાવનાર કઈ પુરૂષ નથી કે-આ આત્મા રહ્યો અને આ શરીર રહ્યું. અર્થાત્ જેમ અગ્નિ અને અરણીમાં ભેદ જણાઈ આવે છે. એ રીતે દેહ અને આત્મામાં ભેદ જણાતું નથી. તેથી જ આત્મા અને શરીર અને અલગ અલગ નથી પણ એક જ છે. આ પ્રમાણે આત્માની અલગ સત્તાની ખાત્રી થતી નથી, જેથી શરીરથી જ આત્મા નથી એજ પક્ષ ચગ્ય છે. આ પ્રમાણે જીવ ભિન્ન છે, અને શરીર ભિન્ન છે, એવું કહેનારાઓનું કથન સમીચીન લાગતું નથી. તે કથન મિથ્યા છે. આ ચાર્વાક મત (નાસ્તિક મત–વાદ) ને ઉલેખ કરેલ છે, શરીર અને આત્માને એક હોવાનું સ્વીકારીને આ નાસ્તિકે બીજાઓને હિંસાને ઉપદેશ આપે છે. તેજ બતાવે છે.–તે નાસ્તિક લેકે સ્વયં અને ઘાત કરવા વાળા હોય છે. અને તેઓને મારે” વિગેરે પ્રકારથી ઉપદેશ આપીને હનનક્રિયામાં બીજાઓને પ્રેરક થાય છે. તેઓ કહે છે કે–દે, છેદન કરે, બાળે, પકા, લુંટે, ખૂબ લુંટે વગર વિચારે મારી નાખે, વિપરામર્શ કરે વિગેરે, આ શરીર જ જીવ છે, પરલોક નથી, કે જેથી હિંસા વિગેરે પાપ કરતાં ડરવું પડે. તેઓ ઉલટી વાત કરતાં કહે છે કે-ક્રિયા, અક્રિયા, સુકૃત, દુકૃત, ભલું, બુરું, સારું કે ખરાબ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક, અનરક, વિગેરે કંઈજ નથી. આ પ્રમાણે કહીને તેઓ ધર્મ, અધર્મનું અસ્તિવ પણ સ્વીકારતા નથી. તેઓ અનેક પ્રકારના કર્મોને સમારંભ કરીને અનેક પ્રકા. રના કામોનું સેવન કરે છે. અથવા વિષને ભેગા કરવા માટે અનેક પ્રકારના દુષ્કૃત્ય-ખરાબ કામ કરે છે. તે નારકી પરલેક તથા પુણ્ય અને પાપને ભૂલીને–અજ્ઞાનથી તેને અનાદર કરીને આ રીતે ધૃષ્ટપણું કરે છે. તેઓ ઘેરથી નીકળીને અને દીક્ષા લઈને સાધુને વેશ ધારણ કરી લે છે. અને બીજાઓની સામે એવું સમર્થન કરે છે કે--અમારે ધર્મ જ સર્વથી ઉત્તમ છે. તે શરીરના આત્મવાદ પર શ્રદ્ધા-વિશ્વાસ કરતા થકા પ્રતીતિ-ખાત્રી કરતા થકા, કેઈ કઈ રાજા વિગેરે તેઓને કહે કે હે શ્રમણ ! અથવા હે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ! આપે આ કથન ઘણું જ ઉત્તમ કહ્યું છે, વાસ્તવિક રીતે આપને ધર્મ જ ઘણું જ સારો છે. અમે આપને અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ, આહારથી અને વસ્ત્રથી, પાત્રથી કાંબળથી, અને પાદ છનથી આદર કરીએ છીએ, આપને સત્કાર કરીએ છીએ. આ પ્રમાણે કહીને તે રાજા વિગેરે તેઓને આદર કરવા માટે ઉદ્યમશીલ બને છે, ધર્મ શ્રવણ કર્યા બાદ તેઓને અનેક પ્રકારની ઉપહાર–ભેટ આપે છે, અને તેઓ નાસ્તિક વાદના ઉપદેશકે તે રાજા વિગેરેને પોતાના મતમાં દઢ–મજબૂત બનાવે છે. પહેલાં તે તેઓ એવી પ્રતિજ્ઞા કરે છે કે–અમેં શ્રમણ બનીશું. અનગાર થઈશું. નિર્ધન થઈશું. પુત્ર વિગેરે સઘળા પરીવારને ત્યાગ કરીશું. ચતપદ-પશુઓનો ત્યાગ કરીશું. સ્વયં પચન, પાચન વિગેરે ન કરતાં બીજાઓએ આપેલ ભેજન જ કરીશું. ભિક્ષુક બનીશું. અને પાપકર્મને ત્યાગ કરીશું. પરંતુ આવા પ્રકારની પ્રતિજ્ઞા કરીને અને ઘરને ત્યાગ કરીને પણ તેઓ પાપોથી નિવૃત્ત થતા નથી. પરંતુ પહેલાં પ્રતિજ્ઞા કરેલ તપની વિધિથી વિરૂદ્ધ પાપકર્મોને આરંભ કરે છે. એજ વાત આગળ બતાવે છે. - તેઓ સ્વયં પાપકર્મને સ્વીકાર કરે છે. બીજાઓની પાસે પાપકર્મ કરાવે છે. અને પાપકર્મ કરવાવાળાનુ અનમેદન કરે છે. એ જ પ્રમાણે તેઓ બ્રિ અને કામમાં મૂછિત થઈ જાય છે. શ્રદ્ધ-આસક્ત થઈ જાય છે. અત્યંત આસક્ત થઈ જાય છે. લુબ્ધ થઈ જાય છે. કામની સામગ્રીના સંગ્રહમાં લેલુપ થઈ જાય છે. આ રીતે રાગ અને દ્વેષને વશ થઈને તેઓ પિતાને પણ ઉદ્ધાર કરી શકતા નથી, તેમજ બીજાઓને ઉદ્ધાર પણ કરી શકતા નથી. પિતે સંસારના પાશમાંથી છૂટિ શતા નથી. તે પછી બીજાઓને તે કેવી રીતે છેડાવી શકે? જેઓ પિતે સિદ્ધ નથી, તેઓ બીજાઓને કેવી રીતે સિદ્ધ કરી શકે? આ ન્યાય પ્રમાણે તેઓ સંસારના પ્રાણિ વર્ગને તારવામાં કઈ પણ રીતે સમર્થ થતા નથી. આ પ્રમાણે સ્ત્રી, પુત્ર વિગેરે પિતાના પરિવારથી ભ્રષ્ટ થઈ જાય છે, પરંતુ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ અહિંના રહેતા નથી તેમ ત્યાંના પણ રહેતા નથી. વચમાં જ કામગેના કાદવમાં ફસાઈ જાય છે. અર્થાત્ સ્ત્રી વિગેરેને ઐહિક–આલેક સંબંધી સુખ સાધનેને ત્યાગ કરીને દીક્ષિત થઈ જાય છે, અને મોક્ષને ગ્ય માગ પ્રાપ્ત ન કરી શકવાથી મોક્ષમાર્ગ પણ મેળવી શકતા નથી. આ રીતે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૪. Page #32 -------------------------------------------------------------------------- ________________ બને તરફથી ભ્રષ્ટ થઈને સંસાર રૂપી મહા સાગરમાં જ દુઃખમાં ડૂબી જાય છે. તેની દશા પુંડરીકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થયેલા તે પહેલા પુરૂ ષના જેવી થઈ જાય છે. આ આત્મા અને શરીર બનેને એક માનવાવાળા “રીવતરછરીરનારી પહેલા પુરૂષની સરખા છે. કે જે પૂર્વ દિશાએથી પુષ્કરિણ–વાવના કિનારા પર આવેલ હતા. તીર્થકર ભગવાને નાસ્તિકને તેની ઉપમા આપી છે. ૯ “અરે રોઝ ઈત્યાદિ ટીકાથ–પહેલા પુરૂષનું વર્ણન કરીને હવે બીજા પુરૂનું વર્ણન કરવામાં આવે છે તે બીજો પુરૂષ પાંચ મહાભૂત કહેલ છે. અર્થાત્ વાવના કિનારા પર આવેલ બીજો પુરૂષ કહેલ હતું. તેને અહિયાં પાંચ મહા ભૂતિક સમજી લેવું જોઈએ, આ મનુષ્ય લેકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં કઈ કઈ મનુષ્ય એવા હોય છે કે જેમાં અનેક પ્રકારના રૂપથી ઉત્પન્ન થયેલા હોય છે. જેમકેકોઈ આર્ય હોય છે. તે કઈ અનાર્ય હોય છે. એ જ પ્રમાણે કે સુંદર રૂપવાળે હોય છે, તે કઈ ખરાબ રૂ૫ વાળ હોય છે. તે મનુષ્યમાં કઈ એક રાજા હોય છે, તે હિમાલય પર્વત જેવો હોય છે, વિગેરે પૂર્વ સૂત્રમાં કહેલ સઘળા વિશેષણે અહિયાં પણ સમજી લેવા જોઈએ. તે રાજાની પરિ ષદુ સભા હોય છે. બ્રાહ્મણથી લઈને સેનાપતિના પુત્ર સુધી પહેલાં કહેલ તે સઘળા તે તે પરિષદુના સદસ્ય હોય છે. તે સદમાં કઈ કઈ ધર્મની શ્રદ્ધાવાળા પણ હોય છે, તેની પાસે કઈ શ્રમ અથવા બ્રાહ્મણ જઈ પહેચે છે, અર્થાત્ તેને પિતાના ધર્મમાં શ્રદ્ધા વાળા બનાવવા માટે તેઓ ઉદ્યમ કરે છે. તેઓ એ વિચાર કરે છે કે–અમે અમુક કેઈ ધર્મને આને ઉપદેશ આપીશું અને પિતાના ધર્મને અનુયાયી–અનુસરનાર બનાવી લઈશુ. આ પ્રમાણે વિચાર કરીને તેઓ રાજા વિગેરેની પાસે જઈને કહે છે કે-હે ભયથી રક્ષણ કરનારા ! અમે આપને અમુક ધમને ઉપદેશ કરીશું. આપ તેને સ્વીકાર કરે. અમોએ કહેલ ધર્મ સ્વાખ્યાત છે. તે સરલપણથી સમજવામાં આવી જાય છે. તેને આપ સત્ય માને. તે પછી તેઓ પિતાના ધર્મનું પ્રતિપાદન કરે છે.-આ સંપૂર્ણ જગતમાં પાંચ મહાભૂતે જ છે. સમગ્ર સંસાર પંચ મહાભૂતામક જ છે. તેનાથી જ બીજું કાંઈ પણ નથી. પાંચ મહાભૂત દ્વારા જ સઘળું સુકૃત અને દુષ્કત વિગેરે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૫. Page #33 -------------------------------------------------------------------------- ________________ રૂપ કિયાએ હેય છે. વિશેષ શું કહી શકાય, તરણાનું હલવું જેવી ક્રિયા પણ તેનાથી જ થાય છે. અમારા મત પ્રમાણે પાંચ મહાભૂતથી જ ક્રિયા, અક્રિયા, સુકૃત, દુષ્કૃત, કલ્યાણ અકલ્યાણ, સાધુ, અસાધુ સિદ્ધિ અસિદ્ધિ નરક અનરક એટલે સુધી કે તરણનું હલન પણ પાંચ મહાભૂતેથી જ થાય છે. તેના સિવાય અન્ય કાંઈજ નથી, તે ભૂત સમુદાયને જુદા જુદા નામથી જાણવા જોઈએ. તે નામ આ પ્રમાણે છે–પૃથ્વી નામને પહેલે મહાભૂત છે, જલ બીજો મહાભૂત છે તેજ ત્રીજે મહાભૂત છે, વાયુ ચેથે મહાભૂત છે. અને આકાશ પાંચ મહાભૂત છે. આ રીતે આ પાંચ મહાભ છે. આ મહાભૂતે કોઈનાથી ઉત્પન્ન થતા નથી. પરંતુ અનિર્મિત બન્યા નથી. અનિર્માપિત છે. અર્થાત કોઈનાથી બનાવેલ નથી અમૃત છે. કૃત્રિમ નથી. અનાદિ છે. અનંત (વિનાશ રહિત) છે. અપુરહિત છે, અર્થાત્ તેને કઈ પ્રેરણા કરવા વાળા નથી. સ્વતંત્ર છે. શાશ્વત છે. પિત પિતાનું કાર્ય કરવામાં સમર્થ છે. કઈ કઈ પાંચ મહાભૂત સિવાય છ આત્મતત્વને પણ સ્વીકાર કરે છે. તેઓનું કથન એવું છે કે-સને વિનાશ થતો નથી. તથા અસની ઉત્પત્તિ થતી નથી. ભૂતવાદીને મત બતાવીને આ સાંખ્યમત બતાવેલ છે. કેમકે તેઓ પાંચ મહાભૂતથી ભિન્ન આત્માને પણ સ્વીકારે છે. હવે પાંચ મહાભૂત વાદીના મતને ઉપસંહાર કરતા થકા કહે છે. બસ આટલું જ (પાંચ મહાભૂત જ) જીવકાય છે. એટલું જ અસ્તિકાય અર્થાત અસ્તિત્વ છે. આટલે જ સંપૂર્ણ લેક છે. આ પાંચ મહાભૂત જ લેકનું પ્રધાન કારણ છે. વિશેષ શું? તૃણની ઉત્પત્તિ, તરણનું હલવું અને તરણનું ચાલવું. એ પણ મહાભૂતનું જ કાર્ય છે. તેના સિવાય અન્ય કોઈ જ કારણ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ નથી તેથી જ પાંચભૂતેથી જ સઘળાની ઉત્પત્તિ વિગેરે થાય છે તેનાથી જુદા કઈ જીવ છે જ નહીં. આવી સ્થિતિમાં જે કોઈ પુરૂષ સ્વયં કય વિકય વિગેરે કરે છે, કયવિક્રય કરાવે છે, પ્રાણઘાત કરે કરાવે છે. સ્વયં રાધે અગર બીજા પાસે રંધાવે છે, એટલે સુધી કે પુરૂષને પણ ખરીદીને તેને વાત કરે છે. તો તેમ કરવા માં પણ દેષ નથી. અર્થાત્ હિંસાથી થનારું પાપ લાગતું નથી તેમ સમજવું. પંચ મહાભૂતવાદી કહે છે કે કઈ ક્રિયા છે જ નહીં પાવત નરક પણ નથી અનરક પણ નથી અર્થાત્ તરફથી ભિન્ન કેઈ ગતિ વિગેરે પણ નથી. તેઓ જુદા જુદા પ્રકારના સાવધ કર્મો દ્વારા કામગોની પ્રાપ્તિ માટે આરંભ સમારંભ કરતા રહે છે – અનેક પ્રકારના પ્રાણનું ઉપમર્દન (હિંસા) વિગેરે કરે છે. તેથી જ તેઓ અનાર્ય છે ભ્રમપૂર્ણ વિચારવાળા છે. આ પાંચ મહાભૂત વાદિયેના મત પર શ્રદ્ધા કરવા વાળા રાજા વિગેરે અથવા અન્ય પુરૂષ તેમના મતને સત્ય સમજતા થકા વિષપભોગની સામગ્રી આપે છે. ઉપર કહેલ ધર્મની પ્રરૂપણ કરવાવાળા વાદી તથા તેના પર શ્રદ્ધા કરવાવાળા તેમના અનુયાયી નતે અહીંના રહે છે, કે નતે ત્યાંના રહે છે, તેઓ આ લેકથી ભ્રષ્ટ થાય છે. અને તેમને પરલેક તે ભ્રષ્ટ હોય જ છે. તેઓ કામગોના કાદવમાં વયમાં જ ફસાઈ જાય છે, અને વિષાદ-ખેદને વાત કરે છે. ચાર ગતિવાળા આ અનંત એવા સંસારમાં તેઓ ભટક્યા કરે છે. આ બીજે પુરૂષ તે પંચમહાભૌતિક કહેવામાં આવેલ છે. ૧૦ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાભૂતવાદી ચાર્વાકના મત કહેવામાં આવેલ છે. તથા પહેલાના એ પુરૂષાનુ વર્ણન થઈ ગયું છે. હવે ત્રીજા પુરૂષના સંબધમાં કહેવામાં આવે છે.—‘બાવરે તને કુલિના' ઈત્યાદિ ટીકા ત્રીજો પુરૂષ ઈશ્વર કારણિક કહેવાય છે. તેના મત પ્રમાણે ઈશ્વર જગતનું કારણુ છે આ મનુષ્ય લેકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં કઈ કોઈ મનુષ્ય એવા હાય છે, કે જે અનેક રૂપેામાં ઉત્પન્ન થાય છે, તેમાં કાઇ આય હાય છે, કઈ અનાય હાય છે, તેનુ વર્ણન પહેલા સૂત્ર પ્રમાણે સમજી લેવુ' જોઈ એ. તેએમાં કોઈ રાજા હૈાય છે, જે હિમાલય પર્વત જેવા હાય છે. વિગેરે વણુન પણ પહેલા પ્રમાણે અહિયાં કહી લેવું જોઇએ. તેમની પરિષદ હોય છે. જેમાં સેનાપતિ વિગેરે હોય છે. ત્યાં પણ સમ્પૂર્ણ પૂર્વક્ત વર્ણન સમજી લેવું જોઇએ. કાઈ કાઇ શ્રમણ અથવા માહન તે રાજા વિગેરેની પાંસે તેને પેાતાના ધર્મના અનુયાયી બનાવવા માટે તેની સમીપે જઇ પહોંચે છે. ત્યાં જઈને તેઓ તેને કહે છે કે-અમારા આ ધર્મ સુ-આખ્યાત છે. અને સુપ્રજ્ઞપ્ત છે. સરલતાથી સમજી શકાય તેવો છે. હું રાજા અમે આપને સત્ય ધર્મ સમજાવીએ છીએ આને સત્ય સમજે તે ધર્મ આ પ્રમાણે છે.આ જગત્મા જડ ચેતન વિગેરે જે કાઇ પદાર્થ છે, તે બધા પુરૂષ વિગેરે છે, અર્થાત્ તેનું આદિકારણુ ઈશ્વર છે. તે સઘળા પુરૂષાન્તરિક છે. અર્થાત્ ઈશ્વર જ તેમના સંહાર કરે છે. ઈશ્વર દ્વારાજ તેની રચના કરાઈ છે. ઇશ્વરથી જ તેના જન્મ થયા છે. તે ઈશ્વર દ્વારા જ પ્રકાશિત છે, ઈશ્વરને જ અનુસરનાર છે. તે ઇશ્વરના જ આશ્રય લઈને સ્થિત છે. તાપ એ છે કે-જગતના સઘળા પટ્ટાĒ ઇશ્વરથી જ ઉત્પન્ન થયા છે. ઈશ્વરમાં જ સ્થિત છે, અને ઈશ્વરમાં જ લીન થઈ જાય છે. આ વિષયમાં દૃષ્ટાન્ત બતાવતાં તેઓ કહે છે કે-જેમ ફાલ્લા ફાલ્લી શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે. શરીરનું જ અનુગમન કરે છે. અને શરીરના આધાર પર જ ટકે છે, એજ પ્રમાણે સઘળા પદાથી ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. ઈશ્વરમાં જ વધે છે, અને ઈશ્વરને આધાર મનાવીને સ્થિત રહે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ ફરીથી બીજુ દષ્ટાન્ત બતાવીને આજ હેતુને વધારે દઢ કરે છે. જેમ અરતિ (ચિત્તનું ઉદ્વિગ્ન પણું) શરીરમાં ઉત્પન્ન થઈ શરીરમાં વધે છે, અને શરીરનું જ અનુગમન કરે છે, અને શરીરના આશ્રયથી રહે છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. યાવત્ ઈશ્વરના આશ્રયથી જ રહે છે. જેમ વાલ્મીક (રાફડો) પૃથવીમાંથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ વધે છે, અને પૃથ્વીમાં જ સ્થિર રહે છે. અને પૃથ્વીમાં જ અનુગત રહે છે, તથા પૃથ્વીમાં જ વ્યાપ્ત થઈને રહે છે. એ જ પ્રમાણે સઘળા જડ અને ચેતન પદાર્થો પણ ઈવમાંથી જ ઉત્પન્ન થયા છે. યાવત્ પુરૂષના આશ્રયથી રહે છે. જેમ વૃક્ષ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં વધે છે, અને પૃથ્વીમાં જ વ્યાસ થઈને રહે છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષથી જ ઉત્પન્ન થાય છે. અને પુરૂષમાં જ વ્યાપ્ત થઈને રહે છે. જેમ વાવ પૃથ્વીમાં ઉત્પન થાય છે, યાવત્ પૃથ્વીમાં જ વ્યાપ્ત થઈને રહે છે. અને પૃથ્વીમાં જ વિલીન થઈ જાય છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષથી જ ઉત્પન્ન થઈ જાય છે. યાવત્ પુરૂષને જ વ્યાપ્ત થઈને રહે છે. જેમ જળની વૃદ્ધિ જળથી જ થાય છે. અને જળને જ વ્યસ્ત થઈને રહે છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષ-ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. અને પુરૂષના જ આશ્રયથી રહે છે, જેમ પાણીના પરપોટા પાણીથી જ ઉત્પન થાય છે, યાવત્ જલના આશ્રયથી રહે છે, એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષથી જ ઉત્પન્ન થાય છે. અને યાવત્ પુરૂષના આશ્રયથી જ રહે છે. શ્રમણ નિ દ્વારા ઉપદેશેલ આચારાંગથી લઈને દષ્ટિવાદ પર્યન્ત જે દ્વાદશાંગ ગણિપિટક છે, તે મિથ્યા છે. અને અમારે મતજ શ્રેષ્ઠ છે. શ્રેયસ્કર છે. ઉદ્ધાર કરવાવાળે છે. ઈશ્વર કારણ–વાદિનું એવું કથન છે આ પ્રમાણે કથન કરતા થકા પિતાના મત અનુસાર લેકને અનેક અનર્થોને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળા અને સંસારમાં પરિભ્રમણ કરવાવાળા કાર્યોમાં પ્રવૃત્ત કરતા થકા તેઓ સ્વયં પણ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે છે. આ રીતે બને બાજુથી ભ્રષ્ટ થઈને વારંવાર સંસાર ચક્રને જ પ્રાપ્ત કરે છે. તેઓ દુઃખ રૂપી સંસાર સાગરથી કઈ પણ પ્રકારે રક્ષણ મેળવી શકતા નથી. આ રીતે સંસાર સાગરમાં કર્મ રૂપી કાદવમાં ફસાયેલાને પુરૂષના રૂપથી વાવના કાદવમાં ફસાયેલ ત્રીજા પુરૂષના વ્યાખ્યાન પ્રમાણે સમજવા. તેએ આ રીતે કહે છે. આચારાંગ-સૂત્રકૃતાંગ યાવત્ દષ્ટિવાદ આ સઘળું જોક્ત શાસ્ત્ર મિથ્યા છે. કેમકે તે નિર્મળ છે. તે તથ્ય નથી તેમજ યથાતથ્ય પણ નથી અર્થાત તેમાં સત્યપણું નથી. અમે એ પ્રતિપાદન કરેલ શાસ્ત્ર સત્ય છે. એજ વાસ્તવિક અર્થને પ્રકાશ કરનાર છે. તેઓ આ રીતે સમજે છે. અને સમજાવે છે. અને એજ મતને સિદ્ધ કરવાને પ્રયાસ કરે છે. સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે–હે જમ્મુ તેઓ આ મતને સ્વીકાર કરવાથી ઉત્પન્ન થવાવાળા દુખને નાશ કરી શકતા નથી. નિર્દોષ શાસ્ત્રની નિંદા કરવાથી અને તેનાથી ઉલ્ટા કુશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ છવહિંસા વિગેરે કુકૃત્યને કરવાથી ઉત્પન્ન થવાવાળા અશુભ બન્ધને નાશ કરવામાં સમર્થ ન થતા સંસાર ચકમાંજ પરિભ્રમણ કરતા રહે છે. આ વિષયમાં તેને યોગ્ય દષ્ટાન્ત બતાવતાં કહે છે કે જેમ પક્ષી પાંજરાના બંધનને તેડવામાં સમર્થ થઈ શકતા નથી, એ જ પ્રમાણે તે વાદીઓ પણ સંસાર ચકનું ઉલ્લંઘન કરી શકતા નથી. કેમકે તેઓ પિતાનાથી ઉપાજીત કરેલા, અશુભ કર્મોના બંધનથી બંધાયેલા હોય છે. તેઓ મોક્ષમાર્ગને સ્વીકાર કરતા નથી, તેઓ કહે છે કે-ક્રિયા નથી, તેમજ અક્રિયા પણ નથી, યાવત્ નરક નથી. તેમ નરકથી જુદે એ બીજે કઈ લેક પણ નથી. અર્થાત્ અનરક પણ નથી. તેમજ આ અધ્યયનના દસમા સૂત્રમાં કહેલ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય, પાપ વગેરેને તેઓ સ્વીકાર કરતા નથી. અહિયાં યાવત શબ્દથી અક્રિયા સુકૃત, દુષ્કૃત, કલ્યાણ, પાપ, સાધુ, અસાધુ, સિદ્ધિ અસિદ્ધિ અને નરક સુધી તેઓ સ્વીકાર કરતા નથી તેમ સમજવું. આ રીતે તેઓ અનેક પ્રકારથી આરંભ, સમારંભ કરીને અનેક પ્રકારના કામોને ભેગવવા માટે સાવદ્ય કર્મ કરે છે આ પ્રમાણેની શ્રદ્ધા કરતા થકા તેઓ અનાય છે. વિપરીત માન્યતા ગ્રહણ કરેલ છે. તેઓ અહિંના નથી. તેમ ત્યાંના પણ રહેતા નથી, વચમાં જ ઈચ્છા અને મદન રૂપ કામમાં નિમગ્ન રહે છે. આ ત્રીજે પુરૂષ ઈશ્વર કારણવાદી કહેલ છે. આ ત્રીજે પુરૂષ છે, કે જે પશ્ચિમ દિશાએથી આવીને પોતાના પાંડિત્યને પ્રગટ કરતે થકે વાવની મધ્યમાં રહેલ મેક્ષરૂપી પ્રધાન પંડરીક-કમળને લાવવા માટે સંસાર રૂપી વાવમાં પ્રવેશ કર્યો અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલા જ્ઞાનાદિરૂપ એક્ષમાર્ગને ન જાણવાના કારણે કર્મરૂપી કાદવમાં ફસાઈને ખેદને પ્રાપ્ત થયેલ છે. ઈશ્વર જગતના કર્તા છે. આ પક્ષને સિદ્ધ કરવા માટે કઈ પણ યુક્તિ નથી. સઘળા પદાર્થોને આત્મ સ્વરૂપ આત્મમય માનવામાં અનુભવથી બાધ આવે છે. તેથી જ આ બંને પક્ષેને અંગીકાર ન કરવાથી જ તે ખંડિત થઈ જાય છે. ૧૧ “અરે વાથે પુરિસના ઈત્યાદિ ટીકાથ-ત્રીજા પુરૂષનું વર્ણન કરીને હવે ચોથા પુરૂષનું વર્ણન કરવામાં આવે છે. આ ચોથે પુરૂષ તે નિયતિવાદી સમજ. અહિયાં પણ વાવની પૂર્વ દિશાએથી આરંભીને રાજા, પરિષદ સેનાપતિ પુત્ર પર્યન્તના આ અધ્યયનના પહેલા સૂત્રમાં કહેલ સઘળા વિષયનું કથન સમજી લેવું જોઇએ. તેમાંથી કોઈ ધર્મ શ્રદ્ધાવાન હોય છે. તેને શ્રદ્ધાવાન્ સમજીને કઈ શ્રમણ અથવા બ્રાહ્મણ પિતાની ઈચ્છાથી તેની પાસે જવાની ઈચ્છા કરે છે. અને તે શ્રદ્ધાલ રાજાની પાસે જઈને કહે છે કે–અમારે આ ધર્મ સઆખ્યાત છે. અને સરલ પણાથી સમજી શકાય તેવો છે. હે ધર્મના અભિલાષી! હું આપને સત્ય ધર્મને ઉપદેશ કરું છું. આપ તેને સાવધાન થઈને સાંભળે. આ લેકમાં બે પ્રકારના પુરૂષ હોય છે. એક તે તે છે કે જેઓ ક્રિયા દ્વારા જ સ્વર્ગ અને મેક્ષ થવાનું કહે છે. અને બી એ છે કે જે ક્રિયાવાદી નથી. અર્થાત ક્રિયાથી સ્વર્ગ અને મોક્ષ થવાનું સ્વીકારતા નથી જ શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ - ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાને સ્વીકારે છે. અને જે ક્રિયાને માનતા નથી આ અને પુરૂષે સરખા જ છે. અને એક જ કારણને પ્રાપ્ત થયેલા છે. આ બને અજ્ઞાની છે. કેમ કે તેને તત્વનું જ્ઞાન નથી. તેઓ એવું કહે છે કે નિયતથી જ સઘળું થાય છે. કારણને માનવા વાળા અજ્ઞાની એવું સમજે છે કે-કાળ, કર્મ, ઈશ્વર, વિગેરેજ ફલના આપવા વાળા છે. તેઓ સમજે છે કે-હું જે દુઃખ ભોગવી રહ્યો છું શેક પામી રહ્યો છું. દુઃખથી આત્મગ્લાની પામી રહ્યો છું. શારીરિક શક્તિને નાશ કરી રહ્યો છું. પીડા પામી રહ્યો છું. અને સંતાપ પામી રહ્યો છું. આ બધું મારા કરેલા કર્મનું જ ફળ છે. અથવા બીજા કોઈ જે દુઃખ પામી રહ્યા છે, શોક પામી રહ્યા છે, આત્મગ્લાનિ કરી રહ્યા છે, શારીરિક બળને નાશ કરી રહ્યા છે, પીડા પામે છે, અથવા સંતાપ ભેગવે છે, આ બધું તેના કર્મનું જ ફળ છે. આ પ્રમાણે અજ્ઞાનીઓ કાળ, કર્મ, પરમેશ્વર વિગેરેને સુખદુઃખનું કારણ માનતા થકા પિતાના સુખ દુઃખનું કારણ પિતાના કર્મને અને બીજાના સુખ દુઃખનું કારણ બીજાના કર્મને સમજે છે. પરંતુ કારણને પ્રાપ્ત બુદ્ધિમાનું એવું સમજે છે કે-હું દુઃખ ભેગવું છું, શેકા પામી રહ્યો છું. દુખથી આત્મનિંદા કરી રહ્યો છું. શારીરિક શક્તિને નાશ કરી રહ્યો છું. પીડા પામી રહ્યો છે. સંતાપ પામી રહ્યો છું. તેમાં મેં કરેલ કર્મ કારણ નથી. આ બધું દુઃખ વિગેરે નિયતિના બળથી જ પ્રાપ્ત થાય છે. તેથી નિયતી જ સઘળનું કારણ છે. આ પ્રમાણે એ બુદ્ધિમાન્ પુરૂષ એવું સમજે છે કે મને અથવા બીજાને જે કાંઈ સુખ અથવા દુઃખ થાય છે, તે સ્વકૃત અથવા બીજાએ કરેલ કર્મનું ફળ નથી આ બધું નિયતિનું જ ભાગ્યાધીન કારણ છે. તેથી જ હું એવું કહું છું કે-પૂર્વ વિગેરે સઘળી દિશાઓમાં જે કઈ ત્રસ અને સ્થાવર પ્રાણિ છે, તે સઘળા નિયતિને બળથી જ દારિક વિગેરે શરીરને પ્રાપ્ત શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ - ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ કરે છે. નિયતિના બળથી જ શરીરથી છૂટી જાય છે. નિયતિથી જ સુખ દુખ વિગેરે અનુકૂળ અને પ્રતિકૂળ સંવેદન કરે છે. નિયતિથી જ તેમાં અનેક પ્રકારના પાલ્ય વિગેરે અવસ્થા પ્રમાણ ઉત્પન્ન થાય છે. નિયતિથી જ કઈ કા, કેઈ કુબડે, કઈ બહે, અને કોઈ આંધળે, કઈ લુલે અને કઈ લંગડે હોય છે. એ જ પ્રમાણે આ ત્રસ અને સ્થાવર જી નિયતિના બળથી જ અનેક પ્રકારના સુખ દુઃખ વિગેરેને પ્રાપ્ત થાય છે. સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે કે–તે નિયતિ વાદી આગળ કહેવામાં આવનારા પદાર્થોને સ્વીકાર કરતા નથી, તેઓ આ પ્રમાણે ક્રિયા અક્રિયા યાવત્ નરક, અનરક વિગેરે તથા યાવત્ શબ્દથી પૂર્વોક્ત કલ્યાણ, અકલ્યાણ સિદ્ધિ અસિદ્ધિ, સુકૃત, વિગેરેને સ્વીકાર કરતા નથી. આથી તેઓ અનેક પ્રકારના સાવધ કર્મોનું અનુષ્ઠાન કરીને શબ્દાદિ કામગોને આરંભ કરે છે. તેઓ અનાર્ય–અર્થાત્ વિપરીત શ્રદ્ધાન કરતા થકા અહિના રહેતા નથી તેમ ત્યાંના પણ રહેતા નથી. વચમાં જ કામમાં આસક્ત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે–તે નિયત વાદીઓ કામમાં આસક્ત, અનાર્ય, ભ્રમને પ્રાપ્ત થયેલા, નિયત વાદમાં શ્રદ્ધા રાખનારા પિતાને આ લેક સુધારી શકતા નથી. બન્ને બાજુથી ભ્રષ્ટ થઈ જાય છે. આ રીતે ચોથો પુરૂષ નિયતવાદી કહેલ છે. આ ચારે પુરૂષ અલ્પ બુદ્ધિવાળા છે. જુદા જુદા અભિપ્રાય વાળા છે. જુદા જુદા સ્વભાવ અને આચાર વાળા છે, અને અલગ અલગ દૃષ્ટિવાળા છે. ભિન્ન રૂચિવાળા, પ્રાણા તિપાત વિગેરે આરંભ કરવાવાળા ધર્મ સમજીને અધર્મ કરવાવાળા છે. આ માતા, પિતા, વિગેરેના પૂર્વકાળના સંબંધને ત્યાગ કરવા છતાં પણ આર્ય માર્ગ અર્થાત તીર્થકરોના માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. અર્થાત્ સમ્યક જ્ઞાન, સમ્યકુદર્શન, સમ્મચારિત્ર, અને સમ્યકૂતપ રૂપ મેક્ષ માગને પ્રાપ્ત થતા નથી. તે કારણે તેઓને આ લેક સુધરતું નથી તથા પરલેક પણ સુધરતું નથી. તેઓ વચમાં જ કામોમાં ફસાઈ જાય છે. અને સંસાર ચકમાં પરિભ્રમણના દુખને ભેગવવા વાળા થાય છે. ૧ર શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ (૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ ‘રે ”િ ઈત્યાદિ ટીકાર્થ–સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે-હું આ પ્રમાણે કહું છે. પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં, ઉત્તર દિશામાં ઉદવે દિશામાં અને અધે દિશામાં, અનેક પ્રકારના મનુષ્ય હોય છે. જેમકે-કઈ આર્ય, કઈ અનાર્ય, અર્થાત્ કઈ જ્ઞાન દર્શનના અંકુરવાળા અને કેઈ તેના વિનાના હોય છે. કેઈ ઉંચા ગેત્રમાં ઉત્પન્ન થયેલ અને કેઈ નીચ ગોત્રમાં ઉતપન્ન હોય છે. કોઈ લાંબા શરીરવાળા, કોઈ ટૂંકા શરીરવાળા, હોય છે. કઈ સુંદર રૂપવાળા-સુરૂપ અને કઈ કદરૂપા હોય છે. લેક અને દેશ તે લેકેને પરિગ્રહ હોય છે. તે પરિગ્રહ કોઈની પાસે છેડે હોય છે, કેઈની પાસે વધારે હોય છે. આવા પ્રકારના કુલેમાંથી આવીને અને કઈ પણ કુળમાં જન્મ લઈને ભેગોને તથા સંસારિક સુખેને ત્યાગ કરીને તેમાંથી કઈ કઈ ભિક્ષા વૃત્તિને માટે ઉદ્યમવાળા થઈ જાય છે. અર્થાત્ ઘરને ત્યાગ કરવાવાળા બની જાય છે. કઈ કઈ પુરૂષ વિદ્યમાન એવા બંધુ, બાંધવા વિગેરે પરિવારને તથા ધન ધાન્ય વિગેરે ઉપકરણને ત્યાગ કરીને ભિક્ષાચર્યાને સ્વીકાર કરે છે. અને કેઈ કઈ અવિદ્યમાન પરિવાર તથા ધન, ધાન્ય વિગેરેને ત્યાગ કરીને ભિક્ષા ચર્યા માટે ઉદ્યમ વાળા થાય છે. આ રીતે જે વિદ્યમાન અથવા અવિદ્યમાન પરિવારને તથા ધન, ધાન્ય વિગે. જેને ત્યાગ કરીને ભિક્ષા ચર્યામાં ઉપસ્થિત થાય છે તેઓને પહેલેથી જ એ જાણ હોય છે કે-આ જગમાં લોકો પોતાનાથી જુદા એવા પદાર્થોને મિથ્યાઅભિમાન કરીને “આ મારૂં છે તેમ માને છે. તેઓ સમજે છે કેખેતર મારૂં છે. આ મકાન-ઘર મારૂં છે. આ ચાંદી, સોનું મારૂં છે. આ ધન, ધાન્ય મારૂ છે. આ કાંસુ મારૂં છે. આ પુષ્પ આ વસ્ત્ર મારૂં છે. આ ઘણું એવું ધન, કનક-સેનું રત્ન મણિ, મેતી, શંખ શિલા, પ્રવાલ, મૂંગા -લાલ રતન તથા ઉત્તમ સાર રૂપ પદાર્થો મારા છે. સુંદર શબ્દ કરવાવાળી વીણા. વિગેરે વાદ્યો મારાં છે, સુંદર રૂપવાન સ્ત્રી મારી છે. અત્તર તથા સુંગધવાળું તેલ મારૂં છે. ઉત્તમ રસ, તથા સ્પર્શવાળા પદાર્થો મારા છે, અને હું તેને માલિક છું. તાત્પર્ય એ છે કે-અજ્ઞાની મન સંસારના પદાર્થોને પિતાના માને છે. પરંત જ્ઞાની પુરૂએ તે પહેલેથી જ એ જાણી લેવું જોઈએ કે-જ્યારે મને કોઈ પણ દુઃખ કારક અર્થાત તાવ વિગેરે રોગ તથા શીઘઘાત કરવા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ વાળા શળ વિગેરે ઉત્પન્ન થાય છે, તે વિનંતી કરવા છતાં પણ આ કામ ભેગના સાધન રૂપ ખેતર વિગેરે તેનાથી બચાવવા શું સમર્થ થાય છે? કદાપિ મને તે બચાવી શકતા નથી. બલ્ક કઈને કઈ રૂપથી તેઓ એ દુઃખના સહાયક બની જાય છે. તેથી જ આ ખેતર વિગેરે વસ્તુઓમાં જ્ઞાનવાને મમત્વ બુદ્ધિ રાખવી ન જોઈએ. અથત તે સઘળી વરતુઓને પિતાની માની લેવી ન જોઈએ તંક વિગેરે કેવા હોય છે? તે હવે બતાવવામાં આવે છે.–અનિષ્ટ અર્થાત ઈટ વસ્તુઓમાંથી ઉત્પન્ન થવાવાળા સુખને અનુભવ કરાવતા નથી. એકાન્ત-અનિચ્છનીય, અપ્રિય-નિરંતર દુઃખ ઉત્પન્ન કરવાવાળા અશુભ-અશુભ અધ્યવસાય કરવાવાળા અમને જ્ઞ–વિચાર કરવા છતાં પણ દુઃખને ઉત્પન્ન કરનાર, અમને આમ-દુઃખ ઉત્પન્ન કરવામાં મનથી પ્રતિકૂળ સુખરૂપ નહીં. આવા પ્રકારના ગાતકે ઉત્પન્ન થવાથી કામને પ્રાર્થના પૂર્વક કહેવામાં આવે કે હે ભયથી રક્ષણ કરવાવાળા કામગ! મારા રોગમાંથી ભાગ કરીને થે તમે લઈ લે, અર્થાત્ મારા કઈ દુઃખમાં તમે ભાગીદાર બની જાવ. આ દુઃખ અમનેણ છે, અમન આમ છે, દુઃખરૂપ છે. સુખરૂપ નથી. તે કારણથી હું દુઃખ ભોગવી રહ્યો છું. અને શાકને અનુભવ કરી રહ્યો છું. ગુરી રહ્યો છું. શરીરની શક્તિ ક્ષીણ કરી રહ્યો છું. પીડા પામી રહ્યો છું. અને પરિતાપ પામી રહ્યો છું. આ દુઃખથી મને છોડાવે. આ દુઃખ મારે માટે અનિષ્ટ છે. અકાત છે. અપ્રિય છે. અશુભ છે, અમ જ્ઞ છે. અમને આમ છે. દુઃખ દાયક છે. સુખ આપનાર નથી. આ પ્રમાણે વિનંતી કરવામાં આવે તે પૂર્વોક્ત ખેચર, ઘર, ધન વિગેરે પદાર્થો પ્રાર્થના કરનારને કઇ પણ રીતે દુઃખથી છેડાવવાને સમર્થ થતા નથી. એટલું જ નહીં પણ આ ખેતર વિગેરે સાક્ષાત અથવા પરંપરાથી દુઃખને ઉત્પન કરનાર જ સાબિત થાય છે. આ કામગે રક્ષણ કરવાવાળા હોતા નથી. શરણ રૂપ થતા નથી. અથવા તે તેને સ્વામી કહેવડાવનારે પુરૂષ કોઈવાર કામભોગને ત્યાગ કરે છે, અથવા એ કામને પહેલેથી જ તે પુરુષને ત્યાગ કરી દે છે. કામ જૂદાં છે, અને હું જૂદ છું. અર્થાત્ મારૂં સ્વરૂપ આનાથી જૂદું છે. આ મારું સ્વરૂપ નથી. હું તેનું સ્વરૂપ નથી, તે પછી આ ભિન્ન એટલે કે પારકા એવા કામગોમાં હું શા માટે મમતાપણું ધારણ કરૂં? જે વસ્તુ મારી નથી, જે મારાથી અલગ થવા વાળી છે, તેને હું પિતાની માનવાનું મૂર્ખપણું શા માટે કરૂં ? જે વસ્તુ જેની હોય છે, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ તે ત્રણે કાળમાં પણ તેનાથી જુદી થતી નથી, જેમકે ઠંડા પણું તે જલના ધર્મ છે, તે શીતલ પશુ જલના ત્યાગ કરતું નથી. જો આ ખેતર, મકાન, વિગેરે સાધના મારા નિજ સ્વરૂપ હાત તા સદાકાળ મારી સાથે જ રહેત મારા ત્યાગ કરીને તે જાત નહી. પરંતુ એવું જોવામાં આવતુ' નથી, હું' વિદ્યમાન રહું છું, તેા પણ આ મને છોડીને ખીજે ચાલ્યા જાય છે. મારી હાજરીમાં જ તે બીજાના બની જાય છે. મારા મરી જવાથી અથવા ખીજે જવાથી આ અહીજ રહી જશે. જ્યારે હું દુઃખી અનુ છુ. તા આ મારૂ રક્ષણુ કરી શકતા નથી. તેથી જ તેને ગ્રહણ કરવુ તે મને ચેાગ્ય નથી, વાસ્તવિક રીતે આ કામભોગેાના સાધના સુખને આપવાવાળા હાતા નથી, તેના આશ્રાથી અંતઃકરણમાં ઘાર અશાંતિ અને વ્યાકુળપણું ઉત્પન્ન થતું રહે છે. તે મને મારા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ તરફે જુકવા-વળવા દેતા નથી. હું મારા જીવનના અમૂલ્ય સમય આની રક્ષા અને તેને વધારવામાં જ વીતાવી રહ્યો છું. પરંતુ તેના ખદલામાં તેનાથી શુ' મેળવું છું? આ લેશમાત્ર પશુ શાંતિ આપી શકતા નથી, તેથી જ તેને ગ્રહણ ન કરવુ... અને પેાતાનું ન માનવુ' એજ મારા માટે કલ્યાણ કારક છે. જેથી હું તેના ત્યાગ કરી દઈશ. બુદ્ધિમાન પુરૂષ આ પ્રમાણે સમજે કે—ખેતર, મકાન, વિગેરે પદાર્થો તા મારાથી જુદા છે જ, પરંતુ આ પદાર્થાંથી પણ જે વધારે નજીક છે જેમકે-આ મારી માતા છે, મારા પિતા છે, મારા ભાઈ છે, મારી બહેન છે, મારી સ્ત્રી છે, મારા પુત્રો છે, મારા નાકર ચાકર છે. મારા પૌત્રો છે. પુત્રવધૂ એ છે, પ્રિયજને છે, સખા છે. આગળ પાછળના પરિચિત અને સંબંધી વર્ગ છે, સ્વજન-અર્થાત્ પૂર્વાપરના પરિચયવાળા માતા પિતા વિગેર સંબન્ધી અર્થાત્ પછીના સંબંધ વાળાઓ જેમકે સાસરા વિગેરે અને સસ્તુત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સામાન્ય પણુથી પરિચય વાળા આ મારા જ્ઞાતિજને છે, અને હું તેઓને છું. ખેતર, ધન, ધાન્ય વિગેરેના કરતાં આ અંતરંગ સંબધી છે. સત્ અસના વિવેકથી યુકત પુરૂષ એમના વિષયમાં પહેલેથી સમજી લે કેકદાચ મને કઈ પ્રકારનું દુઃખ અથવા આતંક સઘોઘાતિ શૂલાદિ ઉત્પન્ન થઈ જાય કે જે અનિષ્ટ યાવત્ દુઃખ દેનાર હોય, અને સુખ આપનાર ન હોય, તે શું આ માતા પિતા વિગેરે તે દુઃખથી મારું રક્ષણ કરી શકશે ? અર્થાત્ નહીં કરી શકે કેઈ કાળે તેઓ દુઃખથી મારું રક્ષણ કરી શકે તેમ નથી. તે વખતે હું તેઓને પ્રાર્થના કરું કે હે ભયથી રક્ષણ કરવાવાળા જ્ઞાતિજને ! મને આ દુઃખ ઉત્પન્ન થયું છે. જે કષ્ટપ્રદ છે. અને સુખ આપનાર નથી. તેને ડું વહેંચીને તમે લઈ લે. કે જેથી સંપૂર્ણ મારે એકલાએ જ ભોગવવું ન પડે. અને વહેંચાઈ જવાથી તે હલ્ક થઈ જાય, આ રીતે પ્રાર્થના કરવાથી શું તેઓ મારો ઉદ્ધાર કરી શકશે ? શું તે દુઃખની વહેંચણી કરીને તેઓ ગ્રહણ કરી લેશે ? પરંતુ એવું કદી થયું નથી, અને થશે પણ નહીં. આવા પ્રકારની પ્રાર્થના કરવા છતાં પણ જ્ઞાતિજને તે દુઃખરૂપ રંગાતંકથી મારૂં રક્ષણ કરી શકશે નહીં. જ્ઞાતિજને મારું દુઃખ વહેંચી શકશે નહીં. એટલું જ નહીં પણ હું પણ તેઓનું દુઃખ વહેંચીને લઈ શકવાને સમર્થ નથી. તે ભયથી રક્ષા કરવા વાળા જ્ઞાતિજનેને કોઈ અનિષ્ટ અવાંછનીય યાવત્ અસુખરૂપ રોગાતંક ઉત્પન થઈ જાય અને હું તેઓને તે અનિષ્ટ. અવાંછનીય યાવત્ અસુખ રૂ૫ રેગા તંકથી છોડાવી લઉં, તે પણ એવું હું કરી શકતું નથી. તેનું શું કારણ છે? એક મનુષ્ય બીજા મનુષ્યને દુઃખથી બચાવવામાં અથવા તેને વહેંચી લેવામાં કેમ સમર્થ થતા નથી ? તેનું કારણ આગળ બતાવવામાં આવશે. સાચું તે એ છે કે-બીજાના દુઃખને અન્ય કોઈ પણ વહેચીને લઈ શકતા નથી. બીજાએ કરેલ શુભ અશુભ કર્મને બીજું કઈ ભેગવી શકતું નથી. જીવ એકલે જ જન્મે છે, અને એટલે જ મરે છે. એશ્લે જ વર્તમાન ભવને અથવા સંપત્તિને ત્યાગ કરે છે. એક જ ન ભવ અથવા સંપત્તિને ગ્રહણ કરે છે. એક જ કષાયથી યુક્ત થાય છે. દરેકની સંજ્ઞા અલગ હોય શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ અલગ હોય છે. દરેકનું મનન ચિંતન અલગ અલગ હોય છે. વિદ્વત્તા અને દરેકનું સુખ દુઃખ અલગ અલગ હોય છે. તાત્પર્ય એ છે કે–જેણે જેવું કર્મ કર્યું હોય છે, તે તેના ફલરૂપે એવું જ સુખ અને દુઃખ ભોગવે છે. તેણે કરેલ કમને બીજે કઈ ભોગ વતે નથી. એમ હોય તે કૃતહાનિ અને અકૃતાભ્યાગમ નામને દેષ આવવાને પ્રસંગ પ્રાપ્ત થશે. અર્થાત્ કર્મ કરનારો તે તેનું ફળ ભેગવ્યા વિનાને રહી જશે. અને જેણે કર્મ કર્યું નથી, તેને તેનું ફળ ભોગવવું પડશે. આ રીતે કમ ભેગની સમગ્ર વ્યવસ્થા જ ભાંગી પડશે. આ રીતે એ નિશ્ચિત છે કે–જ્ઞાતિ જનને સંગ ત્રાણુ અથવા શરણ રૂપ થતો નથી. અથવા તે પુરૂષ જ પહેલાં જ્ઞાતિ જનેના સંગને ત્યાગ કરી દે. અથવા જ્ઞાતિ સંયોગ તે પુરૂષને પહેલાં ત્યાગ કરી દે છે, જ્ઞાતિ સવેગ મારાથી ભિન્ન છે, હું જ્ઞાતિ સંયોગથી ભિન્ન છું. આવી સ્થિતિમાં હું જ્ઞાતિજનેમાં શા માટે મૂરછભાવ-વિશ્વાસ રાખું? ક્યાંઈ પણ આસક્તિ રાખવી ન જોઈએ. કદાચ આસક્તિ હોય તે તે પોતાનામાં પિતાના આત્મામાં જ હેવી જોઈએ. પિતાનાથી જૂદા અન્ય પદાર્થોમાં આસક્તિ હેવી કોઈ પણ રીતે શ્રેયસ્કર નથી. તે સર્વથા અશાંતિ, આકુલ પણું, ચિંતા, શોક, અને દુઃખનું જ કારણ હોય છે. જેમ પશુ અને ધન, ધાન્ય વિગેરે સર્વ પ્રકારથી બહિરંગ છે, તેજ રીતે બધુ, બાંધવ, વિગેરે પણ સર્વથા ભિન્ન અર્થાત્ પરપદાર્થ છે. તેથી જ તેમાં મમત્વપણું રાખવું તે શ્રેયસકર નથી. આ પ્રમાણે સમજીને હું જ્ઞાતિ સંબંધનો ત્યાગ કરી દઈશ આ પ્રમાણે વિવેક વાળા પુરૂષે વિચારવું જોઈએ. કહ્યું પણ છે કે-પરિવર્તન વાળા એવા આ સંસારમાં કોણ કેની મા છે ? કોણ તેના પિતા છે? કેણ કેને ભાઈ છે? અથતુ નિશ્ચય દષ્ટિથી કે જીવને બીજા જીવ સાથે કાંઈજ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ (૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ સંબંધ હેત નથી. અને વ્યવહાર દૃષ્ટિથી એ કઈ જીવ આ સંસારમાં દેખાતું નથી, કે જેની સાથે અનન્ત, અનન્ત વાર બધા જ પ્રકારના સંબંધો થઈ ચૂકયા ન હોય? આવી સ્થિતિમાં કોને શું કહી શકાય ? બુદ્ધિશાળી પુરૂષ એ પણ વિચાર કરે કે–જ્ઞાતિ-સંગ તે આમ પણ બહારને પદાર્થ છે, પણ તેનાથી વધારે નજીક તે આ મારા હાથ છે પગ છે, મારા બાહુ છે, મારી ઉરૂ–જાંઘ છે, મારું પેટ છે, મારું માથુ છે. મારો શીળ છે, મારું આયુષ્ય છે, મારૂં બળ છે, મારો વર્ણ છે, મારી ચામડી છે, મારી કાંતિ છે, મારા કાન છે, મારી આંખે છે, મારું નામ છે, મારી જીભ છે, મારી સ્પર્શન ઇન્દ્રિય છે. આ રીતે જીવ પોતાના શરીરમાં મમત્વભાવ (મારાપણું) ધારણ કરે છે, મારૂં મારૂં કરતાં જીવનું સંપૂર્ણ આયુષ્ય ઓછું થઈ જાય છે, અને શરીર પણ જીર્ણ થઈ જાય છે. કહ્યું પણ છે કે—અને એ પણ એ ઈત્યાદિ મારૂં અશન–આહાર છે, મારું વસ્ત્ર છે, મારી સ્ત્રી છે, મારે બંધુ વર્ગ છે, આ પ્રમાણે હું અને મારું મારું કરતા કરતા પુરૂષ રૂપી બકરાને કાળ રૂપી વરૂ ખાઈ જાય છે. તે મનુષ્ય આયુથી, બળથી વર્ણથી, ચામડીથી, કાંતિથી કાનેથી યાવત સ્પર્શથી રહિત થઈ જાય છે. તેની સંધિ ઢીલી પડી જાય છે, હાડકાનું જોડાણુ નરમ ઢીલા પડી જાય છે. ચામડીમાં સળવળાટ આવી જાય છે. અને કાળા કાળા વાળ સફેદ થઈ જાય છે, અને જે આ ઉત્તમ આહાર દ્વારા વધારેલું શરીર છે, તેને પણ અનુક્રમથી ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને અર્થાત્ ખેતર વિગેરે તથા બલ્લુ વર્ગ અને બાંધવ વર્ગ વિગેરે તથા શરીર વિગેરેના અનિત્ય પશુને સમજીને તેના પર મમતા પણું ન કરે. અને ભિક્ષા ચર્ચા માટે ઉદ્યમ કરવા તૈયાર થઈ જાય. તે જીવ અને અજીવ તથા ત્રસ અને સ્થાવર એમ બન્ને પ્રકારના જીવને જાણી લે ૧૩ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ વહુ ગાથા' ઈત્યાદિ ટીકા”—પુત્ર, કલત્ર વિગેરેની સાથે ઘરમાં રહેવા વાળા ગૃહસ્થ કહેવાય છે. આ લાકમાં ગૃહસ્થા આરંભ અને પરિગ્રહથી યુક્ત હૈાય છે. કેમકે તેઓ એવી ક્રિયા કરે છે. જેનાથી પ્રાણાતિપાત વિગેરે પાપ થાય છે. તેઓ દ્વિપદ, એટલે એ પગવાળાના ચતુષ્પદ્મ—ચાર પગવાળાના, તથા ધન, ધાન્ય વિગેરેના પરિગ્રહ પણ કરે છે, એજ પ્રમાણે કેાઈ કે.ઈ શ્રમણુ અને બ્રાહ્મણુ પશુ આરભ અને પરિગ્રહથી યુક્ત હાય છે, કેમકે તેઓ પણ ગૃહસ્થની જેમ સાવદ્ય અનુષ્ઠાન કરે છે. મને દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય વિગેરેના સગ્રહ કરે છે. જે આ ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેના સ્વય' આરભ કરે છે, અને ખીજાએ પાંસે આરંભ કરાવે છે, અને આર ́ભ કરાવવાવાળા ખીજાઆને સારા માને છે. ગૃહસ્થા આરંભ અને પરિગ્રહથી યુક્ત હાય છે, અને કાઇ કાઈ શ્રમણ્ અને બ્રાહ્મણ પણ આરંભ-અને પરિગ્રહ વાળા હાય છે. જે આ કામલેગના દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સચિત્ત અને ધન, સુવણુ, હિરણ્ય, વિગેરે અચિત્ત સાધના છે, તેને સ્વ' ગ્રહણ કરે છે. બીજાએ પાસે ગ્રહણુ કરાવે છે, અને ગ્રહણ કરવાવાળા મીજાએનું અનુમેાદન કરે છે. એજ પ્રમાણે શાકય વિગેર ભિક્ષુ અને બ્રાહ્મણ પણ સચિત્ત વિગેરે પરિગ્રહને ધારણ કરે છે. ખીજાએ પાંસેથી ધારણ કરાવે છે, અને બીજા ધારણ કરનારાએનું અનુમાદન કરે છે. તેઓ સ્વય' સાવદ્ય અનુષ્ઠાન કરે છે. કરાવે છે, અને સાવદ્ય અનુષ્ઠાન કરવા વાળાનું અનુમાદન કરે છે. તેથી જ તેઓ વિશુદ્ધ સ’યમનુ પાલન કરી શકતા નથી, તેમની પૂર્વ અવસ્થા (ગૃહસ્થ અવસ્થા) અને પછીની અવસ્થા (ત્યાગી અવસ્થા) અને સરખી જ હાય છે, વાસ્તવિક રીતે તે સાધુ હતા નથી, તેથી સાધુજના તેમની સાથે સંપર્ક રાખતા નથી, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ४० Page #48 -------------------------------------------------------------------------- ________________ આ લાકમાં ગૃહસ્થ આર્ભ અને પરિગ્રહથી યુક્ત હાય છે, અને કેઇ કેાઈ શાય વિગેરે ભિક્ષુ તથા બ્રાહ્મણ પશુ આરંભ તથાં પરિગ્રહથી હાય છે યુક્ત છે. આ પરિસ્થિતિમાં આત્માથી સંયમી મુનિ વિચાર કરે છે. હું અત મતના અનુયાયી મુનિ સાવદ્ય કર્મના અનુષ્ઠાનથી રહિત છુ. અને સચિત્ત અચિત્ત પરિગ્રહથી વત છું. જે ગૃહસ્થ છે, તેઓ આરભ અને પરિગ્રહ વાળા છે. તથા કાઈ કાઈ શ્રમણ તથા બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહુ વાળા છે, તે મને પ્રમાથી પાપ કરે છે, અર્થાત્ રાગથી અને દ્વેષથી અથવા ખાદ્ય (બહારના) અને આભ્યતર (અંદરના) રૂપથી પાપ જનક ક્રાં કરતા થકા પાપાનું ઉપાર્જન કરે છે. આવુ' સમજીને અર્થાત્ ગૃહસ્થા અને શાકચ વિગેરે ભિક્ષુએ અને બ્રાહ્મણાને રાગદ્વેષવાળા તથા સાધુને રાગદ્વેષ વિનાના જાણીને સ્વયં રાગદ્વેષથી નિવૃત્ત થતા થકા વિચરે અહિયાં ‘અત' શબ્દના અથ રાગદ્વેષ છે. કેમકે તેગ્મા આત્માને મેાક્ષથી દૂર કરે છે, નીચે પાડે છે તાય એ છે કે સાધુ રાગદ્વેષથી રહિત થઈને સચમ માર્ગોમાં વિચરણ કરે, પરિ હું કહું છું કે પૂ વગેરે છ દિશાઓએથી આવેલા જે સાધુ ગ્રહ અને આરંભ વિનાના છે, એજ ક્રર્મીના સ્વરૂપને જાણે છે. આ પ્રમાણે તે સઘળા ક્રર્માંથી રહિત થઈને કર્મના ક્ષય કરે છે. સાવદ્ય ક્રમેર્યાંનું અનુ ઠાન કરવાવાળા ગૃહસ્થે શાકય વિગેરે શ્રમણુ તથા બ્રાહ્મણુ કર્માંના ક્ષય કરવામાં સમથ થતા નથી. સુધર્માંસ્વામી જમ્મૂસ્વામી વિગેરે શિષ્યાને કહે છે કે—માજ તી'શનું કથન છે. ૧૪મા ‘તસ્થ વહુ માયા' ઇત્યાદિ ટીકાથ—નિશ્ચય જ તીર્થંકર ભગવાને છ જીવનિકાર્યને કમ બંધનું કારણ કહેલ છે. જેમકે-પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ છ જીવનિકાય ક્રમ બંધના કારણું રૂપ છે. જેમ કાઈ ડંડાથી, સુડીથી, ઢેખલાથી, અથવા ઇંટના ટુકડાથી અથવા ઠીકાથી મને મારે, કે આંગળી વિગેરે ખતાવીને ભય બતાવે, ચાબુક વગેરેથી માર મારે, સતાપ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડે, કલેશ ઉત્પન કરે અથવા કઈ પણ પ્રકારને ઉપદ્રવ કરે છે, તે જેમ મને દુઃખ ઉત્પન્ન થાય છે, વિશેષ શું કહેવું યાવત્ કોઈ એક રૂંવાટું પણ ઉખાડે તે હું હિંસાકરક દુઃખનો અનુભવ કરું છું. સુધર્માસ્વામી જબૂ સ્વામીને કહે છે–હે જમ્બુ એ જ પ્રમાણે એ પણ સમજીલે કે-સઘળા પ્રાણિ સઘળા ભૂતે, સઘળા છે અને સઘળા સો ડંડાથી યાવત્ ઠીંકરાથી અહિયાં યાવત થી મુઠ્ઠિ તથા ઇંટને ટુકડે સમજ તેનાથી મારવામાં આવે, ચાબુક વિગેરેથી મારવામાં આવે, આહત અર્થાત ખી કરવામાં આવે આંગળી વિગેરે બતાવીને ધમકાવવામાં આવે ભોજન કે પાણી રોકીને સંતાપવાળા કરવામાં આવે, શદિ ગમિ દ્વારા સંતાપવામાં આવે, ભય બતાવીને ઉદ્વેગ પહોંચાડવામાં આવે. વિશેષ શું કહેવું તેને એક વાળ પણ ઉખાડવામાં આવે તે પણ તેઓ હિંસા જનક દુઃખનો અનુભવ કરે છે. કહેવાને અભિપ્રાય એ છે કે-જેમ મારવા વિગેરેથી મને દુઃખ થાય છે, એજ પ્રમાણે અન્ય પ્રાણિયાને પણ દુઃખ થાય છે, તેમ સમજીને સઘળા પ્રાણિ જી, ભૂત અને સને ડંડા વિગેરેથી મારવા ન જોઈએ. તેઓને અનિષ્ટ કાર્યોમાં પ્રવૃત્ત કરાવવા ન જોઈએ. “આ મારા કરે વગેરે છે, તેમ સમજીને તેઓને પિતાને આધીન બનાવવા ન જોઈએ. અર્થાત્ તેઓના વાધીન ૫ણુને નાશ કરવો ન જોઈએ. તેઓના ભજન વિગેરેમાં રોકાણ કરીને તેમને પીડા પહોંચાડવી ન જોઈએ. અને એવું કઈ કાર્ય કરવું ન જોઈએ કે–જેનાથી તેઓ ગભરાઈ જાય. હું કહું છું –ભૂતકાળમાં કેવળ જ્ઞાનવાળા નિર્વાણ સાગર વિગેરે નામના જે અહંત ભગવાન થઈ ચૂક્યા છે. વર્તમાનમાં અષભ, અછત, સંભવ, વિગેરે તીર્થકર થયા છે, અને ભવિષ્યમાં જે પદ્મનાભ શૂરસેન સુપાર્શ્વ વિગેરે તીર્થ”. કરે થશે તેઓ સઘળાનું એજ કથન છે. સુધર્માસ્વામી કહે છે – હે જમ્મુ હું કહું છું કે કોઈ પણ જીવની હિંસા કરવી ન જોઈએ કોઈને પણ સંતાપ પહોંચાડે ન જોઈએ આ આજ્ઞા ઉપદેશ, અને પ્રરૂપણું અતીતકાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળના તીર્થકરોની છે. સઘળા તીર્થકરો એવું કહે છે. એવી જ પ્રરૂપણા કરે છે, કે-સઘળા પ્રાણું ભૂત, જીવ, અને સ હનન કરવાને ગ્ય નથી આજ્ઞા કરવા ચગ્ય નથી, આધીન બનાવવાને ચગ્ય નથી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ પરિતાપ કરવાને યોગ્ય નથી, ઉદ્વેગ પહોંચાડવા યોગ્ય નથી. આ અહિંયા ધમ. ધવ, નિત્ય, અને શાશ્વત છે અર્થાત્ સર્વદા સ્થાયી છે. ઉત્પાદ અને વિનાશ રહિત છે. અને સદા એક રૂપથી સ્થિત છે તે મહાપુરૂષોએ સઘળા લોકોને કેવળ જ્ઞાનથી જાણીને આ નિત્ય, ધ્રુવ અને શાશ્વત એવા અહિંસા ધર્મનું પ્રતિપાદન કરેલ છે તે ભિક્ષુ છે કે જે પ્રાણાતિપાતી વિરત છે, યાવતુ પરિગ્રહથી વિરત છે. દત્ત પ્રક્ષાલનથી અર્થાત્ દાતણ કે –પાવડર વિગે. રેથી પોતાના દાંતેને સાફ ન કરે. આંખોમાં કાજળ વિગેરે ન લગાવે, ગ ક્રિયા અથવા એસડથી ઉલટી ન કરે સુંગધવાળા પદાર્થોથી કપડા વિગેરેને સુગંધવાળા ન કરે. અથવા રાગની શાન્તિ માટે ધૂપ કરે નહીં. તથા ધૂમ્ર પાન વિગેરે પણ ન કરે. ભિક્ષુએ સાવદ્ય ક્રિયાથી રહિત થવું. અષક અર્થાત જીવહિંસા વિગેરે કાર્યોથી રહિત થવું ક્રોધમાન માયા અને તેલથી રહિત થવું. ઈન્દ્રિય અને મનનું દમન કરે. કષાય રૂપી અગ્નિને શાંત કરીને શીતલ સ્વરૂપ થાય આ લોક અને પરલોક સંબંધી કામના ન કરે. અને એવી ઈચ્છા પણ ન કરે કે મેં જે આ જ્ઞાન જોયું, સાંભળ્યું અથવા મનન કર્યું છે, અર્થાત્ કૃતને અભ્યાસ કર્યો છે, તપશ્ચરણ કર્યું છે. નિયમોનું પાલન કર્યું છે. અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કર્યો છે, બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. શરીર યાત્રાને નિર્વાહ કરવા માટે શુદ્ધ અને પ્રાસુક આહાર પાણીનું સેવન કર્યું છે, ધર્મનું આચરણ કર્યું છે, આ બધાના ફળ સ્વરૂપ આ ભવને ત્યાગ કરીને દેવ બની જાઉં. બધા પ્રકારના કામ મારે આધીન થઈ જાય અણિમા વિગેરે ત્રાદ્ધિઓ મને પ્રાપ્ત થઈ જાય, હું સઘળા દુઃખ અને અશુભેથી બચી જાઉં. સાધુએ એવી આકાંક્ષા ક્યારેય પણ કરવી ન જોઈએ-કેમકે તપસ્યા દ્વારા કદાચ કઈ કામના પૂરી થાય છે, અને કોઈ કામના કદાચ પૂરી ન પણ થાય. અર્થાત્ એ કેઈ નિયમ નથી કે–તપસ્યાથી દરેકની સમગ્ર કામનાએ પૂરી થઈ જાય. ભિક્ષુઓએ મનહર એવા શબ્દોમાં આસક્ત ન થવું. મને એવા સુંદર રૂપમાં આસક્ત ન થવું. એજ પ્રમાણે સુંદર ગંધ સારા સારા રસે અને સ્પર્શોમાં પણ આસક્ત ન થવું. આ ક્રોધ, માન, માયા, લાભ, રાગ દ્વેષ, કલહ અભ્યાખ્યાન, વૈશ, પર૫રિવાદ સંયમમાં અરતિઅપ્રીતિ અને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ અસંયમમાં રતિ–પ્રીતિ માયા યુક્ત મૃષાવાદ અને મિથ્યાદર્શન શલ્યથી વિરત થવું. એવા સાધુ મહાન કર્મબંધથી છૂટિ જાય છે, અને સાવધ કાર્યોનો ત્યાગ કરી દે છે. જે આ ત્રસ અને સ્થાવર પ્રાણી છે તેઓ સ્વયં આરંભ કરતા નથી. બીજાઓથી આરંભ કરાવતા નથી. અને બીજા આરંભ કરવાવાળાઓને અનુમોદન આપતા નથી. તે મહાન્ કર્મ બંધનથી નિવૃત્ત થઈ જાય છે. અર્થાત્ છૂટિ જાય છે. શુદ્ધ સંયમમાં સ્થિત થાય છે અને પાપથી નિવૃત્ત થઈ જાય છે. તે સાધુ સચિત્ત અને અચિત્ત અને પ્રકારના કામના સાધનેને સ્વયે ગ્રહણ કરતા નથી તથા બીજા પાસે ગ્રહણ કરાવત નથી. તથા ગ્રહણ કરવાવાળાને અનુમોદન આપતા નથી. તેથી જ તે મહાન કર્મબંધથી મુક્ત થઈ જાય છે. વિશુદ્ધ સંયમના અનુષ્ઠાનમાં સ્થિત થાય છે. અને સઘળા પાપોથી નિવૃત્ત થાય છે. સંસારમાં જે સાંપરાયિક કર્મો કરકરવામાં આવે છે, અર્થાત્ કષાય યુક્ત થઈને સંસારની વૃદ્ધિ કરવાવાળા કર્મ બંધ કરવામાં આવે છે, તેને તે સાધુ સ્વયં કરતા નથી. બીજાઓ પાસે કરાવતા નથી, તથા કરવાવાળાનું અનુમંદન પશુ કરતા નથી. તે કારણથી તે મહાન કર્મબંધથી મુક્ત થઈ જાય છે. સંયમમાં ઉપસ્થિત થાય છે, અને પાપથી છૂટિ જાય છે. જે સાધુ એવું સમજે કે ગૃહસ્થ કેઈ એક સાધુને ઉદ્દેશીને પ્રાણ, ભૂતે, જીવે અને સત્યનો આરંભ સમારંભ કરીને અશન, પાન; ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરેલ છે, અથવા સાધુ માટે કીંમત આપીને ખરીદ કરેલ છે. કોઈની પાસે ઉધાર લીધેલ છે, કેઈની પાસે બલાત્કાર કરીને પડાવી લીધું છે, ધનના માલિકને પૂછયા વિના લઈ લીધું છે, કેઈ ગામ વિગેરેમાંથી સાધુની પાસે લાવ્યા છે, અથવા સાધુને નિમિત્તે તૈયાર કરેલ છે, તે એવી રીતે આપેલ અથવા આપવામાં આવનારા આહારને સાધુ પિતે ઉપયોગમાં ન લે તથા બીજાઓને ખવરાવે નહીં તયા ખાનારાઓનું અનુમોદન ન કરે. એવું ફરહાવાળા સાધુ મહાન કર્મ બંધથી બચી જાય છે. સંયમમાં સ્થિત થાય છે, અને પાપથી નિવૃત્ત થાય છે. સાધુના જાણવામાં એવું આવે કે આ આહાર બનાવેલ છે, તે સાધુ માટે બતાવવામાં આવેલ નથી, પરતું ગૃહસ્થ માટે અથવા પિતાના માટે તેણે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ બનાવેલ છે, તે એ સ્થિતિમાં આધાકર્મિક વિગેરે દાષાથી રહિત એવા આહારના સ્વીકાર કરત્રામાં સાધુને કોઇ પણ દોષ લાગતા નથી. નિર્દેષ આહાર પશુ શરીરના નિર્વાહ અને સયમ યાત્રા માટે જ ગ્રજી કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે—સાધુના જાણવામાં જો એવુ' આવે કે આ આહાર ગૃહસ્થે પેાતાના માટે અથવા પેાતાના પુત્રાદિકા માટે કે પુત્રવધૂ માટે થાય માટે દાસ દાસિયા માટે કામ કરતારાએા માટે પરાણુઓ માટે અથવા ખીજે ઠેકાણે મેાકલવા માટે બનાવેલ છે, અથવા વાળુ માટે કે નાસ્તા માટે અનાવેલ છે, અથવા ખીજા કઇ માસ માટે આહારના સંગ્રહ કરેલ છે, તા ભિક્ષુ ગૃહસ્થ દ્વારા નિષ્પાદન કરેલ બીજા માટે મનાવેલ વિગેરે પ્રકારથી અહિયાં ચાર ભ’ગે। (વિકલ્પ) થાય છે તે આ પ્રમાણે છે.-(૧) તત્ત્વ છત સવૈય નિષ્ઠિતમ્ (૨) સશ્ય સમ્ ગમ્યસ્ય નિષ્ઠિતમ્ (૩) અન્યક્ષ્ય કૃર્ત સાથે નિષ્ઠિતમ્' (૪) અન્યાય નૃતમ્ અન્યાય નિષ્ઠિતમ્ ઉદ્ગમ, ઉત્પાદના અને એષણા સંબધી દોષથી રહિત અગ્નિ વિગેરેથી અથવા શસ્રો દ્વારા અચિત્ત બનાવેલ તથા શસ્રો દ્વારા પૂર્ણ રૂપથી અચિત્ત બનેલા હિંસા વિગેરેના ભેળસેળથી રહિત અથવા દરેક પ્રકારથી અચિત્ત, એષણાથી પ્રાપ્ત થયેલ, કેવળ સાધુ-વેષના કારણથી જ પ્રાપ્ત થયેલ મધુકર ભમરાની વૃત્તિથી પ્રાપ્ત થયેલ આહારને ક્ષુધાવેદનીય વિગેરે છ કારાથી પ્રમાણ યુક્ત જ ગ્રહણ કરે. પ્રમાણનું ઉલ્લંઘન કરીને કંઈ પણ વખતે આહાર ગ્રહણુ ન કરે, અને તે પણ ગાડાને ચલાવવા માટે લગાવવામાં આવતા ઔગન (ગાડીના પૈડાની ધરીમાં તેલ લગાવે તેની) માક અથવા ઘા પર લગાવવામાં આવતા લેપની માક સયમ યાત્રાના નિર્વાહ માટે જ આહાર ગ્રહણુ કરે. જેમ સાપ સીધે જ દરમાં પ્રવેશ કરે છે, એજ પ્રમાણે સાધુએ સ્વાદ લીધા વિનાજ આહાર લેવા જોઇએ. આ પ્રમાણે સિક્ષ અન્નના સમયમાં અન્ન અને પાણીતા સમયમાં પાણી ગ્રહગ્ કરે છે. અને જ્યારે વજ્રની જરૂર હોય ત્યારે જ વસ્ર ગ્રહણ કરે છે, તે સિવાય નહીં લયન-ઘર પશુ વષૅ કાળના સમયે ગ્રહણ કરે છે. તે સિવાયના સમય માટે નિયમ નથી, શયનના સમયે શમ્મા-પથારીને ગ્રRsશુ કરે છે. જીનકલ્પી સાધુ માટે શયન કાળ એક પ્રહરના અને સ્થવિર કલ્પિકાને માટે એ પહેારને ડાય છે. તેનાથી વિશેષ હાતા નથી, કહેવાનું તાત્પ એ છે કે-તે દરેક વસ્તુ ચાગ્ય સમયે જ ગ્રહણ કરે છે. સમયનું ઉલ્લંઘન કરીને લેતા નથી. એવા સાધુકમની મર્યાદાને જાણુવાવાળા સાધુ કોઈ પશુ દિશા કે વિદિશામાં કે દેશમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિચરતા થકા ધર્મને ઉપદેશ કરે. તેમજ સાવદ્ય અને નિરવને વિભાગ કરે. સાંભળવાની ઈચ્છા વાળા જે ધર્મ કરવા તત્પર છે, અથવા અનુપસ્થિત છે, તેઓને જીન વચન પ્રમાણે નિર્દોષ ધર્મ અને ધર્મના ફળની પ્રરૂપણા કરે. શાન્તિ, વિરતિ ઇન્દ્રિય અને મનને વિજય ઉપશમ-સઘળા દુખેથી રહિત એ નિર્વાણ મેક્ષ ચિ-મનની શુદ્ધિ સરલપણુ, મૃદુ-કમળપણું, લાઘવ અને અહિંસાને સઘળા પ્રાણિ ભૂત, , અને સના કલ્યા ણને વિચાર કરીને ઉપદેશ કરે. અર્થાત્ પ્રાણિના કલ્યાણને વિચાર કરીને મેક્ષ, શાનિ, દયા, ઉપશમ વિગેરે ધર્મને ઉપદેશ કરે. ધર્મને ઉપદેશ કરતા થકા સાધુ અન્નની પ્રાપ્તિ માટે ઉપદેશ ન કરે. પાણીની પ્રાપ્તિ માટે ધર્મને ઉપદેશ ન કરે, વસ્ત્ર માટે ધર્મને ઉપદેશ ન કરે. ઉપાશ્રય મેળવવા માટે ધર્મને ઉપદેશ ન કરે. શય્યા પ્રાપ્ત કરવા માટે ધર્મને ઉપદેશ ન કરે. અથવા જુદા જુદા પ્રકારના કામને પ્રાપ્ત કરવા માટે ધર્મને ઉપદેશ ન કરે. અગ્લાન ભાવથી ધર્મને ઉપદેશ કરે કર્મની નિર્જરા સિવાય બીજા કેઈ પણ પ્રોજન માટે ધર્મને ઉપદેશ કરે ન જોઈએ. ભિક્ષુ પાસેથી ધર્મનું શ્રવણ કરીને તેમજ તેને હૃદયમાં ધારણ કરીને વર-કર્મ વિદારણ કરવામાં સમર્થ પુરૂષ દીક્ષાને સ્વીકાર કરીને તથા ઘરને ત્યાગ કરીને આહંત-અહંત ભગવાને ઉપદેશ કરેલા ધર્મમાં ઉદ્યમવાળા બની જાય છે તે વીર પુરૂષ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર અને સમ્યફ તપ રૂપ મેક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. અને સઘળા સાવધ કર્મોથી રહિત બની જાય છે. તેઓ બધા જ કષાયને જીતી લેય છે અને એજ સઘળા કર્મોને પૂર્ણપણાથી ક્ષય કરે છે. શ્રી સુધર્માસ્વામી જ બૂસ્વામીને કહે છે કે—હે જબૂ! મેં ભગવાન તીર્થકરની પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, એ જ પ્રમાણે તમને કહું છું. આ પ્રમાણે તે શિશુ મૃતચારિત્ર રૂપ ધર્મની કામના વાળા હોય છે. વિશુ ધર્મને જાણનારા હોય છે. અને મોક્ષ અથવા સંયમને પ્રાપ્ત કરે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. એવા સાધુ પૂર્વોક્ત પુરૂષમાં પંચમો પુરૂષ છે, તે એ ઉત્તમ એવા પુ. રીક-કમળને પ્રાપ્ત કરે, અથવા ન કરે પરંતુ એ જ સૌથી શ્રેષ્ઠ છે. એવે તે ભિક્ષુ કર્મના સ્વરૂપને જાણવા વાળ, બાહ્યબહારના તથા આત્યંતર-અંદરના સંબંધને જાણનાર અર્થાત્ માતા, પિતા, પુત્ર પૌત્ર વિગેરેના બાહ્યબહારના સંબંધને અને કષાય વિગેરેના આધંતર-અંદરના સંબંધને જ્ઞપરિ જ્ઞાથી કડવા ફલ આપનાર જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી, તેને ત્યાગ કરે છે. જીતેન્દ્રિય પાંચ સમિતિથી યુક્ત સદા યતનાશીલ જ્ઞાન વિગેરે ગુણાથી યુકત એ તે સાધુ આ નીચે બતાવવામાં આવેલ શબ્દને ચગ્ય ગણાય છે. -મણું, માહન, શાન્ત, ક્ષમા વિગેરે ગુણોથી યુક્ત, દાન્ત, જીતેન્દ્રિય, ગુપ્ત, મુક્ત, કષિ, મુનિ, કૃતિ, વિદ્વાન, ભિક્ષુ. રૂક્ષ, તીરથી અને ચરણ કરણ પારવિત્ આ પ્રમાણે હું કહું છું. ૧૫ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબધિની વ્યાખ્યાનું પહેલું અધ્યયન સમાપ્ત શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૪૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ | કિયાસ્થાન નામકે દૂસરે અધ્યયનકા નિરૂપણ બાન અધ્યયનના પ્રા૨ ભાગ બીજા શ્રુતસ્કંધનું પહેલું અધ્યયન સમાપ્ત થયું, હવે બીજા અધ્યાય નનો પ્રારંભ કરવામાં આવે છે. પહેલા અધ્યયનમ પુષ્કરિણી-વાવ અને પંડરીક-કમળના દૃષ્ટાંન્તથી આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે કેઆ ભૂમિ પર મેક્ષના કારણેને ન જાણનારા એવા પરતીર્થિકે કર્મના બંધથી મુક્ત થતા નથી. પરંતુ સમ્યક્ શ્રદ્ધાથી પવિત્ર અંત:કરણવાળા રાગ અને દ્વેષથી રહિત ઉત્તમ નિર્બળેજ કર્મના બંધનેને તેડીને મુક્તિને પ્રાપ્ત કરે છે. તથા પિતાના સદુપદેશથી બીજાઓને પણ મુક્તિ પ્રાપ્ત કરાવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે–જીવ કેવા કારણેથી કર્મ બંધને પ્રાપ્ત થાય છે, અને કયા કારણ રૂપ કુહાડાથી બંધનને કાપીને મોક્ષ પ્રાપ્ત કરે છે? આ મહત્વ ભરેલા પ્રશ્નને ઉત્તર આપવા માટે આ બીજું અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. આ અદયયનમાં બાર કિયા થાનેથી બધન અને તેર ક્રિયા સ્થાનેથી મોક્ષ થાય છે, આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. જો કે બંધ અને મોક્ષના કારણેની ચર્ચા પહેલાં પણ થઈ ચુકી છે, પરંતુ તે સંક્ષેપથી થઈ છે, અહિયાં તે વિસ્તાર પૂર્વક કરવામાં આવશે. એ આ અધ્યયનનું વિશિષ્ટ પણું છે. જે પુરૂષ પોતાના કર્મોને ક્ષય કરવાની ઈચ્છા રાખે છે, તેમાં સૌથી પહેલાં બાર ક્રિયા સ્થાનેને જાણી લેવા જોઈએ. તે પછી તે એને પરિત્યાગ કરીને કર્મ બન્ધનને શિથિલ (ઢીલુ) બનાવતા થકા મોક્ષના ભાગી થાય છે. આ કારણથી આ અધ્યયનમાં બાર કિયા સ્થાનનું વર્ણન કરવામાં આવશે. તેથી જ આ અધ્યયનને “કિયાસ્થાનધ્યયન” એ નામ આપવામાં આવેલ છે. ચાલવું ફરવું વિગેરે વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ એજ ક્રિયા શબ્દો શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ४८ Page #56 -------------------------------------------------------------------------- ________________ અર્થ છે. કિયા બે પ્રકારની હોય છે. દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા ઘટ પટ, વિગેરેની ક્રિયાથી લઈને શરીરના અંત સુધીની ક્રિયા દ્રવ્ય ક્રિયા કહેવાય છે. ભાવક્રિયા આઠ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે છે. પ્રયોગ ૧, ઉપાય કરણીય ૩, સમુદાન ૪, ઇયપથ પ, સમ્યફવ ૬, અને સમ્યફ મિથ્યાત્વ છે, કિયા ૮, આ ફિયાઓનું સ્વરૂપ સૂત્રકાર પોતે જ પ્રસંગે પાત યથાસ્થાન પ્રતિપાદન કરશે. આ ક્રિયાઓનું સ્થાન ક્રિયાસ્થાન કહેવાય છે. ચાલુ આ બીજા અધ્યયનમાં આ ક્રિયા સ્થાનનું જ વ્યાખ્યાન કરવામાં આવશે તે પછી શાલતા વિગેરે દેથી રહિત સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ આ અધ્યયનનું પહેલું સૂત્ર “યુથે બે ગાઉં તે' ઈત્યાદિ છે. ટીકાર્થ_શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામી વિગેરે પિતાના શિખેને કહે છે કે– હે શિ ! આયુષ્યમાન ભગવાન મહાવીર તીર્થંકરે આ પ્રમાણે કહ્યું છે. ભગવાને જે કહ્યું તે મેં સાંભળ્યું છે. એ જ કિયાસ્થાનનું સ્વરૂપ હું તમને કહું છું તે તમે સાવધાન ચિત્તવાળા થઈને સાંભળો. આ જીન શાસનમાં ક્રિયાસ્થાન નામનું અધ્યયન કહેવામાં આવેલ છે. તેનો અર્થ એ છે કે-સામાન્ય પણાથી બે સ્થાને આ પ્રમાણે કહેવામાં આવે છે તે બે સ્થાન ધર્મ અને અધર્મ એ છે. ઉપશાંત અને અનુ શાંત અર્થાત્ ઉપશાંત ધર્મસ્થાન અને અનુપશાન ધર્મસ્થાન તેમાં પહેલાં અધર્મ સ્થાનને અર્થ આ પ્રમાણે કહેલ છે પ્રાયઃ સઘળા લોકો પહેલાં અધર્મમાં પ્રવૃત્ત હોય છે. અને પછી સહુ પદેશ પામીને ધર્મમાં પ્રવૃત્ત થાય છે. તેથી અધર્મ પક્ષ પહેલા કહેલ છે. આ લેકમાં જરૂર પૂર્વ વિગેરે સઘળી દિશા અને વિદિશાઓમાં અનેક પ્રકારના મનુષ્ય હોય છે. જેમકે –કે આય હેય છે. કેઈ અનાર્ય હોય છે. કેઇ ઉચ્ચ ગોત્રવાળા હોય છે. કેઈ નીચા નેત્રવાળા હોય છે. કોઈ લાંબા શરીરવાળા તે કઈ ઠીંગણું શરીરવાળા હોય છે કે બ્રાહ્મણ વિગેરે ઉંચ વર્ણવાળા અને કેઈ નીચા વર્ણવાળા હોય છે. કોય સુંદર રૂપ વાળા અને કોઈ કદરૂપા એટલે કે ખરાબ રૂપવાળા હોય છે. આ અનેક પ્રકારના મનુષ્યને પાપકર્મ કરવાની ઈચ્છા થાય છે. એ જોઈને નારકે, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ તિય ચેા મનુષ્યા અને દૈનિકાયોમાં જે સત્ અસત્તા વિવેકને જાણનારા તથા પુણ્ય ક્રમના ઉદયથી ભાગ્યવાન્ જીવ સુખ દુઃખ રૂપ વેદનાના અનુભવ કરે છે. તેઓનો પણ આ નીચે બતાવવામાં આવેલ તેર સ્થાનેા ભગવાને કહ્યા છે. તે તેર ક્રિયાસ્થાને! આ પ્રમાણે છે.- (૧) અદંડ – કાઈ પણ પ્રયાજનથી હિંસા કરવી (૨) અનથ દડ—કારણ વિના હિંસા કરવી (૩) હિંસાદ ડ—પ્રાણિયાના ઘાત કરવા. (૪) અકસ્માત્ ઈંડ—ખીજાના અપરાધના બીજાને દંડ આપવા (૫) દૃષ્ટિ વિપર્યાસ ડ—ષ્ટિ દોષથી દડદેવા જેમકે-પત્થરના કકડા સમજીને પક્ષીને ખણુથી મારવું. (૬) મૃષા પ્રત્યયિક ઈંડ—મિથ્યા ભાષણ કરીને અર્થાત્ અસત્ય એલીને પાપ કરવું તે (૭) અદત્તાદાન પ્રત્યયિક-ચારી કરીને પારકી ચીજ લેવી. (૮) અધ્યાત્મ પ્રત્યયિક—મનમાં–અપ્રશસ્ત ચિંતન કરવું. (૯) માન પ્રત્યયિક—જાતિ વિગેરેને ગવ કરીને બીજા ખેાતુ અપમાન કરવું. (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક—મિત્રા સાથે દ્વેષ રાખવે. (૧૧) માયાપ્રત્યયિક--છ --છળ કપટ કરીને પાપ કરવુ. (૧૨) લાભ પ્રત્યયિક--લેમ કરવા. (૧૩) ઈર્ષ્યાપથિક--ઉપયાગ પૂર્ણાંક ગમન (ચાલવા) કરવા છતાં પણ સામાન્ય પ્રણાથી ક્રમ ધ વે તે. આ તેર ક્રિયાસ્થાનથી જીવને ક બંધ થાય છે. તેનાથી ભિન્ન ફાઈ કારણ હાય, સંસારના સઘળા જીવો એવી ક્રિયા નથી, કે જે કમ બન્ધનું આાજ ક્રિયા સ્થાનામાં રહેલા છે. ૫૧, (૧) અ’દડ ક્રિયાસ્થાન 'સમે ટ્ંડલમાાને' ઈત્યાદિ ટીકા-પહેલે ઈંડ સમાદાન અર્થાત્ ક્રિયાસ્થાન અ་દડે પ્રત્યયિક કહેલ છે. ક્રેંડ સમાદાનના ઉદ્દેશ અને વિભાગ અર્થાત્ સામાન્ય ક્શન અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભેદ પ્રદર્શન કરીને અર્થદંડ ફિયાસ્થાનનું સ્વરૂપ કહે છે –કેઈ પુરૂષ પોતાના માટે, ઘર માટે, પરિવાર માટે, મિત્રને માટે નાગ, ભૂત, અથવા યક્ષ માટે ત્રસ અને સ્થાવર પ્રાણિની પિતે હિંસા કરે છે બીજાથી હિંસા કરાવે છે, તથા હિંસા કરવાવાળાનું અનુમોદન કરે છે. આ રીતે કે પ્રયોજનથી સ્વયં હિંસા કરવા, કરાવવા અને અનુમોદન કરવાથી તે પુરૂષને કર્મબંધ થાય છે. આ અર્થદંડ પ્રત્યાયિક પહેલું ક્રિયાસ્થાન છે. તાત્પર્ય એ છે કે--જે પિતાને માટે અથવા પોતાના મિત્ર અથવા પિતાના પરિવાર વિગેરે માટે ત્રણ સ્થાવર જીને પ્રાણાતિપાત કરે છે, કરાવે છે. અથવા કરવાવાળાનું અનુમોદન કરે છે, તેને અર્થદંડ પ્રયિ ફિયાસ્થાન કહેવાય છે. આ પહેલું કિયાસ્થાન છે. મારા (૨) અનર્થદંડ પ્રચયિક ક્રિયસ્થાન “બહાવરે રોષે માતાને' ઈત્યાદિ ટીકાઈ–-પહેલું અર્થદંડ પ્રત્યયિક ક્રિયસ્થાન કહીને હવે બીજુ અનર્થ દંડ પ્રચયિક ક્રિયાસ્થાન કહેવામાં આવે છે –જે પુરૂષ કોઈ પણ પ્રોજન વગર જીવોની હિંસા કરે છે, તે બીજા દિયાસ્થાનના અધિકારી બને છે. હવે સૂત્રને અર્થ પ્રગટ કરે છે. – આના પછી બીજે દંડસમાદાન–અર્થાત કિયાસ્થાન અનર્થદંડ પ્રત્યાયિક છે. તે આ પ્રમાણે છે –જે આ ત્રસ જીવો છે. અર્થાત જેએ શદ -ગમીના કારણે ઉદ્વેગ પામે છે, અને જેમને જંગમ પ્રાણી કહેવામાં આવે છે, તેમની જે હિંસા કરે છે, અને પ્રોજન વગર જ હિંસા કરે છે, પિતાના અથવા બીજાના શરીરના રક્ષણ અથવા સંસ્કાર માટે નહીં, તથા ન ચામડા માટે, ન માંસ માટે ન લોહી માટે, ન કાળજા માટે તથા ન પિત્ત, ચબી, પિચ્છ અથવા વાળ માટે હિંસા કરે છે. ન સીંગડા માટે ન પુંછ માટે, ન દાતે માટે ન દાઢે માટે ના નખ માટે ન સ્નાયુઓ માટે ન હાડકાઓ માટે ન મજજા માટે હિંસા કરે છે. અહિંયાં પિચ૭ શબ્દથી મોરનો વધ કર્યો છે અને પુછ શખથી ચમરી ગાયની હિંસા કહી છે. કેમકે તેના પુછડાના વાળથી ચામર બનાવવામાં આવે છે. વાળ કે શબ્દથી ઘેટાં અને બકરાંઓની હિંસા સૂચિત કરેલ છે. દાતા શબ્દથી હાથીના વધની સૂચના કરેલ છે, નખ માટે વાવ વગેરેની હિંસા કરવામાં આવે છે. તેમજ એવું માનીને હિંસા કરવામાં આવતી નથી, કે આ જીવે મારે કોઈ સંબંધીને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ મારેલ છે. અથવા આ મારે છે, અથવા મારશે, ન પુત્ર વિગેરેના પેષણ માટે, ન ગાય વિગેરે ચતુષ્પદ્રુ-ચાર પગવાળા જીવોના પેષણ માટે, ન ઘરની વૃદ્ધિ માટે ન શ્રમણુ અથવા બ્રાહ્મણુ માટે મારે છે, ન શરીરના નિર્વાહ માટે મારે છે, પરંતુ પ્રત્યેાજન વગર જ ક્રીડા-રમત કરતાં કરતાં આદત–ટેવને વશ થઈને જે હિંસા કરે છે, તે વિવેક હીન પ્રાણી અન દ'ડના પાપને ભગવનાર બને છે. અને મારવામાં આવનારા પ્રાણિયા સાથે વેર બાંધે છે. એજ કહે છે કે –આ પ્રયાજન વગર હનન કરવાવાળા છેદન -ભેદન કરવાવાળા પ્રાણિયાના અંગાને કાપીને જુદા જુદા કરવા વાળા, ચામડી અથવા આંખેાને કાઢવાવાળા, ઉપદ્રવ કરનારા, અનર્થ ડના કડવા ફળને ન સમજવા વાળા, તે મંદ બુદ્ધિવાળા જીવાની સાથે થનારા શત્રુ પણાના ભાગીદાર બને છે. નિરક જ વેરને પાત્ર બને છે. અને જે આ પૃથ્વીકાય વિગેરે સ્થાવર પ્રાણી છે, જેમકે–હિક્કડ–કઠિન -તથા જન્તુક નામની વનસ્પતિયે. તથા મેથા, તૃણુ, કુશ, કુચ્છક, પ, પક્ષાલ, આ વનસ્પતિક્ષેાનું જેએ કુટુમ્બનુ પાષણુ કરવા માટે હનન–વધ કરતા નથી, અહિયાં (કુટુંબ શબ્દથી સઘળા જ્ઞાતિ-પરિવાર વિગેરે સમજી લેવા) ન પશુએનુ પેષણ કરવા હનન–વધ કરે છે. ન ઘર વધારવા માટે, ન શ્રમણુ કે માહનના પોષણ માટે ન પેાતાના શરીરની રક્ષા માટે હનન કરે છે. એવા વિના પ્રત્યેાજન હનન કરવાવાળા, છેદન કરવાવાળા, ભેદન કરવાવાળા, કપટ કરીને પૃથક્ પૃથક્ કરવાવાળા, ઉખાડવાવાળા, ઉપદ્રવ ક૨વા વાળા અજ્ઞાની બ્ય ફોગટ જ વેરને ભાગવનારા બને છે. આ રીતે કઈ પશુ પ્રત્યેાજન વગર જ હુિ'સા કરવી તે અનથ દુડ કહેવાય છે. વિશેષ કહે છે—કોઇ પણ પુરૂષ કછાર-નદીના કિનારા પર તલાવ પર જલાશય પર નદીથી વીટળાયેલા સ્થળ પર, ખાડામાં અંધારાવાળા સ્થાનમાં ગહનમાં—ગહન વિદુ` એટલે કે જ્યાં જવુ′ મુશ્કેલ ઢાય એવા ગહન સ્થાનમાં, વનમાં, વનવિદ્યુ†માં પર્યંત પર, પર્યંત વિટ્ટુ પર તૃણ વિગેરે ફેલાવીને સ્વયં આગ લગાડે છે, અથવા બીનની પાસે માગ લગાવે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ અથવા અગ્નિ સળગાવવાવાળાને અનુમેદન-ઉત્તેજન કરે છે, તેને એ નિમિત્તે પાપ થાય છે, અર્થાત્ આ રીતે નિક જીવ હિંસા કરવાથી પાપકના મધ થાય છે, આ અનથ દડ પ્રયિક નામનું બીજું ક્રિયાસ્થાન છે : (૩) દ્વિ‘સાઇડ પ્રત્યયિક ક્રિયાસ્થાન ‘ગાયને તત્ત્વ' ઇત્યાદિ ટીકા”—ખીજા ક્રિયાસ્થાનનું નિરૂપણ કરીને હવે ત્રીજા હિંસાદડ પ્રત્યયિક નામના ક્રિયાસ્થાનનું નિરૂપણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે.-કાઈ પુરૂષ એવું વિચારે કે–આ પ્રાણિએ મને અથવા મારા સંબંધિને ખીજાને અથવા બીજાના સબધીને માર્યાં હતા અથવા આ મારે છે. અથવા મારશે. અને એવું સમજીને કાઈ ત્રસ અથવા સ્થાવર જીવના રવય વધ કરે છે, બીજાની પાંસે તેનેા વધ કરાવે છે, અથવા હિંસા કરવાવાળાને અનુમા દન-સમથન આપે છે, એવુ કરવું તે હિ‘સાદંડ કહેવાય છે, એવું કરવાવાળા પુરૂષને હિં`સા નિમિત્ત પાપકા અંધ થાય છે. આ ત્રીજુ હિંસા પ્રત્યચિક નામનું ક્રિયાસ્થાન કહેવામાં આવેલ છે ઘણા મનુષ્યા એવા હાય છે કે—જેએ એવું સમજે છે કે-જો આ જીવ જીવતા રહેશે તે કદાચ મને મારી નાખશે. એવું સમજીને તે સ્વયં તેને મારી નાખે છે, અથવા બીજાનાથી મરાવી નાખે છે, અથવા મારવાવાળાને અનુમોદન-ઉત્તેજન આપે છે, એવા પુરૂષાને હિ'સા કારણક પાપકમના બંધ થાય છે. આ પ્રમાણે સૂત્રનેા ભાવ છે. ૫૪. (૪) અકસ્માત્ દંડ ક્રિયાસ્થાન ‘અહાવરે ૬થે' ઈત્યાદિ ટીકા ત્રીજો ડિહંસા પ્રત્યયિક દંડ સમાદાન કહેલ છે. હવે આ આયા અકસ્માત્ દ'ડ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે. કેાઈ મૃગવષની આજીવિક્રાવાળા પુરૂષ કછામાં, તળાવમાં જળાશયમાં, નદીવાળા પ્રવેશમાં, ખાડામાં ગહન જંગલમાં, ગહન દુગમાં, વનમાં, વનવિદ્રુમાં, પર્વત પર, પ તના વિદુર્ગ પર, કહેવાના હેતુ એ છે કે-કેઈપણુ નદી કિનારે અથવા, મહા અરણ્ય વગેરેમાં જઇને ભૃગને મારવા માટે સકલ્પ-નિશ્ચય કરે છે, મૃગવધનું ધ્યાન કરે છે, મૃગને વધ કરવા માટે જ તે આ મૃગ છે’ એવો વિચાર કરીને કોઈ મૃગના વધ કરવા માટે ધનુષ પર ખાણુ ચડાવે છે, અને તેને છેડી દે છે. પરંતુ તે ખણુ લક્ષ્ય પર ન જતાં વચમાં જ તેતર, બતક, ચટક, લાક, કબૂતર, કપિ કે કપિજલને વીધી દે છે, અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી કઈ પ્રાણિને ઘાત-વધ થઈ જાય છે, આ રીતે બીજાને માથે છેડલ બાણ અન્યને મારે છે તે તેને અકસ્માત્ દંડ કહેવામાં આવે છે. કહેવાનું તાતપર્ય એ છે કે-હત્યારાએ કઈ પ્રાણિને ઉદ્દેશીને બાણ છેડયું પરંતુ લય વિંધાયું નહીં, પણ બીજુ જ કોઈ પ્રાણી વીંધાઈ ગયું. આ રીતે અજા કૃપાછું ન્યાય અથવા કાકતાલિન્યાય ચરિતાર્થ થાય છે, તેને અકસ્માત્ દંડ કહેવાય છે. બીજાને વધ થવા છતાં પણ જેના બાણથી પ્રાણી મરાયું છે, તે હિંસક તે ગણાય છે. વિશેષમાં કહે છે કે – જેમ કેઈ ખેડુત ડાંગર વ્રીહિ, કેદરા, કાંગ, વિગેરે ધાન્યનું નિદાણુ નીદવાનું કાર્ય કરી રહ્યો હોય, અર્થાત ધાન્યની સાથે ઉગેલા ઘાસને ઉખાડી રહ્યો હોય, તેણે કોઈ ઘાસને ઉખાડવા માટે શસ્ત્ર (બરપડી) ચલાવી હોય અને વિચાર્યું હોય કે હું શ્યામ, તૃણ, કુમુદક, વિગેરે કોઈ એક ઘાસને ઉખાડું, પરંતુ ઘાસને બદલે શાલી, વ્રીહી, કોદરા, કાંગ વિગેરે ધાન્યમાં જ ખરપડી લાગી જાય, અને તે ધાન્યનો છોડ ઉખડી જાય, આ રીતે તે ઘાસને બદલે ધાન્યને ઉખાડી લે છે, તે આ અકસ્માત્ દંડ કહેવાય છે. તાત્પર્ય એ છે કે—કોઈ ખેડુત પોતાના ખેતરમાં શાલી-ડાંગર વિગેરે અનાજને વધારવા માટે વધારે પડતા અનિચ્છનીય, ઘાસ-ને ઉખેડવા ઈરછે છે, અને તેને ઉખેડવા માટે શસ્ત્ર ચલાવે છે, પરંતુ દકિટ દેશે અથવા અસાવધાનપણને કારણે તે શા ઘાસમાં ન લાગતાં ધાન્યના છોડમાં લાગી જય, અને અનાજને છેડ ઉખડી જાય, આ રીતે જેને ઉખાડવાનો વિચાર કર્યો હતો, તે ન ઉખડતાં અનાજને છેડ ઉખડી જાય છે, તેને અકસ્માત દંડ કહેવાય છે. આ રીતે અકસ્માત દંડનું સેવન કરવાવાળાને તેના નિમિત્તે પાપકર્મનો બંધ થાય છે. આ ચોથો દંડ સમાદાન અર્થાત ક્રિયા સ્થાન છે. જેને અકસ્માત દંડ સમાદાન કહેવામાં આવે છે. પ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ પ૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫) દષ્ટિ વિષર્વાસ દંડ “મારે જે રંકનારાને” ઈત્યાદિ ટીકાર્યું–શું ક્રિયાસ્થાન કહેવામાં આવી ગયું હવે પાંચમા ક્રિયાસ્થાનનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કથન કરે છે –પાંચમું ફિયાસ્થાન દષ્ટિ વિપર્યાસ પ્રત્યયિક કહેવાય છે દૃષ્ટિ અર્થાત બુદ્ધિના અન્યથા ભાવને -જેમ સીપને ચાંદી સમજી લે તેને દૃષ્ટિ વિપર્માસ કહેવામાં આવે છે. વાસ્તવિક રીતે કયાંક છીપ પડી હોય તેને નેત્રના દેષથી ચાંદી માની. લેવી. તે દષ્ટિ વિષય છે. સૂત્રકાર દૃષ્ટાન્ત દ્વારા તે સમજાવે છે–જેમાં કઈ પુરૂષ માતા, પિતા, ભાઈ, બહેન સ્ત્રી, પુત્ર, કન્યા, અને પુત્રવધૂની સાથે રહેતે હોય છે. તે પિતાના સ્વાભાવિક મિત્ર-હિતેચ્છને શત્રુ માનીલે અને તેનો વધ કરી નાખે છે. કહ્યું પણ છે, “મારા મિત્ર નિરાતિ' ઈત્યાદિ માતા, મિત્ર, અને પિતા, એ ત્રણે સ્વભાવથી જ હિત કરવાવાળા હોય છે, પરંતુ અન્ય લેક પ્રયજન વશાત્ હિત કરવાની બુદ્ધિવાળા હોય છે. જેના આ કથન પ્રમાણે માતા, પિતા વિગેરે સ્વભાવથી જ મિત્ર હોય છે. પરંતુ કોઈ પુરૂષ પોતાના વિચારના દોષથી મિત્રને જ શત્રુ માનીને તેને ઘાત કરી નાખે છે, આ તેને દષ્ટિ વિષય છે. તેને જયારે વારતવિક્તાની સમજણ પડે છે, ત્યારે તેને પશ્ચાત્તાપ કરે પડે છે. એવા સ્થળે દષ્ટિ વિપસ દંડ હોય છે. જેમ દષ્ટિના વિપરીત પણાને કારણે માળામાં સર્પને ભ્રમ થાય છે, અતદુરૂપ વસ્તુ તદુંરૂપ દેખાય છે. હવે બીજું ઉદાહરણ બતાવે છે--જેમ કેઈ પુરૂષ (૧) ગ્રામ ઘાતવાડથી વીંટાયેલા પ્રદેશને ગ્રામ-ગામ કહે છે, તેને ઘાત કરવાવાળે ગ્રામ, ઘાતક કહેવાય છે. (૨) આકાર ઘાત-સેના અને રત્નોની ઉપત્તિના સ્થાનને આકર કહે છે, તેને નાશ કરવાવાળાને આકરઘાતક કહે છે. (૩) નગરઘાત-અઢાર પ્રકારના કર વિનાના સ્થાનને નગર કહેવાય છે. તેને ઘાત કરનાર નગરઘાતક કહેવાય છે. (૪) ખેડવાત-ધૂળના પ્રાકાર-કેટથી યુક્ત સ્થાનને ખેટ કહે છે. તેને ઘાત કરવાવાળાને ખેડઘાતક કહેવાય છે. (૫) કબંટઘાત-કુત્સિત નગરને હર્બટ કહે છે. તેને ઘાત કરવાવાળાને કર્બટ ઘાતક કહેવાય છે. (૬) મડંબઘાત-અઢી ગાઉ સુધીમાં જેની વચમાં બીજું ગામ ન હોય, એવા સ્થાનને મડંબ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને મડંબ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ઘાતક કહે છે. (૭) દ્રોણમુખઘાત-જળ અને સ્થળ માર્ગથી યુક્ત સ્થાનને દ્રોણમુખ કહે છે, તેને ઘાત કરવા વાળાને દ્રોણમુખઘાતક કહેવાય છે. (૮) પત્તનઘાત-સઘળી વસ્તુઓની પ્રાપ્તિના સ્થાનને પત્તન કહેવાય છે. તેને ઘાત કરવાવાળો પત્તનઘાતક કહેવાય છે. (૯) નિગમઘાત-અનેક વાણિક જનોથી વસેલા પ્રદેશને નિગમ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને નિગમઘાતક કહેવાય છે. (૧૦) આશ્રમઘાત -તાપસના રહેવાના રથાનને આશ્રમ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને આશ્રમ ઘાતક કહેવાય છે. (૧૧) સંવાહ ઘાતખેડુતે દ્વારા અનાજના રક્ષણ માટે બનાવવામાં આવેલ દુર્ગભૂમિસ્થાન, અથવા પર્વતના શિખર પર પહેલા મનુષ્યના નિવાસ રૂ૫ સ્થળ વિશેષ અથવા જેમાં જ્યાં ત્યાંના મુસાફરે આવીને નિવાસ કરે એવા સ્થળ વિશેષને સંવાહ કહે છે, તેને ઘાત કરવાવાળાને સંવાહ ઘાતક કહેવાય છે. (૧૨) સન્નિવેશ ઘાત-જેમાં મુખ્ય રીતે વેપારિ રહેતા હોય તેવા સ્થળ વિશેષને સન્નિવેશ કહે છે, તેને ઘાત કરનારને સન્નિવેશ ઘાતક કહે છે. અથવા રાજધાનીના ઘાતના સમયે જે ચાર ન હોય તેને ચેર માનીને મારી નાખે છે. અર્થાત રાજધાની વિગેરેના ઘાતના સંબંધમાં વાસ્તવિક રીતે જે ઘાત કરનારા હોય, તે કયાંય ભાગી ગયેલ હોય, અને જેણે ઘાત ન કર્યા હોય અને દેવવશાત્ તે ક્યાંયથી ત્યાં આવી ગયેલ હોય રાજપુરૂષો તેને જ ગેર માનીને દંડ આપે છે, તે તેને દષ્ટિવિપર્યય દંડ કહેવાય છે, દષ્ટિના વિપર્યાસથી દંડ દેવાવાળાને તેના નિમિત્તે પાપકર્મને બંધ થાય છે. આ રીતે આ દષ્ટિ વિપર્યાય દંડ નામનું પાંચમું ફિયાસ્થાન છે. દા (૨) મૃષા પ્રત્યાયિક ક્રિયાસ્થાન “મહાવરે ૪ જિરિયળે” ઈત્યાદિ ટીકાર્થ–પાંચમું ક્રિયાસ્થાન કહ્યા પછી હવે આ છઠ્ઠા ફિયાસ્થાનનું નિરૂપણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે.-છઠ્ઠા ફિયાસ્થાન મૃષાવાદના નિમિત્તથી થાય છે તેથી જ તે મૃષાવાદ પ્રત્યયિક કહેવાય છે. તે આ પ્રમાણે છે-કેઈ પુરૂષ પિતાને માટે, જ્ઞાતિજનો માટે, ઘર માટે, પરિવાર અર્થાત પુત્ર, કલત્ર, નેકર, ખાટલા વિગેરેના નિમિત્તે પતે અસત્ય બોલે છે, બીજા પાસે અસત્ય વચન બેલાવે છે, અથવા મિથ્યા ભાષણ કરવાવાળાનું શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ અનમેદન કરે છે. તે તેમ કરવાથી તેને મિથ્યા ભાષણના કારણે પાપકર્મને બંધ થાય છે. એજ મૃષા પ્રત્યયિક નામનું છઠું ફિયાસ્થાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે–જે પુરૂષ પિતાને માટે અથવા પિતાના પરિવાર વિગેરે માટે સ્વયં અસત્ય વચન બોલે છે, બીજાઓને અસત્ય વચન બોલાવે છે, અથવા અસત્ય બોલવાવાળાનું અનુમોદન કરે છે, તેને મૃષાવાદથી થવા વાળું પાપકર્મ લાગે છે. આનાથી પહેલાં પાંચ ક્રિયા સ્થાને કહેવામાં આવ્યા છે. એ બધામાં સાક્ષાત અથવા પરંપરાથી વધારે અથવા એછી હિંસા હોય જ છે, તેથી જ તેને દંડ સમાદાની સંજ્ઞા આપવામાં આવી છે. છઠ્ઠ થી આરંભીને તેમાં સ્થાન સુધી જે સ્થાને કહેવામાં આવનાર છે. તેમાં પ્રાયઃ પ્રાણવધ હોતે નથી તેથી તેને “દંડસમાદાન' સંજ્ઞા ન આપતાં ‘કિંયાસ્થાન” શબ્દથી જ કહેલ છે. (૭) અદત્તાદાન પ્રત્યધિક ક્રિયા સ્થાન– “બહાવરે પરમે વિચિટૂ ઈત્યાદિ ટીકાથં–છટ કિયાસ્થાન કહીને હવે સાતમું કિયાસ્થાન બતાવવામાં આવે છે.--સાતમું કિયાસ્થાન અદત્તાદાન પ્રત્યધિક કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. કોઈ પુરૂષ પિતાના નિમિત્તે અથવા યાવત્ પરિવારને નિમિત્તે પિતે જ અદત્ત (માલિકે આપ્યા વગરનું) ગ્રહણ કરે છે. અર્થાત્ ધનના માલિક પાસે યાચના કર્યા વિના જ તેના ધનને ચેરીથી ગ્રહણ કરી લે છે, અથવા બીજાની પાસેથી અદત્તને ગ્રહણ કરાવે છે, અથવા અદત્તનું ગ્રહણ કરવાવાળાનું અનુમોદન કરે છે. તે પુરૂષને અદત્તાદાનના નિમિત્તે પાપકર્મને બંધ થાય છે. આ અદત્તાદાન પ્રત્યય કથાસ્થાન કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--જે ધનને સ્વામી કેઈ બીજે હોય અથવા કેઈ પણ માલીક ન હય, એવા ધનને પિતાના માટે અથવા બીજાના માટે અથવા સ્વયં ગ્રહણ કરવાવાળે, બીજા પાસે ગ્રહણ કરાવવા વાળા અને ગ્રહણ કરવાવાળાને અનુમોદન કરવાવાળા અદત્તાદાનથી થવાવાળા કર્મથી બંધાય છે. આ અદત્તાદાન પ્રત્યય નામનું કિયાસ્થાન છે ૫૮ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ પ૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૮) અધ્યાત્મપ્રત્યયિક યિાસ્થાન અહાવરે ટ્રુમે જિરિયટ્રાને' ઇત્યાદિ ટીકા--આઠમુ ક્રિયાસ્થાન અધ્યાત્મ પ્રત્યયિક કહેવાય છે. આત્માના આશ્રયથી જે હાય તે અધ્યાત્મ છે. તાપય એ છે કે-આ ક્રિયાન્થાન ક્રોધ વિગેરેના નિમિત્તથી હાય છે. તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે.-કોઇ પુરૂષ એવા હાય કે-કાઈ વિસ‘વાદનુ માહ્ય-મહારના કારણ વિનાજ હીન, દીન, ચિન્તા અને શાકના સાગરમાં ડૂબેલા, હથેલી પર સુખને થેલીને, આત ધ્યાનથી યુક્ત તથા ધરતી તરફ નઝર લગાવેલા હાય છે, તે ચિન્તામાં મગ્ન રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--કાઇ કાઇ મનુષ્ય નિષ્કારણુ—કારણ વિનાજ ચિન્તાથી પીડિત મનવાળા, હથેલી પર માથુ રાખેલ અને નીચેની તરફ નજર કરીને કંઇક સાચ-શાક યુક્ત બનીને વિચારતા હાય છે. ત્યાં ચિંતાનું કેાઈ બાહ્ય કારર્ હાતુ નથી, તેથી જ કાઈ આન્તરિક-અંતરનું કારણ હાવું નેઈ એ, તે શુ કારણ છે? તે અતાવે છે—એવા પુરૂષને ચિંતાથી મનમાં થવાવાળા ચાર કારણેા નિશ્ચયથી કહેલ છે.-3 ચાર કારણેા ક્રોધ, માન, માયા અને લાભ એ છે. જો કે ક્રોધ વિગેરે આત્માના સ્વાભાવિક ધર્મ નથી. કેમ કે તે ચારિત્ર માહનીય કમ ના ઉયથી ઉત્પન્ન થાય છે. અને જો તેમને આત્માના સ્વાભાવિક ધમ માની લેવામાં આવે, તે મુક્ત અવસ્થામાં પણુ-જ્ઞાન, દર્શોન વિગેરેની જેમ તેમનું અસ્તિત્વ સ્વીકારવું પડશે. તે પણ તે આત્માના અસા ધારણ વૈભાવિક ભાવ છે. અને હું ક્રોધવાળા છું. એવી ખાત્રી પણ થાય છે. તે કારણે વ્યવહાર નયથી તેને આત્માના ધમ કહ્યો છે. આ ક્રોધ વિગેરે વિકારાજ બાહ્ય કારણના અભાવમાં પુરૂષના ઉદાસીન પણાનું કારણ બને છે, એવા પુરૂષને ક્રોધ વગેરેને નિમિત્ત પાપના અધ થાય છે. આ અધ્યાત્મપ્રત્યયિક નામનું આઠમું ક્રિયાસ્થાન કહેલ છે. તાલા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૯) માનપ્રત્યયિક ક્રિયાસ્થાન “મારે ળવયે શિથિટ્ટા” ઈત્યાદિ ટીકાર્ય–આઠમા કિયાસ્થાનનું નિરૂપણ કરીને હવે નવમું ફિયાસ્થાન માન પ્રત્યયિક કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.-કે પુરૂષ જાતિમદ અથવા કુળ મદથી અર્થાત્ હું આવી ઉંચી ક્ષત્રીય વિગેરે જાતિનો . હું ઈવાકુ વિગેરે વિશેષ પ્રકારના કુળમાં જન્મ્યો છું. મારા વિના બીજા હીનનીચી જાત અને નીચા કુળના છે, આવા પ્રકારનું અભિમાન કરે છે, તે કુલમદ કહેવાય છે. તથા શરીર વચન અથવા મન સંબંધી સામર્થ્યને ગર્વ કરે છે, તે બલ મદ કહેવાય છે. હું સુંદર છું. બીજાઓ તેવા સુંદર નથી, આ પ્રમાણે રૂપનું અભિમાન કરે છે, તે રૂપમદ છે. તપનું અભિમાન કરે છે, શ્રતને મદ કરે છે, લાભને મદ કરે છે. ઐશ્વર્યને મદ કરે છે. પ્રજ્ઞા-અર્થાત બુદ્ધિને મદદ કરે છે. આ મદોમાંથી કઈ પણ એક મદસ્થાનથી મા-ગર્વવાળે હોય છે, અને તે કારણે બીજાને તિરસ્કાર કરે છે. નિંદા કરે છે. ઘૂર્ણ કરે છે. ગહ કરે છે, પરાભવ કરે છે, અપમાન કરે છે, અને કહે છે કે–આ વિશેષ પ્રકારથી જાતિવાન અથવા કુળવાન નથી, હું વિશેષ પ્રકારની જાત-કુળ અને બળ વિગેરેથી યુક્ત છું. આવા પ્રકારનું અભિમાન ધારણ કરતા થકા પિતાને ઉત્કર્ષ પ્રગટ કરે છે, બીજાઓ કરતાં પિતાને શ્રેષ્ઠ માને છે, એવા અહંકારીને આ રીતે બીજાની નિંદા કરવાથી અને પિતાને ઉત્કર્ષ પ્રગટ કરવાથી ઈહ-પરલોક સંબંધી જે ફળ પ્રાપ્ત થાય છે, તે શાસ્ત્રકાર પોતે બતાવે છે.–આ અભિમાની પુરૂષ જ્યારે મેરે છે, અને જે શરીરને લીધે તે આ મદેન્મત્ત બન્યું હતું તે શરીરને પણ છેડે છે, ત્યારે કેવળ તેના કરેલા કર્મો જ તેના સહાયક થાય છે. અને તે પરવશ થઈને પરલેકમાં ચાલ્યા જાય છે. અને તે પછી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, અને એક જન્મથી બીજા જન્મમાં ઉત્પન્ન થઈ વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે. એક નરકથી બીજા નરકમાં અર્થાત્ એક દુઃખ સ્થાનમાંથી બીજા દુઃખના સ્થાનને પ્રાપ્ત થાય છે. ગર્ભ, જન્મ, મરણ, અને નરક વિગેરેની વેદનાઓનો વારંવાર અનુભવ કરે છે. અર્થાત્ ભોગવે છે.. અભિમાનના આ દુઃખમય ફળને વિચાર કરીને કેઈ પણ પ્રકારે જાતિ વિગેરેનું અભિમાન ન કરે. કેઈનું અપમાન ન કરે, પરંતુ કંપાક ફળની જેમ અભિમાનથી ડરતા રહે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ અભિમાનીને એટલુ જ અશુભ ફળ પ્રાપ્ત થાય છે, તેમ નહીં પણ તેનાથી પણ વધારે ફળ તેને ભેગવવું પડે છે, હવે તે બતાવે છે—આ લાક અથવા પરલેાકમાં જે અભિમાની પુરૂષ છે, ઉગ્રતર છે, અહુ'કારી છે, પ્રકૃતિથી ચપળ છે, અને માની છે, તેને ગવથી થયાવાળા પાપકમના અધ થાય છે. અર્થાત્ અભિમાનના કારણે કુત્સિત ક્રમ” ઉત્પન્ન થાય છે. આ માન પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેલ છે. /૧૦ના (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક ક્રિયાસ્થાન ગદાવરે સમે જિચિટાળે' ઈત્યાદિ ટીકા--નવમા ક્રિયાસ્થાનના નિરૂપણુ પછી દસમા ક્રિયાસ્થાનનુ નિરૂ પણ કરવામાં આવે છે. દસમુ` ક્રિયાસ્થાન મિત્રદ્વેષ પ્રત્યયિક કહેવાય છે. તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે-કાઇ પુરૂષ માતા, પિતા, ભાઈ, ભગિની-ખડેન, પત્ની, પુત્ર અથવા પુત્રવધુની સાથે રહેતા હાય, તેએ પૈકી કોઇનાથી કાઈ નાના એવા અપરાધ થઈ જાય, તેા તેને પાતે ભારે દંડ-શિક્ષા કરે છે, જેમકે-બહેન વિગેરેને ઠંડા પાણીમાં પાડે છે. તેના શરીર પર ઠંડુ પાણી છાંટે છે, ઉનાળામાં અપરાધીના શરીર પર અગ્નિ પર ગરમ કરેલ પાણી નાખે છે, અગ્નિથી શરીરને ખાળે છે. આગ સળગાવીને અપરાધીને તેમાં પાડે છે, શ્વેતરથી, વેતથી, આર લગાવેલા ડંડાથી, ચામડાના ચાબુકથી, ફરસાથી, લતાથી કોઈ પણુ પ્રકારથી મારી મારીને અપરાધીના પડખાના ભાગની ચામડી ઉખેડી નાખે છે, અથવા લાકડીથી, હાડકાથી, ઘુસ્તાથી, ઢેખલાથી, કપાળથી, શરીર પર પીડા પહોંચાડે છે. ઠંડા મારી મારીને શરીરને ઢીલુ' કરી દે છે. એવો પુરૂષ જ્યારે ઘરની અંદર રહે છે, તા તેના માતા, પિતા, ભાઈ, બહેન વિગેરે દુ:ખી અને ઉદાસ રહે છે, અને જ્યારે તે ઘરની બહાર નીકળી જાય છે, ત્યારે તેઓ સઘળા પ્રસન્ન થાય છે, જેમ હિમના નાશ થવાથી કમળ વન ખીલી ઉઠે છે, તેમ તેએ ખુશી થાય છે એવા પુરૂષ બગલમાં દડા વિગેરે રાખે છે, થાડા આ પરાધની ભારે શિક્ષા કરે છે. શિક્ષાને જ મુખ્ય ગળું છે. અને જે કાઇનુ હિત કરનાર થતા નથી, જે પેાતાના ભાઈ વગેરેની સાથે પણ ડાથી વાત કર છે, તે ખીજાતુ શુ કલ્યાણ કરે ? એવા પુરૂષ આ લેાકમાં પેાતાનું અહિત કરે છે, અને પરલેાકમાં હંમેશાં જવલનશીલ-બળતરાના સ્વભાવ વાળા હાય છે. ચાણ્યા હાય છે, એવા પુરૂષને મિત્રદ્વેષ પ્રયિક પાપકમના બંધ થાય છે, આ મિત્રદ્વેષ પ્રત્યયિક નામનું ક્રિયાસ્થાન છે. ૫૧૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧૧) માયા પ્રત્યયિક ક્રિયા સ્થાન “હાવરે મે શિરિયા ઈત્યાદિ ટીકાર્થ-મિત્રદ્ધ" પ્રત્યયિક નામનુ દસમાં કિયારથાનનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે આ અગિયારમું ક્રિયાસ્થાન માયા પ્રત્યધિક નામનું કહેવામાં આવે છે.–જે પુરૂષ ગૂઢ–એટલે કે જેને બીજાઓને પત્તો ન લાગે એવા સ્વભાવવાળો હોય છે, લોકોને વિશ્વાસમાં લઈને તેઓને ઠગે છે, ઘુવડની પાંખની માફક અત્યંત હલકા હેવા છતાં પણ પિતાને પર્વતની જેમ ભારે-મહાન માને છે, તેઓ આર્ય હોવા છતાં પણ અનાર્ય ભાષાઓને પ્રયોગ કરે છે, અન્ય પ્રકારના હોવા છતાં પણ પોતાને વિદ્વાન કહેવડાવે છે, અને કંઈક પૂછવામાં આવે ત્યારે ઉલટી વાત કહે છે. ન્યાયની વાત પૂછવામાં આવે તો બીજી જ વાત કરે છે. જીવ રક્ષા વિગેરેના સ્વીકાર ન કરતાં અને પ્રસંગોપાત ઉપસ્થિત વિષયને છોડીને અપ્રાસંગિક–પ્રસંગ વિનાના પ્રાણાતિપાત વિગેરેનું કથન કરે છે. જેમ કૅઈ પુરૂષ હૃદયમાં પડેલા શકને પિતે કહાડતો નથી, બીજા પાંસે પણ કઢાવતા નથી, તેમજ એ શયને નાશ પણ કરતા નથી, પરંતુ તેને છૂપાવે છે. તેથી તે શલ્યથી અંદર અંદર જ-મનમાં જ પીડાને અનુભવ કરે છે, એ જ પ્રમાણે માયાવી પુરૂષ માયા કરીને તેની આલોચના કરતો નથી, તથા પ્રતિક્રમણ કરતા નથી, નિંદા કરતા નથી, ગહ કરતે નથી, તેમજ તેનું નિવારણ કરતા નથી, તથા વિશે ધન-શુદ્ધિ કરતા નથી, અને તે ફરી ન કરવા પ્રયત્ન કરતા નથી, તથા તે માયાની વિશુદ્ધિ માટે યોગ્ય પ્રાયશ્ચિત-તપ કમને સ્વીકાર કરતા નથી, એવો માયાવી પુરૂષ આ લેકમાં દુઃખ ભોગવે છે. પરકમાં પણ વારંવાર દુઃખ ભેગવે છે. તે બીજાઓની નિંદા કરે છે. ગહ કરે છે. પોતાની પ્રશંસા કરે છે. વારંવાર માયાચાર પૂર્વક અનુષ્ઠાન કરે છે. પરંતુ માયા રૂપ અસદાચરણથી નિવૃત્ત થતા નથી. પ્રાણિયોની હિંસા કરીને પણ તેને છુપાવે છે. તે અશુભ લેશ્યા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ વાળા હોય છે. એવા માયાવીને માયાના નિમિત્તથી પાપકર્મ બંધ થાય છે. આ રીતે માયા પ્રત્યાયિક નામનું અગ્યારમું ક્રિયાસ્થાન કહેલ છે. ૧૨ (૧૨) લેભપ્રત્યયિક કિયાસ્થાન ‘મારે રામે શિથિળે” ઈત્યાદિ ટીકાઈ–-માયાપ્રયિક નામના કિયાસ્થાનનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે બારમા લેભ પ્રત્યયિક નામના કિયાસ્થાનને આરંભ કરવામાં આવે છે.-આરયું કિયા સ્થાન લાભ પ્રત્યયિક કહેવાય છે. જે આ જંગલમાં વસનારા તાપસ લેકે હોય છે,–કઈ પાખંડીઓ વનમાં વાસ કરે છે. અને ત્યાં કંદમળ અને પાનડા તથા સચિત્ત જળને ઉપભેગ કરે છે, કોઈ ઝાડના મૂળમાં રહે છે. કેઈ પાનડા વિગેરેની કુટિરે બનાવીને રહે છે, કઈ ગામમાં પિતાને નિર્વાહ કરતા થકા ગામમાં જ રહે છે. અથવા ગામની નજીકમાં નિવાસ કરે છે. અથવા ગામની સમીપે નિવાસ કરે છે, આ પાખંડી જો કે ત્રસ જીવને ઘાત કરતા નથી તે પણ પિતાના-નિર્વાહ માટે એકેન્દ્રિય જીને ઘાત કરે જ છે. તાપસે વિગેરે દ્રવ્યપણાથી અનેક પ્રકારના પ્રતાનું પાલન કરતા થર્ક પણ ભાવ વતનું પાલન કરતા નથી, કેમકે ભાવ વ્રતનું પાલન કરવા માટે સમ્યક્ જ્ઞાનની અપેક્ષા રહે છે. અને તે એમાં તે હેતું નથી. તેથી વાસ્તવિક રીતે તેઓ વ્રત વિનાના જ હોય છે તે પાખંડિયો પિતાને સ્વાર્થ સાધવા માટે અનેક પ્રકારની કથાઓ પણ કર્યા કરે છે, તેઓના વચને અંશતઃ સત્ય અથવા અસત્ય હોય છે. તેઓ કહે છે કે અમો બ્રાહ્મણ તાપસ છીએ તેથી મારવાને યોગ્ય નથી આ શૂદ્ર છે, તેને ચાબકા વિગેરેથી તથા ડંડા વિગેરેથી મારવા જોઈએ એવા પાખંડિયેના સંબંધમાં સૂત્રકાર કહે છે કે-તે જંગ લમાં નિવાસ કરનારાઓ, કુટિ બનાવીને રહેનારાઓ, ગ્રામની સમીપમાં નિવાસ કરનારાઓમાં કઈ કઈ ગુપ્ત ક્રિયાઓ કરવાવાળા હોય છે, તેઓ સર્વ સાવદ્યથી વિરત લેતા નથી, તેમજ સર્વ વ્રતોનું પાલન કરવાવાળા પણ હોતા નથી. સઘળા, પ્રાણ, ભૂત, છો, અને સની હિંસાથી સર્વથા નિવૃત્ત થતા નથી, તેઓ સાચા કે ખોટા વચનને પ્રયોગ કરે છે, જેમકેઅપરાધ હોવા છતાં પણ હું હંતવ્ય-મારવા ગ્ય નથી, અર્થાત્ દડ વિગે. રથી શિક્ષા કરવાને ચગ્ય નથી, અન્ય શુદ્ર વિગેરે હન્તવ્ય-શિક્ષા કરવાને ગ્ય છે, હું અગ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવા ગ્ય નથી. બીજા શુદ્ધો વિગેરે તેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરાવવા યેય છે, હું દાસ અથવા ચાકર બનવાને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય નથી. બીજાઓ દાસ બનાવવાને યોગ્ય છે, હું સંતાપિત કરવાને ગ્ય નથી. અર્થાત્ અન્નપાણીમાં રોકાવટ કરીને અથવા તડકા વિગેરેમાં ઉભા રાખીને સંતાપવા એગ્ય નથી, પણ તેવા સંતાપ પહોંચાડવાને ગ્ય બીજાઓ છે, હું વિષ અથવા શસ્ત્ર વિગેરેથી મારવાને ગ્ય નથી, બીજાઓ તેવી રીતે મારવાને ચગ્ય છે. આવા પ્રકારના વચને બેલવા વાળા તે તાપ વિગેરે પાખંડી, સ્ત્રિયો અને કામભેગેમાં મૂછિત હોવાથી ગૃદ્ધિઆસક્તિ યુક્ત હોય છે. તેઓ હંમેશાં કામભોગની તપાસમાં લાગ્યા રહે છે. વિષમાં ગુંથાયેલા રહે છે. શિષ્ટજનો દ્વારા તેઓ નિન્દિત હોય છે. હમેશાં કામગની ચિંતામાં ડૂબી રહે છે. યાવત્ ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી થડા કે વધારે ભાગ્ય પદાર્થોને ઉપભેગા કરીને કાલનો સમય આવતાં કાલ ધર્મ પામીને અસુરનિકામાં જિબિષિક પણાથી ઉત્પન્ન થાય છે. આયુ કર્મ પ્રમાણે ત્યાં દેવ શરીરથી ભેગ ભેળવીને કર્મના ક્ષીણ થવાથી દેવલથી ચવે છે. અને વારંવાર ગંગા-તળાની જેમ અસ્પષ્ટ વચને બોલે છે, જન્મથી આંધળા અથવા જન્મથી ગુંગા-હાય છે. આ રીતે તે પાખંડીને લોભના નિમિત્તથી પાપકર્મનો બંધ થાય છે. આ લાભ પ્રત્યયિક નામનું બારમું ફિયાસ્થાન કહેવાય છે. મુક્તિ ગમનને 5 શ્રમણે આ બાર કિયાસ્થાનને જ્ઞપરિજ્ઞાથી સારી રીતે અનર્થ કારક સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કર જોઈએ. અર્થાત્ અર્થદંડથી આરંભીને લેભપ્રત્યકિ સુધીના બાર ક્રિયાસ્થાને જાણીને તેને ત્યાગ કરવા ગ્ય છે. સૂ૦૧૩ (૧૩) ઈર્યાપથિક ક્રિયા સ્થાન “ઝારે તેને વિચાળે ઈત્યાદિ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ટીકા –ખાર ક્રિયાસ્થાનેનું નિરૂપણ કરવામાં આવી ગયુ. હવે તેરમુ’ ક્રિયાસ્થાન અર્વાપથિક કહેવાય છે. જીન શાસનમાં સ્વાત્મ સ્વરૂપમાં રહેવુ તે આત્મભાવ કહેવાય છે. આત્મા નિરતિશય સુખ સ્વરૂપ છે, પરંતુ અનાદિકાળના કમળ દ્વારા ઢંકાયેલ અને મલીન હેવાના કારણે તે સ્વરૂપ ગુપ્ત જેવું હોય છે. જ્યારે કેાઈ ભવ્ય જીવ પહેલાં પ્રાપ્ત કરેલા પુણ્યના અથી ઘર વિગેરેના સમધને ત્યાગ કરીને દીક્ષાના સ્વીકાર કરે છે. અને વિશેષ પ્રકારની તપશ્ચર્યા વિગેરે દ્વારા કર્મોના નાશ કરે છે. ત્યારે તે આત્મભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે આત્મભાવને પ્રાપ્ત કરવા માટે જેએસ'સારથી યુક્ત છે, અનગાર થઈને દીક્ષા ધારણ કરી ચૂકયા હોય છે, કર્યાં સમિતિથી સમિત છે, ભાષાસમિતિથી યુક્ત છે, મર્થાત્ સાવદ્ય ભાષાના ત્યાગ કરી ચૂકયા હોય છે, એષણા સમિતિ આદાનભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ તથા ઉચ્ચાર, પ્રસ્ત્રવણુ શિધાણુ ખેલ, જલ્લ, પશ્તિાપનિષ્ઠા સમિતિથી યુક્ત છે, અર્થાત્ મળમૂત્ર ક થૂક, નાકના મેલ (ગુ'ગા) જલ્લ-મેલ વિગેરેના ત્યાગ કરવામાં યુતના વાળા હૈાય છે. મન, વચન અને કાય સમિતિથી સપન્ન-યુક્ત છે, મન, વચન અને કાય ગુપ્તિથી ગુપ્ત છે. જેણે સઘળી ઇન્દ્રિયાનું ગોપન (વિષચથી વિમુખ) કરી લીધું છે, જેએ ગુપ્ત બ્રહ્મચારી છે. ગમન ક્રિયામાં ઉપર્યેાગવાળા છે, સુત્રામાં ઉપયેગવાળા છે, ઉભા રહેવામાં ઉપયાગવાળા છે, બેસવામાં ઉપયેાગવાળા છે, શરીરને ખંજવાળવામાં પણ ઉપયોગવાળા છે, આહાર કરવામાં ઉપચાગ વાળા છે. એલવામાં ઉપયોગ વાળા છે. નિરવદ્ય વચનને જ પ્રયાગ કરે છે, વસ્ત્ર, પાત્ર, કાંબળ, પાઇપ્રેછન, સદારક મુહ પત્તી વિગેરે ગ્રહણ કરવામાં અને રાખવામાં ઉપયોગ વાળા છે, વધારે શુ કહેવાય ? જે આંખના પલકારા મારવામાં પશુ ઉપયોગવાળા છે, કહેવાનુ તાપ એ છે કે-જેઓ પ્રત્યેક ક્રિયાએ ઉપયોગ પૂર્ણાંકજ કરે છે, સંપૂર્ણ પણાથી વિકૃત એવા એ સાધુ અનન્ય ભાવનાવાળા મૈાક્ષના અધિકારી બને છે. એવા સાધુને પણ જુદી જુદી માત્રાથી અનેક પ્રકારની સૂક્ષ્મ એવી અર્યાપ થિકી ક્રિયા લાગે છે. જેને સૂક્ષ્મ બુદ્ધિવાળાએ પણ મુશ્કેલીથી જ જાણી શકે છે. તે અર્પાપથિકી ક્રિયા પહેલા સમયમાં સૂક્ષ્મતમ કાળમાં જે આગ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ મથી જાણવા ગ્ય હોય છે) બંધાય છે. અને પુષ્ટ થાય છે. બીજા સમયમાં વેદન કરાય છે. અને ત્રીજા સમયમાં નિજીર્ણ થઈ જાય છે. તાર્ય એ છે કે–અગ્યારમા બારમા અને તેમાં ગુણસ્થાનમાં કષાયનો ઉદય થતું નથી, તેથી જ એ સમયે કષાયના નિમિત્તથી થવાવાળી સ્થિતિ બંધ અને અનુભાગ બંધને પણ અભાવ થઈ જાય છે, પરંતુ યોગના વિદ્યમાન પણાથી પ્રકૃતિબંધ અને પ્રદેશ બન્ધ એ વખતે પણ હોય છે. અર્થાત ગના કારણે કમંદલિક બંધાય છે. અને તેમા જુદા જુદા પ્રકારના સ્વભાવ પણું ઉપન્ન થાય છે. પરંતુ કષાયના અભાવના કારણે તેઓ આત્મામાં રહેતા નથી, અને ફળ પણ આપી શકતા નથી. એ જ કારણથી અહિયાં કહેવામાં આવ્યું છે કે-ઐર્યાપથિકી ક્રિયા પ્રથમ સમયમાં બદ્ધ અને સ્પષ્ટ થાય છે. બીજા સમયમાં કેવળ પ્રદેશથી (અનુભાગથી નહીં, તેનું વેદબાય છે. અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થાય છે. અર્થાત્ તેની કર્મ સંજ્ઞા પણ રહેતી નથી. - આ રીતે તે કષાય વિનાના વીતરાગ પુરૂષને ઐયપથિકી ક્રિયા હોય છે, અને તેના નિમિત્તથી તેને સાવધ કર્મ થાય છે. આ તેરમું ઐર્યાપશિક ફિયાસ્થાન કહેવાય છે. શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે તે જરબૂ તીર્થકર દ્વારા પ્રરૂપિત ક્રિયાસ્થાન મેં તમને કહ્યા છે, જે તીર્થકર ભૂતકાળમાં થઈ ચુકયા છે. વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં થનારા સઘળા અરિહન્ત ભગવતેએ આ તેર કિયાસ્થાન કહ્યા છે. કહે છે, અને કહેશે, તેનું પ્રતિપાદન કર્યું છે, કરે છે. અને કરશે. તેઓ આજ પ્રમાણે સ્વયં આચરણ કરે છે કેમકે તેઓ ધર્માચાર્ય છે. આચાર્યનું લક્ષણ આ રીતે કહેલ છે. જે શાસ્ત્ર પ્રમાણે સ્વયં આચરણ કરે છે. અને બીજાને પણ આચરણમાં સ્થાપિત કરે છે, તે આચાર્ય કહેવાય છે, આ પ્રમાણે ભૂતકાળમાં જે તીર્થકર થયા છે, તેઓએ આ તેરમા ક્રિયાસ્થાનનું સેવન કર્યું છુ, વર્તમાન કાળના તીર્થકર ભગવન આનું જ સેવન કરે છે. અને ભવિષ્ય કાળના તીર્થકર ભગવાન્ આનું જ સેવન કરશે૧૪ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ “મદુત્તર ર ળ” ઈત્યાદિ ટીકાર્થ–પાપના કારણભૂત કિયાસ્થાનનું નિરૂપણ કરીને હવે એ વિદ્યા બતાવે છે કે–જેના કારણે પુરૂષ વિજયવાળા થાય છે, અથવા જેનું તે અન્ય ષણ-રોધ કરે છે, તે વિદ્યા બતાવે છે.– આ સંસારમાં અનેક પ્રકારની બુદ્ધિવાળા અનેક પ્રકારના અભિપ્રાયવાળા, અનેક પ્રકારના શીલ-સ્વભાવ અથવા આચારવાળા, અનેક પ્રકારની રૂચિવાળા, અનેક પ્રકારના આરંભવાળા અને અનેક પ્રકારના અધ્યવસાયવાળા, પુરૂષોમાં કોઈ વસ્ત્ર વેચે છે, તે કઈ વાસણ વિગેરે વેચે છે. સઘળા. મનુ એક પ્રકારના હોતા નથી. બધાજ એક બીજાથી વિલક્ષણ પ્રકારના હોય છે. તેથી જ તેઓ પિત પિતાની રૂચિ પ્રમાણે અનેક પ્રકારના પાપ નું અધ્યયન કરતા જોવામાં આવે છે, આ લેક સંબંધી ફળના ઉપભેગ કરવા માટે લોકો જે પાપ વિદ્યાઓને ગ્રહણ કરે છે, તેને અહિયાં ગણાવવામાં આવે છે, એવી વિદ્યાઓથી પરેલેકમાં આત્મકલ્યાણ થતું નથી, પરંતુ તેનાથી પરલોક બગડે જ છે. જેઓ આ વિઘાઓને અભ્યાસ કરે છે, અને તેના જ આશરાથી જીવન નિર્વાહ કરે છે, મેક્ષ તેનાથી દૂર જ રહે છે, આ વિદ્યાઓ દ્વારા આ લેક સંબંધી ફળ પ્રાપ્ત કરીને પાપી પુરૂષ મૃત્યુ પામ્યા પછી પરકમાં પાપનું ફળ ભેગે છે, અને ફરીથી અત્યંત પાપમય યોનિમાં જન્મ લે છે. આ રીતે તે આ સંસાર ચકથી બહાર નીકળી શકતું નથી, તેથી જ વિવેકી મનુષ્ય આ વિદ્યાઓને કર્મ બંધના હેતુ રૂપ માનીને તેને ત્યાગ કરે છે. મંદ બુદ્ધિવાળાઓને એજ વિદ્યા રૂચિકર હોય છે. તે પાપવિઘાઓ આ પ્રમાણે છે. (૧) ભમ-ભૂમિ સંબંધી શાસ્ત્ર, કે જેનાથી ધરતીકંપ વિગેરેનું શુભ અથવા અશુભ ફળ સૂચિત થાય છે. (૨) ઉત્પાત-દિવસમાં શિયાળવાનું રૂદન (૨ડવું) કરવું. ગાની આંખોમાંથી પાણી વહેવા, તથા તેમના પુંછડા ઊંચે લઈને ભાગવું. વિગેરે ઉત્પાતોનું જેમાં વર્ણન કરવામાં આવે છે. તે ઉત્પાત શાસ્ત્ર કહેવાય છે. (૩) સ્વપ્ન-સ્વપ્નાઓનું શુભ અથવા અશુભ ફળ બતાવવા વાળું શાસ્ત્ર (૪) આન્તરીક્ષ-આકાશમાં થવાવાળા મેઘ વિગેરેનું જ્ઞાન જેનાથી શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ થાય છે, એવુ આકાશ સૌંબંધી કથન કરવાવાળું શાસ્ત્ર (૫) આંગ-મંગ સબંધી શાસ્ત્ર, કે જેનાથી નેત્ર ફરકવા વિગેરેનું જ્ઞાન થાય છે; અર્થાત્ આંખ, ખાડુ-હાથ, ભ્રકુટિ ભમરે; તથા પગ, વિગેરેના ફરકવાનુ જ્ઞાન થાય છે, તથા તેના ફળનું જ્ઞાન થાય છે, (૬) સ્વર-કાગડા, શિયાળ વિગેરેના શબ્દોને સાંભળીને તેનું ફળ ખતાવવા વાળું શાસ્ત્ર. (૭) લક્ષણુ-હાથા પગા વિગેરેમાં જે તલ, શંખ, ચક્ર વિગેરેના લક્ષણ્ણા હાય છે તેના ફળનું નિરૂપણુ કરવાવાળું શાસ્ત્ર (૮) ૦૫ જન-શરીરના મસ, તલ, વિગેરેનું ફૅલ બતાવવા વાળું શાસ્ત્ર, (૯) શ્રી લક્ષશુ-પદ્મિની, શખિની, ચિત્રિણી હસ્તિની વિગેરે ભેદો ખતાવનારૂ તથા તેના લક્ષણે વિગેરેનું નિરૂપણ કરવાવાળુ શાસ્ત્ર (૧૦) પુરૂષલક્ષણ-પુરૂષોના અજ-મપુરા અધ, ઘેડા, વૃષ સસલેા, વિગેરેના ભેદ્દો અને તેના લક્ષણે! વિગેરેનું નિરૂપણ કરવાવાળુ' શાસ્ત્ર (૧૧) હય લક્ષણુઘેડાઓનુ` સ્વરૂપ અતાવવાવાળુ શાસ્ત્ર. (૧૨) ગજલક્ષણ-હાથિયાના શુભ મથવા અશુભ લક્ષણુ ખતાવવા વળું શાસ્ત્ર (૧૩) ગેદલક્ષણ-ગાયાના ભેદે વિગેરે ખતાવવા વાળુ` શાસ્ત્ર (૧૪) મેષલક્ષણ ઘેટા એનું લક્ષણ મત્તાવવાવાળું શાસ્ત્ર, (૧૫) કુકુટ લક્ષણ-કુંડાઓના સ્વરૂપ અને ગુણુ, સ્વર વિગેરે ભેદીને બતાવનારૂં શાસ્ર (૧૬) તિત્તિર લક્ષણ-તેતર સંબંધી શાસ્ત્ર (૧૭) વકલક્ષણ-મતકના લક્ષણું બતાવવા વાળુ શાસ્ત્ર (૧૮) લાત્રક લક્ષણ-ચકલીથી પણ નાનુ` પરંતુ તેના જેવા લાવક પક્ષિઓના લક્ષણે બતાવષા વાળુ શાસ્ત્ર (૧૯) છત્રલક્ષણ (૨૦) ચક્રલક્ષણુ (૨૧) ચČલક્ષણુ (૨૨) ૪'ડલક્ષણ (૨૩) અસિલક્ષણ (૨૪) મણિલક્ષણુ (૨૫) કાકી (કેડી) લક્ષણ (૨૬) સુભગાકર-અસુંદરને સુદર બનાવવા વાળી વિદ્યા ૨૮’દુગાકર-સુંદરને અસુંદર ‘કદરૂપા' બનાવવા વાળી વિદ્યા ૨૮' ગકરી-ગવતી મનાવવા વાળી વિદ્યા ૨૯' માહનકરી. શ્રિયા અને પુરૂષને મેહ પમાડયા વાળી વિદ્યા ‘૩૦' આથવણી-જગતના નાશ કરવાવાળી વિદ્યા (૩૧) પાકશાસની-ઈન્દ્રજાળ (૩૨) દ્રવ્યહામ-ઉચ્ચા ટન કરવા માટે મધ, ઘી વિગેરે પદાર્થોના હામ કરવાવાળી વિદ્યા (૩૩) ક્ષત્રીય વિદ્યા-શસ્ત્રાસ્ત્ર સૌંબધી વિદ્યા (૩૪) ચન્દ્રચરિત-ચન્દ્રમાની ગતિચાર બતાવનારી વિદ્યા (૩૫) સૂચરિત-સૂર્યના ચાર વિગેરેને બતાવવા વાળી વિધા (૩૬) શુકચરિત્ર (૩૭) બૃહસ્પતિ ચરિત્ર– (૩૮) ઉલ્કાપાત અતાવવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ વાળી વિદ્યા (૩૯) દિગ્દાહ દિશાદાહ બતાવવા વાળું શાસ્ત્ર (૪૦) મૃગચકગ્રામ પ્રવેશના સમયે જનાવરોને જેવાના ફળને બતાવવા વાળું શાસ્ત્ર (૪૧) વાયસ પરિમંડલ-કાગડા વિગેરે પક્ષિયની બેલીના ફળને બતાવવાવાળું શાસ્ત્ર (૪૨) પાંવૃષ્ટિ-ધૂળ વર્ષોના ફળ બનાવનારૂં શાસ્ત્ર (૪૩) કેશવૃષ્ટિ કેશવર્ષાના ફળનું નિરૂપણ કરવાવાળું શાસ્ત્ર (૪૪) માંસ વૃષ્ટિ-શાસ્ત્ર (૪૫) રૂધિરવહ શાસ્ત્ર (૪૬) વૈતાલી–જે વિદ્યાથી અચેતન–સૂકા લાકડામાં પણ ચેતન આવી જાય છે. (૪૭) જે અર્ધવેતાલી વૈતાલીવિદ્યાની વિરોધની વિદ્યા (૪૮) અવસ્વાપિની–જે વિદ્યાના બળથી જાગતે માણસ પણ ઉંઘી જાય છે. (૯) તાલોદ્દઘાટની-તાળું ઉઘાડીનાખવા વાળી વિધા (૫૦) શ્વપાકી-ચાડાલ વિદા (૫૧) શાસ્તુરી-શંબર સંબંધી વિદ્યા (પર) દ્રાવિડી વિદ્યા (૫૩) કાલિંગી વિદ્યા (૫૪) ગૌરી વિદ્યા (૫૫) ગાંધારી વિદ્યા (પ૬) અવપતની વિદ્યા-નીચે પાડનારી વિદ્યા (૫૭) ઉત્પતની–ઉપર ચડાવવા વાળી વિદ્યા (૫૮) જભણી ભણ બગાસાસંબંધીવિદ્યા (૫૯) સ્તન્મની-સ્તબ્ધ કરી દેનારી વિદ્યા (૨૦) ક્ષેશણી વિદ્યા-ચોંટાડી દેવાવાળી વિદ્યા (૬૧) આમય કારિણી–રોગ ઉત્પન્ન કરવાવાળી વિદ્યા (૬૨) નિઃશલ્પ કરણ-નિઃશલ્ય નિગી બનાવવાની વિદ્યા (૬૩) પ્રકામણી-કેઈને ભૂત-પ્રેત વિગેરેની બાધા ઉત્પન્ન કરવાવાળી વિદ્યા (૨૪) અંતર્ધાની દૃષ્ટિને અગોચર બનાવનારી વિદ્યા (૬૫) આયમની-નાની વરતને મોટી કરી બતાવનારી વિદ્યા વિગેરે પ્રકારની વિદ્યાઓને અનાર્ય લાકે અને માટે પ્રયોગ કરે છે. પાણીને માટે પ્રયોગ કરે છે, વસ્ત્ર માટે પ્રયાગ કરે છે. તથા લયન-નિવાસ સ્થાનને માટે પ્રયોગ કરે છે. તેમજ અન્ય અનેક પ્રકારના કામોના કારણે પ્રયોગ કરે છે. પરંતુ આ વિધાઓ આત્મહિત અથવા પરાકથી પ્રતિકૂળ છે. તેનું સેવન કરવાવાળા ભ્રમમાં પડેલ છે. અનાર્થે પુરૂષ મૃત્યુના અવસરે મરણ પામીને અસુર સંબંધી કિબિષક રથાનમાં ઉત્પન થાય છે. પછી ત્યાંથી પોતે કરેલા કર્મોનું ફળ ભેળવીને ચવે છે, અને ફરીથી જન્મથી ગુંગા અને આંધળાના રૂપે જન્મ લે છે. અને વારંવાર જન્મ મરણ ધારણ કરે છે. પણ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ જેને પરલોકની ચિંતા થતી નથી તેઓ આ લેકના સુખને જ સર્વસ્વ માનીને અનેક પ્રકારની પાકિયાએ કરીને ધન ઉપાર્જન કરે છે. અને તે ધનને જ સુખનું સાધન માને છે. તેના પાપકર્મના અનુષ્ઠાનની ગણત્રી કરે છે. “ઘણો સારંવા’ ઈત્યાદિ ટીકાર્થ-જે પાપી પુરૂષના અંતઃકરણમાં આત્મકલ્યાણની ભાવના હેતી નથી, તથા આગળ કહેવામાં આવનારા અનેક પ્રકારના સાવદ્ય કર્મો કરે છે, પિતાના સુખ માટે અથવા શય્યા માટે, ઘર બનાવવા માટે, પરિવાર માટે, પિતાના પરિચિત અથવા પાણી માટે પાપકર્મ કરે છે, તે પાપકર્મ આ પ્રમાણે છે-કોઈ પાપી પુરૂષ ધનની સાથે માર્ગમાં જનારા ધનિકનું ધન પડાવી લેવા માટે તેનો પીછો પકડે છે. કેઈ એવું માનીને તેને પીછો કરે છે કે-અવસર મળતાં આને મારી નાખીને તેનું ધન લઇ લઈશ. કોઈ ધનિકની સેવા એવું માનીને કરે છે કે-વખત મળતાં તેને મારીને તેનું ધન લઈ લઈશ. કોઈ અન્યનું ધન હરી લેવા માર્ગમાં તેની સામે જાય છે. કેઈ ખાતર પાડે છે. અર્થાત્ ભીંત ખેદીને તેમાંથી અંત કરી દે છે. અને તેનું ધન હરી લે છે. આ રીતે પોતાના સ્વામીને ઘાત કરવાવાળે તે પુરૂષ ઘેર પાપકર્મ કરીને પિતાને પાષ્ઠિના રૂપથી પ્રસિદ્ધ કરે છે. કોઈ પુરૂષ કઈ ગામ વિગેરે તરફ માર્ગમાં જનારા ધનવાનની સામે જઈને માર્ગમાં જ હનન, છેદન, ભેદન, લંપન, વિલેપન અથવા ઉપદ્રાવણું (મારી નાખવા) કરીને તેના ધન વિગેરેનું હરણ કરી લે છે, આ રીતે તે ઘેર પાપકર્મ કરીને પિતાના આત્માને પાપી તરીકે પ્રસિદ્ધ કરે છે. કોઈ પાપી પુરૂષ ખાતર પાડીને ધનવાનના ઘરમાં પેસીને તેના ધનનું હરણ કરી લે છે, આ રીતે તે ઘેર પાપકર્મ કરીને પિતાને “આ ચોર છે તેમ પ્રસિદ્ધ કરે છે, કેઈ પાપી જીવ ગજવું કાપીને તથા છેદન, ભેદન વિગેરે કરીને ધનવાનના પ્રાણ લઈને તેનું ધન લઈ લે છે. આ રીતે તે ઘોર પાપકર્મ કરીને પિતાને “ગજવા કાતરૂ' તરીકે પ્રસિદ્ધ કરે છે. કઈ પાપી મેષ ચાલક બનીને બકરા અથવા કેઈ બીજા પ્રાણીના હનન, દેદન, ભેદન, વિગેરે કરીને આહાર પ્રાપ્ત કરે છે, આ રીતે ઘેર પાપકર્મ કરીને પિતાને દુનિયામાં પાષિષ્ઠ તરીકે પ્રસિદ્ધ કરે છે. ઘોર પાપ કરીને પિતાને પાપીપણાથી પ્રસિદ્ધ કરે છે. તે વાક્ય આગળ દરેક વાની સાથે જોડી લેવું જોઈએ, શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરે છે. કેઈ ગ્રંથી છેદન કરે છે. અર્થાત ગજવા કાપે છે. કેઈ બકરા ચરાવે છે, અને ખાટકી-હત્યારાને તે વેચીને ધન મેળવે છે, કેઈ ધન મેળવવા માટે શૂકરે -ભુંડેને ચરાવે છે, કઈ જાળ બનાવીને મૃગ વિગેરેને ફસાવે છે. કોઈ પક્ષિયોની હિંસા કરે છે. કોઈ માછલી મારીને ધન કમાય છે. કઈ ગાની હિંસા કરે છે. કેઈ ગાયોનું પાલન કરીને ખાટકી–વિગેરેને વેચીને ધન મેળવે છે, કોઈ ચેરના વધ માટે કુતર પાળે છે, અથવા કુતરાઓને આગળ રાખીને-ઉશ્કેરીને કોઈ પ્રાણીની હિસા કરે છે. હવે તેઓના કૃત્યો બતાવે છે. કોઈ કર પુરૂષ માર્ગમાં જનારા કેઈ ધનવાનને પી છે પકડીને તેને લાકડીથી મારે છે. તરવાર વિગેરેથી કાપી નાખે છે, ભાલા વિગેરેથી તેને વીંધી નાખે છે. વાળ વિગેરે ખેંચીને પીડા ઉપજાવે છે. ચાબકા વિગેરેથી મારે છે. અત્યંત દુઃખ ઉપજાવે છે. પ્રાણ લઈ લે છે. અને તેના ધનનું હરણ કરે છે. અર્થાત લૂંટી લે છે. એવા કુકર્મ કરવાવાળે તે પુરૂષ ઘેર હિંસા વિગેરે પાપકર્મોથી પિતાને પ્રખ્યાત કરે છે. અર્થાત્ પિતે જ પિતાને પાપીના રૂપથી જગતમાં પ્રસિદ્ધ કરે છે. કેઈ પુરૂષ કેઈ ધનવાન પુરૂષની સેવાવૃત્તિને સ્વીકારે તેની સેવા કરીને હનન, છેદન, સેકન, લેપન, અને વિલેપન કરીને તેની અંદગીને કઈ પુરૂષ ભુંડને પાળનારે બનીને, ભેંશ અથવા બીજા કેઈ પ્રાણીનું હનન, છેદન, ભેદન કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે એવું ઘર પાપકર્મ કરીને પિતાને પાપિષ્ઠ પશુથી પ્રખ્યાત કરે છે. કેઈ પાપી પારધી વૃત્તિને સ્વીકાર કરીને મૃગ અથવા બીજા કોઈ ત્રસ પ્રાણીનું હનન, છેદન ભેદન મારણ વિગેરે કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે ઘોર પાપ કરીને પિતાને મૃગઘાતક પણાથી જગમાં પ્રખ્યાત કરે છે. કોઈ પુરૂષ ચીડીમાર બનીને પક્ષી અથવા બીજા કેઈ ત્રસ પ્રાણીનું હનન, છેદન, ભેદન કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે ઘેર પાપકર્મ કરીને પિતાને મહા પાપી પણાથી પ્રસિદ્ધ કરે છે. કોઈ પાપી મચ્છી માર બનીને મત્સ્ય વધની શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભેદન વિગેરે કરે છે. અને ઘોર પાપકર્મ કરીને ઘાતક પણથી પિતાને પ્રસિદ્ધ કરે છે. કેઈ પુરૂષ ગેઘાતક બનીને ગાય અથવા બીજા કોઈ પ્રાણીનું હનન, છેદન, ભેદન, વિગેરે કરીને પિતાની આજીવિકા ચલાવે છે, તે ઘેર પાપકર્મ કરીને દુનિયામાં પોતાની અપકીર્તિ ફેલાવે છે, કેઈ ગોપાલક બનીને તે પાલન કરવા ગ્ય ગાયના વાછડા વાછડીને ગાના ટેળામાંથી બહાર કહાડીને મારે છે, તે પશુતાડન વિગેરે નિશિદ્ધ કર્મ કરતા થકા ઘોર પાપથી મુક્ત થઈને દુનિયામાં પિતાને અપયશ ફેલાવે છે, કેઈ કુતરાઓને પાળીને અને એજ કુતરાને અથવા બીજા કોઈ ત્રસ પ્રાણુને ઘાત કરીને આજીવિકા–નિર્વાહ ચલાવે છે. તે નિશ્ચિત કર્મથી થવાવાળા પાપથી લિપ્ત થઈને પિતાની અપકીતિ ફેલાવે છે. કેઈ પાપી શિકારી કૂતરાઓ દ્વારા જંગલી પશુઓની હિંસાની પ્રવૃત્તિને અંગીકાર કરીને મનુષ્ય અથવા બીજા કોઈ પ્રાચિન હનન વિગેરે કરીને આહાર કરે છે. અર્થાત્ આજીવિકા મેળવે છે. એવા કુર કર્મ કરવાવાળા પુરૂષ ઘોર પાપકર્મો દ્વારા દુનિયામાં પોતાના અપજશને વિસ્તાર કરે છે. અહિયાં અનેક પ્રકારના ઘોર પાપનું જે ફળ બતાવેલ છે, તે કેવળ એહિક ફળ છે. પલેક સંબંધી ફળ તે શાસ્ત્ર દ્વારા સમજી લેવું જોઈએ. અથવા અનુભવથી સમજી લેવું જોઈએ ? જે gm mરિણામ જ્ઞા’ ઈત્યાદિ ટકાઈ–કઈ-કઈ પુરૂષ એવા હોય છે, કે જેઓ સમૂહમાંથી હઠીને હું અને મારી આ રીતે સમૂહની સામે પ્રતિજ્ઞા કરે છે, તેતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ અથવા બીજા કોઈ ત્રસ પ્રાણીનું હનન વિગેરે કરીને યાવત્ પિતાની અપકીતિને ફેલા કરે છે, તે જાણી બૂજીને અનેક પ્રકારના પ્રાણિયાની હિંસા કરીને પરલોકમાં પાપના ફળથી પીડા પામે છે. કોઈ પુરૂષ કઈ કારણથી કેધ યુક્ત થઈને ખરાબ અન્ન આપવાથી અથવા સૂરસ્થાલક વિગેરે બીજા કેઈ કારણથી ક્રોધવાળ થઈને ગાથા પતિ અથવા તેના પુત્રના ધાન્યને અગ્નિથી બાળી નાખે છે. તેના ઘઉં વિગેરે અનાજમાં સ્વયં આગ લગાવી દે છે, અથવા બીજા પાસે આગ શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ લગાડાવીને બાળી નંખાવે છે. અને બાળવા વાળાનું અનુદન કરે છે. એવું કરીને તે મેટા પાપથી લિપ્ત થઈને પિતાને પાપિ પણાથી પ્રખ્યાત કરે છે. કે પુરૂષ કેઈ કારણથી વિરૂદ્ધ થઈને સડેલું કે બગડી ગયેલું અનાજ આપવાથી અથવા મધ દારૂથી અથવા બીજા કેઈ કારણથી ક્રોધાય માન થઈને ગાથાપતિના અથવા ગાથાપતિના પુત્રના, ઉના, કે ગાના, ઘોડાઓના કે ગધેડાઓના હાથ-પગ વિગેરે અંગેને સ્વયં કાપી નાખે છે. કોઈ બીજા પાસે કપાવી નાખે છે, અથવા કાપવાવાળાનું અનુમોદન કરે છે, આ રીતે મહાનું પાપ કરીને તે પિતાને જગતમાં ઘોર પાપી તરીકે પ્રસિદ્ધ કરે છે. કઈ પુરૂષ કેઈ કારણથી વિરેધી બનીને કોંધ યુક્ત બની જાય છે. અથવા ખરાબ અન્ન આપવાથી સુરાસ્થાલક-દારૂના પાત્રથી નારાજ થઈને ગાથાપતિ અથવા ગાથા પતિના પુત્રોની શાળા, ઉદૃશાળા, ઘડાર, અથવા ગર્દભશાળાને કાંટા વિગેરેથી ઢાંકીને આગ લગાવીને બાળી નાખે છે અથવા બીજા પાસે આગ લગાડાવીને બળાવી નંખાવે છે. અથવા આગ લગાડવા વાળાનું અનુમોદન કરે છે. તે મહાન પાપકર્મથી યુક્ત બનીને જગતમાં પિતાની અપકીતિને ફેલાવે કરે છે. કઈ પુરૂષ ખરાબ અન્ન આપવાથી, સુરાસ્થાલકથી અથવા કેાઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થવાથી શ્રમણે અથવા બ્રાહ્મણો પર ક્રોધ કરીને તેઓની છત્રી ડંડાઓ, વાસણ, લાકડી, આસન, વસ્ત્ર, પદ ચામડા, છેદનક (વનપતિ કાપવાનું શસ્ત્ર વિશેષ) ચર્મકેશિકા અથવા ચર્મ અટક (થેલી) વિગેરે ઉપકરણને વય હરી લે છે, બીજાની પાસે હરણ કરાવી લે છે. અથવા હરણ કરવાવાળાનું અનુમોદન કરે છે, તે કારણે તે મહાન પામ, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મથી યુક્ત થઈને જગતમાં પોતાને પપિચ્છ તરીકે પ્રસિદ્ધ કરે છે આટલા સુધી તેવા પાપી પુરૂષનું કથન કરવામાં આવ્યું છે કે જેઓ કોઈ કારણથી કોઇ યુક્ત થઈને બીજાઓને અપકાર કરે છે. હવે એવા પાપીનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેઓ વિના કારણે જ બીજાઓને અપકાર કરીને પ્રસન્ન થાય છે. અને લેશમાત્ર પણ પાપને વિચાર કરતા નથી. એવા પુરૂષોમાંથી કેઈ ધનવાના ધાન્યને સ્વયં નાશ કરે છે. ખીજાની પાસે નાશ કરાવે છે. અથવા નાશ કરવાવાળાનું અનુમોદન કરે છે એવો પુરુષ મહા પાપી હોય છે. તે હવે આગળ બતાવવામાં આવે છે. કોઈ પાપી પુરૂષ કંઈ પણ વિચાર કર્યા વિનાજ એટલે કે વાર વિચાર્યું જ પાપનું આચરણ કરે છે, જેમ ગાથા પતિ અથવા ગાથાપતિના વૃત્તિને સ્વીકાર કરીને મત્સ્ય અથવા બીજા ત્રમ પ્રાણનું હનન, છેદન, ઔષધિને અર્થાત ઘણું વિગેરેના છેડવાને સ્વયં બાળી નાખે છે, અથવા બીજાની પાસે બળાવી નંખાવે છે, અથવા બાળવાવાળાનું અનુમોદન કરે છે. આ રીતે તે ઘોર પાપથી યુક્ત થઈને જગતમાં પિતાનું દુરાત્મપણું પ્રગટ કરે છે. કઈ પાપી વિચાર કર્યા વિના જ ગાથાપતિના પુત્રોના ઉંટ, ઘોડા, તથા ગધેડાઓના અવયવોને સ્વયં કાપી લે છે, બીજાની પાસે કપાવે છે, અથવા કાપવાવાળાનું અનુમોદન કરે છે. કઈ પાપી વિચાર કર્યા વિનાજ કેઈ ધનવાનની પશુશાળાને વિના કારણે જ કાંટાઓ વિગેરેથી ઘેરીને બાળી નાખે છે, તથા તેમ કરવાવાળાનું અનુમોદન કરે છે. તે પાપીમાં મોટે પાપી ગણાય છે. તેજ બતાવે છે – ગાથાપતિ અથવા ગાથાપતિના પુત્રની ઉષ્ટ્રશાળા યાવત્ ગર્દભશાળાને કાટાઓ વિગેરેથી ઘેરીને તેને સ્વયં પિતે જ આગથી બાળે છે અથવા બીજા પાસે બળવે છે, અને બાળવાવાળાનું અનુમોદન કરે છે. તે માટે પાપી કહેવાય છે. કોઈ પાપી પિતાના કર્મના ફળને વિચાર કર્યા વિના જ ગાથા પતિ અથવા ગાથા પતિના પુત્રોના મણી, કાંચન-સોનું મોતી, વિગેરેનું સ્વયં અપહરણ (ચારી) કરે છે. અથવા બીજાની પાસે, ચોરી કરાવે છે. અથવા અપહરણ કરવાવાળાનું અનુમંદન કરે છે. તે માટે પાપી કહેવાય છે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ કાઈ મંદ બુદ્ધિવાળા પુરૂષ વગર વિચાર્યે જ વિના કારણુ શ્રમણા અથવા બ્રાહ્મણ્ણાના છત્રી, ઈંડા, યાવત્ ચમ છેદનકને સ્વયં હરણ કરી લે છે. અથવા ખીજાની પાંસે હરણુ કરાવે છે. અથવા હરણુ કરવાવાળાનુ અનુમોદન કરે છે. તે ધાર પાપનું આચરણ કરીને પાતાને પાપીપણાથી પ્રસિદ્ધ કરે છે. કાઈ પાપી શ્રમણ અથવા માહેનને-બ્રાહ્મણ જોઇને તેઓ પ્રત્યે અનેક પ્રકારના પાપ મુક્ત વ્યવહાર કરે છે, અને પેાતાને પાપી રૂપે પ્રસિદ્ધ કરે છે. તે સાધુને તર્જની આંગળીથી ધમકાવે છે. પેાતાની સામેથી ચાલ્યા જવાનું કહે છે. અસભ્ય વચનેાના પ્રયાગ કરે છે. આહારના સમયે ભાગ્યવશાત્ ઘર પર ભિક્ષા માટે આવેલા સાધુને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આપતા નથી. પર`તુ એવુ કહે છે કે-આ ખેો ઉપાડવાવાળા આળસુ, નીંચ, અને કંજુસ છે. કામ કરવાથી ડરીને ઘર છેડી સાધુ બની ગયા છે. અને માજ મજા કરવા ચાહે છે. તેઓએ વાસ્તવિક રીતે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરેલ નથી. કન્યથી ડરીને સાધુવેશ પહેરી લીધા છે. આ પ્રમાણે કહીને સાધુ આના દ્રોહ કરવાવાળા એવા તે પેાતાના ધિક્કારવાને ચૈન્ય એવા જીવનને ઉત્તમ માને છે. તે પરલેાકના હિત માટે તપસ્યા, દાન, વિગેરે કઇ પશુ ધર્મ કાર્ય કરતા નથી, અને જ્યારે મૃત્યુ નજીક આવી જાય છે, ત્યારે શાક કરે છે દીન-ગરીબ બની જાય છે, પૂરે છે, આંસુ પાડી પાડીને રડે છે. તે સતાપના અનુભવ કરે છે. ખીજાએ કરેલા તાપ-દુઃખને અનુભવ કરે છે. તે દુ:ખ, ઝુરણુ શેક, રૂદન, પટ્ટન, પરિતાપ, વધ, અન્ધન, વિગેરે લેશાથી મુક્ત થતા નથી. ચાર ગતિવાળા સસારમાં ભટકયા કરે છે, મહાન્ આરભ-જીત્રઘાતથી, મહાન્ સમારભ પ્રાણાતિપાતથી, અને મહાન્ આરભ સમાર'ભથી અનેક પ્રકારના પાપકૃત્યા કરીને મનુષ્ય સ ંબંધી ઉદાર ભાગે ભાગવે છે. તે ભાગા આ પ્રસાણે છે.-ભાજનના સમયે ભાજન કરે છે, પાણીના સમયે પાણી પીવે છે. વજ્રના સમયે વસ્ત્ર, ઘરના સમયે ઘર, અને શય્યાના સમયે શય્યાના ઉપભાગ કરે છે, સવાર સાંજ અને મધ્યાન્હ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ કાળે સ્નાન કરીને કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કરે છે. અર્થાત્ મસી (મશ) તિલક વિગેરે કરે છે. દહિં અક્ષત વિગેરેથી મંગલ કાર્ય કરે છે અને દુરવM વિગેરેના ફળને નાશ કરવા માટે પ્રાયશ્ચિત્ત કર્મ કરે છે. મસ્તક પર માળા યુક્ત મુકુટ ધારણ કરેલા હોય છે. તથા કંઠમાં ૨ અને સેનાના ઘરેણાએ ધારણ કરેલા હોય છે. મજબૂત શરીરવાળા અર્થાત યુવાન હોય છે, કેડે કંદોરો પહેરે છે. માથા પર માળાથી યુક્ત મુગુટ પહેરે છે. કેરા અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે તેના શરીર પર ચંદનને લેપ કરેલ હોય છે. તે પછી તેઓ અત્યંત વિશાળ એવી ફટા ગાર શાળામાં રાખેલાં મેટા સિંહાસન પર બેસીને આ સમૂહથી સેવાય છે. ત્યાં આખી રાત દીવાઓનો પ્રકાશ રહે છે. નૃત્ય અને ગાન થાય છે. જેર જોરથી વીણ, મૃદંગ, ઢેલ અને તાળીયોને અવાજ થતું રહે છે. આ રીતે ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય સંબંધી કામભેગોને ભેગવતા રહે છે. આ રીતે રાજસી સુખ ભેગવવાવાળે પુરૂષ જ્યારે કોઈ એક નેકરને આજ્ઞા કરે છે, તે તે જ વખતે બધા જ કરો ઉપસ્થિત થાય છે. અને તેની આજ્ઞા પ્રમાણે કાર્ય કરે છે. એજ વાત હવે આગળ બતાવવામાં આવે છે. પૂર્વોક્ત સુખને ભાગવવા વાળે પુરૂષ જ્યારે એક નોકરને પણ બોલાવે તે યાવત એકને બદલે ચાર પાંચ પુરૂષે બોલાવ્યા વિના જ હાજર થઈ જાય છે. અને કહે છે કે હે દેવોના પ્યારા ! આજ્ઞા આપ અમો શું કરીએ? શું લાવીએ? શું અર્પણ કરીએ ? શું કાર્યમાં લાગીએ? આપને શું હિતકર અને ઈન્ટ છે? આપના મુખને શું ગમશે ? આવી રીતના સુખને ભોગવવા વાળા પુરૂષને જોઈને અનાર્ય કે એવું કહે છે–આ પુરૂષ તે દેવ છે, દેવજ શું ? દેવાથી પણ ઉત્તમ છે. આ દિવ્ય જીવન વિતાવી રહેલ છે. તેની સહાયથી બીજા પણ ઘણા લોકો મજા ઉડાવી રહ્યા છે. એટલે કે સુખી જીવન વીતાવી રહેલ છે. પરંતુ એ ભેગાસક્ત પુરૂષને આર્ય જ્યારે એવું કહે છે કે–આ પુરૂષ ક્રૂર કર્મ કરવાવાળે છે, આ ઘણે જ ધૂર્ત છે. આ પિતાની રક્ષામાં શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ તત્પર રહે છે. આ દક્ષિણ દિશાના નરકમાં જઈને ઉત્પન્ન થવાવાળા છે, આ કૃષ્ણુ પાક્ષિક છે, અર્થાત્ અષ પુદ્ગલ પરાવત'માં પશુ તેના જન્મ મરણને પ્રવાહ સમાપ્ત થવાવાળા નથી. આ દુર્લભ બધી થશે. હંમેશાં ક્રૂરકાંમાં લાગી રહેવાથી આ ભવિષ્ય કાળમાં કોઈ પણ પ્રકારથી સુખી થવાના નથી, તેને સરલતાથી સમ્યક્ત્વ મળવાનુ' નથી. કેમકે આ અધમ મય જીવન જીવી રહ્યા છે. કાઇ કાઈ મૂખ પુરૂષ ગૃહત્યાગી થઈને અને મેાક્ષ માટે પ્રયત્ન શીલ થઇને પણ પૂર્વોક્ત સુખસ્થાનની ઇચ્છા કરે છે. અને કોઇ કોઇ ગૃહસ્થ પણ તેની ઈચ્છા કરે છે. તૃષ્ણાથી આતુર લાકા આ સુખ સ્થાનની કામના કરે છે, અને રસ, ઋદ્ધિ સાતા ગૌરવની ઇચ્છા રાખે છે. પરતુ વાસ્તવિક રીતે આ સ્થાન અનાય અર્થાત અધમ છે. કેવળજ્ઞાન વિનાનું છે. અર્થાત્ આ વિષય વિલાસના સ્થાનમાં રહેવાવાળા પુરૂષ કેાઈ પણુ વખતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી આ આત્યંતિક સુખથી રહિત છે ન્યાય યુક્ત નથી પ્રાણાતિપાત વિગેરે પાપાના સપર્કથી અશુદ્ધ છે. કર્મ રૂપ શલ્યને કાપવા વાળા નથી, અસિદ્ધિના માગ રૂપ છે. અર્થાત્ અનંત અવિચલ સુખની પ્રાપ્તિના વિશધી છે. મુક્તિના માગ નથી, નિર્વાણુ પરમશાંતિના માગ નથી, નિયેંણુના માગ નથી. સકળ દુઃખોના વિનાશના માગ નથી, આ એકાન્ત રૂપથી મિથ્યા છે. શાસન છે. આ પહેલા અધમ પક્ષ-પુંડરીક પ્રકરણના વિચાર કહેલ છે. જ્ઞાની પુરૂષાએ આ સ્થાનની ઇચ્છા કાઈ કાળે કરવી ન જોઈએ. પરતુ આનાથી વિરકત જ રહેવુ' જોઈ એ. સૂ, ૧૭ણા આવરે ટોનરલ જાનલ' ઇત્યાદિ ટીકા”——અધમ પક્ષનું નિરૂપણ કરવામાં આવી ગયું છે, હવે ધમ પક્ષનુ’ નિરૂપણ કરવામાં આવે છે.—હવે બીજા સ્થાન પુ'ડરીક પ્રકરણુના ધમ પક્ષના વિચાર કરવામાં આવે છે. આ લેકમાં પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં, અને દક્ષિણ દિશામાં અનેક પ્રકારના મનુષ્યા હૈાય છે, તે આ પ્રમાણે છે. કાઈ આય અર્થાત્ સમીચીન ધર્મનું આચરણ કરવાવાળા, અને કાઈ અનાય હૈાય છે. કોઇ ઉચ્ચ ગેાત્રવાળા હાય છે. કાઈ નીચ ગાત્રવાળા દ્રાદિક હાય છે. કઈ લાંખા શરીરવાળા હૈાય છે. તા કઇ ટુટકા શરીરવાળા હાય છે. કોઈ સારા વણુવાળા તા કાઈ કદરૂપા હાય છે. કઈ સુંદર રૂપવાળા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૭૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ અને કોઈ કુરૂપ હોય છે. આ આય વિગેરે. મનુષ્યેા ક્ષેત્ર, વાસ્તુ વિગેરેના પરિગ્રહવાળા હાય છે. વિગેરે આલાપકે જે પુડરીકના પ્રકરણમાં કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ કહી લેવા જોઈએ, યાવત્ જેઓએ પાતાની સઘળી ઇન્દ્રિયાને વશ કરેલ છે, જે સઘળા કષાયાથી નિવૃત્ત છે. અને સઘળી ઇંદ્રિયાના વિષયાથી વિમુખ હાય છે. તે ધમ ાના છે. એ પ્રમાણે શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે. આ સ્થાન (ધ પક્ષ) આય પુરૂષા દ્વારા સેવિત છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાવાળુ છે. પ્રતિ પૂર્ણ છે. ન્યાય યુક્ત છે. પ્રાણાતિપાત વિગેરે દોષોથી રહિત હોવાના કારણે વિશુદ્ધ છે. શલ્યાના નાશ કરવાવાળા અર્થાત્ કર્મોના વિનાશક છે. સિદ્ધિના ભાગ રૂપ છે. મુક્તિના માર્ગ છે. નિર્વાણુ (માક્ષ) ના માર્ગ છે, નિર્માંશુ (કરહિત થવાના) ના માગ રૂપ છે. સઘળા દુઃખના અંત કરવાના ભાગરૂપ છે. એકાન્ત સમ્યક્ છે. આ રીતે ખીજા સ્થાન અર્થાત્ ધમ પક્ષનો વિચાર કહેવામાં આવેલ છે. સૂ. ૧૮૫ ‘અાવો તપન ઝાળરી? ઈત્યાદિ ટીકા ધમ પક્ષ અને અધમ પક્ષનું નિરૂપણુ કરવામાં આવી ગયેલ છે. હવે ત્રીજા મિથપક્ષના અર્થાત્ ધર્માંધ પક્ષના વિચાર બતાવવામાં આવે છે–ત્રીજા સ્થાન એટલે કે મિશ્ર પક્ષના વિચાર આ પ્રમાણે કહેલ છે. “જે આ જંગલમાં વસનારા તાપસેા છે, જે ગામની નજીક વસનારા તાપસે! છે જે ઘર બનાવીને વસનારા તાપસેા છે. જે સામુદ્રિક લક્ષણ વિગેરે દ્વારા રહસ્ય યુક્ત વાતા કરવાવાળા છે, અર્થાત્ ગુપ્ત વાર્તાલાપ કર્યો કરે છે. તેમાએ ખરાબ માગનું અવલમ્બન કરેલ છે. તેઓ મૃત્યુના અવસર આવે ત્યારે મરણ પામીને કિષ્મિષીદેવ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. એવા તાપસે જ્યારે કલ્મિષીદેવપર્યાયથી સ્મ્રુત થાય છે, ત્યારે ગુંગાના રૂપથી ઉત્પન્ન થાય છે. જન્માંધ થાય છે, આ સ્થાન આય પુરૂષા દ્વારા સેવવાને ચેાગ્ય નથી. કેવળજ્ઞાન જનક નથી. યાવત્ આ સ્થાનના સેવનથી સઘળા દુઃખાનેા ત થઈ શકતા નથી. તે એકાન્ત મિથ્યા અને અશે।ભન છે. આ ત્રીજા મિશ્ર પક્ષના વિચાર કહેવામાં આવેલ છે. આ ત્રીજો પક્ષ પહેલા અધમ પક્ષની માફક પૂરે પૂરો પાપમય નથી, ખીજા ધમ પક્ષની જેમ એકાન્ત ધમય પણ નથી, આમાં થાડા ધમ અને ઘણાખરો અધમ છે. તેથી જ માને મિશ્ર પક્ષ કહેલ છે. વિવેકી પુરૂષે આ પક્ષના પશુ ત્યાગ કરવો જોઇએ. ૫૧મા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૭૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ‘બહાવરે માલ ઢાળસ' ઈત્યાદિ ટીકા-ધર્મ પક્ષ, અધ પક્ષ, અને મિશ્ર પક્ષનું વર્ણન કરવામાં આવી ગયુ છે. હવે આ ત્રણે પક્ષાને આશ્રય લેનારા માણસાનું વણુન કરતા થકા પહેલાં અધમ પક્ષમાં રહેલા માણસેાનુ વર્ણન કરવામાં આવે છે. અધર્મ પક્ષ ના આશ્રય લેનાર માણુસાના વિચાર આ પ્રમાણે છે. આ લાકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્ય હાય છે. જે પુત્ર, સ્ત્રી વિગેરેની સાથે ગૃહ જીવન વીતાવે છે.-અર્થાત્ ગૃહસ્થ હાય છે. તે મહાન ઇચ્છાઓ વાળા મહાન આરભવાળા, અને મહા પરિગ્રહવાળા ઢાય છે, તે અધર્મનું જ આચરણુ કરવાવાળા અધર્મનું જ અનુગમન કરવાવાળા, અધમ થી જ પોતાના અભીષ્ટની સિદ્ધિ સમજવા વાળા, અને અધર્મનું જ પ્રતિપાદન કરવાવાળા હાય છે. તેએનુ જીવન પ્રાયઃ અધમસય જ અવલ એ છે. અધમ જ તેને દેખવામાં આવે છે. અધર્મથી જ તે સતીષ પામે છે. અને બીજાઓને સતાષ પમાડે છે. સ્વભાવથી અને વ્યવહારથી અધર્મનિષ્ઠ જ હોય છે. તે અધમથી જ પોતાની આજીવિકા ચલાવે છે. પેાતાના પિરવાર અને ભૃત્યાને સદા એવી જ આજ્ઞા આપે છે. કે-મારા કેદન કરો, ભેદન કરા, તે પ્રાણિયાના હાથ પગ વિગેરે અવયયવાને કાપી નાખે છે. તેઆના હાથા લેાહીથી ખરડાયેલા રહે છે. તે ઘણા જ ક્રોધી નિય દુષ્ટ સ્વભાવવાળા અને ક્ષુદ્ર- હલકા હાય છે. વગર વિચાયું કામ કરે છે. પ્રાણીને ઉપર ઉછાળીને શૂળ પર છલે છે, બીજાઓને ઠગે છે. ઠગવાના વિચાર કરતા રહે છે. ગૂઢ માયાચાર કરે છે. ભાષા વેષ વિગેરે ખદલીને લેાકેાને ઠગે છે. ઓછું વસ્તુ માપવા તાળવા માટે માપ તાલ અને ત્રાજવા વિગેરેને ફેરવતા રહે છે, દુષ્ટ સ્વભાવવાળા હેાય છે. દુષ્ટ વ્રતાવાળા, બીજાની પીડામાં આનă માનવાવાળા અસાધુ-દુરાચારી જીવનના છેલ્લા શ્વાસ સુધી હિંસા વિગેરે પાપેથી છૂટતા નથી, બધાજ પ્રકારના ક્રોધથી યાવત્ મિથ્યાદર્શન શલ્યથી અર્થાત અઢારે પાપસ્થાનેથી નિવૃત્ત થતા નથી. જીંદગી પન્ત સ્નાન, મન, વધુ કવિલેપન શબ્દ, સ્પ, રૂપ, રસ ગન્ધ, માળા, અલકાર વિગેરે ભાગાપયોગના સાધનોને ત્યાગ કરતા નથી. શકટ, રથ, યાન અર્થાત્ જય, સ્થળ અને આકાશમાં સરખા પણાથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ७८ Page #86 -------------------------------------------------------------------------- ________________ કામ આવનારા સાધન જેમકે-યુગ્ય-જે યાન-વાહન બે પુરૂષ દ્વારા ઉપાડી શકાય છે, ગિહિલ–અર્થાત્ પુરૂષના ખભે ઉપાડવા લાયક વાહન ડેલી શિલલી અર્થાત ખચ્ચર વિગેરેથી વહન કરવા યોગ્ય વાહન શિબિકા-અર્થાત પાલખી સ્વન્દમાનિકા-વિશેષ પ્રકારની પાલખીને જીંદગી સુધી ત્યાગ કરતા નથી. અને આવા જ સંસારને કારણેમાં હમેશાં લાગી રહે છે. જીવનના અંત સુધી તેઓ કય, વિકમથી નિવૃત્ત થતા નથી, ભાષા અર્થમાષા રૂપિયા વિગેરેને જ વ્યવહાર કરે છે તેમાં અંતિમ શ્વાસ પર્યન્ત હિરણ્ય, સ્વર્ણ, ધન, દ્વિપદ-બે પગવાળા, ચતુષ્પદ-ચાર પગવાળા, ધન, ધાન્ય, મણિ, મતિ. શંખ, શિલા, પ્રવાલ, વિગેરે બહુ મૂલ્ય-કીમતી વસ્તુઓને ત્યાગ કરતા નથી, જીદગીપર્યત ખેટા તલ અને ખોટા માપથી છૂટતા નથી, બધા પ્રકારના આરંભ સમારંભ જીવન પર્યન્ત કરતા રહે છે. છેલ્લા શ્વાસ સુધી પોતે પાપકર્મોથી છૂટતા નથી અને બીજાઓને છૂટવા દેતા નથી. જીવન પર્યત પચન-પાચન વિગેરે સાવદ્ય ક્રિયાઓથી છૂટતા નથી. લાકડી વિગેરેથી ફરવા હાથ વિગે. રેથી પીટવા આંગળી વિગેરેથી ધમકાવવા, લાકડી વિગેરેથી મારવા, તલવાર વિગેરેથી વધ (મારવા) કરવા અને દેરી વિગેરેથી બાંધવાથી ક્યારેય પણ છૂટકારો પામતા નથી. આ સિવાય બીજા પ્રાણિયાને સંતાપ પહોંચાડવાવાળા સાવદ્ય અને અધિ જનક આવા જ પ્રકારના જે કાચે છે, કે જેનું સેવન અનાર્ય પુરૂ કરે છે. તેનાથી પણ તેઓ છૂટકારો મેળવતા નથી, એવા માણસે નિશ્ચયથી અધર્મનું આચરણ કરવાવાળા કહેવાય છે. કઈ પુરૂષ કલમ (સારી જાતના ચોખા) મસૂર, તલ, મગ, અડદ, નિપાવ, કળથી, આલિસન્દક (ધાન્ય વિશેષ) પરિમથક (કાળા ચણા) વિગેરે ધાન્ય તરફ નિર્દય અર્થાત્ અયતના વાળા બનીને વિના પ્રજનથી જ દંડને ઉપચાગ કરે છે. અર્થાત તેમને ઘાત (વિરાધના) કરે છે. એજ પ્રમાણેના હિંસા કરનારા બીજા પણ પુરૂષ હોય છે, જેઓ તેતર, બતક, કબૂતર, કકિંજલ, મૃગ-હરણ-ભેંસ, શૂકર, મઘર, ઘ કાચબા–સરિસૃપ -સર્પ વિગેરે પણિ પશુઓ અને જલચર પ્રાણિ વિગેરે પ્રત્યે અયતનવાન અને નિર્દય થઈને વિના પ્રજન જ દંડને ઉપયોગ કરે છે. અર્થાત મારે છે. તે અનાર્ય અધર્મી પુરૂષોની જે બાહ્ય પરિષદુ પરિવાર હોય છે, જેમ કે–દાસ (પાણી વિગેરે લાવવાનું કામ કરવાવાળા ગુલામ) ભાગિક (ખેતિ વિગેરેમાં ભાગ લઈને કામ કરવાવાળા) કર્મચારી-(સામાન્ય રીતે કામ કરવાર) અને ભેગ પુરૂષ (ગ્ય વસ્તુ લાવીને આપનારા) તેમાંથી કોઈને શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ એક નાનું સરખે કારણ વશાત્ અપરાધ થઈ જાય તે તે અધમ પુરૂષ તેને ભારે શિક્ષા કરે છે, તે દંડ આપવા માટે કહે છે કે આને દંડ કરો – મારો, આનું માથું મુંડાવી નાખે. આને તિરરકાર કરે, આને ધમકાવે, નિંદા કરે, આને દંડા લગાવે, આને હાથકડી પહેરાવી દે અથત હાથ પાછળ બાંધી દે. આના પગમાં બેડી નાખે. આને હડીમાં નાખે; આને જેલમાં પૂરી દે, અર્થાત્ એવા બંધનમાં નાખે કે આનું ચાલવું, ફરવું, કઠણ થઇ જાય, અને ચાલતા ચાલતા પડી જાય, આના બંને હાથને બે બેડિયેથી બાંધીને મરડી નાખે. જેથી તેના હાથ તૂટી જાય, આના હાથ કાપી નાખે, પગ કાપી નાખે, આના કાન કાપી નાખે, આનું નાક હોઠ, માથું, અથવા મુખ કાપી લે, આની પુરૂષેન્દ્રિય કાપી નાખે. આના અંગે કાપી લે, આને ચાબુકને માર મારે. આને મારી મારીને તેની ચામડી ઉખેડી લે, આની અને આંખે કહાડી લો આના દાંતે ઉખાડી લે, આની જીભ ખેંચી લે, આના અંડકેષ ઉખેડી નાખે, આના ગળામાં દોરડું બાંધીને ઝાડ પર ઉધે માથે લટકાવી દો. આના શરીરને રગડે અર્થાત્ લાકડાની જેમ ઘસડે. દહીંની જેમ મંથન કરે. આને શૂળીએ ચડાવી દે શૂળીથી વી ધી નાખે, મારવાથી થયેલા તેના ઘા ઉપર મીઠું ભભરાવી દે. આને વધસ્થાને લઈ જઈને મારી નાખે અને સિંહના પૂછડે બાંધી દે બળદના પૂછડે. બાંધી દે. આનું શરીર અગ્નિથી બાળી નાખો. આના શરીરના માંસના કેડી જેવડા કકડા કરી કરીને કાગડાઓને ખવરાવી દે, આનું ખાવું પીવું બંધ કરી દે, આને જીદગી સુધી જેલમાં પૂરી શેખ, આને કઈ ખરાબ મેતથી મારે, અર્થાત્ ભાલા વિગેરેથી વીંધી વીધીને આને જીવ લઈ લે. આ અધર્મી પુરૂષે પિતાની બાહ્ય પરિષદ પ્રત્યે આ અત્યંત ક્રૂર વ્યવ હાર કરતા હોય છે. તે હવે બતાવે છે. પૂર્વોક્ત પાપી પુરૂષની આત્યંતર પરિષદુ હોય છે. અર્થાત્ આંતરિક પરિવાર હોય છે. તે પરિવાર આ પ્રમાણે હોય છે.-માતા, પિતા, ભાઈ, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૮૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ ડેન સ્ત્રી સગે કે દત્તક પુત્ર, પુત્રી, પૂત્ર વધૂ, વિગેરે જ્યારે તે. ક્રૂરપુરૂષ એમના પૈકી કોઇના પર ક્રોધ યુક્ત બને છે, ત્યારે તેના અપરાધ નાના હાય કે મેટા હોય તે તરફ લક્ષ્ય ન કરતાં તેને ભારે શિક્ષા જ કરે છે. હવે એજ લાત સૂત્રકાર ખાવે છે.— તેને નાના સરખે અપરાધ થાય ત્યારે પણ તેને ભારે દડ કરે છે, જેમ કે—ઠંડીની મેસમમાં તેને ઠંડા પાણીમાં નાખે છે. વિગેરે તે સઘળા દડાનું કથન અહિયાં કરવું જોઇએ. કે જે મિત્ર દ્વેષ પ્રચયિક ક્રિયાસ્થાનમાં ગણાવવામાં આવેલ છે. આવા પ્રકારનું આચરણ કરવાવાળા પાપી પુરૂષ પેાતાનુ. પણ અહિત્ કરે છે. અને બીજાએનું પણ અહિત કરે છે, જે પેાતાના માતા, પિતાનું પશુ હિત કરતા નથી, તે ખીજાએાનુ` શુ` હિત કરી શકે? આવા પુરૂષા જ્યારે આ ભવના ત્યાગ કરીને પરભવમાં જાય છે, તે પેાતાના કર્માંનુ અહિત મૂળ જ ભાગવે છે. તે પરલેાકમાં દુઃખી થાય છે. શરીર સંબધી અને માનસિક દુઃખ ભાગવે છે. ક્રીનપણાને પ્રાપ્ત થાય છે. શેકના વિશેષપણાના કારણે તેનું શરીર શિથિલ ખની જાય છે. તેએ આંસુ સારે છે. પીડા પામે છે, અનેક પ્રકારના સાષવાળા ખને છે, જવર અને નેત્રશૂલને પ્રાપ્ત કરે છે. તેઓ દુ:ખ શેક, જરણ, તેપન (રડવુ) પટ્ટન, પરિતાપન વધ અને અન્ય વિગેરે કલેશેાથી નિવૃત્ત થતા નથી, તેઓને આ બધા ક વારવાર ભાગવવા પડે છે. તે એજ પ્રમાણે તે અધમ પુરૂષો સ્ત્રી સબધી કામલેગામાં આસક્ત રહે છે. અત્યંત અભિલાષા વાળા હાય છે, ગૃદ્ધ હોય છે, અને તદ્દીન ડાય છે. યાવત્ ચાર, પાંચ, છ અથવા દસ વર્ષો પર્યન્ત અથવા તેનાથી પણ ઓછા અથવા વધારે કાળ સુધી ભાગાને ભાગવીને વેરના સ્થાનને અર્થાત્ મારેલા પ્રાણિયાની સગ્રહ કરીને ઘણા વધારે પાપેા એકઠા કરીને અશુભ કર્માંના ભારથી યુક્ત થઈને અધગતિમાં જાય છે. જેમ લાખાના ગળા અથવા પતના ખડ પાણીમાં છેડવામાં (નાખવામાં) આવે તે તે પાણીને ભેદીને ઠેઠ નીચે પાણીના તળીયે પહેાંચીને ઉભેા રહે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ અને તે પછી પાણી ઉપર આવતા નથી, એજ પ્રમાણે તે અધાર્મિક અધમ પુરૂષ પાપથી ભારે ખૂનીને, સાવદ્ય કથી વધારે ભારે ખનીને પ્રાણાતિપાત વિગેરેના ભારથી અધિકપણાવાળા બનીને-અત્યંત પાપી થઈને વેરના વધારવાવાળા થઈ ને અર્થાત્ જીવાની સાથે અત્યંત વેર બાંધીને અત્યંત અસત્ય ખેલનાર, દલી, કપટી, અપયશવાળા, અને ઘણા ત્રસ પ્રાણિયાના ધાત કરવાવાળા બનીને મરણુના અવસરે મરીને પૃથ્વીને પાર કરીને નીચે તરફના તળીચે જઈને રહે છે. તાત્પય એ છે કે પૂર્વોક્ત પ્રકારથી પાપાચરણ કરવાવાળા પુરૂષ જ્યારે મરે છે ત્યારે પૃથ્વીના તળીયાને ભેદીને ફે નરકમાં જાય છે. પ્રા ‘àળવા' ઈત્યાદિ ટીકા-અધર્મી પુરૂષ નરકમાં જાય છે. એ કહેવાઇ ચૂકયુ છે, પરંતુ નરકનુ' સ્વરૂપ કેવુ' હાય છે? તે હવે સૂત્રકાર મતાવે છે.- તે નરક~~નરકાવાસ અંદર ગાળ આકારવાળું હોય છે. મહારના ભાગમાં ચાર ખૂણુાવાળુ હાય છે અને તળીયાના ભાગમાં છરીની ધાર સરખું અત્યંત તીક્ષ્ણ હોય છે. ત્યાં હંમેશાં ઘેર અંધારૂ બન્યુ રહે છે. ત્યાં ગૃહ, ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રોના પ્રકાશ હાતા નથી. એટલું જ નહી. ત્યાં પ્રકાશને અભાવ અને અંધકાર જ ભયનું કારણુ હાય તેમજ તે શિવાય ઘણા ખરા અશુચિ પદાર્થ પણ હોય છે. નરકની ભૂમિ મેદ, ચર્બી, માંસ, રુધિર-લાહી પીપ, પરૂ, વિગેરેના સમૂહથી વ્યાપ્ત રહે છે. આ પવિત્ર પદાથેાંથી ત્યાં કાદવ થઈ જાય છે. તે નરકે અશુચિ હોય છે, સડેલા, ગળેલા, માંસના અધિકપણા વાળા હાય છે. અત્યંત દુગ`ધવાળા હાય છે. કાળા વણુ વાળા તથા ધુમાડાથી યુક્ત અગ્નિની જેવી કાંતિવાળા હાય છે તેના સ્પર્શી કઠોર હાય છે. તેઓ દુસ્સહ અને કઠોર હાય છે. ત્યાંની વેદનાએ પણ અશુભ ાય છે. નારક જીવા નરકમાં નિદ્રા લઈ શકતા નથી. તથા ત્યાંથી બીજે જઈ શકતા નથી. તેમને શ્રુતિ, રતિ, ધૃતિ અથવા મતિ પ્રાપ્ત થતી નથી ત્યાં તેએ ઉજવલ (ઉત્કૃષ્ટ ગાઢ, વિપુલ કટુક, પ્રતિકૂળ, કર્કશ, પ્રચન્ડ, દુસ્તર' તીવ્ર, હૃદય, વિદ્યારક અને દુસહ યાતના-પીડ પ્રાપ્ત કરે છે. કહેવાનુ' તાત્પય એ છે કે—તીવ્ર અનુભાવના અધિક પણાથી ઉજવલ, વિપુલ હાવાથી વિશાલ પરિમાણુ વિનાનું હોવાથી કકશ, દરેક ગામાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ દુઃખ જનક હવાથી ચણડ અને દરેક પ્રદેશમાં વ્યાપ્ત રહેવાથી ભય જનક હોય છે. નારક છે આવા પ્રકારની અત્યંત વિષમ વેદનાનુ વેદન કરતાં કરતાં પિતાને સમય વિતાવે છે. ૨૧ રે ના નામg” ઈત્યાદિ ટીકા–અધમ ની અગતી જ થાય છે. ઉગતિ થતી નથી. આ વિષયમાં દષ્ટાન્ત બતાવવામાં આવે છે-જેમ કેઈ વૃક્ષ પર્વતના ભાગમાં ઉત્પન્ન થયેલ હોય અને તેનું મૂળ કાપી નાખવામાં આવે, તેને ભારે હોવાના કારણે નીચે કઈ વિષમ સ્થાન પર પડી જાય છે. તેની ઉદર્વ ગતિ થતી નથી. એ જ પ્રમાણે પાપના ભારથી યુક્ત પાપી જીવ નીચે નરકમાંજ જાય છે. તેની ગતિ બીજે થતી નથી. આવા પુરૂષે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જાય છે. એક જન્મ પછી બીજે જન્મ લે છે. અને મરણ પછી ફરીથી મારે છે. અર્થાત્ વારંવાર નરકમાં ઉત્પન્ન થાય છે. અને દુઃખની પછી ફરીથી રખને જ ભોગવે છે. તે દક્ષિણ દિશામાં જનારે હોય છે. તથા કૃષ્ણ પક્ષી હોય છે. ભવિષ્ય કાળમાં તેને બેધિ દુર્લભ થાય છે. આ સ્થાન અનાર્ય છે. કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરવાવાળું નથી. અપરિપૂર્ણ છે, અન્યાય મય છે. અશુદ્ધ છે. શલ્યને કાપવાવાળું નથી. સિદ્ધિ, મુક્તિ. નિર્યાણુ, અને નિવણના માર્ગ રૂપ નથી. તે સઘળા દુખેના નાશને માર્ગ નથી. તે સ્થાન એકાન્ત મિશ્યા છે. અશભન છે. આ રીતે આ પહેલા અધર્મ પક્ષને વિચાર થયે, મારા “મારે તોરવણ ટાળta' ઇત્યાદિ ટીકાર્ય–અધર્મ પક્ષનું નિરૂપણ કરીને હવે ધર્મપક્ષનું કથન કરે છે– પહેલા અધર્મ પક્ષથી ઉભું બીજું સ્થાન ધર્મ પક્ષનું છે. હવે તેને વિચાર કરવામાં આવે છે.– આ સંસારમાં પૂર્વ વિગેરે દિશાઓમાં અનેક પ્રકારના લોકે નિવાસ કરે છે. જેમકે–અનારંભી, અર્થાત્ જેને ઘાતકરી વ્યવહાર ન કરવાવાળા અપરિગ્રહવાળા, ધર્માનુષ્ઠાનમાં રત, સ્વયં ધર્મનું આચરણ કરવાવાળા, અને બીજાઓને ધર્માચરણની પ્રેરણ કરવાવાળા ધર્મનિષ્ઠ, યાવત્ ધર્મથી જ પિતાની આજીવિકા કરીને જીવન નિર્વાહ કરવાવાળા સુશીલ, સારા એવા Aતેથી યુક્ત, સરલપણાથી પ્રસન્ન થવાવાળા, સુસાધુ દરેક પ્રકારના પ્રાણાતિ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ પાતના જીવન પર્યન્ત ત્યાગ કરવાવાળા, તથા બીજા પાપી લાર્ક જે સાવદ્ય અને અમેધિ જનક કર્મો કરે છે, તેનાથી જીવન પન્ત નિવૃત્ત રહે છે. તે ધનિષ્ઠ પુરૂષા અનગાર અર્થાત્ ઘર અને પરિવાર વિગેરેથી રહિત હાય છે, ભાગ્યવાન્ હાય છે. ઇર્યાં સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ આદાનભાણ્ડ માત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ સિંધાણુ મલ પ્રતિષ્ઠાપના સમિતિથી અર્થાત્ પાંચે પ્રકારની સમિતિયાથી યુક્ત હોય છે. મન, વચન, અને કાયસમિતિથી યુક્ત હોય છે. મના ગુપ્ત, વચન ગુપ્ત અને કાયગુસ હાય છે. સઘળા આસ્રવેાથી ગુપ્ત હાય છે, પેાતાની ઇન્દ્રિ ચાને વિષયેથી ગેાપન કરીને રાખે છે. નવ વાડેની સાથે બ્રહ્મચર્યનું પાલન કરે છે. ક્રોધ, માન, માયા, અને લેાલથી રહિત હોય છે. શાન્ત, પ્રશાન્ત, ઉપશાન્ત-ખાદ્ય અને આંતરિક શક્તિથી યુક્ત હોય છે. પરિનિવૃત, આસવ, દ્વારાથી રહિત સઘળી ગ્રન્થિયાથી રહિત છિન્ન શાક-સંસારના મૂળનુ છેદન કરવાવાળા, અથવા શાકથી રહિત ક’રૂપ મળથી રહિત, જેમ કાંસાનું વાસણ પાણીના લેપથી લિપ્ત થતુ નથી, એજ પ્રમાણે કેમ રૂપી મળથી ન લિપાનારા, જેમ શખ સ્વભાવથી નિષ્કલક હોય છે, એજ પ્રમાણે સઘળા પ્રારની કાલિમા-મલિન પણાથી રહિત હૈાય છે. જેમ જીવની ગતિ રોકી શકાતી નથી, તેમ તેની ગતિમાં પશુ રેકાણુ કરી શકાતુ નથી. તેએ આકાશની જેમ અવલમ્બન વિનાના હાય છે. અર્થાત્ કોઈના પણ આશ્રય લેતા નથી. વાયુ પ્રમાણે રોકાણ વગર વિચરણ કરે છે. જેમ શરદ્ ઋતુનુ પાણી નિમલ--ચાખુ. હાય છે, એજ પ્રમાણે તેમનું અંતઃકરણ નિમલ હૈાય છે. તેઓ કમળના પાનની જેમ રાગ-દ્વેષ વિગેરેના લેપ વિનાના હાય છે. કાચખાની જેમ ગુપ્તેન્દ્રિય હાય છે. જેમ આકાશમાં જનાશ પક્ષિયે સ્વાધીન હાય છે, એજ પ્રમાણે મહાત્માએ મમત્વના ખ'ધનથી રહિત હોવાના કારણે સ્વાધીન હેાય છે. જેમ ગેંડાનુ એક જ સીંગ હાય છે, તેજ પ્રમાણે તેઓ માહ વિગેરેથી મુક્ત ડાવાથી એકલા જ હાય છે. ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત હાય છે. કુંજરની જેમ શાંડીર હાય છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ જેમ હાથી વૃક્ષ વિગેરેને વિદાર–પાડવામાં સમર્થ હોય છે, એ જ પ્રમાણે તેઓ કર્મોનું વિદારણ કરવામાં સમર્થ હોય છે. તેઓ વૃષભ-બળ દની જેમ સંયમને ભાર વહેવામાં ઉપાડવામાં સામર્થ્યવાળા હોય છે. જેમ સિંહ દુર્ઘ–પરાજ્ય ન પામે તે હોય છે, એ જ પ્રમાણે પરીષહ અને ઉપસર્ગ તેઓને પરાભવ કરી શકતા નથી, તેઓ મેરૂ પર્વત સરખા અપ્રકમ્પ હોય છે. અર્થાત્ જેમ વાવાઝેડું મેરૂ પર્વતને કંપાવી શકતું નથી, એજ પ્રમાણે પરીષહ અને કઠણમાં કઠણ ઉપસર્ગ તેઓને પરાભવ કરી શક્તા નથી, તેઓ સાગરની જેમ ગંભીર હોય છે, અર્થાત્ જેમ નદીમાંથી આવવા વાળા પાણીથી સમુદ્રમાં સેંભ થતું નથી, એજ પ્રમાણે તેઓનું મન, પણ કઈ પણ પ્રકારથી ક્ષાભ પામતું નથી. તેઓ ચન્દ્રમાની જેમ સ્વભાવથી જ શીતલ લેશ્યાવાળા હોય છે. સૂર્યની જેમ તપ અને સંયમના તેજથી પ્રકાશમાન હોય છે. સ્વભાવથી જ સુવર્ણ સોનાની જેમ નિર્મલસ્વચ્છ હોય છે. પૃથ્વીની જેમ સઘળા સ્પર્શોને સહન કરે છે. જેમાં ઘી વિગેરેને હેમ કરવામાં આવ્યો હોય, એવી અગ્નિ જેમ તેજથી દેદીપ્યમાન હોય છે, એ જ પ્રમાણે તેઓ અતિશય તેજથી પ્રકાશવાવાળા હોય છે. તે ભગવ તેને કયાંય પણ પ્રતિબંધ હેત નથી, પ્રતિબન્ધ ચાર પ્રકારને કહેવામાં આવેલ છે. જેમકે (૧) ઇંડામાંથી ઉત્પન્ન થવાવાળા મોર વિગેરે પક્ષિયોથી, (૨) બચ્ચા રૂપે ઉત્પન્ન થવાવાળા હાથી વિગેરેના બચાથી, (૩) વસતિ– નિવાસસ્થાનથી (૮) તથા પરિગ્રહથી અર્થાત્ પીઠ, ફલક, વિગેરે ઉપકરણેથી, તેઓ આ સઘળા પ્રતિબંધ વિનાના હોય છે. તેઓ જે કઈ દિશામાં જવાની ઈચ્છા કરે છે, તેમાં જ રોકાણ વિના ભાવશુદ્ધિથી યુક્ત, લઘુભૂત, અલ્પ ઉપધિવાળા બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત થઈને અને સત્તર પ્રકારના સંયમથી તધા બાર પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા વિચારે છે તે ભગવાન મહાપુરૂષના સંયમના નિવાહ માટે આ પ્રમાણેની આજીવિકા હોય છે. કોઈ એક દિવસને ઉપવાસ કરે છે. કેઈ બે દિવસને ઉપવાસ કરે છે. તે કેઈ તેલ-ત્રણ દિવસને ઉપવાસ કરે છે. કેઈ ચેલાચાર દિવસને ઉપવાસ કરે છે. કોઈ પાંચ દિવસને ઉપવાસ કરે છે. કોઈ છ દિવસના ઉપવાસ કરે છે. અર્થાત્ કોઈ એક એક દિવસ છેડીને એકાં. તેરો આહાર કરે છે, કેઈ બબ્બે દિવસ છેડીને છઠ-છઠ આહાર કરે છે. કોઈ ત્રણ ત્રણ ચાર-ચાર પાંચ પાંચ અને છ-છ દિવસ છેડીને એક શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ દિવસ આહાર કરે છે. કેઈ એક પખવાડીયા અર્ધમાસ ખમણના ઉપવાસ કરે છે. કોઈ એક, બે, ત્રણ, ચાર, પાંય અથવા છ મહિના સુધીના ઉપવાસ કરે છે. માસખમણું કરે છે. આ સિવાય કઈ કઈ અભિગ્રહને ધારણ કરવા વાળા હોય છે. જેમકે-(૧) ઉક્ષિપ્તચરક–આહારમાંથી બહાર કહાડ. વામાં આવેલ આહારને જ ગ્રહણ કરવાનો નિયમ લઈને તેના માટે જ ફરવાવાળા (૨) નિક્ષિપ્ત ચરક-વાસણમાંથી નહીં કહાડેલ આહારને જ ગ્રહણ કરવાને અભિગ્રહ કરવાવાળા અને તે માટે જ ફરનારા (૩) ઉક્ષિપ્તનિક્ષિપ્તચરક-વાસણમાંથી બહાર કહાડેલા અને તેમાં ચોંટેલા આહારને જ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાવાળ, (૪) અન્તચરક–-કેદરા વિગેરે તુચ્છ અનાજ ગ્રહણ કરવાવાળા. (૫) પ્રાન્તચરક–પાત્રમાંથી આહાર કહાડી લીધા પછી તેમાં ચૂંટી રહેલને આહાર કરવાવાળા (૬) રૂક્ષચરક-ઘી વિગેરે વિનાનું વિગય -લુખે આહાર લેવાના અભિગ્રહવાળા (૭) સમુદાનચરક-નાના પ્રકારના અનેક ઘરોમાંથી આપવામાં આવેલ આહાર લેવાના અભિગ્રહવાળા. (૮) સંસૃષ્ટચરક–ભરેલા હાથ અથવા પાત્રથી જ આપવામાં આવેલા આહારને જ ગ્રહણ કરવાવાળા (૯) અસંસૂણચરક–ન ભરેલા હાથથી જ આહાર લેવાવાળા. (૧૦) તજજાત સંસષ્ટ ચરક–જે વસ્તુ આપવામાં આવી રહી હોય તેનાથી ભરેલા હાથ વિગેરેથી ગ્રહણ કરવાવાળા. (૧૧) દખલાભિક – આંખેથી દેખાતા આહારને જ ગ્રહણ કરવાવાળા. (૧૨) અદછલાભિક–નહીં દેખાતા આહારને જ ગ્રહણ કરવાવાળા. (૧૩) પૃષ્ણલાભિક–પૂછીને આપ. વામાં આવેલ આહાર જ ગ્રહણ કરવાવાળા. (૧૪) પૂછયા વિના આપવામાં આવેલ આહારને જ ગ્રહણ કરવાવાળા. (૧૫) ભિક્ષાલાભિક–યાચના કરતાં મળેલ આહાર વિગેરેને જ ગ્રહણ કરવાવાળા. (૧૬) અભિક્ષા લાભિક–ભિક્ષા વિના મળેલાં આહારને જ ગ્રહણ કરવાવાળા, અર્થાત્ તુચ્છ અને અતુચ્છ બને પ્રકારને આહાર લેવાવાળા (૧૭) અજ્ઞાત ચરક–અજ્ઞાત અપરિચયવાળા ઘરોમાંથી જ આહાર ગ્રહણ કરવાવાળા. (૧૮) ઉપનિહિતક--દાતાની સમીપે રાખ વામાં આવેલ આહાર જ ગ્રહણ કરવાવાળા. (૧૯) સંખ્યાદત્તિક–દત્તિની સંખ્યા નકકી કરીને જ આહાર લેવાવાળા. (૨૦) પરિમિત પિંડ પાતિક-પરિમિતપિંડ આહાર લેવાવાળા. અર્થાત્ પ્રમાણુ યુક્ત (૨૧) શુદ્ધષણિક–શંકા વિગેરે દોથી રહિત આહાર લેવાવાળા. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ આ સિવાય કોઈ અંતાહારી-મુની શેકેલી વસ્તુને ગ્રહણ કરવાવાળા. કઈ પ્રાન્તાહારી-વચ્ચે ઘટો આહાર લેવાવાળા તથા વાસી આહાર લેવાવાળા. કઈ રસવજીત આહાર લેવાવાળા કેઈ વિરસ આહાર લેવાવાળા. કોઈ રૂક્ષ આહાર લેવાવાળા. કેઈ તુચ્છ આહાર લેવાવાળા કેઈ અન્ત પ્રાન્ત જીવી. કે હંમેશાં આંબેલ કરવાવાળા, કેઈ પુરિમડૂઢ કરવાવાળા અર્થાત દિવસના બે પ્રહર સુધી આહાર ન કરવાવાળા, કેઈ ઘી વિગેરેની વિકૃતિને ત્યાગ કરવાવાળા, મદ્ય કે માંસનું સેવન ન કરનારા. અર્થાત્ બુદ્ધિને ભ્રષ્ટ કરવાવાળા સઘળા માદક પદાર્થોને ત્યાગ કરવાવાળા દરરોજ સરસ-આહાર ન કરવાવાળા કાર્યોત્સર્ગ કરવાવાળા, બાર પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહ) થી યુક્ત, કઈ ઉકુટુકાસન કરવાવાળા, કેઈ આસનને ત્યાગ કરીને જમીન પર જ બેસવાવાળા, કેઈ વીરાસન કરવાવાળા. અથવા પૃથ્વી પર બંને પગ ટેકવીને ખુશિની માફક એટલે કે ખુર્શિ પર બેઠેલા માણસની મુર્શિ હટાવી લીધા પછી જે આસન થઈ જાય છે, તે આસનથી બેસવાવાળા હોય છે. કઈ દંડાસન કરે છે. અર્થાતુ દંડની જેમ લાંબા થઈને સ્થિત રહે છે. કેઈ લગંડશાયી હોય છે અર્થાત્ જેમ વાંકુ લાકડું બને બાજુથી જમીનને સ્પર્શ કરે છે. અને વચમાં અદ્ધર રહે છે. એ જ પ્રમાણે માથું અને પગ જમીન પર ટેકવીને શરીરને વચલે ભાગ અદ્ધર રાખે છે. અથવા માથુ અને પગને અદ્ધર રાખીને વચલા ભાગને જમીન પર ટેકવીને રહે છે. કેઈ કઈ પ્રાવરણ રહિત હોય છે, અર્થાત્ મુખત્રિકા અને ચલપટ્ટાથી જુદા વસ્ત્રોને ત્યાગ કરીને ઉનાળામાં ગમિની અને શીશાળામાં શદિ-ઠંડકની આતાપના લે છે. કેઈ ધ્યાન મગ્ન હે છે. કોઈ ખજ. વાળ આવવા છતાં પણ શરીર ખજવાળતા નથી. કેઈ થૂક બહાર કહાડતા નથી. આ પ્રમાણે ઔપપાતિક સૂત્રમાં જે ગુણે કહેવામાં આવ્યા છે. તે સઘળા ગુણે અહિયાં પણ કહેવા જોઈએ. તે ધાર્મિક પુરૂષે વાળ મૂછ, રમે. અને નખોના સંસ્કાર વિનાના હોય છે. સંપૂર્ણ રીતે શરીરના સંસ્કાર વિનાના હોય છે. એ મહામતિ પૂર્વોક્ત ચર્યાની સાથે વિચરતા થકા અનેક વર્ષો સુધી ગ્રામય પર્યાયનું પાલન કરે છે. તે પછી અનેક પ્રકારની બાધા ઉત્પન્ન થતાં અથવા ઉત્પન્ન ન થવા છતાં પણ રેગ અથવા આતંક (શીધ્ર પ્રાણ હરણ કરવાવાળા શૂળ વિગેરે) ઉપસ્થિત થાય ત્યારે અથવા ઉપથિત ન થાય તે પણ ઘણુ ખરા ભક્તોનું (આહારનું પ્રત્યાખ્યાન કરે છે. લાંબા સમય સુધી શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ અનશનનું પ્રત્યાખ્યાન કરીને સંથારે કરે છે અને જે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે નગ્નપણું મંડપણું સ્નાનને ત્યાગ, દાતણ કરવાને ત્યાગ છત્રી અને જોડાને ત્યાગ, ભૂમિશયન, પાટપર શયન, લાકડા પર શયન, કેશ લેચ, બ્રહ્મચર્યવાસ, પરગૃહ પ્રવેશ. અર્થાત્ ભિક્ષાવૃત્તિ ભિક્ષાને લાભ થાય ત્યારે અથવા ભિક્ષાને લાભ ન થાય તે પણ રાગ કે દ્વેષભાવ ધારણ ન કરતાં સમભાવ ધારણ કર્યો હોય, જે પ્રયોજન માટે માન-અપમાન સહન કર્યું હોય, ભર્લ્સના તિરસ્કાર સહન કરી લેય, અર્થાત્ જન્મ, અને કર્મ પ્રગટ કરીને કરવામાં આવેલ અપમાન સહન કર્યું હોય, નિંદા સહન કરી હોય, ખિસણું એટલે કે હાથ અથવા મુખ વિકૃત કરીને કરવામાં આવનારા અપમાનને સહન કર્યું હોય, ગહ સહન કરી હોય, તજ ના સહન કરી હોય, અને તાડન સહન કર્યું હોય, ઈન્દ્રિયેના અનેક પ્રકારના પ્રતિકૂળ વ્યાપારને-પ્રવૃત્તિને સહન કરેલ હોય ? બાવીસ પ્રકારના પરીષહો અને અનેક પ્રકારના ઉપસર્ગોને સહન કરેલ હોય તે પ્રજાને અર્થાત મોક્ષને પ્રાપ્ત કરી લે છે, તે પ્રયજન પ્રાપ્ત કરીને છેલ્લા શ્વાસેચ્છવાસમાં અનંત, સર્વોત્તમ, વ્યાઘાત, (બાધા)થી રહિત નિરાવરણ સપૂર્ણ (સર્વવતુ સંબંધી) તથા પ્રતિપૂર્ણ– પુનમના ચન્દ્રમાની જેમ અખંડ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પત્તિની પછી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે સિદ્ધિથી સઘળા કર્મોને ક્ષય થઈ જાય છે. તે નિરતિશય-અત્યંત જ્ઞાન અને આનંદમય હોય છે. તે મહાપુરૂષ બુદ્ધ અર્થાત્ સંપૂર્ણ લેક તથા આલેકને તથા સઘળા સામાન્ય અને વિશેષાત્મક પદા ને સ્પષ્ટ રૂપથી જાણે-દેખે છે. જન્મ-મરણથી સર્વથા અને સર્વદા માટે મુક્ત થઈ જાય છે. પરિનિર્વાણ અર્થાત્ પરમશાન્તિ પ્રાપ્ત કરી લે છે. અને સઘળા દુખોને અંત કરી લે છે. કઈ કઈ ભાગ્યશાળી પુરૂ એવા હોય છે કે-જેઓ એક જ ભવમાં સૂક્તિ પ્રાપ્ત કરી લે છે. કેઈ કઈ પૂર્વભોમાં ઉપાર્જન કરેલા કર્મો શેષ રહી જવાથી યથા સમય મૃત્યુને પ્રાપ્ત કરીને કેઈ એક દેવ લેકમાં દેવની શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૮૮ Page #96 -------------------------------------------------------------------------- ________________ પર્યાયથી જન્મ લે છે. તે ધ્રુવલેાકેા કુવા હાય છે ? તે હવે મતાવવામાં આવે છે. - ધ્રુવલેાક વિશેષ પ્રકારના વિમાન વગેરે મહાન્ ઋદ્ધિથી યુક્ત હાય છે, મહાન્ ઘતિથી યુક્ત અર્થાત્ આભૂષણેાની વિશેષ પ્રકારની પ્રભા-કાંતિથી યુક્ત ડાય છે. પાક્રમથી યુક્ત મહાન્ કીર્તિવાળા મહાન્ ખળવાળા મહાન્ પ્રભાવવાળા તથા વિશેષ પ્રકારના સુખ સાધનાથી યુક્ત, દેવ વિમાનેથી ચુક્ત, ઉપર કહેલાં દેવ વિમાનેમાં ઉત્પન્ન થવાવાળા દેવા કેવા પ્રકારના ચાય છે ? તે હવે ખતાવે છે. દેવા મહાન્ ઋદ્ધિને ધારણુ કરવાવાળા, મહાન્ કાંતિથી યુક્ત યાવત્ મહાન્ સુખ સમ્પૂત હાય છે. તેઓનું વક્ષસ્થળ હૃદય —છાતી હારથી સુશેાભિત હાય છે, તેની ભુજાએ કટક-કડા અને કેયૂર વિગેરે આભૂષણૈાથી અલંકૃત રહે છે, તેઓ અગદ અને કુંડલાથી શાભાય. માન કપેાલવાળા હાય છે. તથા કાનામાં કર્ણભૂષણ ધારણ કરે છે. તેએના હાથેાના આભૂષણેા ચિત્ર-વિચિત્ર હાય છે. એમના મુગુટ વિચિત્ર પ્રકારની માળાઓથી શૈાભાયમાન હાય છે. તે કલ્યાણ કારી શ્રેષ્ઠ તથા સુગધવાળા વસ્ત્રોને ધારણ કરે છે. કલ્યાણુ કારક અને ઉત્તમ માળા અને અગલેચનને ધારણ કરવાવાળા હાય છે. તેનુ શરીર દેદીપ્યમાન હૈાય છે. તેઓના શરીરમાંથી હુ‘મેશાં અદ્ભૂત તેજ પ્રકાશતુ રહે છે. તે લાંબી લટકતી એવી વનમાળાઓને ધારણ કરે છે. વનના અર્થ જળ એ પ્રમાણે થાય છે. એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થવાવાળા કમળાની માળા ‘વનમાળા' કહેવાય છે. વનપુષ્પમાળા વનમાળા અર્થાત્ જંગલમાં થવાવાળા ચંપા વિગેરે પુષ્પાની માળા, ‘વનમાળા' કહેવાય છે. અથવા પગ સુધી લટકતી માળા ‘વનમાળા’ કહેવાય છે. દેવે એવા પ્રકારની વનમાળા ધારણ કરે છે. તે દેવા પેાતાના વ, સ્પર્શી વ્રુતિ અને તેજથી દિશાઓને પ્રકાશમય કરે છે અને ભવિષ્યમાં મેક્ષમાં જવાવાળા થાય છે. તે હવે બતાવે છે.—તેઓ પેાતાના વિલક્ષણ નથી દિવ્ય ગધથી, દિવ્ય સ્પર્શીથી દિવ્ય સંઘાતથી દિવ્ય શારીરિક સહ. નનથી, દિવ્ય આકૃતિથી દિવ્ય ઋદ્ધિથી દિવ્ય દ્યુતિથી દ્વિશ્ય પ્રભાથી, દિવ્ય છાયાથી દિવ્ય કાંતીથી દિવ્ય ચૈાતિથી, દિવ્ય તેજથી, દિવ્ય તેોલેસ્યાથી, સધની દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરે છે, ભદ્રગતિ અને ભદ્ર સ્થિતિ વાળા હોય છે. માગામી કાળમાં ભદ્રક કલ્યાણવાળા થાવાળા હાય છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ આ ધર્મસ્થાન આજનાનું સ્થાન છે. યાવતુ સવ દુઃખાના ક્ષયના માગ છે. મિથ્યાત્વ, અવિરતિ વિગેરેથી રહિત હાવાથી સુસાધુ માગ છે શ્રા પ્રમાણે આ બીજા ધર્મ પક્ષ સ્થાનના આ વિચાર કહેવામાં આવેલ છે. વિવેકી મનુષ્યેાએ ધમ પક્ષના જ આદર કરવા જોઈ એ. રા ‘સરલ વાળા” ઈત્યાદિ ટીંકા ----ધમ પક્ષ અને અધમ પક્ષનું નિરૂપણુ કરીને હવે ધમ અને અધમના મિશ્રિત પક્ષનુ નિરૂપણ કરવામાં આવે છે—આ પક્ષમાં ધમ અને અધમ એ બન્ને આંશિક રૂપથી વિદ્યમાન રહે છે. તેથી જ આ મિશ્રપક્ષ કહેવાય છે. જો કે આ પક્ષ પણ અધમ યુક્ત જ છે, તેથી જ અધમ પણથી અલગ નથી, તે પણ અધમ કરતાં ધર્મના અધિક પણાને લીધે આ અધર્મ પક્ષ નથી, પશુ ધપક્ષ જ છે તેમ માનવામાં આવે છે. મુખ્ય પણાને લઇને જ શબ્દના પ્રયાગ કરવામાં આવે છે. એવે ન્યાય છે. જેમ ચન્દ્રનું કથન કરશેાથી જ થાય છે. કલ`કથી નહી' કેમકે તેનું કલંક કિરણા દ્વારા ઢંકાઈ જાય છે. તેથી આ પક્ષમાં અધમ, ધમથી પરાભૂત થઈ જાય છે. તેથી આ પક્ષના ધમ પક્ષમાંજ અંતર્ભાવ થાય છે. જે અલ્પ ઈચ્છા, અને અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક, ધર્માનુગામી અને ઉત્તમ ત્રતાને ધારણ કરવાવાળા હોય છે, તે પક્ષમાં આને સમાવેશ થાય છે. તે પુરૂષા સ્થૂળ પ્રાણાતિપાત વિગેરે પાપાથી નિવ્રુત્ત હાય છે, પરંતુ સૂક્ષ્મ પાપાથી નિવૃત્ત નથી હોતા યન્ત્ર (ઘાણીથી પીલવુ. દળવુ વિગેરે) પીડન વિગેરે અધિક પાપવાળા કૃત્યથી પણ નિવૃત્ત થતા નથી. હવે શબ્દાર્થ બતાવવામાં આવે છે.-ત્રીજા સ્થાન મિશ્ર પક્ષ દેશશિવરત શ્રાવકના વિચાર આગળ કહ્યા પ્રમાણે છે. આ લેાકમાં પૂર્વ, પશ્ચિમ દક્ષિ અને ઉત્તર દિશામાં કાઈ કાઈ મનુષ્યે એવા હાય છે, જે અલ્પ ઈચ્છાવાળા, અલ્પ આરભ–કૃષિ ખેતી વિગેરે દ્વારા જીવાત રૂપ સાદ્ય વ્યાપાર વાળા, અલ્પ પરિગ્રહવાળા અહિંસા વિગેરે ધમ નું આચરણ કરવાવાળા, ધર્મોનુગામી, ધનિષ્ઠ ધર્મ પ્રેમી, ધર્મનું કથન કરવાવાળા, ધર્મને જ દેખ વાવાળા, ધર્મ થી પ્રસન્ન થવાવાળા, ધર્મપરાયણ, ધર્મનું સારી રીતે આચરણુ કરવાવાળા, ધમ પૂર્વક જ પેાતાની આજીવિકા ચલાવતા થકા વિચરે છે. મિશ્રપક્ષનુ અવલ બન કરનારા દેશ વિરતિ શ્રાવક કેવા હોય છે? શેાલન આચારવાળા, સારા વ્રતાવાળા સરલપણાથી પ્રસન્ન થવાને ચાગ્ય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ અને સાધુ–સજ્જન હૈાય છે, સ્થૂલ પ્રાણાતિપાતથી એકદેશ રૂપથી યાવજ્જીવ નિવૃત્ત ડેાય છે, પરંતુ સૂક્ષ્મ પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી, એજ પ્રમાણે અન્ય પાપ જનક અને અખાષિ ઉત્પન્ન કરવાવાળા કાર્યાંથી જે બીજા પ્રાણિયાને સંતાપ પહેાંચાડવાવાળા હૈાય છે. તેમાંથી કોઇ કાઈથી, નિવૃત્ત થતા નથી. તાત્પય એ છે કે—દેશ વિરતિવાળા ધર્માંધ પક્ષવાળા પુરૂષા સઘળા પાપોથી દેશ નિવૃત્ત હાય છે, સથા નિવૃત્ત હાતા નથી. આ મિશ્રસ્થાનમાં શ્રમણેાના ઉપાસક (સાધુની સેવા કરવાવાળા) અર્થાત્ શ્રાવક જના હાય છે. તે જીવ અને અજીવના સ્વરૂપને યથાર્થ રૂપથી જાણનારા હાય છે. પુણ્ય પાપના સ્વરૂપને જાણવા વાળા હૈાય છે. આસ્રવ, સવર, નિરા, ક્રિયા, અધિકરણ, ખધ અને મેક્ષના જ્ઞાનમાં કુશળ હાય છે. જેના દ્વારા આત્મા રૂપી સરેશવરમાં કમરૂપી જળ આવે છે, તેને આસ્રવ કહેવાય છે. જે પરિણામ દ્વારા આસ્રવના નિરોધ થાય છે. તે સમિતિ, ગુપ્તિ વિગેરે રૂપ પરિણામ સર કહેવાય છે. તાત્પર્ય એ છે કેઆવતા એવા કમ રૂપી જળનુ રેકાઇ જવું તે સાઁવર છે. આત્મપ્રદેશથી અદ્ધ તે કર્મોનું દેશથી હટવું તે નિર્જરા છે. કાયિકી વિગેરે પચ્ચીસ પ્રકારની સાવદ્ય પ્રવૃત્તિને ક્રિયા કહે છે. જેના કારણે આત્મા નરક અથવા તિય ચ ગતિના અધિકારી બને છે, તે અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે, દ્રવ્યથી ખડૂગ અથવા યંત્ર વગેરે અને ભાવથી ક્રોધ વગેરે અધિકરણ છે. જીવ અને કાણુ વણાના પુદ્ગલાનું ક્ષીર અને નીરની માફ્ક સંબધ થવા તે ખધ છે. સમસ્ત કર્મના ક્ષય થવાથી આત્માથી કવણા આના 'ત થવા અને સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ જવી તે મેક્ષ છે. આ મેક્ષ આત્માના સાદી અનંત શુદ્ધ પર્યાય છે. શ્રાવક આસ્રવ વિગેરેના સમગ્ર સ્વરૂપને જાણવાવાળા ડાય છે. તે કોઈની પણ સહાયતાની અપેક્ષા રાખતા નથી, અથવા એમ કહેવુ જોઈ એ કે અસહાય હૈાવા છતાં પણ દેવે પણ તેઓને નિગ્રન્થ પ્રવચનથી હટાવી શકતા નથી. વૈમાનિક દેવા, અસુરકુમારા નાગકુમાર, ગરૂડકુમાર, અને સુપકુમાર, નામના ભવનપતિ દેવા તથા યક્ષ રાક્ષસે કિન્નર, કપુરૂષ, ગધવ અને મહેારગ નામના વ્યન્તર દેવ પ્રમળ શક્તિમાન હોવા છતાં પણ શ્રમણેાપાસાને જીનશાસનથી ચલાયમાન કરવામાં સમથ થઈ શકતાં નથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ તેઓ નિગ્રંથ પ્રવચનમાં નિશંક હોય છે. પારકા દર્શનેની ઈચ્છા કરતાં નથી. ધર્મક્રિયાના ફળમાં સંદેહ કરતા નથી. તેઓ લબ્ધાર્થ હોય છે. અર્થાત્ ગુરૂના ઉપદેશથી સૂત્ર અને અર્થનું શ્રવણ કરે છે. શ્રવણ કરીને અર્થને ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા પછી જે સંદેહ હોય તે ગુરુને અર્થ પૂછી લે છે, પૂછીને તેને સારી રીતે નિશ્ચિત કરી લે છે. અને પૂરી રીતે સમજી લે છે. તેની રગે રગમાં જીન પ્રવચન પ્રત્યે ગાઢ અનુરાગ હોય છે. તેઓની શ્રદ્ધા એવી હોય છે કે હે આયુમન આ નિન્ય પ્રવચન જ અર્થ છે. આજ પરમાર્થ છે. એ સિવાય બધું અનર્થ છે. અનર્થ કારક છે. લેકેને એ પ્રમાણેને આદેશ આપે છે. તેઓ સ્ફટિકની જેમ નિર્મલ અંતઃ કરણુવાળા હોય છે. તેઓના દ્વારે દાન માટે સદા ખુલા રહે છે. તેઓ એટલા વિશ્વાસ પાત્ર હોય છે કે-રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવા છતાં પણ તેની પર કઈ શંકા લાવતું નથી. તથાપિ રાજાના અંતપુરમાં તથા પરગૃહમાં તે પ્રવેશવાની ઈચ્છા પણ કરતા નથી. અષ્ટમી ચતુર્દશી, અમાવસ્યા અને પુનમ વિગેરે તિથિમાં પ્રતિપૂર્ણ પૌષધ વ્રતનું પાલન કરે છે. તેઓ નિગ્રંથ શ્રમને પ્રાસુક (અચિત્ત) અને એષણીય નિર્દોષ) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ ચાર પ્રકારને આહાર આપે છે. વસ્ત્ર, પાત્ર, કંબળ, રજેડરણ, ઔષધ, ભેષજ, પીઠ, પટ, શય્યા-આસ્તરણ-પથારી. અને સંસ્કારનું દાન કરે છે. અર્થાત્ આપે છે. શીલતાથી અર્થાત્ સામાયિક દેશાવકાશિક, પિષધ અને અતિથિ સંવિભાગ વ્રતથી, પાંચ અણુ વતેથી ત્રણ ગુણ વતેથી ચાર શિક્ષાવ્રતાથી, તથા પિષધોપવાસથી અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ગ્રહણ કરવામાં આવેલ અનશન વિગેરે તપશ્ચરણાથી પિતાના આત્માને ભાવિત કરતા થકા વિચરે છે. તે શ્રાવકે આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ મોક્ષ માર્ગમાં વિચરણ કરતા થકા ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયમાં રહીને કઈ પણ પ્રકારના રોગો અથવા આતંકે ઉત્પન થાય ત્યારે અથવા ઉત્પન્ન ન થાય તે પણ અનેક પ્રકારના ભક્તો (આહાર-ભેજન) નું પ્રત્યાખ્યાન કરે છે. અર્થાત્ લાંબા સમય સુધી અનશન કરે છે. અને તે પછી આલોચના તથા પ્રતિક્રમણ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ કરીને સમાધિને પ્રાપ્ત થઈને સંથારે સમાપ્ત કરીને યથા કાળ દેહોત્સર્ગ (શરીર ત્યાગ) કરીને કેઈ પણ દેવ લેકમાં દેવ પણુથી ઉત્પન્ન થાય છે. તે દેવ લેક લાંબા કાળની સ્થિતિવાળા મહાન વૃતિથી યુક્ત યાવત્ મહાન સુખને આપવા વાળા હોય છે. અહિંયાં યાવ૫દથી આ નીચે આપવામાં આવેલ વિશેષણે ગ્રહણ કરવા જોઈએ મહદ્ધિક-અર્થાત્ વિશેષ પ્રકા. રના વિમાન પરિવાર વિગેરેથી યુક્ત, મહાદ્યુતિક-અર્થાત વિશેષ પ્રકારના શરીરના આભૂષણે વિગેરેની પ્રભાવાળા, મહા બળ અને મહા સુખ સાધનેથી યુક્ત હોય છે. આનાથી પહેલાના પ્રકરણમાં દેવ લોકેના જે ગુ કહ્યા છે, તે બધાને અહિયાં પણ સમજી લેવા જોઈએ. પૂર્વોક્ત શ્રાવક એવા દેવકમાં ઉત્પન્ન થાય છે. આ મિશ્રસ્થાન આર્ય પુરૂષ દ્વારા આચરેલ હોય છે. યાવત્ એકાન્ત સમ્યક છે. સુંદર છે. અહિયાં યાવત્ શબ્દથી આ વિશેષણો સમજી લેવા. કેવળ, પરિપૂર્ણ, સંશુદ્ધ, સિદ્ધિ માર્ગ, મેક્ષ માર્ગ, નિર્માણ માર્ગ, નિર્વાણ માર્ગ, સઘળા દુઃખના વિનાશને માર્ગ આ બધા પદોની વ્યાખ્યા પહેલાં કહેવામાં આવી ગયેલ છે, તે પ્રમાણે સમજી લેવી જોઈએ ત્રીજા સ્થાન મિશ્ર પક્ષને વિચાર આ પ્રમાણે કહેવામાં આવેલ છે. આ સ્થાનમાં આંશિક (દેશથી) અવિરત અને આંશિક (દેશથી) વિરત કહેલ છે. તેથી આ સ્થાનવાળા અવિરતિની અપેક્ષાથી બાળ અને વિરતિની અપે. સાથી પંડિત કહેવાય છે. બંનેની અપેક્ષાથી તેઓને બાલમંડિત કહે છે. આ ત્રણે સ્થાનમાં સર્વથા અવિરતિનું સ્થાન આરંભસ્થાન છે. આ સ્થાન સર્વથા અનાર્યા છે. યાવત્ સમસ્ત દુઃખના વિનાશનો માર્ગ નથી. તે એકાત ત્યાગ કરવા યોગ્ય છે. અસાધુ અસમીચીન છે. તેમાં જે સર્વ વિરતિનું સ્થાન છે. તે અનારભુનું સ્થાન છે. આર્યો છે. યાવત સમસ્ત દુઃખના વિનાશને માર્ગ છે. એકાન્ત ! સમ્યફ અને સાધુ છે. ત્રીજુ જે દેશવિરતિ સ્થાન છે. તે આરંભ અને ને આરંભનું સ્થાન છે આપણા આર્યસ્થાન યાવત સમસ્ત એના વિનાશને માર્ગ છે એકાન્ત સમ્યફ અને સાધુ છે. સૂ. ૨૪ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ “gવમેવ મgrHમાળા” ઈત્યાદિ ટીકા –જે સંક્ષેપથી કહેવામાં આવે તે સઘળા પક્ષો આ બે સ્થાનોમાં અંતર્ગત થઈ જાય છે. જેમકે– ધર્મમાં અને અધર્મમાં ઉપશાન્તમાં અને અને અનુપશાતમાં તાત્પર્ય એ છે કે–પરસ્પર વિરૂદ્ધ ધર્મ પક્ષ અને અધર્મ પક્ષમાં જ સઘળા પક્ષોને સમાવેશ થઈ જાય છે. આ બે પક્ષથી ભિન્ન ત્રિીજો કઈ પક્ષ સમ્ભવિત નથી. પહેલા અધર્મ સ્થાનને જે વિચાર કરવામાં આવેલ છે. તેમાં ત્રણસો ત્રેસઠ વાદિયે (પાખંડિ) ને અંતર્ભાવ થઈ જાય છે, એ પ્રમાણે પૂર્વાચાર્યો રએ કહેલ છે. તે વાદી આ પ્રમાણે છે.-ક્રિયાવાદી, અકિયાવાદી, અજ્ઞાનિક, -અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. તેઓ પણ મોક્ષની પ્રરૂપણ કરે છે. તથા પિત પિતાના મતને અનુસરનારાઓને ધર્મને ઉપદેશ આપે છે. મારા અહિંસા ધર્મ સઘળા ધર્મોમાં પ્રધાન–મુખ્ય છે. અને એજ શાસ્ત્રોને સાર છે. આ સત્ય-તથ્યને બતાવવા માટે યુક્તિ પૂર્વક છવીસમું સૂત્ર કહેવામાં આવે છે. તે તને' ઈત્યાદિ ટીકાર્થ-જેઓ અન્ય મતનું અવલખન કરવાવાળા અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલા આગમને ન માનવાવાળા વાદી છે. તેઓને અહિયાં “પ્રાવાક કહેલ છે. તેઓ ત્રણને ત્રેસઠની સંખ્યામાં છે. તેઓનું કહેવું એ છે કે–અમે જ ધર્મની આદી કરવા વાળા છીએ તેમાં અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા છે. અર્થાત તેની સમજણ પરસ્પર વિરોધી હેવાથી અનેક પ્રકારની છે. તેઓને અભિપ્રાય શીલ-વ્રત દર્શન અને રૂચિ પણ અનેક પ્રકારની છે. તેઓ અનેક પ્રકારને આરંભ સમારંભ કર્યા કરે છે. અને તેઓને નિશ્ચય પણ અનેક પ્રકારના હોય છે. આ સઘળા “પ્રાવાદુક વાદીએ ગોળ ચક્ર બનાવીને એક સાથે બેઠા હોય તેવા સમયે કઈ પુરૂષ અગ્નિના અંગારાથી ભરેલા પાત્રને લેખંડની સાંડસીથી પકડીને તે ધર્મોના આદિ કરવાવાળા, અનેક પ્રકારની પ્રજ્ઞા બુદ્ધિ વાળા, યાવતુ અનેક પ્રકારના નિશ્ચયવાળા પ્રાવાહકો વાદીને કહેવામાં આવે કે-હે પરવાદિયે ! અગ્નિના અંગારાથી ભરેલા આ પાત્રને લઈને તમે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ ઘેડા થડા સમય સુધી પિત પિતાના હાથથી પકડે, સાડસીનું સહાયપણું લેવું નહીં. અશ્ચિનું સ્તંભન પણ ન કરવું. અર્થાત્ તે અથિી પિતાના સાધર્મિકોનું વૈવાવૃત્ય કરો પરંતુ સરળ અને ક્ષારાધક બનીને કપટ ન કરતાં હાથ ફેલાવો અર્થાત્ હાથ ધરે. આ પ્રમાણે કહીને તે પુરૂષ તે ધર્મના આદિ કરવાવાળા પરવાદિયાના હાથમાં તે અગ્નિના અંગારાથી પરિપૂર્ણ ભરેલા પાત્રોને સાંડસીથી પકડીને રાખવા લાગ્યા. ત્યારે તે ધર્મના આદિ કરવાવાળા અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા, યાવત અનેક પ્રકારના નિશ્ચયવાળા પરવાદિયે પિતાના હાથે કેચીને. લઈ લે છે. અર્થાત તે પાત્રને હાથમાં લેવા માટે તૈયાર થતા નથી, ત્યારે તે પુરૂષ તે ધર્મોની આદિ કરવાવાળા યાવત અનેક પ્રકારના નિશ્ચયવાળા વાદિને આ પ્રમાણે કહ્યું–હે ધર્મના આદિ કરવાવાળા, અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા, યાવત્ અનેક પ્રકારને નિશ્ચય કરવાવાળા પરવાદિયે તમે તમારા હાથે કેમ સંકેચી લે છે? આ અગ્નિને હાથમાં કેમ લેતા નથી? ત્યારે તે પ્રાવાકે ઉત્તર આપશે કે-અમારા હાથે બળી જશે. અર્થાત્ હાથ બળવાના ભયથી અમો હાથ સંકેચી રહ્યા છીએ. ત્યારે તે પુરૂષ કહે છે કે હાથ બળી જવાથી શું નુકશાન છે? ત્યારે તેઓ કહેશે કે-દુઃખ થશે. ત્યારે તે પુરૂષ કહે છે કે-જે અગ્નિથી બળવાને કારણે તમને દુઃખને અનુભવ થાય છે, તે દરેક પ્રાણીને પણ એજ હકીકત સમજવી જોઈએ. એજ સૌથી મોટું પ્રમાણ છે. કહ્યું પણ છે કે– “પ્રત્યાહચાને જ ટાનેર” ઈત્યાદિ પ્રત્યાખ્યાન, દાન, સુખ, દુઃખ, પ્રિય, અને અપ્રિયના સંબંધમાં મનુષ્ય પિતાની જ ઉપમાથી દાખલા ગ્ય નિર્ણય કરી શકે છે. તે પુરૂષ ફરીથી કહે છે કે--આજ ગ્ય નિર્ણય નિશ્ચય કરવાની તુલા (ત્રાજવા) છે, આજ પ્રમાણ છે. આજ સમવસરણ છે, જેમ વ્યથા–પીડાથી પિતાના મનમાં દુઃખ થાય છે, એ જ પ્રમાણે સઘળા પ્રાણિને દુઃખ થશે. પિતાના અનુભવના પ્રમાણથી ધર્મ આ તથ્ય-સત્યને જાણીને હિંસાથી નિવૃત્ત થવું જોઈએ. અહિંસા જ સઘળા ધર્મોમાં મુખ્ય ધર્મ છે. તેને જ શાસ્ત્રકાર દૃષ્ટાન્તથી હવે બતાવે છે, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ જે શ્રમણ અને બ્રાહ્મણ એવું કહે છે કે--યાવત લેાકેાની સામે પ્રશ્નપણા કરે છે કે સઘળા પ્રાશુિચા, ભૂતા, જીવા અને સત્વેનુ હનન કરવું જોઈએ. તેઓના આહાર-પાણી રોકીને અથવા તડકા વિગેરેમાં ઉભા રાખીને સંતાપ પહોંચાડવા જોઇએ. ખધન વિગેરેમાં નાખીને તેઓને ખેદ કરાવવા જોઇએ. વિષ-અથવા શસ્ર વિગેરેથી મારી નાખવા જોઇએ. એવુ' કહેવાવાળાએ અકવાદ કરવાવીએ, શ્રમણ અને બ્રાહ્મણ ભવિષ્યકાળમાં આજ જન્મમાં અથવા આવનારા જન્મમાં પેાતાનુ જ છેદન, ભેદન વિગેરે કરે છે, તેને પેાતાને જ આગળ પર છિન્ન, ભિન્ન થવું પડશે. તેઓને નરક અને નિગેદ વિગેરેમાં ઉત્પત્તિ, જરા, મરણુ, જન્મ પુનભવ, વારવાર ભવ્ ધારચુ, ગલવાસ અને ભવભ્રમણના ભાગી થવુ પડશે, જીવ હિંસાના ઉપદેશ આપવાવાળા અને જીવેાની હિંસા કરવાવાળા આજ ભવમાં ઘણા એવા દંડ, મુંડન, તના તાડના અને ધૈાળવુ' (મધન) તથા ઉર્દૂ ખધન વિશેરેના પાત્ર બનવુ પડે છે. તેઓ પિતૃ મરણુ-પિતાના મરણ-માતાના માથુ, લાઈના મરણુ, બહેનના મરણુ સ્ત્રીના મળ્યુ, પુત્ર મરણુ, પુત્રી પરણું, પુત્રય જૂનું મરણ, દરિદ્રપણા, દુર્ભાગ્ય અનિષ્ટ સચૈાગ ઇષ્ટ વિયેગ વિગેરે દુઃખા અને દો મ્યાના ભાગી મનશે. તે અનાદી, અનંત, દીર્ઘ કાળ સંબધી ચાર ગતિવાળા સ`સાર રૂપી વનમાં વારંવાર અર્થાત્ અનંતવાર પરિભ્રમણ કરશે. તેઓ સિદ્ધિ પ્રાપ્ત નહી કરી શકે, મેષના ભાગી થશે નહી. યાવતુ તેમા શારીરિક અને માનસિક દુ:ખાના મત કરી શકશે નહીં આજ અધાને માટે તુલા સમજવી. અને એજ પ્રમાણુ છે કે-ખીજાઓને પીડા કરવી ન જોઈએ. આ સિવાય ખીજુ અપ્રમાણ છે. આ પીડ) ન ઉપજાવવી એજ સમયસણુ અર્થાત્ આગમના સાર છે. આ પણ પ્રાણિયા માટે સમાન છે. દરેકને માટે પ્રમાણ છે. દરેકને માટે આજ આગમના સાર છે તેમ સમજવુ' હિંસકાના માગ ખતાવીને હવે અહિંસાના માર્ગ બતાવવામાં આવે છે. જે શ્રમણુ અને બ્રાહ્મણ એવું કહે છે એવી પ્રરૂપણા કરે છે. કે—સઘળા પ્રાણિયા, ભૂત, જીવા અને સત્વાનુ હનન કરવું ન જોઈએ. તેને તેના અલૈગ્ય ક્રમમાં લગાવવા ન જોઇએ. તેમેને પૂર્વાંકત દંડ-કુફળ લાગવવું પડતું નથી. આગામી કાળમાં તેને છેદન અને ભેદનના પાત્ર થવું પડતુ નથી, યાવત્ ઉત્પત્તિ, જરા, મરણ જન્મ સંસાર, પુનઃભવ, ગ`વાસ અને ભવ પ્રપ ́ચના પાત્ર અનવું પડતુ નથી. તેને ઘણા દડા, મુન, તના, તાડન, ઉદૂખ ધન, નિગડ બંધન, ડિમ ધન ચાક બંધન, અન્ને હાથ મરડીને હાથકડીયાતુ બંધન, હસ્ત છેદન, પદ છેદન, શુ છેદન, નાસિકા-નાક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ છેટન એડ–હોઠનુ છેદન, શિર છેદન, મુખ છેદન, લિંગ છેદન હૃદયે પાટન, (હૃદયને ઉખેડવુ) નયન, આંખ અન્યકોષ, દાંત, મુખ, અને જીભને ઉખેડવા વિગેરે વ્યથા-પીડાઓને લાગવવી પડતી નથી. (દશાશ્રુતસ્કંધના છઠ્ઠા અધ્ય ચનના દસમા સૂત્ર રૃ. ૨૩૫ માં આ યાતનાઓના સબધમાં વિશેષ પ્રકારથી વર્ણન કરવામાં આવેલ છે તે જીજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવુ” યાવત્ તે અહિંસકેનેિ અનેક પ્રકારના દુ:ખાના સામના કરવા પડતા નથી. તથા દાનને પણ સામના કરવા પડતા નથી. તે અનાદિ અનંત દીધ કાલીન—દીઘ માગ વાળા, ચાતુ તિક-ચાર ગતિવાળા સંસાર રૂપી અરણ્યજંગલમાં વારવાર ભ્રમણુ કરતા નથી, તે સિદ્ધ થશે. યુદ્ધ થશે યાવત સઘળા શારીરિક-શરીર સબધી અને માનસિક-મન સંબંધી દુઃખાના અંત કરશે કમ બંધથી છુટકારા પ્રાપ્ત કરશે, અને સચા સુખી થશે. ાસૂ ૨૬૫ ‘વૈફ' મારŕફ' ઇત્યાદિ ટીકા”—આ ચાલુ બીજા અધ્યયનમાં તેર ક્રિયાસ્થાનાાનુ વિસ્તાર પૂર્ણાંક નિરૂપણ કરવામાં આવી ગયુ છે, તેમાં પહેલાના ૧૨ ખાર ક્રિયાસ્થાના સ'સારના કારણુ રૂપ છે. તેરમું ક્રિયાસ્થાન તેનાથી ઉલ્ટુ છે. ર્થાત્ તે નિત્ય અપરિચિત સુખ રૂપ, મેાક્ષનુ કારણ છે, તે પણ કહેવામાં આવી ગયું છે તેથી જ માર ક્રિયાસ્થાનાનુ સેવન કરવાવાળાએ સસારને પ્રાપ્ત કરે છે અને તેરમા ક્રિયાસ્થાનનું સેવન કરવાવાળા મેાક્ષને પ્રાપ્ત કરે છે. આ અને સ્પ કરતા થકા અયયનના ઉપસંહાર રૂપથી સૂત્રકાર કહે છે,~~ આ પૂર્વોક્ત માર ક્રિયાસ્થાનાામાં રહેનારા જીવાએ ભૂતકાળમાં માહુનીય કર્મોના ઉદય થવાને કારણે સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું" નથી. કર્માથી મુક્તિ પ્રાપ્ત કરી નથી. પરિનિર્વાણ પ્રાપ્ત કરેલ નથી, ખાર ક્રિયા સ્થાનામાં રહેલા જીવા વમાનમાં પણ દુઃખાને અંત કરતા નથી. અને ભવિષ્યમાં પણ અન્ત કરશે નહીં. આ રીતે ખાર ક્રિયા સ્થાનામાં રહેવાવાળા જીવાને માટે સિદ્ધિ વગેફની પ્રાપ્તિ અસભવ છે. એ ખતાવીને હવે ૧૩ તેરમાં ગુણુસ્થાનમાં રહેલા જીવેને મેાક્ષની પ્રાપ્તિને સભવ વિગેરે બતાવે છે. ૧૩ તેરમા ક્રિયા સ્થાનમાં રહેવાવાળા જીવા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. સંસાર રૂપી કાન્તાર-જંગલમાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે. પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. યાવત્ સઘળા દુઃખાના અંત કરેલ છે. વર્તમાન કાળમાં જેએ! આ ક્રિયાસ્થાનમાં રહેલા છે, અને ભવિષ્યમાં આ ક્રિયાસ્થાનમાં રહેશે. તેને સિદ્ધિ અને મુક્તિ પ્રાપ્ત થશે. અને તેના સઘળા ખાના અંત થશે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૯૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ ખાર ક્રિયાથાનેાના ત્યાગ કરવાવાળા એવા આત્મ કલ્યાણમાં ઉદ્યમવાળા, આત્મ હિતૈષી, આત્મ ગુપ્ત, આત્માને વિષય વિગેરેથી ગાપન કરવા વાળા, આત્મયાગી—આત્મ-સ્વરૂપમાં રમણુ કરવાવાળા, આત્મ પરાક્રમી–સંય મમાં પરાક્રમ કરવાવાળા, દુર્ગતિથી આત્માનું રક્ષણ કરવાવાળા, આત્માનુ પી-આાસવના ત્યાગ કરીને આત્મા પર અનુકમ્પા—યા કરવાવાળા, અને આત્મ નિસ્સારક–આત્માને સ’સારથી તારવાવાળા શિક્ષુ-મુનિ પેાતાને સઘળા પાપાથી દૂર રાખે. સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે—હૈ જબૂ તીથંકર ભગવા નની પાંસેથી જે પ્રમાણે મેં સાંભળેલ છે, એજ પ્રમાણે હુ. તમેાને કહું છું. ાસૂ॰ ૨૭ણા ખીજા શ્રુતસ્કંધનું બીજું અધ્યયન સમાપ્ત ાર-રા આહારપરિજ્ઞા નામકે તીસરે અઘ્યયનકા નિરૂપણ ત્રીજા અધ્યયનના પ્રારંભ ક્રિયાસ્થાન નામના બીજા અધ્યયનનું નિરૂપણુ કરીને હવે ક્રમપ્રાપ્ત આ ત્રીજા અધ્યયનનું નિરૂપણુ કરવામાં આવે છે—પાછલા અધ્યક્ષને માં કહેવામાં આવ્યુ છે કે જે સાધુ ૧૨ ખાર ક્રિયાસ્યાનાના ત્યાગ કરીને તેરમા ક્રિયાસ્થાનની આશધના કરે છે. તે સઘળા સાવદ્ય કાર્યોથી નિવૃત્ત થઈને અને સઘળા કર્માના ક્ષય કરીને મેક્ષગતિને પ્રાપ્ત કરે છે. પર'તુ આહારશુદ્ધિ વિના સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થવું સાઁભવતું નથી. તેથી જ આહાર પરિજ્ઞા માટે આા ત્રીજા અધ્યયનના આરંભ કરવામાં આવે છે. આ અધ્યયનમાં એ કહેવામાં આવશે કે જીવ પ્રાયઃ દરરાજ આહાર કરે છે. કેમકે-આહાર વિના શરીરના નિર્વાહ સંભવતા નથી. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિત ગુણેાવાળા સૂત્રનુ ઉચ્ચારણ કરવામાં આવે છે. તેનું પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે.-‘મુખ્ય મે ગાલ તેન” ઇત્યાદિ - ટીકાથ’--સુધર્માસ્વામી જખૂસ્વામીને કહે છે કે-ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આહાર પરિજ્ઞા નામના અધ્યયનનું વજ્જુન કરેલ છે. આ લાકમાં ખીજકાય નામના જીવા હાય છે. તેનુ શરીર ખીજ રૂપ જ હાય છે, તેથી જ તે ખીજદાય કહેવાય છે. તે ચાર પ્રકારના છે—અગ્રમીજ, મૂલખીજ, પ`બીજ, અને સ્ક ંધખીજ, આ જ વિષય હવે સૂત્રકાર બતાવે છે. આયુષ્માન્ ભગવાન્ મહાવીર સ્વામીએ આ પ્રમાણે સમવસરણમાં કહેલ છે. મે” (સુધર્મા સ્વામી)એ હૈ જમ્મૂ ભગવાન્ પાંસેથી સાંભળ્યુ છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ અહિયાં આહારપરિજ્ઞા નામનું અધ્યયન છે. આ અધ્યયનમાં આહારના સબધમાં કન્ય, અકતવ્યનું પ્રતિપાદન કરવાના કારણે આ અધ્યયનનું નામ આહા૨ પરિજ્ઞા’ એ પ્રમાણે છે. આ અધ્યયનને આ નીચે બતાવ્યા પ્રમાણેના ભાવ છે.આ લેકમાં પૂત્ર વિગેરે ચાર દિશાઓમાં ચાર પ્રકારના ખીજકાય કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે. ૧ અશ્રમી જે વનસ્પતિયાના અગ્ર ભાગમાં (ઉપરના ભાગમાં) ખીજ હોય જેમકે તલ તાડ અને આંબાના વૃક્ષ વિગેરેમાં હાય છે, તે અંગ્રીજ કહેવાય છે. (૨) મૂલખીજ-મૂળ જ જેનું બી હાય અર્થાત્ ઉત્પત્તિ સ્થાન હાય, કમળકદ મૂળા વિગેરે. તે મૂળબીજ કહેવાય છે. (૩) પબીજ-૫ જેના બીજ રૂપ હાય જેમકે શેલડી વિગેરે. (૪) સ્કંધ મીજ-સ્ક ંધ જેતુ' ખી હાય જેમકે શલ્લકી વિગેરે. આ બીજકાય જીવામાં જે જીવ મીથી અને જે અવકાશ (પ્રદેશ)માં ઉત્પન્ન થવાની ચાગ્યતાવાળા હાય છે, તે બીજો એજ મીજ અને એજ પ્રદે શમાં પૃથ્વી પર ઉત્પન્ન થાય છે. આ રીતે કેાઇ જીવ કમના ઉદયથી વનસ્પતિમાં ઉત્પન્ન થઈને પણ પૃથ્વીયેનિક હાય છે. તે બધા પૃથ્વી પર જ સ્થિત રહે છે. અને પૃથ્વીપર જ અનુક્રમથી ઉત્પન્ન થવાવાળા, પૃથ્વી પર સ્થિર રહેવાવાળા, અને પૃથ્વી પરજ વૃદ્ધિને પ્રાપ્ત થવાવાળા જીવા ક્રમના ખળથી અને ક્રના નિદ્યાનથી, વનસ્પતિકાયથી આવીને અનેક પ્રકારની ચૈાનીવાળી પૃથ્વીમાં વૃક્ષ-ઝાડપણાથી ફરીથી ઉત્પન્ન થાય છે. તે વનસ્પતિકાય જીવા અનેક પ્રકારની ચાનીવાળી તે પૃથ્વીના સ્નેહના આહાર કરે છે. તે બીજો પૃથ્વી શરીર, અર્ શરીર, વાયુ શરીર, અગ્નિ શરીર, અને વનસ્પતિ શરીરને પશુ આહાર કરે છે, તેએ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવેાના શરીરને અચિત્ત કરી દે છે, પૃથ્વીના શરીરને અચિત્ત કરે છે. અને પહેલાં આહાર કરેલ તથા ઉત્પત્તિની પછી ત્વચા-ચામડીના છાલ દ્વારા આહાર કરેલા પૃથ્વીકાય વિગેરેના શરીરને પેાતાના શરીર રૂપથી પરિણુમાવી લે છે. તે પૃથ્વી ચેનિવાળા વૃક્ષેાના ખીજાશરીરા પણુ હાય છે. જે અનેક પ્રકારના વણુ, ગંધ, રસ, રૂપ અને અનેક પ્રકારના અવયવેાની રચનાએથી યુક્ત તથા અનેક પ્રકારના પુદ્ગલેાથી બનેલા હોય છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ 22 Page #107 -------------------------------------------------------------------------- ________________ આ તે જીવા વૃક્ષ-ઝાડના રૂપથી પૃથ્વી વિગેરેમાંથી ઉત્પન્ન થાય છે. તા તેઓની ઉત્પત્તિમાં પરમેશ્વર અથવા કાળ વિગેરે કોઈ કારણ હશે ? શંકાનું' નિવારણુ કરતાં સૂત્રકાર કહે છે કે-તે બીજો પે!તાના ક્રમેને વશ હોય છે. ઈશ્વર અથવા કાળ તેમાં કારણ નથી પરંતુ વૃક્ષનું શરીર ધારણ કરવામાં તેઓ દ્વારા કરેલા કર્યાં જ કારણ હાય છે. એ પ્રમાણે તીર્થંકર ભગવાને ઘે કહેલ છે. ાસ, ૧૫ ‘અહાયર' પુરવાÄ' ઇત્યાદિ ટીકા”—પૃથ્વી ચેાનિવાળા વૃક્ષેનુ' નિરૂપણ કરીને હવે વૃક્ષયેાનિવાળા વૃક્ષાનુ નિરૂપણ કરે છે –તી'કર ભગવાને વનસ્પતિના બીજે ભેદ કહેલ છે. તે લે વૃક્ષયેાનિક વૃક્ષ એ પ્રમાણેના છે. જે વૃક્ષ, વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે, તે વૃક્ષયાનિવાળા વૃક્ષેા કહેવાય છે. વૃક્ષથી તેએાની ઉત્પત્તિ થાય છે. વૃક્ષમાં જ તે સ્થિત રહે છે, અને વૃક્ષમાં વધે છે, વૃક્ષયે નિવાળા, વૃક્ષમાં ઉત્પન્ન થવાવાળા, અને વૃક્ષમાંજ વધવાવાળા તે જીવા પશુ તપેાતાના કર્મેનિ આધીન હૈાય છે. કના નિમિત્તે વૃક્ષમાં વધતા એવા તે જીવે પૃથ્વીચેનિક વૃક્ષેામાં વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. વૃક્ષના ઉપર ઉત્પન્ન થાય છે, વૃક્ષેાના ઉપર ઉત્પન્ન થવાવાળા તે વૃક્ષચેાનિક વૃક્ષ, પૃથ્વીયેાનિક વૃક્ષેાના સ્નેહના આહાર કરે છે. તેએ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરના પશુ આહાર કરે છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવેાના શરીરને પોતાના શરીરથી આશ્રિત કરીને અચિત્ત કરી દે છે. અર્થાત્ તેમના સચિત્ત શરીરના રસ ખેચીને તેને અર્ચિત્ત કરી દે છે. અચિત્ત કરેલા તથા પહેલાં આહાર કરેલ અને છલદ્રારા આહાર કરેલા પૃથ્વી વિગેરેના શરીરને પચાવીને તેઓ પેાતાના રૂપથી પરિણુમાવી દે છે. તે વૃક્ષયાનિવાળા વૃક્ષકાય જીવેાના અન્ય શરીરા પણુ હાય છે, તે અનેક પ્રકારના વણુ વાળા, અને અનેક પ્રકારના ગંધવાળા, અનેક પ્રકારના રસાવાળા, અને અનેક પ્રકારના સ્પશવાળા, અનેક પ્રકારના આકારવાળા, તથા અનેક પ્રકારના શરીર પલાથી ઉત્પન્ન થાય છે. તેનુ વ્યાખ્યાન પૂર્વ સૂત્રમાં કરવામાં આવી ગયુ છે. તેથી * અહિયાં કરવામાં આવતું નથી. તે વૃજીવા ક્રર્માંને આધીન થઈને તે શરીરને પ્રાપ્ત થયા છે, એ પ્રમાણે તીર્થંકર ભગવાનાએ કહ્યુ છે, ાસ રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ માર જણા ઈત્યાદિ ટીપાર્થ– તીર્થકર ભગવાને વનસ્પતિકાયિક જીને ત્રીજો ભેદ પણ કહેલ છે, કેઈ જ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષ પર રહે છે. અને વૃક્ષ પર જ વધે છે. તે વૃક્ષયોનિક, વૃક્ષથી ઉત્પન્ન થયેલા, અને વૃક્ષથી જ વૃદ્ધિને પ્રાપ્ત થયેલા છે પણ કમને આધિન થઈને કર્મના નિમિત્તથી વૃશિમાં આવીને વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. વૃક્ષેથી ઉત્પન્ન થવાવાળા વૃક્ષોના નેહને આહાર કરે છે. બાકીનું કથન બીજા સૂત્રમાં કહ્યા પ્રમાણેજ સમજી લેવું જોઈએ. પૂર્વસૂત્રમાં વૃક્ષોમાં ઉત્પન્ન થવાવાળા, વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું હતું તે પ્રીનિવાળા વૃક્ષેના નેહનો આહાર કરે છે, જ્યારે કે આ વૃક્ષ વૃક્ષયોનિ વાળા વૃક્ષોના રસને આહાર કરે છે. એજ તે વૃક્ષ જીત્રો અને આ વૃક્ષ જીવમાં અંતર છે. સૂ૦ ૩ રવિ પુરૂષાર્થ’ ઈત્યાદિ ટીકાર્થ–પૂર્વકાળમાં તીર્થકર ભગવાને સમવસણુમાં બિરાજમાન થઈને વનસ્પતિકાયના બીજા પણ ભેદે અને પ્રભેદે કહ્યા છે ઉપલક્ષણથી એ પણ સમજી લેવું જોઈએ કે-વર્તમાન કાળના તીર્થકર કહે છે, અને ભવિષ્ય. કાળના તીર્થકરો કહેશે. તે ભેદ પ્રભેદે આ પ્રમાણે છે. - કઈ કઈ જ વૃક્ષનિક વૃક્ષોમાંથી ઉત્પન્ન થવાવાળા, વૃક્ષમાં સ્થિત રહેવાવાળા, અને વૃક્ષમાં વધવાવાળા હોય છે. આ જ કર્મને વશ થઈને તથા કર્મના નિમિત્તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. સ્થિત રહે છે અને વધે છે. આ વૃનિવાળા છ વૃમાં મૂળ રૂપે, કંદરૂપે, સ્કંધરૂપે, છાલરૂપે, કાળરૂપે, કુંપળરૂપે, પત્રરૂપે પુષ્પરૂપે ફળરૂપે અને બી રૂપથી ઉત્પન્ન થાય છે. આ રીતે વૃક્ષના અવયના રૂપથી ઉત્પન્ન થયેલા તે જે તે વૃક્ષ નિવાળા વૃક્ષોના નેહને આહાર કરે છે. મૂળથી આરંભીને બીજ સુધી જે હોય છે, તે પ્રત્યક છે જુદા જુદાં હોવા છતાં એજ રૂપે ત્યાં ઉત્પન્ન થાય છે. વૃક્ષનું સર્વાગ વ્યાપક જીવ આ દસ પ્રકારના જીથી જટા અને વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. ચર્થાત વૃક્ષ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ નેહથી પિષણ મેળવે છે. તેઓ પૃથવી, આ તેજ વાયુ અને વનસ્પતિના શરીરને પણ આહાર કરે છે, અને અનેક પ્રકારના ત્રણ સ્થાવર જીના શરીરને અચિત્ત બનાવે છે. અચિત્ત કરવામાં આવેલા તે શરીરને યાવત પિતાના શરીરના રૂપે પરિશમાવી લે છે. તે વૃક્ષેમાં ઉત્પન્ન થયેલા મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા-ડાળ કુંપળ ચાવતું બીજ રૂપ જીવના શરીર અનેક પ્રકારના ગધથી યુક્ત હોય છે. તે જ પણ કર્મને વશ થઈને ત્યાં ઉત્પન્ન થાય છે. ઈશ્વર વિગેરે કઈ તેઓને ત્યાં ઉત્પન્ન કરતા નથી. એ પ્રમાણે તીર્થકર ભગવાનએ કહેલ છે. સૂ૦ ૪ અહોવાં પુરી ” ઈત્યાદિ ટીકાર્થ–પૂર્વસૂત્રમાં કહેવામાં આવેલ છે કે કેઈ જ વૃક્ષથી ઉત્પન્ન, વૃક્ષમાં રિયત અને વૃક્ષથી જ વધવાવાળા વૃક્ષના મૂળ, કંદ, વિગેરે રૂપથી ઉત્પન્ન થાય છે. અહિયાં વૃક્ષના આશ્રયથી રહેલા અને વૃક્ષમાં ઉત્પન્ન થવાવાળા છાનું કથન કરે છે. તીર્થકર ભગવાને કહ્યું છે કે કઈ કઈ વનસ્પતિ છ વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને વૃક્ષામાં વધવાવાળા હોય છે. તેઓ કમને અધીન થઈને જ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે. અને વૃક્ષમાં વધે છે. તેઓ વનસ્પતિકાયમાં આવીને વૃક્ષમાં ઉત્પન્ન થઈ વૃક્ષમાં રહેલા વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવે વૃક્ષોનિક, વૃક્ષોના રસને આહાર કરે છે. અને પૃથ્વી વિગેરે પૂર્વોક્ત સઘળા શરીરને પણ આહાર કરે છે, તથા તેઓને પિતાના શરીરના રૂપથી પરિણમાવી લે છે. તે વૃક્ષાનિવાળા અધ્યારૂહ (ઉપર ચડવાવાળા) નામના વૃક્ષોના શરીર અનેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોય છે. તે શરીરે પિત પિતાના ઉપાર્જન કરેલા કર્મો અનુસાર હોય છે, કાળ અથવા ઈશ્વરના કરવાથી થતા નથી, એ પ્રમાણે તીર્થકરોએ કહેલ છે. “જાવ મસ્થા” આ વાક્ય એજ અર્થને બતાવે છે. સૂ. પા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ‘અહાવર' પુરવાર’ ઇત્યાદિ ટીકા-પાછલા સૂત્રમાં અધ્યારૂહ (ક્ષેાના ઉપર વધાવાવાળી વેલ) વનસ્પતિકાયના જીવેનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવેલ છે. હવે અધ્યારૂઢ ચેાનિવાળા, અધ્યારૂš વનસ્પતિકાય પણ હાય છે, એ પ્રમાણેના તીર્થંકર ભગવાનના કથનને મતાવવા માટે આ સૂત્ર કહેવામાં આવે છે, તીર્થંકર ભગવાને વનસ્પતિ જીવાના અન્ય પ્રકાર પણ મતાવેલ છે. તે પ્રકાર આ પ્રમાણે છે.—અધ્યારૂઢ ચેાનિવાળા અર્થાત્ વૃક્ષયાનિક અધ્યારૂપ નામની વનસ્પતિ જ જેમની ચાનિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાન હાય છે, એવા જીવે। અર્થાત્ તે જીવા કે જેઓ અધ્યારૂપ વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય છે. અને અય્યાહ વનસ્પતિ વધવાથી વધે છે. તે કાઁના નિમિત્તે અધ્યાહ વનસ્પતિમાં જ અધ્યારૂપણાથી વધે છે. તે વૃક્ષચેાનિવાળા અધ્યારૂડાના સ્નેહના આહાર કરે છે. પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, તથા વનસ્પતિના શરી. શના પશુ આહાર કરે છે. અને તે આહારને પેાતાના શરીર રૂપે પરિશુ. માવી લે છે, તે અધ્યારૂડુ ચેાનિવાળા અધ્યારૂઢ છવાના અનેક વણુ, અનેક ગંધ, અનેક રસ, અને અનેક સ્પવાળા અનેક શરીર હાય છે. એ પ્રમાણે તીર્થં કર ભગવાને કહેલ છે. સૂ. ૬-૪૮૫ ‘અહાવર પુરવણાય’ ત્યાંદિ ટીકા”—તી કરાએ વૃક્ષયાનિવાળા અધ્યારૂઢ ચાનિક અધ્યારૂઢ જીવાની ઉપર પણ વનસ્પતિકાયના જીવાનુ` અસ્તિત્વ કહેલ છે તે આ પ્રમાણે છે.કોઇ કોઈ જીવ અધ્યારૂહ ચેાનિવાળા અર્થાત્ અય્યાહથી ઉત્પન્ન થવાવાળા, અધ્યારૂહના આશ્રયથી રહેવાવાળા, અને અધ્યારૂહમાં જ વધવાવાળા હાય છે. તેઓ કમને વશ થઈને અધ્યારૂહચેાનિવાળા જીવમાં અધ્યાહ પણાથી ઉત્પન્ન થાય છે. તે જીવા તે અધ્યારૂપ યાનિવાળા અધ્યારૂહના સ્ને હુના આહાર કરે છે. તે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના શરીરાના પણ આહાર કરે છે. અને તેઓને પેાતાના રૂપથી પરિણુમાવે છે. તેએના-અધ્યારૂડુ ચેાનિવાળા, અધ્યારૂતુ વનસ્પતિ જીવેાના પુન્ય શરીરા પણ અનેક વર્ણ, ગધ, રસ અને સ્પવાળા હાય છે એ પ્રમાણે તી કર ભગવાનેાએ કહેલ છે. ાસૂ. ૭–૪૯મા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ‘ઝહાર પુત્ત્વજ્ઞાચ'' ઈત્યાદિ ટીકા” —તીર્થકર ભગવાનાએ અધ્યારૂš વૃક્ષાના એક બીજા પ્રકાર પણુ કહેલ છે. હવે તેને સ્પષ્ટ કરીને બતાવે છે—કોઇ કાઈ જીવા અધ્યારૂહચેાનિવાળા હોય છે. અચ્છારૂતુ વ્રુક્ષેામાં જ સ્થિત રહે છે. અને અધ્યારૂહવૃક્ષેામાં જ વધે છે. તે પેાતાના પૂર્વીકૃત કને અધીન થઈને ત્યાં આકૃષ્ટ થાય છે. અને અધ્યાયેાનિક અધ્યારૂહ વ્રુક્ષેશના મૂળ, કદ, સ્કંધ, શાખા ડાળ, કુંપળ પત્ર—પાન, પુષ્પ, ફળ બી વિગેરે રૂપથી ઉત્પન્ન થાય છે. આ મૂળ, કંદ, વિગેરેના વેા તે અધ્યારૂહ ચેાનિવાળા અધ્યારૂપ વનસ્પતિ જીવાના સ્નેહના આહાર કરે છે. યાવત્ તેએના અનેક વણુ, ગંધ, રસ, સ્પર્શીવાળા અન્ય શરીરા હોય છે. એ પ્રમાણે તીર્થંકરેએ કહેલ છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે—આ લેકમાં કાઇ કાઈ જીવો અધ્યારૂડ વૃક્ષથી ઉત્પન્ન થાય છે. તેમાંજ સ્થિત રહે છે, તેમાં વધે છે. પૂર્વ ભવમાં સ ંચિત કરેલા કર્માથી પ્રેરિત થઇને તે ત્યાં આવે છે. અને અધ્યારૂપ ચેાનિવાળા અધ્યારૂડુ વૃોના મૂળ, કન્દથી લઈને ફળ અને ખી વિગેરેના રૂપે ઉત્પન્ન થાય છે. મૂળ વિગેરે રૂપમાં આવેલા આ જીવે અધ્યારૂતુ ચેનિવાળા, અધ્યારૂતુ વૃક્ષેાના સ્નેહને આહાર કરે છે. તે અધ્યારૂહુ ચેનિક અધ્યારૂઢ વૃક્ષેાના મૂળ, કંદ, વિગેરે રૂપે ઉત્પન્ન થયેલા જીવોના અનેક પ્રકા રના વણુ, ગંધ, રસ, અને સ્પર્શથી યુક્ત અનેક પ્રકારના શરીરો પણ હાય છે. એ પ્રમાણે તીર્થંકર ભગવાનાએ જોયેલ છે. અને ઉપદેશ કરેલ છે. ાસું. દ્વા ‘બાવર પુણાચ' ઇત્યાદિ ટીકા”—તીથકર ભગવાને વનસ્પતિ ક્રાયવાળા જીવાના ખીન્ને પ્રકાર પણ કહેલ છે. કાઈ કાઈ જીવા પૃથ્વીકાયથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાય પર જ સ્થિત રહે છે. અને પૃથ્વીકાય પર જ વધે છે. તેઓ અનેક પ્રકારના પૃથ્વીકાય ઉપર તૃણુ રૂપે ઉત્પન્ન થાય છે. નાના કે મેાટા શરીરથી યુક્ત તે પ્રાણિયા તે અનેક પ્રકારની જાતવાળી પૃથ્વીના સ્નેહના આહાર કરે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ થાવત્ તે તૃણાદિ જીવેને પોતે કરેલા કર્મ પ્રમાણે જ તૃણ શરીર હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. તાત્પર્ય એ છે કે—કેઈ જીવ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વી પર જ સ્થિર રહે છે. અને પૃથ્વી પર જ વધે છે. તેઓ અનેક પ્રકારની પૃથ્વી પર તૃણ–ઘાસ વિગેરે પર્યાયથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વીના રસને આહાર રૂપે ગ્રહણ કરે છે. તેઓ પિતાના કર્મોને આધીન હોવાથી તેનાથી પિતાને ઉદ્ધાર કરવામાં સમર્થ થતા નથી. કરેલા કર્મોને ભેગવે છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. સૂ. ૯ gવં પુઢવી ' ઇત્યાદિ ટીકાર્થ –જે રીતે પૃથ્વી નિવાળા તૃ–ઘાસના જ બતાવ્યા છે. એજ પ્રમાણે પૃથ્વી એનિવાળા તૃણમાં તૃણ રૂપે ઉત્પન્ન થવાવાળા જીવ પણ હોય છે. તે જીવો પૃથવી નિવાળા તૃણે-ઘાસમાં ઉત્પન્ન થાય છે. તેમાંજ સ્થિત રહે છે. અને તેમાંજ વધે છે. તેનાજ રસને આસ્વાદ ગ્રહણ કરે છે. વિગેરે સઘળું કથન પૂર્વ સૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જાઈએ સૂ ૧ભા “gવં તનોfણુ ઈત્યાદિ ટીકાર્થ—આના પહેલા સૂત્રમાં પૃથ્વિનિક તુમાં તૃણપણથી ઉત્પન્ન થયેલા જીવોના અસ્તિત્વના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે એજ પ્રમાણે કઈ કઈ તૃણનિક જીવ તૃણ જીવોના શરીરને અહાર કરે છે. વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. એજ પ્રમાણે તૃણયાનિકે તૃણમાં મૂળ, કંદ, વિગેરે યાવત્ બીજ રૂપે ઉત્પન્ન થાય છે. ફળ વિગેરેના જીવે વૃક્ષ વિગેરેના જીથી વિલક્ષણ અર્થાત્ જૂદા પ્રકારના અને ભિન્ન હોય છે. મૂળ વિગેરેના છે. વૃક્ષ વિગેરેના રસને આહાર કરે છે. વિગેરે સઘળું કથન પહેલાની જેમ સમજી લેવું જોઈએ. એજ પ્રમાણે ઔષધિ-વનસ્પતિમાં પણ ચાર પ્રકારના આલાપકે થાય શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ છે. તે આ પ્રમાણે સમજવા (૧) પૃથ્વીયેાનિક ઔષધિ (૨) ઔષધિયાનિક ઔષધિ (3) ઔષધિયાનિક અધ્યારૂણ્ડ (૪) અધ્યારૂહ આજ પ્રમાણે હરિત-લીલા વિગેરેમાં પણ ચાર જવા. જેમકે—પૃથ્વિયેાનિક હરિત (ર) હરિત ચેાનિક નિક અધ્યારૂહ (૪) અધ્યારૂતુ ચેાનિક અધ્યારૂš ાસૂ. ૧૧૫૫ ‘અહાવરપુર વાચ’ઇત્યાદિ ધાનિક અધ્યારૂહ ! ચાર આલાપકે સમ હરિત (૩) હરિતયે ટીકા તીર્થંકર ભગવાને વનસ્પતિના અન્ય-ખીજા ભેદ પણ કહ્યા છે. તે આ પ્રમાણે સમજવા કોઇ કોઇ વનસ્પતિ જીવા વૃશ્રિયેાનિકથી ઉત્પન્ન થવાવાળા પૃથ્વીસ ભવ, પૃથ્વીમાં સ્થિત અને પૃથ્વીમાં વ્યુત્ક્રાંત અર્થાત્ પૃથ્વીમાં જ વધનારા હાય છે. યાવત્ તેએ પેાતાના કમના નિમિત્તથી ક્રમ થી ખેંચાઇને જ ત્યાં ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારની યોનીવાળી પૃથ્વીમાં ‘આ’’ નામની વનસ્પતિ રૂપે તથા વાયુ, કાય, કુહેણુ કદુક અપનિહિકા, નિવેદ્ધળુિકા, સચ્છત્ર, છત્રક વાસનિકા, ક્રૂર વિગેરે વનસ્પતિયોના રૂપથી ઉત્પન્ન થાય છે. આ વનસ્પતિ કાયના જીવો તે અનેક પ્રકારની ચેાનિવાળી પૃથ્વીના સ્નેહના માહાર કરે છે. તે પૃથ્વી વગેરે છએ કાયના શરીરાના આહાર કરે છે. અને તેને પેાતાના શરીરપણાથી પરિણમાવે છે. તે અનાથી લઈને ક્રૂર પન્તના પૂર્વોક્ત વનસ્પતિ જીવોના બીજા શરીરા પણ હય છે, કે જે અનેક વણુ, ગંધ, રસ, અને સ્પથી યુક્ત હાય છે. એ પ્રમાણે તીથ કરીએ કહેલ છે. આમાં એક જ ખાલાપક હાય છે. બાકીના ત્રણ આલાપકા હોતા નથી. તીર્થંકર ભગવાને કહ્યુ' છે કે—કોઇ કોઇ જીવો જલયેાનિક, જલમાં સ્થિત, અને જલમાં જ વૃદ્ધિ પ્રાપ્ત કરવાવાળા હાય છે. યાવત્ તેઓ પેાતાના ક્રમથી પ્રેરિત થઇને અનેક પ્રકારની ચેાનિવાળા, પાણીમાં વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. કહેવાનુ તાત્પય એ છે કે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ Sandy આ જગતમાં અનેક જીવો એવા હોય ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ છે કે જે પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં સ્થિત રહે છે. અને પાણીમાં જ વધે છે, તેએ પેાતે કરેલા પૂર્વ કર્માથી પ્રેરિત થઈને પાણીમાં ઉત્પન્ન થાય છે. અને અનેક પ્રકારના વૃક્ષરૂપે પાણીમાં જન્મ લે છે. તે અનેક પ્રકારની ચેાનિવાળા જીવા પાણીના સ્નેહના આહાર કરે છે. પૃથ્વીકાય વિગેરૈના શરીરના પશુ આહાર કરે છે. અને તેને પેતાના શરીર રૂપે પરિણમાવે છે. તે જલયેાનિવાળા વૃક્ષાને અનેક પ્રકારના વર્ણ, ગધ રસ અને સ્પર્શીવાળા ખીજા શરીરા પણુ હાય છે. જેમ પૃથ્વી ચેાનિકોમાં વૃક્ષ, તૃણુ, ઔષધિ અને હરિત લીલેાતરીના ભેઢથી ચાર આલાપઢ્ઢા કહ્યા છે, એજ પ્રમાણે પાણીના વિષયમાં કહેવાના નથી. અહિયાં એક જ ભેદ સમજવાના છે. અધ્યારૂહ, તૃણુ ઔષિ અને હરિત-લીલેાતરીના પણ ચાર આલાપ સમજવા. તીર્થંકરાએ વનસ્પતિના ખીજા ભેદે પણ કહ્યા છે. તે આ પ્રમાણે છેફાઈ ફાઈ જીવો જલયોનિક, જલ સભવ, અને જલમાં વધાવાવાળા હાય છે. તેઓ પેાતાના કર્મને વશ થઈને ત્યાં ઉત્પન્ન થાય છે. અને ઉદ્યક, કવક પનક, શેવાળ પદ્મ વિગેરે વનસ્પતિ પણાથી જન્મ લે છે. આ વનસ્પતિયાના લેકમાં પ્રસિદ્ધ નામે યથાસંભવ લાકાથી જ સમજી લેવા જોઇએ. મર્હુિત તેને ઉલ્લેખ માત્ર જ ખસ છે. તે જીવા અનેક પ્રકારના અકાય ચેાનિક, અપ્–જલનાસ્નેહને આહાર કરવાવાળા, હાય છે, અને તેનાજ આશ્રયથી જીવતા રહે છે. તેએ પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. અને તેને પેાતાના શરીરના રૂપથી પરિણમાવી લે છે. તે ઉદક વિગેરે જીવેાના અનેક વ, ગંધ, રસ અને સ્પર્શવાળા ખીજા શીશ પણ ડાય છે. એ પ્રમાણે તીથ કરે એ કહેલ છે. અહિયાં એક જ આલાપક હાય છે, પહેલાંની જેમ ચાર આલાપી અહિયાં હાતા નથી. પ્રસૂ૦ ૧૨૫ ‘અહાજર પુત્તાચ' ઈત્યાદિ ટીકાથ—તીર્થંકર ભગવાને વનસ્પતિકાયના અન્ય ખીજા ભેદે પણુ કહ્યા છે, તે આ પ્રમાણે છે. આ લાકમાં કોઈ કાઈ જીવો તે પૃથ્વીયેાનિક વૃક્ષેા-ઝાડામાં, વૃક્ષચેાનિકવૃક્ષા-ઝાડામાં મૂળ, કન્તુ, યાવત્ ખીજ સુધીના અવયવેામાં વૃક્ષચેનિક, અધ્યારૂઢચેાનિકવૃક્ષેામાં, મૂળથી લઈને ખીજ સુધીના અવયવોમાં વૃક્ષયાનિક અધ્યારૂત્તુવૃક્ષામાં, અધ્યારૂ§યેાનિક અધ્યારૂમાં અધ્યાડયેનિક મૂળથી લઈને ખી સુધીના વયવામાં પૃથ્વીયેાનિક તૃણુ-ઘાસેામાં,તૃણુયેાનિક તૃણેામાં, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ તૃણનિવાળા મૂળ, કંદ, વિગેરે બીજ સુધીના અવયવોમાં ઔષધિ તથા હસ્તિ-લીલોતરીને ત્રણ આલાપકોમાં પૃથ્વીનિક આય કાય, તથા કૂર નામના વૃક્ષમાં, જલનિક વૃક્ષોમાં, વૃક્ષનિક વૃક્ષમાં વૃક્ષોનિક મૂળ, યાવત્ બીજોમાં અને એ જ પ્રમાણે અધ્યારૂ, તૃણે ઔષધિ તથા હરિત લીલેરીના ત્રણ ત્રણ આલાપકમાં ઉદક નિવાળા, અવક, અને પુષ્કરાક્ષોમાં ત્રસ પ્રાણી પણુથી ઉત્પન્ન થાય છે. તે જીવો પૃથ્વીનિક વૃક્ષોના, ઉદક નિવાળા વૃક્ષના વૃક્ષ નિવાળા વૃક્ષના અધ્યારૂહ યોનિ વાળા વૃક્ષોના, તૃણનિવાળા વૃક્ષોના ઔષધિનિક વૃક્ષના, હરિતનિક વૃક્ષના તથા વૃક્ષ, અધ્યારૂહ, તૃણ, ઔષધિ, હરિત, મૂલ, બીજ, આયવૃક્ષ, કામવૃક્ષ, કૂરવૃક્ષ, અને ઉદક, તથા પુષ્પરાક્ષ, વૃક્ષોના રહને આહાર કરે છે તે પૃથ્વીકાય વિગેરેના શરીરોનો પણ આહાર કરે છે. એ વૃક્ષ નિવાળા, અધ્યારૂ નિવાળા, તૃણ નિવાળા, ઔષધિનિવાળા, હરિત નિવાળા, (લીલેતરીની નિવાળ) મૂળ નિવાળા, કંદનિવાળા, યાવત્ બીજ નિવાળા, આયનિવાળા, કાયનિવાળા, યાવત્ કૂરનિવાળા, ઉદનિવાળા, અવયનિવાળા, યાવત્ પુષ્કરાક્ષભાગનિવાળા ત્રસ પ્રાણિજ્યના અનેક વર્ણ ગંધ, રસ, સ્પર્શવાળા બીજા શરીરે પણ હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. સૂ૦ ૧૩ અાવ પુરાણા ઈત્યાદિ ટીકાઈ–હવે માણસનું વરૂપ કહેવામાં આવે છે. તીર્થકર ભગવાને અનેક પ્રકારના મનુષ્યનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે છે –કેઈ માણસ કર્મભૂમિ જ હોય છે. કેઈ અકર્મ ભૂમિ જ હોય છે. અને કોઈ અન્તર દ્વિપ જ હોય છે. કેઈ આર્ય હોય છે. કેઈ અનાય હોય છે. એટલે કે મ્યુચ્છ હોય છે. આ જીવની ઉત્પત્તિ પિત પિતાના બીજ અને અવકાશ પ્રમાણે થાય છે. સ્ત્રી અને પુરૂષને પૂર્વ કર્મ પ્રમાણે નિર્મિત નિમાં મિથુન વિષયક સંયોગ ઉત્પન્ન થાય છે. તે સંયોગ પછી ઉત્પન્ન થવાવાળો જીવ બનેના નેહને આહાર કરે છે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ તે જીવો ત્યાં સ્રીપણાથી, પુરૂષ પણાથી અને નપુંસક પણાથી ઉત્પન્ન થાય છે. તે જીવે ત્યાં સૌથી પહેલાં માતાના આવ અને પિતાના શુકેના સંમિશ્રણુને કે જે મલિન અને અપવિત્ર હોય છે, તેને આહાર કરે છે. અર્થાત્ પેતાના શરીર વિગેરેનું નિર્માણુ કરવા માટે માતા પિતાના રજ, વીર્યને ગ્રહણ કરે છે. તે પછી એ જીવા માતા જે અનેક પ્રકારના રસયુક્ત પદાર્થાના આહાર કરે છે, તેના એક દેશના (ભાગ) સંપૂર્ણ નહીં એજ આહાર કરે છે. તેઓ ધીરે ધીરે વૃદ્ધિને પ્રાપ્ત થતા થકા ગર્ભાવસ્થા પૂરી થયા પછી પુષ્ટિ મેળવીને માતાના શરીરમાંથી બહાર આવે છે, તેમાં કેાઈ આપણાથી, કાઈ પુરૂષ પશુાથી, અને કાઇ નપુંસક પણાથી જન્મ ગ્રહણ કરે છે. તે પછી તેઓ માતાના સ્તનમાંથી નીકળતારા દૂધને આહાર કરે છે. અને જ્યારે કઇક માટા થાય છે, ત્યારે ઘીને! આહાર કરે છે તાપ એ છે કે-ગમથી નીકળતાં જ પૂર્વજન્મના અભ્યાસના સ'સ્કાર વશાત્ માતાનુ દૂધ પીવે છે, તે પછી અનુક્રમથી વધતાં એદન (ભાત) કુમાશ તથા ત્રસ અને સ્થાવર જીવાના આહાર કરે છે. તે જીવા પૃથ્વીકાય વિગેરેના શરીરનું ભક્ષણ કરે છે. અને તેને પેાતાના શરીરપણાથી પરિણુમાવે છે તે કમ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અકમ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અ’તરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્યા જેએ અનેક પ્રકારના હોય છે. અને કેાઈ કેઈ આય તથા કેાઈ અનાય હાય છે. અનેક પ્રકારના વદિવાળા શરીર હાય છે. કહેવાના અભિપ્રાય એ છે કે—ઉત્પન્ન થવાવાળા જીત્રો માતા અને પિતાના વિલક્ષણ સંચાગથી ગભ અવસ્થામાં આવે છે. તે પછી પેાતાના ક્રમ પ્રમાણે સ્ત્રી પુરૂષ અથવા નપુસકમાંથી કાઇ એક રૂપે ઉત્પન્ન થાય છે. તે જ્યારે માતાના ઉદરમાં હોય છે. તે માતા દ્વારા કરવામાં આવેલ આહા રના રસને ગ્રહણ કરે છે. જ્યારે તેને જન્મ થઈ જાય છે, તે પછી અનેક પ્રકારના લેાજ્ય પદાર્થોના ઉપલેાગ કરતા થકા અનુક્રમથી વધે છે, ાસૢ૦૧૪ા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય પ્રાણિયમાં મનુષ્ય જ મોક્ષનો અધિકારી હોય છે, તેથી જ સર્વ પ્રથમ તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, અથવા એમ કહેવું જોઈએ કે –પંચેન્દ્રિય જીવ, મનુષ્ય, તિયચ, દેવ, અને નરક ચારે ગતિમાં હોય છે. પરંતુ સર્વ વિરતિના અધિકારી મનુષ્ય પંચેન્દ્રિય જ હોય છે. તે પછી તિ ચ પ ચેકિય જ દેશ વિરતિના અધિકારી છે. તેથી જ ચારિત્રની દષ્ટિથી બીજે નંબર તિય એને છે. તે કારણે મનુનું પ્રતિપાદન કર્યા પછી તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું નિરૂપણ કરવામાં આવે છે, તે આ પ્રમાણે છે –“gવાં પુરા ” ઈત્યાદિ ટકાર્ય–તીર્થકર ભગવાને તિર્યંચ નિવાળા મસ્ય, કાચબા, શે વિગેરે પરસેન્દ્રિય જલચર–પાણીમાં રહેવાવાળા, જીવોનું કથન કર્યું છે, તે આ પ્રમાણે છે. –મસ્ય યાવત્ સુંસુમાર, અહિયાં યાવત્ શબ્દથી કાચબા, છે, અને મધર નામના જીવે ગ્રહણ કરાયા છે. આ જીવની ઉત્પત્તિ બીજ અને અવકાશ પ્રમાણે પૂર્વકૃત કર્મના ઉદયથી સ્ત્રી અને પુરૂષો સંગ થવાથી સ્ત્રીની પેનિથી થાય છે. વિગેરે સઘળું કથન પૂર્વ સૂવમાં કહ્યા પ્રમાણે સમજી લેવું. યાવત ગર્ભમાં રહેલ તે જીવ માતાએ કરેલા આહારના રસનું એક દેશથી ગ્રહણ કરે છે. તે પોતાના કર્મોનું ફળ ભેગવવા માટે જલચર તિય ચામાં જન્મ લે છે. ગર્ભમાં અનુક્રમથી વધતા થકા અને પુષ્ટિ મેળવતા થકા તે માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. તેમાં કઈ અંડજ-ઇંડામાંથી થવાવાળા હોય છે, તે કોઈ પિતજ હોય છે. ઈંડાના ફૂટવાથી જે જીવે બહાર આવે છે, તેમાં કેઈ સ્ત્રી કેઈ પુરૂષ અને કોઈ નપુંસક હોય છે, તેઓ જ્યાં સુધી બાલભાવ અર્થાત્ બાલ્યાવસ્થામાં એટલે કે નાનપણમાં રહે છે, ત્યાં સુધી જળના સ્નેહને આહાર કરે છે, અને પિતાના શરીરને પુષ્ટ બનાવે છે. અનુક્રમથી વધતાં વધતાં જ્યારે મોટા થાય છે, ત્યારે વનસ્પતિ કાયનો તથા ત્રસ અને સ્થાવર પ્રાણિને આહાર કરે છે. તેઓ પૃથ્વીકાય વિગેરેને આહાર કરીને તેને પિતાના શરીર રૂપે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ પરિણુમાવે છે. તે અનેક પ્રકારના જળચર પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા માછલા, કાચબા ઘો, મઘરે તથા સુંસુમારોના અનેક વર્ણ, ગંધ રસ અને સ્પર્શવાળા અનેક શરીર કહ્યા છે. તાત્પર્ય એ છે કે કેઈ જીવ પિતાના કર્મના ફળને ભેગવવા માટે કર્મને વશ થઈને જલચર પંચેન્દ્રિય મત્સ્ય, વિગેરેના પર્યાયને પ્રાપ્ત થઈને માતાના ઉદરમાં આવે છે. તે ત્યાં માતા દ્વારા ભગવેલા રસથી શરીરની વૃદ્ધિ કરતા થકા સમય આવતાં બહાર નીકળે છે. અને જલના નેહથી પિતાના શરીરને વધારે છે. તે પછી તે ત્રસ વિગેરે જીવોનું ભક્ષણ કરતા થક પિતાની જીવન યાત્રાને નિર્વાહ કરે છે. આ જીવોના અનેક વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શવાળા જૂદા જૂદા શરીરે તીર્થકર ભગવાને કહ્યા છે. આટલા સુધી જલચર પચેન્દ્રિય જીવોના સ્વરૂપને ઉત્પત્તિથી લઈને કથન કર્યું છે. હવે સ્થલચર-જમીન પર રહેવાવાળા ચતુપદ-ચાર પગવાળા વિગેરે જીવોના સ્વરૂપ દેખાડવા માટે કહેવામાં આવે છે – અનેક જાતવાળા સ્થળચર, ચેપગે જીના સંબંધમાં તીર્થકરેએ કહેલ છે હે કબૂ એજ કથન હવે હું તમને કહું છું –આ પ્રમાણે સુધ મસ્વામી જંબૂ સ્વામીને કહે છે. અનેક પ્રકારના ચેપગા સ્થલચર પંચેન્દ્રિય તિય"નું સ્વરૂપ જે તીર્થકર ભગવાને કહેલ છે. તે આ પ્રમાણે છે.–સ્થલ. ચર ચેપગે (જમીન પર ચાલવાવાળા) કેઈ એક ખરીવાળા હોય છે, જેમ કે ઘોડા વિગેરે કઈ બે ખરીવાળા હોય છે, જેમ કે-ગાય, ભેંસ વિગેરે. કોઈ ગંદીપદ હોય છે, જેમકે-હાથી, ગેંડા વિગેરે. કેઈ નખવાળા પગેવાળા હે છે. જેમ કે-વાઘ-સિંહ, વરૂ વિગેરે. આ જીવની ઉત્પત્તિ પિતાને બીજ અને અવકાશ (સ્થાન) પ્રમાણે સ્ત્રી અને પુરૂષના કર્મકૃત નિથી મૈથુન સંબંધી સંયોગ થવાથી થાય છે. અર્થાત્ જ્યારે કઈ જીવ ઉત્પન્ન થવાના હોય તે સ્ત્રી અને પુરૂષના કર્મના ઉદયથી પ્રેરિત મૈથુન નામને વિલક્ષણ સંયોગ થાય છે. તે સંયોગના કારણે ગર્ભ ધારણ થાય છે. જીવ તે ગર્ભમાં ઉત્પન્ન થાય છે. સૌથી પહેલાં તે માતા પિતાના નેહ (રજવાય) ને ઉપભંગ કરે છે. તે ગર્ભમાં તે જ સ્ત્રી, પુરૂષ, અથવા નપુંસકના રૂપથી કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે. વિગેરે સઘળું કથન મનુષ્ય પ્રમાણે સમજવું. સ્પષ્ટ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ હાવાથી તથા વિસ્તાર ભયથી એક જ વિષયને વારવાર દરેક પાઠમાં વિસ્તાર પૂર્ણાંક કહેવાની જરૂર રહેતી નથી. આ જીવામાંથી કાઇ સ્રી પણાથી કોઇ પુરૂષ પણાથી તે કઈ નપુંસક પણાથી ઉત્પન્ન થાય છે. તેઓ જ્યારે નાના હાય છે, ત્યારે માતાનું દૂધ વિગેરે પીત્રે છે. અનુક્રમથી જ્યારે માટા થાય છે, તે વનસ્પતિકાય તથા ત્રસ અને સ્થાવર જીવાના આહાર કરે છે. તેએ પૃથ્વી વિગેરેના શરીરને આહાર કરીને તેને પેાતાના શરીરપણાથી પરિણમાવે છે. આ અનેક પ્રકા રના ચાપગા થલચર પંચેન્દ્રિય તિય ચાના કે જેએ એક ખરીવાળા, એ ખરીવાળા, ગડીપ, અથવા નખવાળા પગેાવાળા હાય છે. તેના શરીર અનેક વણ વિગેરેથી યુક્ત હાય છે. ચેાપગા પચેન્દ્રિય જીવાના સ્વરૂપનું વર્ણન કરીને સપ વિગેરે ઉ૨:૫સિપ વિગેરેનું સ્વરૂપ બતાવે છે.--આ પછી તીર્થંકરા દ્વારા અનેક પ્રકારના ઉરઃ પરિચપ, થલચર તિય ચ પંચેન્દ્રિયાનુ સ્વરૂપ અને ભેક વિગેરનું થન કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે.-સર્પ, અજગર, આશાલિક અને મહેારગ (મહાસર્પ) વિગેરેની ઉત્પત્તિ પાતાના ખીજ અને અવકાશ અનુસાર થાય છે. તેમાં પણ ; પુરૂષને પરસ્પરમાં મૈથુન નામના સંયોગ થાય છે. આ પ્રકારને સયોગ થવાથી, કમ દ્વારા પ્રેરિત જીવ યોનિથી ઉત્પન્ન થાય બાકીનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવુ જોઈએ. તેમાં કોઈ ઈંડાને ઉત્પન્ન કરે છે. કોઈ પાત-ખચ્ચુ’-ઉત્પન્ન કરે છે. ઇંડુ ફૂટવાથી કાઈ સ્રી, કૈાઈ પુરૂષ, અને કાઇ નપુસક પણાથી ઉત્પન્ન થાય છે. શુક્રનુ અધિકપણું હાય તેા પુરૂષ અને શૈાણિતનું અધિક પણું હાય તા શ્રી ઉત્પન્ન થાય છે. તથા શુક્ર અને શેણિતનું સરખા પણુ' હાય તેા નપુંસક થાય છે. તેઓના પુરૂષ વિગેરે હાવામાં મુખ્ય અને ખાસ કારણ તે કમ જ છે. શુક્ર, શણિત વિગેરે તે ગૌણુ કારણ છે. જ્યારે આ સપ વિગેરે જીવા ઇંડામાંથી બહાર આવે છે, અને બાળક હાય છે, ત્યારે વાયુકાયના આહાર કરે છે, અને ક્રમથી મેાટા થાય ત્યારે વનસ્પતિકાય તથા ત્રસ અને સ્થાવર કાયના પાતાની રૂચી અને પ્રાપ્તિ પ્રમાણે આહાર કરતા થકા જીવન યાત્રાના નિર્વાહુ કરે છે. પૃથ્વી વિગેરેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપભોગ કરીને આ છે તેને પિતાના શરીર રૂપે પરિણાવે છે. વિગેરે સઘળું કથન મનુષ્યના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજી લેવું સર્ષ યાવત્ મહેરગ વિગેરે ઉરઃ પરિસર્પ, સ્થલચર પંચેન્દ્રિય તિયના અનેક પ્રકારના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા શરીરો હોય છે. આ રીતે ઉરઃ પરિસર્પ, સર્ષ વિગેરેનું નિરૂપણ કરીને ભુજ પરિસ. ર્પોનું સ્વરૂપ હવે સૂત્રકાર બતાવે છે.– અઠ્ઠાવર પુરવલ્લા ખાનાવાળ મુચારિણવ” ઈત્યાદિ તીર્થકર ભગવાને અનેક પ્રકારના રથળચર ભુજ પરિસર્ષ પંચેન્દ્રિય તિર્ય-ચેનું સ્વરૂપ કહેલ છે. તે આ પ્રમાણે સમજવું, ઘ, નેળીયા, સિહ, સરક, શલક સરઘ, બર, (જે નેળિયાની જેમ ચાલે છે.) ગૃહગાધિકા (છિપકલીગરેલી) વિશ્વભર (વિસભા) મૂષક (ઉંદર) મંગુસ (એક પ્રકારને નાળિયે) પદલલિત (પદલ) બિલાડી ધિક અને ચેપના વિગેરે. આ જીવની ઉત્પત્તિ બી અને અવકાશ પ્રમાણે થાય છે. વિગેરે કથન પૂર્વવત્પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું. કહેવાનું તાત્પર્ય એ છે કે—કકૃત યોનિમાં મિથુન, પ્રત્યયિક નામને ગ ઉત્પન્ન થાય છે. તે પછી ત્યાં જીવ સ્ત્રી, પુરૂષ અને નપુંસક પણાથી ઉત્પન્ન થાય છે. સૌથી પહેલાં તેઓ માતા પિતાના રજ અને વીર્યને આહાર કરે છે. તે પછી માતા જે અનેક પ્રકારના રસોવાળા આહાર કરે છે. તેમાંથી એકદેશથી જ આહાર કરે છે. તે પછી ક્રમથી વધતાં જ્યારે પરિ. પકવ થાય છે, ત્યારે માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. કોઈ પુરૂષપણાથી, કઈ સ્ત્રી પણુથી, અને કોઈ નપુંસક પણાથી જન્મ લે છે. તે જીવે. જ્યારે બાલ અવસ્થામાં રહે છે, ત્યારે માતાના દૂધને આહાર કરે છે. અને અનુ. ક્રમથી મોટા થાય છે. ત્યારે ભાત, કુમાષ, તથા ત્રસ અને સ્થાવર પ્રાણિયોનો આહાર કરે છે. અને તેને પોતાના શરીરપણાથી પરિણુમાવે છે. તે ઘે વિગેરે ભુજ પરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જેના અનેક વર્ણ, રસ, ગંધ સ્પર્શવાળા અનેક શરીરો હોય છે એ પ્રમાણે કહેલ છે. હવે ખેચર–આકાશમાં ફરનારા પક્ષિયોના સ્વરૂપ અને ભેદ વિગેરેનું નિરૂપણ કરવામાં આવે છે.–“મહાવર પુરાચં બાળારિહા હારવિંચિ” શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઈત્યાદિ તીર્થંકર ભગવાને ચ`પક્ષી (ચમગાઇડ) રોમપક્ષી (મ-રૂવાડાવાળા) એટલે કે કાગડા ગીધ વિગેરે) પક્ષી સમુદ્ર પક્ષી વિતત પક્ષી વિગેરે ખેચર પચેન્દ્રિય તિય ચાનુ` કથન કરેલ છે. આ પક્ષિએની ઉત્પત્તિ ખીજ પ્રમાણે અને અવકાશ પ્રમાણે જ થાય છે. ઉરઃ પરિસ જીવેાના સબ ધમાં જે કથન કરવામાં આવેલ છે, તેજ સઘળું કથન અહિયાં પણ સમજી લેવું. આ જીવા જ્યારે ગર્ભમાંથી બહાર આવે છે, અને નાના હોય છે, ત્યારે માતાના શરીરના સ્નેહના આહાર કરે છે. અનુક્રમથી મેાટા થયા પછી વનસ્પતિકાય તથા ત્રસ સ્થાવર વિગેરે પ્રાણિયાના આહાર કરે છે આ રીતે તે જીવા પૃથ્વી શરીર વિગેરેના આહાર કરીને તેને પેાતાના શરીર વિગેરે રૂપે પરિણમાવે છે. આ સઘળું કથન પણું ઉર:પરિસર્પના કથન પ્રમાણે જ સમજી લેવું જોઇએ. આ ચ પપિયા, લેામ પક્ષિયા, સમુદ્ગ પક્ષિયો તથા વિતત પક્ષિયોના અર્થાત્ ખેચર પંચેન્દ્રિય તિય``ચાના અનેક વ; રસ ગંધ અને સ્પવાળા અનેક શરીરો તીથંકર ભગવાને કહ્યા છે. પ્રસૂ॰ ૧૫ ‘ગદ્દાવર પુણાચ’ ઇત્યાદિ ટીકા”—પંચેન્દ્રિય જીવાનુ' સ્વરૂપ બતાવીને હવે વિકલેન્દ્રિય જીવાનું સ્વરૂપ બતાવવામાં આવે છે.-જે જીવ ત્રસ અને સ્થાવર પ્રાણિયાના સચિત્ત અને અચિત્ત શરીરામાં ઉત્પન્ન થઇને તેઓના જ આશ્રયથી રહે છે. અને વધે છે. તે વિકલેન્દ્રિય જીનેનુ અહિયાં નિરૂપણ કરવામાં આવે છે. પૂ કાળમાં તી કરે એ અન્ય પ્રકારના પ્રાણિયાનું પણ કથન કરેલ છે. કાઈ કાઈ જીવ જેમકે જૂ' લીખ, વિગેરે અનેક પ્રકારની ચેાનિયાવાળા હાય છે. તેઓ અનેક પ્રકારની ચેનિયામાં ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારની ચેાનિચામાં સ્થિત રહે છે. અને અનેક પ્રકારની ચાનિયોમાં વધે છે, અને પોતપોતાના પૂર્વોક્ત કર્મોનુગામી થઈને ક્રમ પ્રમાણે જ ત્યાં તેની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિ થાય છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાના સચિત્ત અને અચિત્ત લેવા (શરીશે) માં ઉત્પન્ન થાય છે. અને અનેક મારના ત્રસ અને સ્થાવર પ્રાણિયાના સ્નેહના આહાર કરે છે. તે જૂ' વિગેરે વિકલેન્દ્રિય જીવા તેઓના શરીરોના પણુ આહાર કરે છે. અને તેને પાતાના શરીરના રૂપમાં પિરમાવે છે. તેમના અનેક વણુ વિગેરેથી યુક્ત અનેક પ્રકારના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ શરીર હોય છે. એ જ પ્રમાણે મલ, મૂત્રથી પણ વિકલેન્દ્રિય ની ઉત્પત્તિ થાય છે. ગાય, ભેંસ વિગેરેના શરીરમાં પણ ચર્મકીટ પણાથી ઘણા એવા વિકલે. ન્દ્રિય જીવે ઉત્પન્ન થાય છે. અને પિતાના કર્મોનું ફળ ભેગવે છે. માસૂ૦૧૬ “મહાવર’ પુલ્લા' ઈત્યાદિ ટીકાથ–-આ સંસારમાં અનેક એ પહેલાં કરેલા કર્મને આધીન થઈને વાયુનિક અકાયમાં ઉત્પન્ન થાય છે, જેમકે–અવશ્યાય મહિકા ઝાકળ આદિ આ પ્રકરણમાં તેના વિશેજ કથન કરવામાં આવશે તીર્થકર ભગવાને કહ્યું કે -આ લેકમાં કઈ કઈ જ અનેક પ્રકા રની નિમાં ઉત્પન્ન થતા થકા કર્મના ઉદયથી વાયુનિક અપકાયમાં આવે છે. તેઓ ત્યાંજ રિથત હેય છે. અને વૃદ્ધિ પામે છે. તેઓ ત્રસ અને સ્થાવર પ્રાણિના ચિત્ત અને અચિત્ત શરીરમાં અપકાય પણુથી ઉત્પન્ન થાય છે. તેના શરીરે વાયુકાયથી બનેલા અને વાયુકાય દ્વારા ગ્રહણ કરાયેલા હોય છે. વાયુકાય જ તેના શરીરને ધારણ કરે છે. એજ કારણે અપકાયનાં તે શરીરે વાયુ ઉપર જતાં ઉંચે જાય છે. અને વાયુ નીચે જાય ત્યારે નીચે જાય છે. અને વાયુ તિ જાય ત્યારે તિર્થી-(વાંકા ચુકા) જાય છે. આનાથી એ નિર્ણય થાય છે કે-અપકાયનું તે શરીર વાયુ કારણ વાળું હોય છે. વાયુનિક અપકાયના જીવે આ છે.-એસ, હીમ, મહિકા (ધુમ્મસ) અર્થાત પાંચ રંગની ધૂમિકા એલા હસ્તમુક (અનાજના ફૂલ પર રહેનારા જલબિ) શુદ્ધોદક (સામાન્ય જલ) આ બધા વાયુનિક અપકાયના જી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પાણિયાના નેહ-(રસ) ને આહાર કરે છે. પૃથ્વીકાય વિગેરેના શરીરને પણ આહાર કરે છે. તેમના શરીરને અચિત્ત બનાવી દે છે. અને તે તેના શરીર રૂપે પરિણત થઈ જાય છે. તે આસ યાવત શુદ્ધદક સુધીના જીવોના શરીરે અનેક વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શથી યુક્ત હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહ્યું છે. ‘મદ્દાવર પુરવણાર્થ” ઈત્યાદિ વાયુનિક અપૂકાયનું સ્વરૂપ બતાવીને હવે અપૂકાય એનિવાળા અપકાયના જનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંસારમાં કઈ કઈ અપકાયના જી અપૂકાય ચનિવાળા હોય છે. તેઓની ઉત્પત્તિ અપ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ કાયથી થાય છે. અપકાયમાં સ્થિત થાય છે. અને અપૂકાયમાં જ વૃદ્ધિ થાય છે. પિતાના કર્મને વશ થઈને તે છે ત્રસ અને સ્થાવર નિવાળા જળમાં જળ રૂપે ઉત્પન્ન થાય છે. તેઓ અ૫ ચોનિક અપકાયના જીવો ત્રસ અને સ્થાવર નિવાળા પાણીના સનેહને આહાર કરે છે. તથા પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. અને તેને પોતાના શરીરના રૂપથી પરિણમાવે છે. આ જીવેના અનેક વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શવાળા અનેક પ્રકા. રના શરીરે હોય છે. આ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. તીર્થકર ભગવાને બીજા પ્રકારના જીવ પણ કહ્યા છે. તે જીવો ઉદક નિવાળા, પાણીમાં પાણીના રૂપથી પોતાના કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે. તેઓ એ ઉદક્યાનિક ઉદકવાળા જીના રસનો આહાર કરે છે અને પૃથ્વીકાય વિગેરેને પણ આહાર કરે છે. અને તેને પોતાના રૂપથી પરિણમાવે છે. અર્થાત્ જે પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં રહે છે, અને પાણીમાં વધે છે. એજ પાણીના રસને ઉપભેગ કરતાં થકા વધે છે. અને સાથે જ પૃથ્વી વિગેરેના શરીરનો પણ ઉપભેગ કરે છે. તે ઉદનિવાળા પાણિના જેના અનેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા અનેક શરીરો હોય છે. તીર્થકર ભગવાને જીના બીજા ભેદે પણ કહ્યા છે.—કઈ કઈ જીવ પોતાના કર્મને વશ થઈને ઉદકનિક ઉદકમાં ત્રસ પણાથી ઉત્પન્ન થાય છે. તેમાંજ સ્થિત રહે છે. અને તેમાંજ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તે જ ઉદક યોનિવાળા ઉદકના સનેહને આહાર કરે છે. તેઓ પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. તે ઉદનિક ત્રસ પ્રાણિયેના અનેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. વાળા અનેક શરીરે હેય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહ્યું છે. સૂ૦ ૧ળા અઠ્ઠાવર પુરાવં” ઈત્યાદિ ટીકાર્થ–-હવે અગ્નિકાયવાળા જીનું સ્વરૂપ બતાવવામાં આવે છે. તીર્થકર ભગવાને જીવેને એક બીજો પ્રકાર પણ કહેલ છે કઈ કઈ જીવ અનેક નિવાળા અગ્નિકાયના હોય છે. તેઓ કમને વશ થઈને અનેક યોનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્થિત રહે છે. અને ત્યાં જ વધે છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણિયોના હાથીના દાંત વિગેરે સચિત્ત શરી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ માં તથા ઘસવામાં આવેલા પત્થર વિગેરે અચિત્ત પદાર્થોમાં અગ્નિકાય પણાથી ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણી ના સનેહ રસને આહાર કરે છે. અને પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. અને તે આહારને પિતાના શરીર રૂપે પરિણાવી દે છે તે અનેક ત્રસ અને સ્થાવર નિવાળા અગ્નિકાયના જીવોના બીજા પણ અનેક વર્ણ ગંધ રસ અને સ્પર્શ વાળા શરીરો હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહ્યું છે. બાકીના ત્રણ આલાપકે દિક–પાણીના જે પ્રમાણે સમજી લેવા. અર્થાત્ જેમ વાયુનિવાળા, અપૂકાય ઉદનિક ઉદક, ઉદનિક ત્રસ જીવે હેલા છે. એ જ પ્રમાણે વાયુયોનિ વાળા અગ્નિકાય, અગ્નિયાનિક અગ્નિકાય, અને અશિનિક ત્રસકાય આ કમથી ત્રણ આલાપ સમજી લેવા જોઈએ વાયુકાયના સંબંધમાં હવે કથન કરે છે.–આ લેકમાં કેટલાક જીવે એવા હેય છે જે એ પૂર્વમાં અનેક પ્રકારની ચનિયે માં ઉત્પન્ન થઈને પિતે કરેલા કર્મના બળથી ત્રસ અને સ્થાવર ના સચિત્ત તથા અચિત્ત શરીરમાં વાયુકાય પણાથી ઉત્પન્ન થાય છે. અગ્નિ જીવે પ્રમાણે આના પણ ચાર આલાપકે કહ્યા છે. તે તે પ્રમાણે ચાર આલાપકે સમજી લેવા. તે આ પ્રમાણે છે.-(૧) વાયુકાય (૨) વાયુ યોનિક (૩) વાયુ ચેનિક અગ્નિ કાય અને (૪) વાયુનિવાળા ત્રસ સૂ૦ ૧૮ બદાર પુરતા” ઈત્યાદિ ટીકાઈ– તીર્થકર ભગવાને જીવના બીજા પ્રકારો પણ કહ્યા છે. આ લેકમાં અનેક પ્રકારની પેનીવાળા અનેક જાતના જીવે છે, તેઓ પોતે કરેલા કને કારણે તે પેનિયામાં આવે છે. ત્યાં રહે છે. અને વધે છે. અનેક પ્રકારના ત્રસ તથા થાવર પ્રાણિયાના સચિત્ત અને અચિત્ત શરીરમાં પૃથ્વીપણાથી શર્કરા-પત્થરના કકડા નાના નાના કકડાના રૂપથી તથા વાલુકા (રેત)ના શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ રૂપે પ્રસિદ્ધ છે. કહેવાને આશય એ છે કે કેટલાક આ પહેલાં કરેલા પિતાના કર્મના ઉદયથી ત્રસ અને સ્થાવર પ્રાણિયેના સચિત્ત અથવા અચિત્ત શરીરમાં અર્થાત્ સચિત્તમાં પૃથ્વીના રૂપે તથા હાથીના માથામાં મોતીના રૂપે તથા સ્થાવરમાં વાંસ વિગેરેમાં મોતી રૂપે એવ અચિત્તમાં પત્થરમાં લવણ રૂપે (સીંધાલુણ) અનેક પ્રકારની પૃથ્વીમાં શર્કરા, વાલુકા, લવણ વિગેરે રૂપે ઉત્પન્ન થાય છે. તથા આવા પ્રકારના બીજા રૂપમાં ઉત્પન્ન થાય છે. તે રૂપને જાણવા માટે આ ગાથાઓનું અનુસરણ કરવું જોઈએ શાસ્ત્રમાં વર્ણવેલ તે ગાથાઓ આ પ્રમાણે છે –(૧) પૃથ્વી (૨) શર્કરા (૩) વાલુકા (૪) ઉપલ-પાષાણ (૫) શિલા (૬) લવણ-ઉષ (બાર) (૭) ૮ (૮) રાંગુ (૯) તાંબુ (૧૦) શીજુ (૧૧) ચાંદી (૧૨) સ્વર્ણ (૧૩) વજ (૧૪) હરતાળ (૧૫) હિંગળક (૧૬) મિનસિલ (૧૭) શાસક (૧૮) અંજન (૧૯) પ્રવાલ (૨૦) અપટલ (આકાશના જલવિસાય) (૨૧) અન્નવાલુકા જલા વસાયથી યુક્ત ધૂળ (આ બાદર પૃથ્વીકાયના ભેદે છે. હવે મણિના ભેદ કહેવામાં આવે છે. (૨૨)ગોમેદ (૨૩) રજત (૨૪) અંક (૨૫) સ્ફટિક (૨૯) લેહિતાક્ષ (૨૭) મરકત (૨૮) મસાર ગલ (૨૯) ભુજ પરિચક (૩૦) ઇન્દ્ર નીલ (૩૧) ચંદન (૩૨) ગેરૂક (૩૩) હંસગર્ભ (૩૪) પુલાક (૩૫) સૌગંધિક (૩૬) ચન્દ્રપ્રભ (૩૭) વિર્ય (૩૮) જલકત અને (૩૯) સૂર્યકાંત આ બધા મણિના પ્રકારો છે. આ ગાથાઓમાં જેઓને ઉલલેખ કરવામાં આવેલ છે. તે બધા સૂર્ય કાત સુધીની વેનિયામાં ઉત્પન્ન થવાવાળા જીવ પૃથ્વીકાય છે. તે જીવે અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર ના નેહનો આહાર કરે છે તેઓ પૃથવીકાય વિગેરેને પણ આહાર કરે છે. તે ત્રણ સ્થાવર નિવાળા પૃથ્વી કાય ઇવેના બીજા પણ અનેક વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા શરીર કહા છે. તે પ્રમાણે સમજવા. સૂ૦ ૧ભા હાવાં પુરવા ઈત્યાદિ ટીકાર્થ શાસ્ત્રકાર હવે અધ્યયનના અર્થને ઉપસંહાર કરતાં સામાન્ય પણાથી પણ પ્રાણિની દશાનું વર્ણન કરાવીને એ કહે છે કે–સાધુઓએ સંયમનું પાલન કરવામાં મન લગાવવું જોઈએ. તીર્થકર ભગવાને પૂર્વકાળમાં અન્ય વિષય સંબંધી પણ કથન કરેલ છે. સંસારના સઘળા પ્રાણિયે, સઘળા ભૂતો સઘળા જી અને સઘળા સત્વે અનેક પ્રકારની નિમાં ઉત્પન્ન થાય છે અનેક પ્રકારની નિ. યોમાં સ્થિત રહે છે. અને અનેક પ્રકારની યોનિમાં વધે છે. તેમાં લીખ, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ જૂ વિગેરે શરીર સંબધી ચેાનિવાળા છે, અર્થાત્ શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં સ્થિત હોય છે, અને શરીરમાં જ વધતા દેખાય છે. તે મનુષ્ય વિગેરેના શરીરશના જ આહાર કરે છે. પેાત પેાતાના ક્રમને વશ થયેલા છે. કમજ તેઓનું આદિકારણ છે. કમ પ્રમાણે તેએની ગતિ થાય છે. ક્રમ પ્રમાણે જ સ્થિતિ હોય છે. અને કમ`થી તેઓમાં ઉલટ પાલટ થાય છે, તેથી જ એમ સમજવુ કે–જગના સઘળા પ્રાણિયા ક`ને જ આધીન છે, આ પ્રમાણે સમજીને સદોષ–દોષવાળા આહારથી નિવૃત્ત થવુ'. નિર્દોષ આહારથો યુક્ત થવુ. સમિતિયેથી સમિત તથા હંમેશાં સંયમમાં યતનાવાન્ અનેા. ‘ત્તિ વૈમિ' સુધર્માંસ્વામી જમ્બુસ્વામીને કહે છે કે- હે શિષ્ય ! જીવના આહાર વિગેરેના સંબધમાં તથા કર્મ'ના સ્વરૂપના સબંધમાં મે` જે કથન કર્યું છે, તેને સમજો અને સમજીને આહાર સમિતિથી યુક્ત તથા ગુપ્તિ વિગેરેથી યુક્ત થઈને સદ્દા સયમ પાલન કરવામાં પ્રયત્નવાન બને, એજ હું કહું છું સઘળા પ્રાણિયા કતે જ અધીન છે. અને જૂદા જૂદા શરીરને પ્રાપ્ત કરીને તેમાં ઉત્પન્ન થાય છે. સ્થિત રહે છે. અને વધે છે, તે વારવાર શરીરને ધારણ કરીને પાપ મય કૃત્યો કરે છે, પાપેાના સગ્રહ કરે છે. અને સસાર રૂપી જંગલમાં ભટકતા રહે છે તેથી જ સાવદ્ય કર્માંના ત્યાગ કરવા અને સાધુ દીક્ષાને ધારણ કરીને આહાર શુદ્ધિથી યુક્ત તથા શુદ્ધ અને બુદ્ધ મનીને સંયમ પાલન સંબંધી અંતરાયને દૂર કરા. એજ તીથ કરેના ઉપદેશ છે. એજ પ્રમાણે શાસ્રની માજ્ઞા છે. અને એજ અનુશાસન છે. સૂ૦૨૦ના 1ા બીજા શ્રુતસ્કંધનું ત્રીજું' અધ્યયન સમાપ્ત ાર્-૩૫ પ્રત્યાખ્યાન ક્રિયા કા ઉપદેશ નામકે તીસરે અઘ્યયનકા નિરૂપણ ચેથા અધ્યયનના પ્રારભ~~~ ત્રીજા અધ્યયનના અંતમાં આહાર શુદ્ધિના ઉપદેશ આપેલ છે. આહાર શુદ્ધિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને તેના અભાવમાં અનથ થાય છે. આ રીતે અન્વય અને વ્યતિરેક દ્વારા આહાર વિશુદ્ધિ કલ્યાણનું કારણ છે. એ પ્રમાણે જાણીને કલ્યાણુની ઇચ્છા રાખવા વાળા પુરૂષએ આહાર ગુપ્તિનુ સેવન કરવુ' જોઇએ. પરંતુ આહારની વિશુદ્ધિ પ્રત્યાખ્યાન વિના સ*ભવતી નથી. તેથી જ આહારશુદ્ધિના કારણભૂત પ્રત્યાખ્યાન ક્રિયાના ઉપદેશ આપવા માટે આ ચેથા અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે.-આ અર્ યનનું પહેલું સૂત્ર આ પ્રમાણ છે. ‘મુખ્ય સે લાગ્યું ચેન ઇત્યાદ્િ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે –હે જ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણેનું પ્રતિપાદન કર્યું છે. તે મેં સાંભળ્યું છે. એજ હું તમને કહું છું. આ જનશાસનમાં પ્રત્યાખ્યાન ક્રિયા નામનું અધ્યયન કહેલ છે. તે અધ્યયનમાં આ પ્રમાણેનો અર્થ પ્રતિપાદન કરેલ છે. -આત્મા પ્રત્યાખ્યાની પણ હોય છે. અર્થાત્ આત્મા પિતાના અનાદિ વિકૃત સ્વભાવથી જ અપ્રત્યાખ્યાની છે. અહિયાં મૂળમાં “મી’ શબ્દને પ્રગ એ સૂચવે છે કે કઈ કઈ આત્મા પ્રત્યાખ્યાની પણ હોય છે. તેમ સમજવું. મૂલ પાઠમાં “વી ને બેધ કરાવવા માટે “જીવ’ શબ્દને પ્રયોગ ન કરતાં “આત્મા’ શબ્દને જે પ્રયોગ કરવામાં આવ્યું છે, તેને વિશેષ અભિ પ્રાય આ પ્રમાણે છે.—પ્રાણેને ધારણ કરવાના કારણે જીવ કહેવાય છે. અને જે એક ભવથી બીજા ભવમાં ગમન કરતા રહે છે, તે આમા કહેવાય છે. અહિયાં “આત્મા’ શબ્દને પ્રવેગ કરીને એ અર્થ પ્રગટ કરેલ છે કેસાવદ્ય કૃત્યેનો ત્યાગ ન કરતાં કર્મને વશવર્તે થઈને જે હંમેશાં ગમન શીલ છે, દીર્ઘકાળ વીતી જાય તે પણ જેને શાંતિ મળતી નથી જે હમેશાં આમ તેમ ભટકતા ફરે છે. તે આત્મા અપ્રત્યાખ્યાની હોય છે. આત્મા અક્રિયા કુશળ પણ હોય છે. અર્થાત કેઈ આત્મા એવા પણ હોય છે. કે જે શુભક્રિયા કરતા નથી અહિયાં પણ મી’ શબ્દથી એ બતાવ્યું છે કે કોઈ આત્મા ક્રિયાકારી પણ હોય છે. આત્મા સિચ્યા દષ્ટિ પણ હોય છે. અને “મી’ શબ્દથી સમ્યગ્દષ્ટિ પણ હોય છે. એ જ પ્રમાણે આત્મા એકાન્ત દંડ હિંસક પણ હોય છે. અને “ભી’ શબ્દથી કઈ કઈ અહિંસક પણ હોય છે. આત્મા એકાન્ત બાલ (અજ્ઞાની) પણ હોય છે. અને મી’ શબદથી જ્ઞાની પણ હોય છે. આત્મા એકાન્તતઃ ! સુમ પણ હોય છે. અને કઈ કઈ પ્રતિબુદ્ધ પણ હોય છે. અહિયાં સુપ્તા સરખા જે હોય તેને સુસ કહેલ છે. જેમ દ્રવ્ય નિદ્રાથી સુતેલા પુરૂષને શબ્દ વિગેરે વિષયનું જ્ઞાન હેતું નથી. એ જ પ્રમાણે ભાવથી સૂતેલા પુરૂષને હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર–ત્યાગનું જ્ઞાન હોતું નથી. આત્મા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ પિતાના મન, વચન, કાય, અને વાકયને વગર વિચાર્યું ઉપયોગ કરવાવાળા પણ હોય છે. મન અર્થાત અંતઃકરણ, વચન અર્થાત્ વાણી કાય, અર્થાત્ દેહ કઈ પણ અર્થનું પ્રતિપાદન કરવાવાળા પદને સમૂહ વાક્ય કહેવાય છે. કેઈ સુબખ્ત પદ હોય છે. કેઈ તિડ 7 પદ હોય છે. તાત્પર્ય એ છે કે–પ્રત્યાખ્યાન વિનાને આત્મા વિચાર વગરને હાય છે. તે સાવા અને નિરવને વિચાર ન કરતાં મન, વચન કાય અને વાકયને પ્રયોગ કરે છે. આત્મા પિતાના પાપકર્મોને પ્રતિહત અને પ્રત્યા ખ્યાનથી પણ કરતા વર્તમાન કાળમાં કર્મની સ્થિતિ અને અનુભાગને કમ કરીને નાશ કરવું તે પ્રતિહત કરવું કહેવાય છે. પહેલાં કરેલા અતિચારની નિદા કરવી અને ભવિષ્યમાં તે પાપકર્મને ન કરવાનો સંકલ્પ કરે તે પ્રત્યાખ્યાન કરવું કહેવાય છે. “ભી' શબ્દથી એ સૂચિત કરેલ છે કે-કઈ કા કેઈ આત્મા પાપકર્મને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કરવાવાળા પણ હોય છે. થી એ આ રીતે જે આત્મા પ્રત્યાખ્યાની નથી હોતા તેને ભગવાને અસં. યત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપકર્મા, સક્રિય, અસંવૃત, એકાન્ત દંડ, એકાત બાલ તથા એકાન્ત સુખ કહેલ છે વર્તમાન કાળમાં સાવધ કૃમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા હોય તે અસંયત કહેવાય છે. અતીત અને અનાગત કાળના પાપથી જે નિવૃત્ત ન હોય તે અવિરત કહેવાય છે. જે પાપકર્મમાં રત છે, તે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મો કહેવાય છે, જે સાવદ્ય ક્રિયાઓથી યુક્ત હોય તે સક્રિય છે. જે આવતા કમેને રોક્વાવાળી પ્રવૃત્તિથી રહિત હોય તે અસંવૃત્ત કહેવાય છે. એકાનદંડનો અર્થ હિંસક એ પ્રમાણે છે. એકાન્તબાળને અર્થ અજ્ઞાની એ પ્રમાણે સમજ. અને એકાંતસુખની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગઈ છે. એવા અજ્ઞાની છે મન, વચન, કાય અને વાયને પ્રયોગ વગર વિચાર્યું કરે છે. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારના વિચારથી રહિત હોય છે. તે યથાર્થ જ્ઞાન વિનાને પુરૂષ સ્વપમાં પણ શ્રુત ચારિત્ર ધર્મને જોતા નથી. તે અજ્ઞાની પાપ કર્મોને સંચય કરે છે. અને પ્રાણાતિપાત-હિંસા વિગેરે કૃત્ય કરે છે. સૂટ ૧૫ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્વ વોચ ઈત્યાદિ ટકાથ–પ્રશ્ન કર્તા પ્રજ્ઞાપક આચાર્યને કહે છે કે– હે પૂજ્ય આચાર્ય ! જેઓનું મન પાપયુક્ત હેતું નથી. જેમની વાણું પાપમય નથી અને જેમની કાયા પાપયુક્ત નથી, જે પ્રાણીને ઘાત કરતા નથી. જેનું મન, વચન, અને કાય હિંસાના વિચાર વિનાનું છે, જે પાપ કરવાનું સ્વમ પણ દેખતા નથી. અર્થાત્ જેમાં જ્ઞાનની થેડી અવ્યક્ત માત્રા છે. એવા પ્રાણુ પાપકર્મથી બંધાતા નથી. અર્થાત્ જેનું મન, વચન, અને કાયા પાપ વિનાના છે, અને જે જીવહિંસા કરતા નથી. એ પુરૂષ કોઈ પણ પ્રકારના પાપકર્મને બંધક થતું નથી. કયા કારણથી તેને પાપ થતું નથી ? આ વિષયમાં પ્રશ્ન કરનાર એવું કહે છે કે જ્યારે મન પાપમય થાય છે, ત્યારે જ તેના દ્વારા પાપકર્મ સંપાદન કરાય છે. જ્યારે વચન પાપ યુક્ત હોય છે, ત્યારે તેના દ્વારા પાપને બંધ થાય છે. જ્યારે પાપના કારણ રૂપ કાર્ય–શરીર હોય ત્યારે જ કાયાથી થનારા પાપકર્મને બંધ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપયુક્ત મન, વચન, અને કાર્યો દ્વારા પાપકમ થવાનો સંભવ છે. એજ વાત સ્પષ્ટ રીતે હવે કહે છે.-જે પ્રાણિ હિંસા કરે છે, હિંસાવાળા મનના વ્યાપાર-પ્રવૃત્તિથી યુક્ત હોય છે, જે જાણ બૂજીને મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ કરે છે. અને જે સ્પષ્ટ જ્ઞાનથી યુક્ત છે, એવા વિશેષપણવાળે જીવ જ પાપ કર્મ કરે છે. જેમાં પાપના ઉપર કહેલા કારણે નથી. તેને પાપકર્મને બંધ થઈ શકતું નથી. કેમકે એ પહેલાં જ નિર્ણય કરવામાં આવેલ છે. કે-કારણના અભાવમાં કાર્ય થતું નથી. પ્રશ્ન કરનાર ફરીથી કહે છે કે જેઓ એવું કહે છે કેપાપ વિનાના મનથી પાપ વિનાના વચનથી પાપ વિનાના શરીરથી હિંસા ન કરનારાઓને પાપ રહિત મનવાળાને, વિચાર વિનાના મન વચન કાય અને વાકયવાળાને તથા અસ્પષ્ટ જ્ઞાનવાળાને પણ પાપકર્મ થાય છે. એ બરાબર નથી. પ્રશ્ન કરનારાને ભાવ એ છે કે-જે સમનક છે, એટલે કે સમજી વિચારીને મન, વચન અને કાયની પ્રવૃત્તિ કરે છે. હિંસા કરે છે, તેને જ પાપકર્મને બંધ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આનાથી જે એ ઉલ્ટા છે. અર્થાત અમનરક છે, તથા સમજી વિચારીને પાપમાં મન, વચન અને કાયની પ્રવૃત્તિ કરતા નથી. તે પાપકર્મને બંધ કરતા નથી. હવે શાસ્ત્રકાર તેનું સમાધાન કરે છે.–આવી રીતે વિવાદ ઉપસ્થિત થાય ત્યારે તીર્થંકરના અભિપ્રાયને જાણવાવાળા આચાર્ય પ્રશ્ન કરવાવાળાને ઉદેશીને હવે પછી કહેવામાં આવનારે ઉત્તર આપે. અહિયાં જવાની' અર્થાત્ ઉત્તર આપ્યા. આ ભૂતકાળ સંબંધી ક્રિયાના પ્રયોગથી એ સૂચવેલ છે કે ઉત્તર રૂપ વાક્ય દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ અર્થ અનાદિ છે. તીર્થકર ભગવાને પૂર્વકાળમાં એજ પ્રમાણેને નિર્ણય કરેલ છે. આચાર્ય કહે છે. –મેં પહેલાં જે કહેલ છે. તે બરોબર છે. પહેલાં શું કહેલ છે? તે હવે બતાવે છે–પાપયુક્ત મન ન હોવાથી તથા પાપ યુક્ત વચન અને કાય ન હોવાથી પ્રાણીને ઘાત ન કરવાવાળા, અમનસ્ક, (મન વિનાના) મન, વચન, અને કાય સંબંધી વિચાર વિનાના અને અસ્પષ્ટ જ્ઞાનવાળા, જીવને પણ પાપકર્મ હોય છે કહેવાને આશય એ છે કે-હે પ્રશ્ન કરવાવાળા ! મેં પહેલાં જે કહેલ છે, કે-પૂર્વોક્ત પ્રકારના જીને પણ કર્મબંધ થાય છે, તે સત્ય જ છે. અસત્ય નથી. અર્થાત પાપમય મન, વચન અને કાય ન હોવા છતાં પણ અને મન, વચન તથા કાય સંબંધી વિચાર ન હોવા છતાં પણ પાપ થાય છે. પ્રશ્ન કરનાર ફરીથી પ્રશ્ન કરે છે કે-આપે જે કહ્યું છે, તેમાં હેતું શું છે? આચાર્ય કહે છે કે–ભગવાને છ જવનિકાને કર્મબંધનું કારણ કહેલ છે. તે જીવનિકા-પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીની છે. આ છે જવનિકાયના જીવોની હિંસાથી ઉત્પન્ન થવાવાળા પાપને જે પ્રણિયે રોકયા નથી, અર્થાત્ વર્તમાનકાળમાં સ્થિતિ અને અનુભાગને હાસ કરીને નાશ કરેલ નથી, તથા પ્રત્યાખ્યાન કરેલ નથી. અર્થાત પહેલાં કરેલા પાપની નિંદા કરીને તથા ભવિષ્યમાં ફરીથી તેવા પાપ ન કરવાનો સંકલ્પ ન કરીને પાપને તપસ્યા વિગેરે દ્વારા હટાવ્યા નથી, તથા ભવિષ્યકાળ સંબંધી પાપનું પ્રત્યા ખ્યાન કર્યું નથી, પરંતુ જે હંમેશાં કઠેર ચિત્તવાળા થઈને પ્રાણિને મારવામાં લાગ્યા રહે છે. જે પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ સુધીના ક્રોધથી લઈને મિથ્યા દર્શન શલ્ય સુધીના પાપથી નિવૃત્ત થતા નથી. તેને જરૂર શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ પાપકર્મને બંધ થાય છે. આ સત્ય પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી જ અમારૂં કથન અસત્ય નથી. આજ સિદ્ધાન્તને જાણનારાઓને સિદ્ધાંત છે. આચાર્ય શ્રી ફરીથી કહે છે– આ વિષયમાં તીર્થંકર ભગવાને વધકનું દુષ્ટાન્ત કહેલ છે. તે આ પ્રમાણે છે –કઈ હિંસક પુરૂષ કઈ ગાથાપતિને કે ગાથા પતિના પુત્રને, રજાને અથવા રાજપુરૂષને વધ કરવાની ઈચ્છા કરે છે, અને તે વિચાર કરે છે કે-લાગ જોઈને હું આના ઘરમાં પ્રવેશ કરીશ અને લાગ જોઈને આને વધ કરીશ. આ પ્રમાણે મનમાં વિચાર કરતે થકે તે પુરૂષ ગાથાપતિ, ગાથા પતિ પુત્ર, રાજા અથવા રાજપુરૂષના ઘરમાં અવસર મેળવીને પ્રવેશ કરવા માટે વિચારે છે. અને રાત દિવસ, સૂતાં અને જાગતાં હંમેશાં તેને દુશ્મન બનીને તેનાથી પ્રતિકૂળ રહે છે. તે તેને હિંસક કહેવાય છે કે નહીં? તાત્પર્ય એ છે કે-જે પુરૂષ રાતદિવસ સૂતાં અને જાગતાં ગાથાપતિ વિગેરેના ઘાતમાં તત્પર રહે છે, ભલે પછી તે ઘાત કરી ન શકો. હોય, તે પણ તેને હિંસક કહેવાય કે નહીં ? આચાર્ય દષ્ટાન્તને સંભળાવીને અને વસ્ત સ્વરૂપને નિશ્ચય કરીને પ્રશ્ન કરનારને કહે છે કે-હા એ પુરૂષ તેને ઘાતક જ છે. શત્રુ જ છે. જો કે લાગ ન મળવાથી તે ઘાત કરી શક નથી, તે પણ હંમેશા તેના ઘાત વિચાર કરતા રહેવાથી તે તેને ઘાતક જ છે. મિત્ર નહી ! પ્રશ્ન કરનાર દ્વારા આ પ્રમાણે સ્વીકાર કરી લેવાથી આચાર્ય કહે છે કે જેમ હિંસક વિચાર કરે છે કે-હું ગાથાપતિ, ગાથાપતિને પત્ર, રાજા અથવા રાજપુરૂષના ઘરમાં અવસર મળતાં પ્રવેશ કરીશ અને લાગ જોઈને તેને વધ કરીશ. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરતે થકે તે રાત દિવસ સૂતાં અને જાગતાં તેનો શત્ર બની રહે છે, અને તેની હિંસા માટે સંલગ્નચિત્ત રહે છે. તેથી તે તેને વધક જ છે. એ જ પ્રમાણે અજ્ઞાની પ્રાણ પણ સઘળા પ્રાણુ, ભૂતે જ સના રાતદિવસ અમિત્ર શત્રુ જ બન્યા રહે છે. તે અસત્ય બુદ્ધિથી યુક્ત છે. તેના પ્રત્યે શઠતાથી યુક્ત હિંસાને ભાવ રાખે છે, તે પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શન શવ્યમાં સ્થિત રહે છે. એ જ કારણે ભગવાન તીર્થંકરે કહ્યું છે કેએવા બાલ અર્થાત્ અજ્ઞાની પુરૂષ અસંયત છે અર્થાત્ વર્તમાનકાળ સંબંધી પાપના અનુષ્ઠાનથી યુક્ત છે, અવિરત છે. અર્થાત્ વિરતિ ભાવથી રહિત છે. તેણે પોતાના પાપને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા નથી. અર્થાત ભૂતકાળના પાપને પ્રાયશ્ચિત્ત દ્વારા નાશ કરેલ નથી. અને ભવિષ્યકાળ સંબંધી પાપનું પ્રત્યાખ્યાન કરેલ નથી તે સાવદ્ય કિયાથી યુક્ત છે, સંવર ભાવ વિનાના છે. અને એકાન્ત દંડ છે, અર્થાત્ હમેશાં હિંસા વિગેરે કૃત્યોથી યુક્ત રહે છે. તે એકાત અજ્ઞાની એકાન્ત સુપ્ત અર્થાત્ મિશ્યાભાવને પ્રાપ્ત કરે છે. જેમ સૂતેલે પુરૂષ કોઈ શુભ વ્યાપાર કરતા નથી, એજ પ્રમાણે શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ આ અજ્ઞાની જીવ પણ શુભ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતા નથી. એથી જ સુતેલાની જેમ જ છે. તે વિચાર વિનાના મન વચન, અને કાયવાળા છે. તેઓ ધર્મ કરવાનું સ્વપ્ર પણ દેખતા નથી. તેને પાપકર્મને બંધ થાય છે. જેમ તે ઘાતક ગાથા પતિ, ગાથાપતિ પુત્ર, રાજા અથવા રાજપુરૂષને ઘાત કરવામાં ચિત્ત પરોવી રાખે છે, અને રાત દિવસ સૂતાં કે જાગતાં તેની પ્રત્યે શત્રુપણું રાખે છે, તેને દદે છે, અને અત્યંત ધૂર્તપણાની સાથે તેના ઘાતને વિચાર કરે છે, એ જ પ્રમાણે પાપકર્મથી નિવૃત્ત ન થનાર બાલઅજ્ઞાની જીવ પણ પાપથી નિવૃત્ત થતા નથી. તે દરેક પ્રાણું, ભૂત જીવ અને સત્વયે ઘાતકમનોવૃત્તિ ધારણ કરીને રાત દિવસ સુતે થકે અથવા જગત થકે તેને શત્ર બને છે. અને પ્રતિકૂળ-ઉલ્ટ વ્યવહાર કરે છે. અને અત્યંત શડ પણાથી તેની હિંસાની વાતને જ વિચાર કરે છે. એ છે કે–જેમ તે ઘાતક પુરૂષને ઘાત કરવાનો મોકો મળતું નથી. અને તે કારણથી તે ઘાત કરી શકતા નથી, તે પણ ઘાત કરવાને જ વિચાર કરતા રહેવાથી પોતાના અપ્રશસ્ત ચિંતનના કારણે તે હિંસક જ વાગે છે. એ જ પ્રમાણે સંયમ અને વિરતિ વિગેરે વિનાને અજ્ઞાની જીવ અવનિકાની સાક્ષાત્ હિંસા કરતા નથી. તે પણ હિંસાનું ચિંતન કરતા રહેવાની હિંસક જ ગણાય છે. તેથી જ અજ્ઞાની જીવ હિંસક જ હોય છે. એજ કથન યોગ્ય છે. સૂત્ર ૨ ફળદ્દે સમ ઈત્યાદિ ટીકાથ–પ્રશ્ન કરનાર ફરીથી કહે છે. આ કથન બરાબર નથી. અર્થાત આપે જે કહ્યું છે, કે–અજ્ઞાની અને અવિરત જીવ સઘળા પ્રાણિઓના હિંસક છે. આ કથન બરાબર નથી. આ સંસારમાં ઘણા એવા શ્રમ અને સ્થાવર તથા સૂક્ષમ અને બાહર પ્રાણી છે, કે જેના શરીરનું પ્રમાણ એટલું નાનું થાય છે કે-તે કયારેય જોઈ શકાતું નથી, તેમ સાંભળી પણ શકાતું નથી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ અમે એ પણ જાણતા નથી, કે-તેઓ અમારા શત્રુ છે, કે મિત્ર છે? અર્થાત્ અમે જ્યારે તેને દેખતા પણ નથી, એવા જીવેના સંબંધમાં એક એક પ્રાણીને લઈને ઘાતક મનવૃત્તિ ધારણ કરવામાં આવે. રાત દિવસ સૂતાં કે જાગતાં તેમના પ્રત્યે શત્રુ પણું ધારણ કરવામાં આવે. અસત્ય બુદ્ધિ રાખવામાં આવે. અત્યંત શઠ૫ણ પૂર્વક તેઓના પ્રાણાતિપાતમાં મન લગાડી શકાય, અને પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપમાં પ્રવૃત્તિ કરવામાં આવે. આ કેવી રીતે સંભવી શકે? તાત્પર્ય એ છે કે–આ જગતમાં ઘણા એવા સૂક્ષ્મ જીવે છે કે જેઓ અમારા દેખવા કે સાંભળવામાં પણ આવતા નથી. તેના પ્રત્યે હિંસાની ભાવના ઉત્પન્ન થતી નથી. એવી સ્થિતિમાં તેઓની હિંસાનું પાપ કેવી રીતે લાગી શકે ? સૂ૦ ૩ તરથ હંસુ મળવચા” ઈત્યાદિ ટીકાર્થ– આચાર્યશ્રી ઉત્તર આપતાં કહે છે કે–આ વિષયમાં સર્વગુણ સમ્પન્ન ભગવાન શ્રી તીર્થંકર દેવે બે દષ્ટાને કહ્યા છે. તે આ પ્રમાણે છે.–સંગ્નિદષ્ણાત અને અસં િદષ્ટાન્ત જે જીવોમાં સંજ્ઞા અર્થાત્ કાયિક, વાચિક, અને માન સિક ચેષ્ટા મેળવવામાં આવે છે. તેઓ સંસી કહેવાય છે. તેનું દૃષ્ટાન્ત સંઝિ દષ્ટાન્ત કહેવાય છે. તેનાથી વિપરીત અર્થાત ઉલ, અસં િદષ્ટાન્ત સમજવું. આ પૈકી સંજ્ઞિ દષ્ટાન્ત શું છે? જે આ સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત છે છે, તેમાં પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તના કાર્યોમાંથી કઈ કઈ મનુષ્ય પૃથ્વીકાયથી પિતાને આહાર વિગેરે કાર્યો કરે છે, અને કરાવે છે. તેમના મનમાં એ વિચાર હોય છે કે-હું પૃથ્વીકાયથી પિતાનું કામ કરે છું. અથવા કરાવું છું (અથવા અનુમંદન કરૂં છું) તેઓના સંબંધમાં એવું કહી શકાતું નથી કે તે અમુક પૃથ્વીકાયથી જ કાર્ય કરે છે. અથવા કરાવે છે, સંપૂર્ણ પૃથ્વીથી કરતા નથી કે કરાવતા નથી. તેના સંબંધમાં તે એજ કહી શકાય કે-તે પૃથ્વીકાયથી કાર્ય કરે છે. અને કરાવે છે. તેથી જ તે સામાન્ય પણાથી જ પૃવિકાયના વિરાધક કહેવાય છે. સામાન્યમાં સઘળા વિશેષને સમાવેશ થઈ જાય છે. તેથી જ એ કહી શકાતું નથી કે તે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ અમુક પૃથ્વીકાયના વિરાધક છે. અને અમુકના નથી. આ કારણે તે સામાન્યતઃ પૃથ્વીકાયના જીવાના વિરાષક છે. એવા જીવા પૃથ્વીકાયના સંબધમાં સ ંયુત થતા નથી. અર્થાત્ વમાનકાળમાં સાદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે. વિરત થતા નથી. અર્થાત્ ભૂતકાળમાં કરેલા અને ભવિષ્યકાળમાં થનારા પાપેાથી નિવૃત્ત થતા નથી. પાપને પ્રતિષત અને પ્રત્યાખ્યાત કરતા નથી, અર્ધાત્ પડેલાં કરેલા પાપની નિા કરતા નથી. અને ભવિ જ્યમાં ન કરવાના સલ્પ સ્તા નથી. જે પૃથ્વીકાયના સબંધનાં કહેવામાં આવેલ છે, એજ ત્રસકાય સુધી સઘળા કાર્યાના સંબંધમાં કહેવુ' જોઈએ. ત્રસકાય દ્વારા જે કાય કરે છે કરાવે છે, તે સામાન્ય પર્ણોથી ત્રસકાયના વિરાધક હેવાય છે, કાઈ છએ કાચેાથી કાર્ય કરે છે, અને કરાવે છે. તે પુરૂષને એવા વિચાર થતુ નથી કે હું અમુક અમુક કાય-શરીરથી કાય કરૂં. અને અને અમુક અમુકથી ન કરૂ એ તા સામાન્ય પણાથી છએ જીવનિકાયાથી કાય કરે અને કરાવે છે. તેથી જ એ છ એ જીવનિકાયાની હિ ંસાથી અસયત છે, અવિરત છે. અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકમ વાળા છે. તે પ્રાણાતિપાતથી લઇને મિથ્યાદન શલ્પ સુધી અઢારે પાપસ્થાનાનુ સેવન કરવાવાળા છે. તીર્થંકર ભગવાને એવા પુરૂષને અસયત, અવિરત, અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત પાપકમ વાળા અને સ્વસ પણ ન દેખવાવાળા અર્થાત્ સંયમ અને વિકૃતિ વિગેરેથી સથા રહિત કહ્યો છે. તે પાપકમ કરેજ છે. આ સ`ગ્નિ દૃષ્ટાન્ત કહેલ છે, કહેવાને ભાવ એ છે કે—જેમ કોઇ પુરૂષ સંપૂર્ણ ગામને ઘાત કર. થામાં પ્રવૃત્તિવાળા હાય, અને તે વખતે કઇ વિશેષ માણસને ન દેખે, તે પણ ગ્રામઘાતક હાવાથી તે ગામના અંતગત એ મનુષ્યને પણ ઘાતક કહેવાય છે. એજ પ્રમાણે જે ષટ્કાયના જીવાના ઘાત કરનારા છે, તે ચાહે કાઈ જીવને દેખે અથવા ન દેખે પણ તેના ઘાતક જ કહેવાય છે. હવે અસજ્ઞિનું દૃષ્ટાન્ત બતાવવામાં આવે છે, જે આ અસજ્ઞિ પ્રાણી છે, જેમકે-પૃથ્વિકાયિક યાવત્ વનસ્પતિકાયિક અને કાઈ કોઇ ત્રસકાયિક, જેમને એવા આધ હાતા નથી કે કર્તવ્ય શું છે? અને અકતવ્ય શું છે? જે સ`જ્ઞા વિનાના છે, અર્થાત્ પહેલા પ્રાપ્ત કરેલા પદાર્થની ઉત્તર કાળમા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ પર્યાચના કરી શકતા નથી. જેમનામાં પ્રજ્ઞા નથી. અર્થાત પિતાની બુદ્ધિથી વિચારવાની શક્તિ નથી, જેમનામાં મનન કરવાનું સામર્થ્ય નથી, વાણી નથી. જે સ્વયં કંઈ કરી શકતા નથી. તથા બીજાઓ પાંસે કઈ કરાવી શકતા નથી. એવા તર્ક અને સંજ્ઞા વિગેરેથી રહિત પ્રાણી પણ સઘળા પ્રાણિ, ભૂતે, જીવો અને સોના રાતદિવસ સૂતાં કે જાગતાં હંમેશાં શત્રુ બન્યા રહે છે. તેને દગો દે છે. અને અત્યંત શઠતા પૂર્વક ઘાત કરવામાં લાગ્યા રહે છે તેઓ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શય સુધી અઢારે પાપોનું સેવન કરતા રહે છે. જો કે તેમને મન તથા વાણી લેતા નથી, તે પણ તેઓ પ્રાણિયે, ભૂત, છે અને સને દુઃખ પોંચાડવા માટે શાક ઉત્પન્ન કરવા, ઝુરાવવા, ૨ડાવવા, વધ કરવા, પરિતાપ પહોંચાડવા અથવા તેમને એકી સાથે જ દુઃખ શોક, સંતાપ, પીડન, બંધન વિગેરે કરવાના પાપકર્મથી વિરત થતા નથી. પરંતુ પાપકર્મમાં નિરત–તપર જ રહે છે. આ રીતે તે અસંજ્ઞી અને સંજ્ઞા પ્રજ્ઞા વિગેરેથી રહિતપણ વીકાયિક વિગેરે પ્રાણી દિવસરાત પ્રાણાતિપાતમાં વર્તતા રહે છે. તેઓ ચાહે બીજા પ્રાણિએને ન જાણતા હોય, તે પણ ગામઘાતક પ્રમાણે જ હિંસક કહેવાય છે. તેઓ પરિગ્રહમાં યાવત મિથ્યાદર્શનશયમાં અર્થાત્ સઘળા પાપમાં વર્તમાન હોય છે. સઘળી નિચેના પ્રાણી નિશ્ચયથી સંજ્ઞા થઈને (ભવાતરમાં) અસંજ્ઞી થઈ જાય છે. અને અસંસી થઈને સંજ્ઞી થઈ જાય છે. કેમકે-સંસારી જીવ કમને આધીન છે, તેથી જ કર્મના ઉદય પ્રમાણે જુદા જુદા પર્યાને ધારણ કરે છે. જે જીવ જુદી જુદી અનેક નિયામાં રહીને પાપકર્મને દૂર કરતા નથી પાપને ધોઈ નાખતા નથી, તેઓ કર્મના ઉદયને વશ થઈને અસંશી પર્યાયથી સંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. સંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યા. ઘમાં જન્મ લે છે. અથવા સંસી પર્યાયથી સંજ્ઞી પાંચમાં અને અસંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યાયમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. એ કેઈ નિયમ નથી કે સંજ્ઞી જીવ ભવાન્તરમાં સંજ્ઞી પથમાં જ હોય. સંજ્ઞી, અસંસી વિગેરેનું વિચિત્ર પણ કર્મને આધીન છે. અને જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થઈ જાય, ત્યાં સુધી તેનો પ્રભાવ નાશ પામતું નથી. અને જ્યાં સુધી કર્મને સદુ પ્રભાવ નાશ ન પામે ત્યાં સુધી તે જીવેને ઉંચ નીચ, કે સરખા અને વિસદૃશ નિયામાં ફેરવતા જ રહે છે. આ સંસી અને અસંજ્ઞી જીવ, સઘળ અશુદ્ધ આચારવાળા છે. હંમેશાં ધૂર્તપણથી યુક્ત છે, અને હિંસાત્મક ચિત્તવૃત્તિને ધારણ કરવાવાળા છે. તેઓ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના સઘળા પાપમાં તત્પર રહે છે. તે કારણે તીર્થકર ભગવાને આ પાપમાં તત્પર રહેલા શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ અને અસંગત, અવિરત, ક્રિયાયુક્ત અને અસંવૃત કહ્યા છે. પાપકર્મને પ્રતિહત અને પ્રત્યાખ્યાત ન કરવાવાળા પણ કહ્યા છે. એવા જ એકાન્ત દંડ-હિંસક એકાત બાલ-અજ્ઞાની એકાન્તસુખ-અજ્ઞાન નિદ્રાથી પરાજીત થાય છે. તે વિચાર વિનાના મન, વચન અને કાયવાળા છે. તેને કર્તવ્ય અને અકર્તવ્યને વિવેક હેતે નથી. અવિરતિમાન હોવાના કારણે તે સ્વમમાં પણ જે પાપને જાણતા નથી, તેને પણ કરવાવાળા હોય છે. તેઓ પાપકર્મ જ કરે છે. તાત્પર્ય એ છે કે–ચાહે સંશી હોય કે-અસંશી હોય તેઓ પાપકર્મ આવશ્યજ કરે છે. જે આ કહ્યું તે એરબર જ કહ્યું છે. સૂત્રો તે હિંદ ગુરુ ઈત્યાદિ ટીકાર્ય --પ્રશ્ન કર્તા ફરીથી પ્રશ્ન પૂછે છે કે હે ભગવન મનુષ્ય વિગેરે પ્રાણી કયું કર્મ કરતા થકા કેવા પ્રકારથી સયત વિરત તથા પાપકમને ઘાત અને પ્રત્યાખ્યાત કરવાવાળા હોય છે? વર્તમાનકાળ સંબંધી પાપમય કૃત્યથી રહિત થવું તે સંયત થવું કહે. વાય છે ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પાપથી નિવૃત્ત થવું તે વિરત થવું કહેવાય છે કર્મથી પ્રતિત થવાને અભિપ્રાય એ છે કે-વર્તમાનકાળમાં સ્થિતિ અને અનુભાગને હાસ કરીને તેને નાશ કરે. અને પ્રત્યાખ્યાનને અર્થ એ છે કે–પહેલાં કરેલા અતિચારોની નિંદા કરીને તથા ભવિષ્યમાં ન કરવાને સંક૯પ કરીને તેને દૂર કરવા. ભગવાને પજવનિકાયને કર્મબંધનું કારણ કહેલ છે. તે બદ્રજીવનિ. કાય આ પ્રમાણે છે –પૃથ્વીકાય યાવત્ ત્રસકાય જેમ ડંડાથી, હાડકાથી, મૂઢિથી ઢેખલાથી અથવા ઠીંકરાથી તાડન કરવામાં આવે છે અથવા ઉપદ્રવ કરવામાં આવે તો એટલા સુધી કે એક રેમ-રૂંવાડું ઉખાડવાથી પણ મને હિંસાથી થવાવાળું દુઃખ અને ભયને અનુભવ થાય છે. એ જ પ્રમાણે સઘળા પ્રાણિયે થાવત્સ પણ ડંડા, મુઠિ વિગેરેથી આઘાત કરવાથી તર્જન, તાડન, કરવાથી, ઉપદ્રવ કરવાથી યાવત્ રેમ ઉખાડવાથી પણ હિંસાથી થવાવાળા દુઃખ અને ભયને અનુભવ કરે છે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ કહેવાના આશય એ છે કે--જેમ ડડા વિગેરેથી મને કાઈ તાડન કરે છે, વ્યથા દુ:ખ પહોંચાડે છે. એટલે સુધી કે કઇ એક રૂ ંવાડું પણ ઉખાડે તે વખતે મનમાં દુઃખ ઉત્પન્ન થાય છે. તે વખતે હું દુઃખ અને ભયના અનુભવ કરૂ છું. એજ પ્રમાણે બીજા બધા પ્રાણિચે પણ ૪'ડા વિગેરેથી મારવામાં આવ્યેથી દુઃખ અને ભયના અનુભવ કરે છે. જેમ દડપ્રહાર વગેરે મારા માટે દુઃખ દેનાર છે, એજ પ્રમાણે ખીજા પ્રાણિયાને પણ તે દુઃખકારક જ હાય છે. આ પ્રમાણે સમજીને કાઈ પણ પ્રાણીનું યાવત્ કાઇ પણ સત્યનુ` હનન કરવુ ન જોઈએ. તેમજ ઉપદ્રવ પણ કરવા ન જોઇએ. તેના પર હુકમ ચલાવવે! ન જોઇએ. દાસ વિગેરે બનાવીને તેને પાતાને આધીન બનાવવા નજોઈ એ. તથા આહાર પાણીમાં રાકાણ કરીને પરિતાપ પહાંચાડવા ન જોઈએ તથા વષ શસ્ર વિગેરે દ્વારા મારવા ન જોઈએ. આ અહિંસા ધર્મ ધ્રુવ,- નિશ્ચિત છે. નિત્ય આદિ અને અન્ત રહિત-વિનાના છે. શાશ્વત સનાતન છે. લાકના સ્વરૂપને જાણીને પરપીડાને ઓળખવાવાળાએએ અર્થાત્ તી કરાએ આ ધમ કહ્યો છે. આ પ્રમાણે ભિક્ષુ અહિંસાને પરમ ધમ સમજીને પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના સઘળા પાપોથી વિત થાય છે. અહિંસા ધર્મને જાણનારા મુનિ દન્તધાવન (દાતણુ) થી દાંતેાને ન ધાવે આખામાં અંજન-કાજળ ન ખાજે ઔષધના પ્રયોગ કરીને અથવા યૌગિક ક્રિયાદ્વારા વમન (ઉલ્ટી) ન કરે. ધૂપ વિગેરે સુગંધિત દ્રચૈાથી શરીર અથવા વસ્ત્રને સુગંધવાળા ન કરે. ઉપર બતાવવામાં આવેલા ગુણાથી યુક્ત ભિક્ષુ સાવધ ક્રિયાએથી રહિત હિં`સા અસત્ય વિગેરે કુત્સિત વ્યાપારેાથી રહિત ક્રોધ, માન, માયા, અને લેભથી રહિત ઉપશાન્ત તથા પરિનિવૃત્ત અર્થાત્ સઘળા પાપેાથી રહિત હાય છે. એવા ભિક્ષુને ભગવાને સયત, વિરત, પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમાં, અક્રિય, સંવૃત અને એકાન્ત પડિંત કહેલ છે. સૂ॰ પા! ।। બીજા શ્રુતરક ધનુ. ચૈથુ. મધ્યયન સમાપ્ત ઘર-જા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ આચારશ્રુત નામક પાંચર્વે અધ્યયનકા નિરૂપણ પાંચમા અધ્યયનને પ્રારંભ – હવે આ પાંચમું અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. આનો સંબંધ આ પ્રમાણે છે.–ચેથા અધ્યયનમાં પ્રત્યાખ્યાન ક્રિયાનું કથન કરવામાં આવેલ છે. પ્રત્યાખ્યાનક્રિયા આચારમાં સ્થિત સાધુમાં જ થઈ શકે છે. તેથી જ પ્રત્યાખ્યાન ક્રિયાનું કથન કરીને આચારકૃત નામનું આ પાંચમું અધ્યયન કહેવામાં આવી રહ્યું છે. અથવા અનાચારને ત્યાગ કરવાથી નિર્દોષ સમ્યફ પ્રત્યાખ્યાન થઈ શકે છે. તેથી જ આ અનાચાર મૃત અધ્યયન પણ કહેલ છે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ આ અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે કહ્યું છે. – “બાર વંમરે જ ઈત્યાદિ શબ્દાર્થ–‘બાહુપાને- પ્રજ્ઞઃ કુશલ પ્રજ્ઞાવાન પુરૂષ તથા “મે-- - રા' આ અધ્યયનમાં કહેવામાં આવનારા વચનને તથા “કંમરે -ત્રહાર' બ્રહ્મચર્યને ગ્રહણ કરીને ઈવ-મન' જીનેન્દ્ર દેવે પ્રતિપાદન કરેલ આ મે-ધ ધર્મમાં સ્થિત રહીને “રાવિવિ હિ' કેઈપણ સમયે ‘કળાયાઅનાજા' અનાચાર એટલે કે સાવદ્ય અનુષ્ઠાન રૂપ અનાચારનું “ના રેકનાવત’ સેવન કરવું નહિં ૧૫ અન્વયા-કુશલ પ્રજ્ઞાવાન પુરૂષ આ અધ્યયનમાં કહેવામાં આવનાર વચનેને તથા બ્રહ્મચર્યને ગ્રહણ કરીને જીનેન્દ્ર ભગવાને પ્રતિપાદન કરેલ ધર્મમાં સ્થિત રહીને કયારેય અનાચારનું સેવન ન કરે. ૧ ટકાથુ–દુઃખરૂપ સંસારને માર્ગ અસત્ય છે. અને મોક્ષને માર્ગ પરમ સત્ય છે. આ રીતે સ-અસત્ વસ્તુને જાણવાવાળા બુદ્ધિમાન પુરૂષ, આ અધ્યયનમાં કહેવામાં આવવાવાળા વચનને તથા સત્ય, તપ, જીવદયા, ઈન્દ્રિય નિરાધ રૂપ બ્રહ્મચર્યને ગ્રહણ કરીને જીનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપણું કરવામાં શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ આવેલા આ ધર્મમાં સ્થિત થઈને કઈ પણ વખતે અનાચાર અર્થાત કુત્રિત, નિષિદ્ધ અથવા સાવદ્ય આચારનું સેવન ન કરે. યા “અખાદ્ય ઈત્યાદિ શબ્દાર્થ– “કળાયં-અનામ્િ ' આદિરહિત (વા પુળો–વા પુના અથવા “અપવાદ-અનાશ્રમ' અનવદ-અનન્ત અપર્યવસાન “રિના-રિકા પ્રમાણુ દ્વારા જાણીને "સાસણ-શાશ્વતઃ શાશ્વત જ છે. અથવા “સારાવારસાશ્વતઃ અશાશ્વત જ છે. “ફરૂ લિ૬િ-૩તિ દિટન' એવી દષ્ટિ “ર ધારણ-. વાયેત્ત ધારણ ન કરે. પરા અન્વયાર્થ–સપૂર્ણ લકને પ્રમાણ દ્વારા અનાદિ અને અનન્ત જાણીને આ શાશ્વત જ છે. અથવા અશાશ્વત જ છે. એવી એકાન્ત બુદ્ધિ ધારણ ન કરે ારા ટીકાર્ય–જેની આદિ અર્થાત ઉત્પત્તિ ન હોય, તે અનાદિ કહેવાય છે. અને જેનો અન્ત અર્થાત્ નાશ ન હોય, તેને અનંત કહે છે. આ ચૌદ રાજના પ્રમાણવાળા અથવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વાળ લેક–સંસાર આદિ અને અંત વિનાને છે. એ રીતે પ્રમાણથી જાણીને એ અભિપ્રાય ધારણ ન કરે કે-આ નિત્ય જ છે. અથવા અનિત્ય જ છે. આ પ્રમાણેને કદાહ–બોટો આગ્રહ ધારણ કરે એગ્ય નથી. કેમકે-દરેક વસ્તુ દ્રવ્યપણાથી નિત્ય અને પર્યાયપણુથી અનિત્ય છે. સાંખ્ય મત પ્રમાણે લેક ક્યારેય ઉત્પન્ન થતો નથી, અને હંમેશાં સ્થિર એક સ્વભાવમાં રહે છે. બૌદ્ધ મત પ્રમાણે આ એકાન્ત વિનશ્વર-નાશ પામવાવાળે છે. અર્થાત્ ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામતે રહે છે. આ અને એકાન્ત અભિપ્રાય છે, તેથી જ તે સિચ્યા છે. સૂર guહું રોહિં ટાળેf ઈત્યાદિ શબ્દાર્થ–uf-uત્તાસ્થાન' એકાત નિત્ય અને એકાન્ત અનિત્ય “હું દામો” આ બને ‘હિં થાના સ્થાનેથી અર્થાત્ પક્ષોથી “વવાનો-દઘણા શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર “ વિઝન વારે થતું નથી તથા guહિં-તારાનું આ “રોહિંગ્યામ્' બને બાળહિં-થાના સ્થાન' સ્થાનેથી “ગાચાર–કનારા 'અનાચાર “કાળ-ઝાનીયાજૂ' જાણવું જોઈએ. અર્થાત્ એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાંથી કોઈ એક પક્ષને સ્વીકાર કરે તે અનાચાર છે. આ સર્વજ્ઞના આગમથી બહાર છે તેમ સમજવું. આવા અન્વયાર્થ –એકાન્ત નિત્ય અને એકાત અનિત્ય આ બને સ્થાને અથાતુ પક્ષથી શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર થતો નથી. આ બંનેને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્થાનોથી અનાચાર સમજ જોઇએ. અર્થાત્ એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય એ બે પક્ષ પૈકી કોઈ એક પક્ષને સ્વીકાર કરવો તે અનાચાર છે. આ સર્વજ્ઞના આગમથી બહાર છે મારા ટીકાર્થ સૂત્રકાર પિતે બતાવે છે કે–એકાન્ત નિત્ય અને એકાત અનિત્ય પક્ષમાં વ્યવહાર થઈ શકતો નથી સઘળી વસ્તુઓ એકાન્તતઃ ! નિત્ય જ છે. અથવા અનિત્ય જ છે. આ બન્ને પક્ષે માંથી કોઈ પણ પક્ષથી લૌકિક અથવા કેત્તર આલેક સંબંધી અથવા પરક સંબંધી પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વ્યવહાર થતો નથી. તેથી જ આ બન્ને એકાત પક્ષો દ્વારા અનાચાર સમજવું જોઈએ. અર્થાત આ બન્ને એકાત પક્ષ જીનાગમથી બહાર છે. આ બન્નેથી જૂદા કથંચિત્ નિત્ય કથંચિત અનિત્ય પક્ષ જ સ્વીકાર કરવાને યોગ્ય છે. દરેક વસ્તુ સામાન્ય અર્થાત્ દ્રવ્ય, અંશથી હંમેશાં વિદ્યમાન રહે છે. તેથી જ તે નિત્ય છે. પરંતુ તેના વિશેષ અર્થાત્ પર્યાય અંશ ક્ષણ ક્ષણમાં બદલાતા રહે છે. તે નવીન અને જૂના થતા રહે છે. તેથી જ અનિત્ય પણ છે. કહ્યું પણ છે–પરમૌઢિ સુવર્ષોથી ઈત્યાદિ ઘટ, મુગુટ, અને સેનાની ઈચ્છાવાળા નાશ, ઉત્પાદ અને પ્રવપણું પર્યામાં કમથી શોક, પ્રમોદ–આનંદ અને મધ્યસ્થ ભાવને પ્રાપ્ત થાય છે. તેથી જ સિદ્ધ થાય છે. કે-દરેક વસ્તુ ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યથી યુક્ત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-કલ્પના કરે કે-એક રાજાને એક પ્રિય પુત્રી છે, અને એક ગુણિયલ પુત્ર છે; પુત્રીને સેનાનો ઘડો છે, રાજાએ તે સોનાના ઘડાને સોની પાસે ગળાવીને કુમાર માટે તેને મુગુટ બનાવશે. આ સ્થિતિમાં ઘડાને ભાંગીને (ઘટ રૂપથી મટાડીને) મુકુટ બનાવવાથી તે છોકરીને દુઃખ થાય છે. કેમકે–તેની પ્રિય વસ્તુનો નાશ થાય છે. અને છોકરો ખુશી થાય છે, કેમકે તેને પ્રિય વસ્તુની પ્રાપ્તિ થાય છે. તથા સ્વયં રાજા મધ્યસ્થતટસ્થ રહે છે. કેમકે તેની દૃષ્ટિમાં તેનું સેનારૂપેથી કાયમ જ છે. તેને નાશ થય નથી, તથા ઉત્પત્તિ પણ થઈ નથી. આ પ્રમાણે દરેક વસ્તુ વિનાશ ઉત્પત્તિ અને સ્થિતિના સ્વભાવ વાળી જ છે. જે વસ્તુ ત્રણે રૂપવાળી ન હોત, તે આ ત્રણે વ્યક્તિના મનમાં ત્રણ પ્રકારની ભાવનાઓ અને તેનાથી થવાવાળા શાક, આનંદ અને માધ્યસ્થતટસ્થ પણું કેમ થાત? આથી સ્પષ્ટ થાય છે કે દરેક વસ્તુ કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. સૂ૦૩ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ “તમુરિહંત' ઈત્યાદિ શબ્દાર્થ “થો-સારવાર: શાસ્તા અર્થાત્ શાસનના પ્રવર્તાવવાવાળા તીર્થંકર તથા તેના અનુયાયી ભવ્ય જીવે “સમુરિસ્ટફિંતિ-મુનિત ઉચ્છેદને પ્રાપ્ત કરશે. અર્થાત્ કાલક્રમથી સઘળા મુક્તિ પ્રાપ્ત કરી લેશે. બધા મુક્ત થઈ ગયા પછી જગતુ જીથી શૂન્ય અર્થાત્ ભવ્ય જી વગરનું બની જશે કેમકે-ફળની આદિ અને અંત હેતે નથી. અથવા “દવે પણ સઘળા જી “ઝિણા-અનીદશા અન્ય અન્ય વિસદશ છે. બધા છે “ટિચા-નિથા' કર્મોથી બદ્ધ જ “મવિરતિ મવિષ્યનિત્ત' રહેશે. અથવા “જ્ઞાનયંતિ વ ળો વણ-શાશ્વતા રૂતિ નો વર' સઘળા જે શાશ્વત જ છે. તેમ કહેવું ન જોઈએ જે બધા જ જીવે મુક્ત થઈ જાય તે જગતુ જીવ વગરનું થવાથી જગત જ રહેશે નહીં તેથી જ તેમ કહેવું બરાબર નથી. એમ પણ કહેવું ન જોઈએ કે-સઘળા જ કર્મબદ્ધ જ રહેશે. અથવા તીર્થકર હમેશાં થિત રહેશે. આ બધા એકાન્ત વચને મિથ્યા છે. જો અન્યથાર્થ-શાસ્તા અર્થાત્ શાસન પ્રવતવનાર તીર્થંકર તથા તેમના અનયાયી ભવ્ય જીવ ઉછેદને પ્રાપ્ત થશે. અર્થાત્ કાલકમથી બધા જ મુક્તિ પ્રાપ્ત કરી લેશે બધા જ મુક્ત થયા પછી જગત્ જીવેથી અર્થાત ભવ્ય જીવથી રહિત બની જશે. કેમકે કાળની આદિ અને અન્ત નથી. બધા જ પરસ્પર વિદેશ અથવા બધાજ જે કર્મોથી બદ્ધ જ રહેશે. બધા જ જીવે શાશ્વત જ છે. તેમ કહેવું ન જોઈએ. જે બધા જ જી મુક્ત થઈ જાય તે જગત જીવ શુન્ય થવાથી જગત જ નહીં રહે તેથી જ તેમ કહેવું યોગ્ય નથી. એમ પણ કહેવું ન જોઈએ કે બધા જીવો કર્મ બદ્ધ જ રહેશે. અથવા તીર્થકર સદા કાયમ જ રહેશે. આ બધા એકાન્ત વચને મિથ્યા છે. જો ટીકાર્થતીર્થકર અને ભવ્ય જી ઉછેદને પ્રાપ્ત થઈ જશે અર્થાત્ કમના બંધ વિનાના થઈને મોક્ષમાં જશે. ત્યારે આ લેક ભવ્ય જીવે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ વિનાના થઈ જશે. અથવા તીર્થંકર અને સઘળા ભવ્ય જીવે હમેશા સ્થિત જ રહેશે. કોઇ મેાક્ષને પ્રાપ્ત કરશે નહીં તેમ કહેવુ' ન જોઈએ. સઘળા પ્રાણિયા પરસ્પર વિલક્ષણ જ છે. તેએમાં કિંચિત્ પશુ સરખા પણુ' નથી. તેમ પણ કહેવુ ન જોઈએ. સૂકા ‘દિ. ટોન્દુિ કાળે' ઇત્યાદિ શબ્દા —ર્ણદ્-સામ્યામ્’આ ‘ટોક્િ’-ăાખ્યા' અન્ને એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય ‘ટાળેદ્િ’—સ્થાના થામ્’ પક્ષેાથી ‘વનારો-ચવાર:' શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર ‘ન વિજ્ઞદ્-ન વિદ્યતે” સભવિત નથી તેથી જ વર્ણદ્ સાચ્ચાર્’ આ ‘હિં-ઢાસ્થામ્' અને “ટાળેન્દ્િ-સ્થાનાામ્' પક્ષેાના સેવનને ‘અળાચાર-‘અનાચારમ્’ અનાચાર ‘નાળ-જ્ઞાનીયાત્' જાણુવે જોઈ એ. કલ્યાણની ઈચ્છા રાખવાવાળાએ કાઈ એકાન્ત પક્ષનુ અવલમ્બન કરવું ન જોઈ એ. ાપા અન્વયા આ મતે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષેાથી શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર સ`ભવિત નથી. તેથી જ મને એકાન્ત પક્ષાના સેવનને અનાચાર સમજવા જોઈએ. કલ્યાણની અભિલાષા રાખવાવાળાએ કાઈ પણ એકાન્ત પક્ષનું અવલમ્બન કરવુ' ન જોઈએ. ાપા ટીકા”—સઘળા તીર્થંકરા ક્ષયને પ્રાપ્ત થઈ જશે. અથવા સિદ્ધિને પ્રાપ્ત કરી લેશે. અથવા બધા શાશ્વત જ છે. સઘળા પ્રાણિયા સવથા વિસદેશ જ છે. સઘળા જીવે સકક જ રહેશે. આ પ્રમાણેના અને એકાન્ત પક્ષાથી વ્યવહાર થઈ શકતા નથી. કહેવાના ભાવ એ છે કે--સઘળા શાસન કરવાવાળા તીર્થંકરાના ક્ષય થઈ જશે. તેમ કહેવુ. તે અયેાગ્ય છે, કેમકેક્ષય થવાના કારણે ભૂત કના અભાવ છે સઘળા શાસન કરવાવાળા તીથ કરા શાશ્વત જ છે. તેમ કહેવું તે પણ ચેાગ્ય ગણાય નહીં. કેમકે–ભવમાં રહેવા વાળા કેવલી અડૂત સિદ્ધિ ગમન કરે છે. અર્થાત્ મેાક્ષમાં જાય છે. તેથી જ તેઓ શાશ્વત નથી. હા, પ્રવાહની અપેક્ષાએ ભલે શાશ્વત કહેવામાં આવે. પરંતુ વ્યક્તિની અપેક્ષાથી અશાશ્વત છે. તેથી જ અને એકાન્ત પક્ષના સેવનથી અનાચાર સમજવે જોઇએ સઘળા પ્રાણિયે વિસર્દેશ જ છે. તેમ પણ કહેવું ન જોઈ એ. સઘળા જીવેા ક”ને આધીન હોવાના કારણે વિલક્ષણ હોત્રા છતાં પણ સ્વભાવથી સરખા જ છે, તેથી જ તેમાં શુદ્ધ આત્મસ્વરૂપ ચૈતન્યની અપેક્ષાથી સમાનપણુ છે. અને કય વિગેરેના વિસર્દેશ પણાથી અસમાન પણુ' પણ છે. સઘળા જીવા સકમ ક જ રહેશે. તેમ કહેવું પણ ઠીક નથી. કેમકે વીયના ઉલ્લાસ થવાથી કોઈ જીવ નિષ્ક્રમ દશાને પણ પ્રાપ્ત કરશે. પરંતુ જે અભન્ય છે, અથવા ભવ્ય હોવા છતાં પણ ચૈાગ્ય સામગ્રી પ્રાપ્ત નહીં કરી શકે તે સકમ રહેશે પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ' ઇત્યાદિ શબ્દાર્થ વિત્ત જે એકેન્દ્રિય વિગેરે “-મુદ્રા શુદ્ધ લઘુકાયવાળા ‘પાગ-પ્રાણા પ્રાણી છે, “હુવા-અથવા’ અથવા જે કોઈ કાવા–મદાવાદ હાથી ઘોડા વિગેરે મહાકાય-મોટા શરીરવાળા “વંતિનિત પંચેન્દ્રિય પ્રાણી છે. “સેસિં–તેષામ' તે બન્નેની હિંસાથી “રિસં-સર 1 સમાન જ વેર થાય છે, અથવા “રિસં–શાદરા અસમાન “ રે' વેર થાય છે ‘ત્તિ-રૂતિ’ એ પ્રમાણે “જો વા-નો વા' કહેવું ન જોઈએ. અર્થાત લઘુકાય અને મહાકાય (નાના મોટા પ્રાણીને ઘાત કરવાથી સરખી જ હિંસા થાય છે. એ પ્રમાણે એકાત કથન કરવું ન જોઈએ. અને તેને ઘાત કરવાથી અસમાન હિંસા જ થાય છે, એ પ્રમાણે એકાન્ત વચન પણ બાલવું ન જોઈએ. ગાદા અન્વયાર્થ–જે એકેન્દ્રિય વિગેરે ક્ષુદ્ર લઘુકાયવાળા પ્રાણી છે. અથવા જે ઘોડા હાથી વિગેરે મહાકાય પંચેન્દ્રિય પ્રાણી છે. એ બનેની હિંસાથી સરખું જ વેશ થાય છે. અથવા અસમાન વેર થાય છે. તેમ કહેવું ન જોઈએ. અર્થાત્ લઘુકાય અને મહાકાય પ્રાણીને ઘાત કરવાથી સરખી જ હિંસા થાય છે. એવું એકાન્ત કથન કહેવું ન જોઈએ અને તેઓને ઘાત કરવાથી અસમાન હિંસા થાય છે તેવું એકાન્ત વચન પણ બોલવું ન જોઈએ. દા ટીકાર્થ –જે એકેન્દ્રિય દ્વીન્દ્રિય વિગેરે અથવા ઉંદર વિગેરે પંચેન્દ્રિય લઘકાયવાળા અર્થાત્ નાના શરીરવાળા પ્રાણિ છે. અથવા હાથી વિગેરે મહાકાય પ્રાણી છે. આ બંને પ્રકારના પ્રાણિયોની હિંસા કરવાથી સરખું જ વેર અર્થાત્ કર્મબંધ અથવા સરખેજ વિરોધ રૂ૫ વેર થાય છે. કેમકેસઘળા પ્રાણી સરખા પ્રદેશાવાળા છે. તેમ એડ્વાન્ત રૂપે કહેવું તે ગ્ય નથી. અથવા આ લઘુકાય અને મહાકાય બન્ને પ્રકારના જીવોનું હનન કરવાથી એક સરખું જ વેર થતું નથી. કેમકે તેઓની ઇન્દ્રિયોમાં, જ્ઞાનમાં અને કાયના પરિમાણમાં વિસદશ પણું છે. આ પ્રમાણે જીવ પ્રદેશનું સરખાપણું થવા છતાં પણ સમાન વેર થતું નથી. તેમ એકાત કથન પણ ગ્ય નથી. જે હનન કરવામાં આવનારા જીવેના શરીરનું લઘુપણું–નાનાપણું અથવા મોટાપણો પ્રમાણે કર્મનો બંધ થતે હેત તે કર્મબંધનું સરખાપણું અને અસમાનપણું કહી પણ શકાત, પરંતુ એવું નથી. કર્મબંધને મુખ્ય આધાર અધ્યવસાય છે, તેથી જ તીવ્ર અધ્યવસાયથી નાના છની હિંસા કરવા છતાં મહાન વેર થઈ શકે છે અને મંદભાવથી અથવા ઈચ્છા વગર મટા જીને વાત કરવા છતાં અ૫ વેર થાય છે. તેથી જ વેરના વિષયમાં અને કાન્ત પક્ષજ યુક્તિ સંગત છે. બન્ને પ્રકારના એકાન્ત વચને ઠીક નથી. દા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ હિં રોહિં કાળે િઈત્યાદિ શબ્દાર્થ-gણહિં-ઘતામ્યામ્' આ હોર્દિ-દ્વાખ્યામ્' બને “દાદું-સ્થાનમ્યા' પોથી અર્થાત્ અપકાય અને મહાકાય જીવોની હિંસાથી સમાન વેર ઉત્પન્ન થાય છે, અથવા વિસદૃશ વેર ઉત્પન્ન થાય છે. આ બનને એકાન્તવચનોથી “વવgારો-વ્યવહારુ વ્યવહાર “-7 વિ” થતા નથી. અર્થાત આ બન્ને એકાન્ત પક્ષ બરાબર નથી. વધ્ય-મારવાને ગ્ય એવા જવાનું અલપકાય પણું અથવા મહાકાય પણું જ એકમાત્ર કર્મબન્ધના તારતમ્ય. તાનું કારણ નથી. પરંતુ મારનારાને તીવ્ર ભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, અપ વીર્ય પણું અને મહા વીર્યપણું પણ કર્મ બંધના તાર તમ્મનું કારણ છે. આવી સ્થિતિમાં વધ્ય જીવની અપેક્ષાથી જ બન્ધનું સદશપણું અથવા વિદેશપણું અથવા ન્યૂનાધિકપણું માનવું સંગત નથી. તેથી જ “ggf–uત્તાસ્થાનું” ઉક્ત “રોહિં દાખ્યામ્' બને “કાળેડુિં-થાનાખ્યા એકાન્ત પક્ષેમાંથી કોઈ પણ એક પક્ષને સ્વીકાર કરીને જે પ્રવૃત્ત થાય છે. તે “કાચાર-અનાચાર' અનાચાર જ “બાળ-ઝાનીયા' સમજવો જોઈએ. આવા અન્વયાર્થ–આ બને પોથી અર્થાત અલ્પકાય અને મહાકાય જીવોની હિંસાથી સરખું જ વેર પેદા થાય છે. અથવા વિસદશ વેર ઉત્પન થાય છે. આ બન્ને એકાન્ત વચનેથી વ્યવહાર થતું નથી. અર્થાત્ બન્ને એકાન્ત પક્ષ ઠીક નથી. વધ્ય જીવનું અપકાયાપણું અથવા મહાકાય પણું જ એક માત્ર કર્મ બંધની તરતમતાનું કારણ નથી. પરંતુ વધકને તીવ્ર ભાવ મંદભાવ જ્ઞાતભાવ અજ્ઞાતભાવ, અલ્પવીય પણું તથા મહાવીર્યપણું પણ કર્મબંધના તારતમ્યનું કારણ છે. આ પરિસ્થિતિમાં વધ્યજીવની અપેક્ષાથી જ બંધની સદૃશતા વિસદશતા અથવા ન્યૂનાધિકપણું માનવું સંગત નથી. તેથી જ ઉક્તબને એકાન્ત પક્ષેમાંથી કઈ પણ એક પક્ષને સ્વીકાર કરીને જે પ્રવૃત્ત થાય છે, તે તેને અનાચાર જ સમજવું જોઈએ. તેના ટીકાથે--જીવની સદશતાને કારણે કર્મબન્ધનું સદશપણું કહેવામાં આવે છે, તે ખબર નથી. વસ્તુતઃ જીવનું મરી જવું તે હિંસા નથી, પરંતુ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ મારવાવાળાને હિંસારૂપ અધ્યવસાય-વ્યવહાર પ્રવૃત્તિ જ હિંસાનું કારણ છે. વૈધ સદભાવના પૂર્વક રોગીને ઉપચાર કરી રહેલ હોય, અને રેગી મરી જાય, તો વૈદ્યને તેની હિંસાનું પાપ લાગતું નથી. કેમકે વૈદ્યને હેતુ તેને મારવાને હેતે નથી તેજ પ્રમાણે જે કઈ સપ સમજીને દેરીને મારે છે, તે ભાવથી દુષ્ટ હોવાના કારણે તે હિંસાને ભાગી બને છે. એક આહામ્ભાળ સુંગંતિ ઈત્યાદિ શબ્દાર્થ – શાહજન્માનિ મુગંતિ-માધાન મુતે' ષકાયનું ઉપ મર્દન (હિંસા) કરીને સાધુ માટે તૈયાર કરવામાં આવેલ આહાર પાણી વિગેરે આધાર્મિક કહેવાય છે જે સાધુ આધાર્મિક આહાર કરે છે, તેઓ “Tમm-1ોડ ' પરસ્પર “નવમુળા- ર4મૅળા' પિતાના કર્મથી “વરિત્તેત્તિ તા નિરારિરિ =ા પાપકર્મથી ઉપલિપ્ત (વ્યાપ્ત) થાય છે. એમ કુળો-g: અથવા અgવર્જિરિ વા-અનુદ્ધિવાનિતિ વા’ અનુપલિપ્ત હોય છે. એ પ્રમાણે એકાન્ત વચન “જો જ્ઞાળિકનાં-નાનીચા' કહેવું ન જોઈએ તેથી જ કોઈ પણ એકાન્ત પક્ષને સ્વીકાર કરે તે અનાચાર સમજ. ૮-૯ અવયાર્થી--સાધુ માટે ષકાયનું ઉપમર્દન કરીને તૈયાર કરવામાં આવેલ આહાર પણ વિગેરે આધાકર્મિક કહેવાય છે. જે સાધુ આધાકનિક આહાર કરે છે. તેઓ પાપકર્મથી લિપ્ત થાય જ છે. અથવા લિપ્ત થતા નથી, એવા અને પ્રકારના એકાત વચન કહેવા ન જોઈએ. આ બેઉ એકાન્ત સ્થાનોથી વ્યવહાર થતું નથી. તેથી જ કઈ પણ એકાન્ત પક્ષને સ્વીકાર કરે તે અનાચાર સમજવો જોઈએ. ૮- લા. ટીકાર્થ–કોઈ પણ પ્રકાથી પ્રમાદના કારણે જે આધાકમિ દેલવાળો આહાર ગ્રહણ કરી લીધો હોય તે તે સર્વથા પરઠવી દેવું જોઈએ. તેને ઉપભેગ કરે ન જોઈએ. આ પ્રમાણે સિદ્ધાંતને આદેશ છે. તે પણ પ્રમાદથી ગ્રહણ કરવામાં આવેલ આધાકમિ આહારને ભોગવી લીધું હોય તે ભેગવવાવાળે ચિકણા કર્મ બાંધે જ છે. એ પ્રમાણે એકાન્ત વચન કહેવું ન જોઈએ તથા ચિકણું કર્મ બાંધતે નથી, એ પ્રમાણેના એકાન્ત વચન પણ કહે નહીં ગા૦ ૮-લા “મિચ મોરાઢમાણા' ઈત્યાદિ શબ્દાર્થ–“મિચં–ચરિવં' જે આ દેખવામાં આવતું “ઓસ્ટં-વારિ. ર' દારિક શરીર છે. “સાણા-આરામ્' આહારક શરીર છે, “ અને મi-જાળ કામણ શરીર છે, “રદેર – જૈવ ર” તેમજ “” શબ્દથી વૈદિય તથા તેજસ શરીર છે, આ પાંચે શરીરે એકાન્તતઃ ભિન્ન પણ નથી, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ કેમકે એક જ દેશ અને એક જ કાળમાં ઉપલબ્ધ-પ્રાપ્ત થાય છે. અને બધા જ પુલ પરમાણુઓથી બનાવેલ છે. તેથી જ આના ભેદ અને અભે. દના સંબંધમાં એકાન્ત વચન કહેવા ન જોઈએ. “પશ્વથ વીરિયં સ્થિ– સર્વત્ર વારિત’ બધે જ વીર્ય છે. અર્થાત્ સઘળા પદાર્થોમાં દરેક પદાર્થની શક્તિ રહેલી છે. અથવા “સદા વરિએ નડિય-સર્વત્ર થી નારિત' બધે શક્તિ વિઘમનિ નથી. એ રીતથી એકાન્ત વચન પણ કહેવા ન જોઈએ. ૧ના અન્વયાર્થ-જે આ દેખવામાં આવનારૂં ઔદ્યારિક શરીર છે, આહારક શરીર છે, કાર્મણ શરીર છે, અને ચ શબ્દથી વૈકિય અને તૈજસ શરીર છે, આ પચે શરીરે એકા તતઃ જુદા નથી. કેમકે એક જ દેશ અને કાળમાં પ્રાપ્ત થાય છે. અને બધા જ પુદ્ગલ પરમાણુઓથી નિર્મિત છે. તેથી જ તેના ભેદ અને અભેદના સંબંધમાં એકાન્ત વચન કહેવા ન જોઈએ. બધે જ વીર્ય છે. અથવા બધા જ પદાર્થોમાં દરેક પદાર્થની શક્તિ વિદ્યમાન છે. અથવા વિદ્યમાન નથી. એવું એકાત વચન પણ કહેવું ન જોઈએ ૧૦ ટીકાઈ- આ જે ઔદારિક શરીર છે, આહારક શરીર છે, કાર્મણશરીર છે. આ બધા એક જ છે. એ પ્રમાણે એકાન્ત વચન કહેવું ન જોઈએ અને આ પરસ્પર ભિન્ન જ છે, એ પ્રમાણેના એકાન્ત વચન પણ કહેવા ન જોઈએ. આઠમી ગાથામાં આહારના સંબંધમાં અનાચારનું વર્ણન કરવામાં આવ્યું હતું, અને આ ગાથામાં આહાર ગ્રહણ કરવાવાળાના શરીરના સંબં. ધમાં અનાચારનું વર્ણન કરવામાં આવેલ છે. શરીર પીચ પ્રકારના હોય છે. જેમકે–ઔદારિક શરીર (1) વૈક્રિય શરીર (૨) આહારક શરીર (૩) તૈજસ શરીર (૪) અને કાશ્મણ શરીર (૫) આ પાંચે શરીર એક રૂપ જ છે, એ પ્રમાણે એકાત (નિશ્ચિત) વચન કહેવું ન જોઈએ. કેમકે તેમના કારણોમાં ભેદ હોવાથી ભિન્ન પણ છે. ઔદારિક શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ શરીર ઉદાર અથવા સ્કૂલ પેલેથી બને છે. વૈક્રિય શરીર, વેકિય વર્ગણના પુદ્ગલથી બને છે. આહારક શરીરનું કારણ આહારક વર્ગણના પુદગલે છે. તૈજસ શરીરનું કારણ તેજ અને કામણ શરીરનું કારણ કર્મવર્ગણ છે. આ પ્રમાણે જેમ ગાય અને ઘેડે એક નથી એજ પ્રમાણે આ શરીર પણ કારણોમાં જુદાપણું હોવાથી એક નથી. પાંચે શરીર સર્વથા ભિન્ન જ છે. આ પ્રમાણેનું એકાન્ત વચન-નિશ્ચય વચન પણ કહેવું ન જોઈએ. કેમકે-આ ઘર અને સ્ત્રીની માફક એક જ સ્થળે જોવામાં આવે છે. સર્વથા ભેદ હોત તે તેઓના દેશ, કાળ વિગેરેમાં ભેદ આવત! આ રીતે તેઓમાં સર્વથા ભેદ પણ નથી. પરંતુ કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે. આજ અનુભવ સિદ્ધ અને નિર્દોષ રાજમાર્ગ છે. આ સ્થિતિમાં આને એકાન્ત ભિન્ન અથવા એકાન્ત અભિન્ન કહેવું તે અનાચારનું સેવન કરવા જેવું છે, - બધે જ સામર્થ્ય છે. બધે વીર્ય નથી. અર્થાત્ સઘળી વસ્તુઓમાં બધી જ શક્તિ રહેલી છે. અથવા બધામાં બધી શક્તિ નથી. એ પ્રમાણે કહેવું ન જોઈએ. કેમકે એમ કહેવાથી પણ અનાચાર થાય છે. તાત્પર્ય એ છે કે--સાંખ્યમત પ્રમાણે દરેક પદાર્થોનું કારણ પ્રકૃતિ છે. તે બધાનું ઉપાદાન કારણ છે ઉપાદાન કારણના ગુણ બધા જ કાર્યોમાં મળી આવે છે. તેથી બધા જ પદાર્થો સર્વાત્મક છે. બધામાં બધીજ શક્તિ રહેલી છે. બીજાઓનું કહેવું છે કે–દેશ, કાળ, અને સ્વભાવને ભેદ હોવાથી બધા જ પદાર્થો બધાથી જૂદા છે. તેઓના મત પ્રમાણે એક શક્તિ બધે જ સિદ્ધ નથી. આ બને એકાન્ત માન્યતાઓ ખબર નથી. જે બધાજ સર્વાત્મક હોય, તે જન્મ, મરણ, સુખ, દુઃખ, બન્ધ અને મોક્ષ વિગેરેની લૌકિક અને શાસ્ત્રીય વ્યવસ્થાઓ કે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. તે સિદ્ધ થતી નથી. તે કારણથી એકાત અભેદ પક્ષ બરાબર નથી. એકાન્ત ભેદ પક્ષમાં પણ આજ પ્રમાણે દુષ્ટ દેષ આવે છે. તેથી પ્રમેય પણું, ય. પણુ, વિગેરે સામાન્ય ધર્મોની અપેક્ષાએ બધામાં કથંચિત્ અભેદ પણ છે. અવસ્થા ભેદથી કથંચિત ભેદ પણ છે. આ રીતે કથંચિત ભેદભેદ પક્ષ જ સત્યમાર્ગ છે. બન્ને એકાન્ત પક્ષેનું સેવન કરવું તે અનાચાર છે. ૧ “guહં રોહિં કાળહિં ઈત્યાદિ શબ્દાર્થ – “કોણ - લેક “ન0િ-નારિત’ નથી અને “અક્કો –ગોws અલક પણ “રરિક-નારિત’ વિદ્યમાન નથી. “gવં-gવ' એવી “અનં-સંજ્ઞા બુદ્ધિ “ક નિવેદન નિવેરા' રાખવી ન જોઈએ. પરંતુ “ઢોર-ઢોર લોક “થિ-વારિત’ વિદ્યમાન છે. “પા” અથવા “ગોદ-ગોવ' અલક શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ અસ્થિ-આત્તિ વિદ્યમાન છે. “ઘ” આ પ્રમાણેની “નં-સંજ્ઞા' બુદ્ધિ નિવેષણ -નિવેડૂ' રાખવી જોઈએ. ૧૧-૧ર અન્વયાર્થ–લેક અને અલક નથી. એવી બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ લોક છે અને અલેક પણ છે, આ પ્રકારની બુદ્ધિ રાખવી જોઈએ. ૧૧-૧૨ા ટીકાર્થ ચૌદ રાજુ પરિમાણ–પ્રમાણુવાળા તથા જીવ અજીવ વિગેરે દ્રવ્યોનું આધાર સ્થાન લોક કહેવાય છે. લેકથી અતિરિક્ત જે આકાશ છે, તે અલક છે. આ લોક અને અલેક નથી. તેમ સમજવું ન જોઈએ. પરંતુ લોક અને અલેક છે, તેવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. લેક અને અલેકના અભાવના સંબંધમાં બૌદ્ધોની જે માન્યતાઓ છે, તેને ત્યાગ કરીને તેના સદભાવને સ્વીકાર કર જોઈએ. તેમના મતને સ્વીકાર કરવાથી સઘળા લેકમાં પ્રસિદ્ધ પ્રમાણથી સિદ્ધ અને વ્યવહારથી અબાધિત જે વ્યવસ્થા છે, તેનું સમર્થન કરવામાં આવતું નથી. કહેવાને આશય એ છે કે– જેમ સ્વપ્નમાં દેખવામાં આવતે પદાર્થ સાચે નથી પરંતુ મિથ્યા હોય છે. એ જ પ્રમાણે જાગ્રતવસ્થામાં દેખવામાં આવનાર પદાર્થ પણ મિથ્યા જ છે. આ પ્રમાણેને શૂન્ય વાદીને મત છે. તેઓનું કહેવું છે કે-કારણના અસ્તિત્વમાં જ પદાર્થની સત્તા હોઈ શકે છે. કારણ પરમાણુ માનવામાં આવે છે. અને તેની સત્તા જ નથી. કેમકે તેઓ ઇન્દ્રિયેથી અગોચર-ન દેખાય તેવા છે. અને વિચાર કરવાથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. કહ્યું પણ છે કે-થા થા રિતે' ઈત્યાદિ સંસારના પદાર્થોના સંબંધમાં જેમ જેમ વિચાર કરવામાં આવે, તેમ તેમ તે અસિદ્ધ થતા જાય છે. તેને અભાવ સિદ્ધ થતું જાય છે, જ્યારે પદાર્થોને જ એ ગમે છે, તે અમે શું કરીએ ? બીજું પણ કહ્યું છે કે“પુદગા વિવિધમાનાના” ઈત્યાદિ જ્યારે પદાર્થોને વિચાર બુદ્ધિથી કરવામાં આવે તે તેને કોઈ પણ સ્વભાવ નિશ્ચિત થતું નથી. તેજ કારણથી અમે તેને અવક્તવ્ય અને નિઃ સ્વભાવ-વભાવ વગરને કહેલ છે. આ પ્રમાણે શૂન્યવાદી, લેક અને અલેક રૂપ પદાર્થોને અભાવ કહે છે, પરંતુ તેઓનું આ કથન બરાબર નથી. પદાર્થોથી અર્થ ક્રિયા થાય છે, આ બધાના અનુભવથી સિદ્ધ વાત છે. તેથી જ અર્થ ક્રિયાથી સિદ્ધ અબાષિત પદાર્થોને વચન માત્રથી નિષેધ કરવામાં આવી શકતો નથી. ૧૧-૧૨ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ‘નદ્ધિ નીવા' ઇત્યાદિ શબ્દાર્થ –નવા-નવાઃ’ જીવ અથવા ‘અન્નોવા-અનીવા’ અજીવ ‘નથિ-ન સિ' નથી. ‘યં-ક્’ આ પ્રમાણેની ‘સન્ન’-સંજ્ઞા' સ`જ્ઞા બુદ્ધિને ળ નિવે સ-ન નિવેશયે ધારણ કરવી ન જોઈએ. પરંતુ અસ્થિ નીવા ગનીવા વા -સન્તિ નીયા બનીના-વા' જીવ છે, અથવા અજીવ છે, ‘ä-શ્યમ્' એવી સન્ન—સંજ્ઞામ્' સંજ્ઞા બુદ્ધિને ‘નિવેશ-નિવેશચેત્' ધારણ કરવી જોઈએ. ૫૧૩મા અન્વયાથ —જીવ નથી. અથવા અજીવ નથી. આ પ્રકારની સત્તા ધારણ કરવી ન જોઈએ. પર’તુ જીવ છે, અને અજીવ છે. એવી સંજ્ઞા ધારણ કરવી જોઇએ. ૫૧૩૫ ટીકા-ઉપયોગ લક્ષણવાળા જીવાનુ અસ્તિત્વ નથી. અથવા જીવથી ભિન્ન ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ, પુદ્દગલ, અને કાળ રૂપ અજીવેનુ' અસ્તિત્વ નથી. આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઇએ. પરંતુ જીવ છે, અને અજીવ છે. તેવુ' સમજવુ' જોઇએ. ચાર્વાક મતના અનુયાયી શરીરથી ભિન્ન જીવનું અસ્તિત્વ માનતા નથી, તેઓનું કથન છે કે-શરીરની આકૃતિમાં પરિણત થયેલા પૃથ્વી વગેરે મહાભૂતાના સમૂહથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય છે. જીવની જૂદી કોઇ પ્રકારની સત્તા નથી. તેનાથી ઉલ્ટા બ્રહ્મા-દ્વૈતવાદીની માન્યતા એવી છે કે-જગતને આ સમગ્ર વ્યવહાર (ફેલાવ) આત્માનું જ સ્વરૂપ છે. આત્માથી જૂદે કાઈ પણ અજીવ પદાર્થ નથી, કેવળ આત્મા જ પરમાથ છે. સૂત્રકારનું કથન છે કે આ બન્ને પ્રકારના મન્તવ્યે સત્ય નથી. કહે. વાના આશય એ છે કે-ચૈતન્ય ભૂતાનેા ધમ થઈ શકતા નથી ! જો તે ભૂતાના ધમ હાત તા ભૂતાથી ખનાવવામાં આવેલ ઘટ, વિગેરેમાં પણ ચૈતન્યની પ્રાપ્તિ થાત જ પરંતુ તેવું થતું નથી, તેથી જ ચૈતન્યભૂતાના ગુણુ નથી પરંતુ જેને તે ગુગુ છે તે જીવ કહેવાય છે અને તે ભૂતાથી ભિન્ન તથા અનાદિ છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ આજ પ્રમાણે વેદાન્તિયેને મત પણ ત્રરેાખર નથી. કેમકે-સઘળા પદાર્થો જો . એક આત્માથી જ ઉત્પન્ન થયેલા હાત તા તેઓમાં પરસ્પર વિચિત્રપ' ન થાત આ સિવાય જો આત્મા એકલા જ હાત તેા કેઇ બદ્ધ હોય છે, તેમ કોઈ મુક્ત હોય છે. કાઈ સુખી હોય છે, તેા કેઈ દુઃખી હાય છે. વિગેરે વ્યવસ્થા કે જે દરેકના અનુભવથી સિદ્ધ છે, તે હાત નહીં. તેથી જ જીવે અને અજીવા-ખન્નેનુ' અસ્તિત્વ સ્વીકારવુ જોઈ એ એજ યુક્તિ સંગત છે. ।।૧૩।। ‘સ્થિ ધર્મો' ઈત્યાદિ શબ્દા’--‘નસ્થિ વચ્ચે ધમ્મે વા-નાસ્તિ ધાડધમાં વા ધમ નથી, અને અશ્વમ પણ નથી. ‘ળેવં પુખ્ત નિવલઘુ-નૈત્ર સજ્ઞાં નિવેશયે' આવા પ્રકારની સોંજ્ઞા (બુદ્ધિ) ધારણ કરવી નહીં પરંતુ ‘સ્થિ ધર્મો અધર્મો વા-અસ્તિ ધાડધમાં વા' ધમ અને અધમ છે, ‘વં સન્ત નિવેન્ન-છ્યું સાં નિવે રાયેત્ એ પ્રમાણેની સ ́જ્ઞા (બુદ્ધિ) ધારણ કરવી જોઈએ. ૫૧૪. અન્વયા -ધમ નથી અથવા અધમ પણ નથી. આ પ્રકારની સંજ્ઞા બુદ્ધિ ધારણ ન કરવી. પરંતુ ધર્મ અને અધમ છે તેવી સરજ્ઞા ધારણ કરે. ૫૧૪ા ટીકાથ--ધમનું અસ્તિત્વ નથી, અથવા અધર્મનું અસ્તિત્વ પણ નથી. આ પ્રમાણેની બુદ્ધિ રખવી નહી. પરંતુ ધમ અને અધમ બન્ને છે, તે પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી. કાઈ કોઈ પરમતવાદી કાલ, સ્વભાવ, નિયતિ અથવા ઇશ્વર વિગેર કારણેાથી જ જગત્ની તેએ ઉત્પત્તી માનીને ધમ અને અધર્મીના અસ્તિત્વના નિષેધ કરે છે. પરંતુ આ સત્ય નથી. કેમકે-ધમ અને અધર્મને જે કારણ માનવામાં ન આવે તે જગતમાં જે વિચિત્રપણુ દેખવામાં આવે છે, તે સિદ્ધ થઈ શકત નહીં. આ લેાકમાં એક જ કાળમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યામ કાઈ ભાગ્યવાન્ અને સુંદર હાય છે. તથા કેાઈ અભાગીયા અને કદરૂપા હૈાચ છે. કાઇ સુખી અને કઈ દુઃખી હાય છે. આવા પ્રકારનું વિષમપણું ધમ અને અધમ હોય તેજ સિદ્ધ થાય છે. અન્યથા નહી.. જોકે-કાલ વિગેરે પણ યથાયેાગ્ય કારણ હાય છે. તે પણ ધર્મ અને અધર્માંથી સહેકૃત થઈને જ તે કારણ હાઇ શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે--જ્ઞ ૢિ જાહિંતો’ ઇત્યાદિ એકલા કાલ વિગેરેથી કાઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતુ નથી. ‘મગ પકવવાનું પણ એકલા કાળ વિગેરે માનવાથી સિદ્ધ થતુ નથી. તેથી જ ધમ અધમ કાલ વિગેરે બધા મળીને જ કાણુ મને છે. આ રીતે વિવેકી મનુષ્યા કાઈ પણ એક પ્રકારના સ્વીક ૨ કરી શકતા નથી. કે–ધમ અને અધર્માંનુ અસ્તિત્વ નથી. તેથી જ ધમનુ ં અસ્તિત્વ અર્થાત્ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રુત અને ચારિત્ર રૂપ આત્મપરિણામ અવશ્ય છે. તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને ચાગરૂપ અધમ'નુ' અસ્તિત્વ પણ અવશ્ય છે જ તેમ સમજવું જોઇએ. અર્થાત્ કુશાસ્ત્રોના પરિશિલનથી. ઉત્પન્ન થયેલી કુમતિને છેડીને ધર્મ અને અધમ છે, એવી શાસ્ત્રથી ઉત્પન્ન થવાવાળી સત્બુદ્ધિને જ ધારણ કરવી જોઈ એ. ૧૪ સ્થિ વંધે ૧ મોઘું વા' ઈત્યાદિ શબ્દાથ’-- સ્થિ સંધે વ-જ્ઞાતિ કેંધો વા' બધ અર્થાત્ કમ પુદ્ગલેના જીવ સાથેના સંબંધ નથી, ‘ન મોરીો વૉન મોક્ષો વા' અને 'માક્ષ પણ નથી. જૈવં અન્ન નિવેસ-નૈવ સજ્ઞમાં નિવેરાયેત્' આવા પ્રકારની બુદ્ધિને ધારણ ન કરે. પરંતુ ‘અસ્થિ યંત્રે ૧ મોણે વા-ગતિ બન્ધો વા મોક્ષો વા' અંધ છે, અને મેક્ષ પણ છે, ત્ત્વ સમ્ન નિવેલ-છ્યું સંજ્ઞા નિવેશયેત્” એ પ્રમાણેની બુદ્ધિને ધારણ કરે. ૧૫૫ અન્વયા --અંધ અર્થાત્ કમ પુદ્ગલાના જીવની સાથેના સબંધ નથી. અને મેાક્ષ પણ નથી. આ રીતની બુદ્ધિ ધારણ ન કરે પરંતુ અંધ છે અને મેાક્ષ પણ છે. એવી બુદ્ધિ ધારણ કરે. ૫૧પા ટીકામન્ય નથી અને સઘળા કર્માંના ક્ષય રૂપ મેાક્ષ પણ નથી આ પ્રમાણે વિચારવુ તે ચેગ્ય નથી. પરંતુ અન્ય છે, અને મેક્ષ પણ છે. આ પ્રમાણેના વિચાર કરવા જોઈએ. અન્ય અને માક્ષના સબંધમાં અશ્રદ્ધાના ત્યાગ કરીને તેના પર શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. અશ્રદ્ધા અનાચારમાં પાડવાવાળી છે. તેથી જ જે પેાતાના કલ્યાણની ભાવના રાખે છે, તેઓએ દૂરથી જ તેના ત્યાગ કરવા જોઈ એ. કેટલાક લેાકેા બંધ અને મેાક્ષના સદૂભાવના સ્વીકાર કરતા નથી, અને મા પ્રમાણે કહે છે કે--ાત્મા અમૃત છે, અને કમ' પુદૂગલ મૂર્ત છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ આવી સ્થિતિમાં અમૂર્ત આત્માને સંબંધ મૂર્ત એવા કર્મપુદ્ગલેની સાથે કેવી રીતે થઈ શકે? અમૂર્ત આકાશને લેપ કોઈ પણ મૂર્ત પદાર્થની સાથે થઈ શકતું નથી. આ પ્રમાણે થતું જોવામાં આવ્યું નથી તેમજ સાંભળવામાં પણ આવેલ નથી. કહ્યું પણ છે કે વર્ષારવાડ્યાં જિં ચોકન ઈત્યાદિ વસંદ થવાથી આકાશ ભીનું થતું નથી અને તડકે પડવાથી તે તપતું પણ નથી, તેના પર વસાદ કે તડકાનો કંઈજ પ્રભાવ હેતું નથી. કેમકે– વષાદ અને તડકે મૂત છે. અને આકાશ અમૂર્ત છે. હા ચામડા પર તેને પ્રભાવ જરૂર પડે છે. કેમકે ચામડું સવયં મૂર્ત છે. આ પ્રમાણે જ્યારે અમૂર્ત હેવાના કારણે આત્મા બદ્ધ જ થતું નથી, તે પછી મોક્ષની વાત જ કયાંથી થઈ શકે? બંધને નાશ થવે તે મોક્ષ કહેવાય છે. બધના અભાવમાં મેક્ષિને સંભવ જ રહેતું નથી. આ મત બરાબર નથી. જોકે જ્ઞાન અમૂર્ત છે, તે પણ મદિરા-મધદારુ તથા બ્રાહ્મી નામની વનસ્પતિ દ્વારા તેને ઉપકાર અથવા અપકાર થાય જ છે. એ જ પ્રમાણે કર્મ પુદ્ગલેની સાથે જે આત્માનો સંબંધ હોય તે તેમાં કંઈ જ બાધ નથી. આ સિવાય સંસારી આત્મા અનાદિકાળથી તેજસ અને કામણ શરીરોની સાથે બદ્ધ હોવાથી કથંચિત્ મૂર્ત જ છે અર્થાત્ પિતાના મૂળભૂત શુદ્ધ સ્વભાવની અપેક્ષાથી આત્મા અમૂર્ત છે. જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપમય છે. તે પણ તૈજસ અને કામણ શરીરની સાથે સંબંધ હોવાથી મૂર્ત પણ છે. આ અપેક્ષાથી કર્મ પુદ્ગલેની સાથે આત્માને બંધ થે નિબંધ-બાધ-દોષ વગરને છે. અને જયારે બંધ થાય છે, તે તેને અભાવ પણ સંભવે છે. તેથી જ બંધ અને મોક્ષ નથી. આવા પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરીને એવી જ બુદ્ધિ ધારણ કરવી જોઈએ કે-બન્ધ પણ છે અને મોક્ષ પણ છે. કુતર્ક અને દાગ્રહ કરીને શાસ્ત્ર સંગત સમજણને છોડી દેવી તે ચગ્ય નથી, ૧પ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ નથિ goળા રે વા' ઈત્યાદિ શબ્દાર્થ-0િ પુણે વ પ વાં-નાશિત પુષ્ય વા પાપ વા' પુણ્ય નથી, અથવા પાપ પણ નથી “જે સનં નિવે-નૈવ સંશાં નિવેશ આ પ્રમાણે બુદ્ધિથી વિચારવું તે બરોબર નથી પરંતુ “અસ્થિ પુom a gવે વા-ગણિત પુષ્ય વા વા પુણ્ય અને પાપ છે. પૂર્વ જિં નિવેસ-વં તંજ્ઞ નિવેરા' એ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી યોગ્ય છે. ૧૬ અન્વયાર્થ–પુણ્ય નથી. અને પાપ પણ નથી. એ રીતની બુદ્ધિ ધારણ કરવા યોગ્ય નથી. પરંતુ પુણ્ય છે અને પાપ પણ છે. એવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૧૬ ટીકાથ––શુભ પ્રકૃતિ બતાવવામાં આવે છે. જેનાથી આ પુણ્યાત્મા છે, એ પ્રમાણેને વ્યવહાર થાય છે, તે પુણ્ય છે અને જે અશુભ કિયાથી ઉત્પન્ન થયેલ હોય અને અધોગતિનું કારણ હોય તે પાપ કહેવાય છે. આનાથી નરક નિગોદ વિગેરે દુર્ગતિ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય અને પાપ નથી, આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ પુણ્ય છે, અને પાપ પણ છે, એ પ્રમાણે બુદ્ધિ રાખવી જોઈએ કઈ કઈ અન્ય મતવાળા પુણ્યનું અસ્તિત્વ સ્વીકારતા નથી, તેઓ કહે છે કે-જ્યારે પાપ ઓછું થાય છે ત્યારે સુખની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે પાપ અધિક પ્રમાણમાં હોય ત્યારે દુઃખ પ્રાપ્ત થાય છે, આ રીતે એક પાપને જ સ્વીકાર કરવાથી સુખ અને દુઃખની વ્યવસ્થા બરોબર ઘટી જાય છે. કોઈ કોઈ પુણ્ય અને પાપ બનેના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. તેઓ સ્વભાવથી જ જગતના સુખ દુઃખ સંબંધી વ્યવસ્થાને સ્વીકાર કરે છે. પરંતુ શાસ્ત્રકાર આ સઘળા ભાત-ભમાવવાવાળા મતોનું નિરાકરણ કરતાં કહે છે કે–પુણ્ય અને પાય નથી, એવી સમજણ રાખવી ન જોઈએ. પરંતુ બનેનું અસ્તિત્વ સમજવું જોઈએ પુણ્ય અને પાપને પરસ્પરમાં સંબધ છે. એકના સદ્દભાવમાં બન્નેના સદ્દભાવને સ્વીકાર અવશ્ય કરે જ પડે છે. જે જગતની વ્યવસ્થા સ્વભાવના આધાર પર સ્વીકારવામાં આવે, તે સઘળી ક્રિયાઓ નિરર્થક બની જશે. તેથી જ પુણ્ય અને પાપની સ્થિતિ જરૂરી છે. જન શાસ્ત્રમાં પુણ્ય અને પાપનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે, શુભ કમ પુણ્ય કહેવાય છે, અને અશુભ કર્મ પાપ કહેવાય છે. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાનનું કથન છે. તેથી જ એજ નિશ્ચિત રૂપે બુદ્ધિથી વિચારવું જોઈએ કે-પુણ્ય અને પાપ છે, એવું સમજવું ન જોઈએ કે પુણ્ય અને પાપનું અસ્તિત્વ નથી. ૧૬ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ ‘નથિ બાસવે સરેવા' ઇત્યાદિ શબ્દા —સ્થિ બ્રાસનેસં વા-નાસ્તિ બ્રાહ્મયઃ સવરો વા' પ્રાણાતિપાત વિગેરે કમ બંધનું કારણ આસ્રવ નથી. અથવા આસવના નિરોધ રૂપ સવર નથી. 'ળે સમ્ન નિષેલ-નૈવ સજ્ઞાં નિવેશયેત્” એ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી ન જોઈ એ. ૫૧૭ાા અન્વયા -પ્રાણાતિપાત વિગેરે કમ'ખ'ધના કારણુ રૂપ આસ્રવ નથી, અથવા આસ્રવના નિરોધ રૂપ સંવર નથી. એવી બુદ્ધિ ધારણ કરવી ન જોઇએ. ૫૧ણા ટીકા”——જેના દ્વારા કર્મ આત્મામાં પ્રવેશ કરે છે, તે પ્રાણાતિપાત વિગેરે આસ્રત કહેવાય છે, આસત્રના નિરોધ-રાકવું. તે સવર છે. આ મન્નેની સત્તા નથી. આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી ઠીક નથી, પરંતુ આસ્રવ છે, અને સ`વર પશુ છે, એ પ્રમાણેની બુદ્ધિ રાખવી તેજ ચગ્ય છે. કાઈ કાઈ કહે છે, આસવ આત્માથી જુઠ્ઠા છે ? કે એક જ છે ? જો જાદી હોય, તા તે આસ્રવ જ થઇ શકતા નથી, કેમકે જે આત્માથી સર્વથા ભિન્ન છે, તે ઘટ વિગેરે પદાર્થોની જેમ આત્મામાં કમના પ્રવેશ કરાવી ન શકત, અર્થાત્ જેમ ઘટ-ઘડા આત્માથી સર્વથા જુદો હાવાના કારણે આત્મામાં કર્યાંના પ્રવેશનું કારણુ થઈ શકતુ નથી, એજ પ્રમાણે આપે માનેલ આસ્રવ પણ પ્રવેશતુ' કારણ થઇ શકશે નહીં કેમકે તે આત્માથી ભિન્ન છે. કદાચ આત્માથી અભિન્ન માના તે તેને આત્માનું જ સ્વરૂપ માનવું પડશે. આમાનું સ્વરૂપ હાવાથી મુક્તાત્મામાં પશુ તેની સત્તાના સ્વીકાર કરવા પડશે. જેમ ઉપયાગની સત્તા માનવામાં આવે છે. તેથી જ આજીવની કલ્પના મિથ્યા છે. આ પ્રમાણે જ્યારે આસ્રવની સત્તા જ સિદ્ધ થતી નથી, તા તેના નિરોધ સ્વરૂપ સવરના પણ સ્વીકાર કરવામાં આવશે નહી. આ મતનું નિરાકરણ કરતાં કહે છે. કે-આપનુ કથન ચેગ્ય નથી. આસ્રવ અથવા સંવર નથી. એ પ્રમાણેને વિચાર કરવા ન જોઈએ અલકે તેનુ' અસ્તિત્વ સ્વીકારવુ' જોઇએ. એકાન્ત બેટ્ટ પક્ષ અને અભેદ પક્ષમાં આપે જે દોષ મતાન્યા છે, તે ઠીક જ છે. પરંતુ અમારા મત પ્રમાણે ભેદ અને અભેદ પક્ષ માટે કંઈજ અવકાશ નથી, કેમકે-સČજ્ઞ તીર્થંકર ભગવાને એકાન્ત વાદને સ્વીકાર ન રીને અનેકાન્તવાદની જ પ્રરૂપણા કરી છે સત્ર આત્માથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. તેથી જ જૈનદર્શનમાં કઈ પશુ દેષ આવતા નથી. તેથી જ આસ્રવ અને સંવરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ૫૧૭ા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ થિ વેળા બિકારા વા' ઈત્યાદિ | શબ્દાર્થ–-rઈ વેળા -નાહિત વેરના નિરા થા” વેદના (કમેને અનુભવી અને નિર્જરા (ભોગવેલા કર્મ પુદ્ગલેનું આત્માથી અલગ થવું નથી. જે સનં નિવેસT- નૈવે સંજ્ઞા નિરા આવા પ્રકારની બુદ્ધિ ધારણ ન કરે પરંતુ “અસ્થિ વેળા નિઝા વા-ઝહિત વેરના નિર્વા રા' વેદના અને નિર્ભર છે, એ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરે. ૧૮ અન્વયાર્થ––વેદના (કર્મોને અનુભવી અને નિર્જરા (મુક્ત કર્મ ગલનું આત્માથી પૃથક્ થવું) નથી આ રીતની બુદ્ધિ ધારણ કરવી નહીં પરંતુ વેદના અને નિર્જરા છે, એવી બુદ્ધિ ધારણ કરે છે૧૮ ટીકાથુ–કમ પુદ્ગલનું વેદન કરવું પડતું નથી. અને વંદન કરવામાં આવેલ પુદ્ગલે આત્માથી જુદા થતા નથી. એ પ્રમાણેની ધારણા રાખવી તે બરાબર નથી, પરંતુ પ્રાપ્ત કરેલા કર્મોનુ વેદન કરવું પડે છે. અને વેદન કર્યા પછી તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેમ સમજવું જોઈએ. બદ્ધકના રસને અનુભવ કરે તે વેદના છે. અને આમપ્રદેશોથી કર્મયુગલોનો સંબંધ છૂટ જ તેને નિજ રા કહે છે. કેઈના મત પ્રમાણે આ બન્નેનું અસ્તિત્વ જ નથી. તેઓનું કહેવું છે કે–અનેક પલ્યોપમ અને સાગરોપમ જેટલા લાંબા કાળે નાશ થવાને યોગ્ય કમનો અંતમુહર્તામાં ક્ષય કરી શકાય છે. અજ્ઞાની છ સેંકડે વર્ષે પણ જે કર્મોને ક્ષય કરી શકતા નથી, એજ કર્મોને ક્ષય, પાંચ સમિતિ અને ત્રણ મુસિયેથી યુક્ત ઉત્તમ પુરૂષ એક ઉચ્છવાસ જેટલા ટૂંકા સમયમાં જ કરી નાખે છે. આ શાસ્ત્રસિદ્ધ સિદ્ધાંત છે. તેથી બદ્ધ કર્મોને ક્રમથી અનુભવ ન થ તે વેદનાનો અભાવ સિદ્ધ થાય છે. જ્યારે વેદનાનો અભાવ છે. તે નિજાને અભાવ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે, તેએાને આ મત ગ્ય નથી. કારણ કે—તપસ્યા દ્વારા પ્રદેશાભાવ થઈને કંઈક જ કર્મોને વિનાશ થાય છે. બધાને નહીં. બાકીના કેમેને વિપાકેદય દ્વારા નાશ થાય છે. તપશ્ચર્યા દ્વારા જેને નાશ થાય છે, તેનું પણ પ્રદેશોથી વેદન તો થાય જ છે. આ રીતે ચાહે તે પ્રદેશેથી વદન હોય, ચાહે વિપાકથી વેદન હોય, પણ વેદન તે થાય જ છે. તેથી જ વેદનાને સદભાવ માનવે તે જરૂરી છે. આગમમાં કહ્યું છે કે-“gવ દુરિજાળ ઈત્યાદિ કદાચાર-દુરાચાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ અને સમ્યક રીતે પ્રતિકમણું કરવામાં ન આવેલા કર્મોને ભોગવવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. ન ભોગવવા વાળાને મોક્ષ પ્રાપ્ત થતું નથી. આ રીતે જ્યારે વેદનાની સિદ્ધિ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ૪ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તે નિર્જરાની સિદ્ધિ અર્થથી જ થઈ જાય છે. તેથી જ વિવેકી પુરૂષોએ વેદના અને નિર્જરે બનેનાં અસ્તિત્વને સ્વીકાર કરવો જોઈએ. ૧૮ “mસ્થિ જિરિયા સરિયા વા’ ઈત્યાદિ શબ્દાર્થ–“થિ જિરિયા રિચા વા-સારિત ક્રિયા કિન્ના રા' પરિસ્પન્દન રૂપ ક્રિયા નથી. તેમજ અક્રિયા પણ નથી. છેવં સન્ન નિવા-નવ સંજ્ઞા નિરાશે આ પ્રમાણેની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ શિપિયા રિયા વા થિ-ક્રિયા થા વા તિ” ક્રિયા છે. અને અક્રિયા પણ છે, “gવ ાનં નિવેસ–ઘવ સંશાં નિવેઆ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૧ અન્વયાર્થ-પરિસ્પન્દન રૂપ ક્રિયા નથી અને ક્રિયાના અભાવ ૩૫ અક્રિયા પણ નથી. આ રીતની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ કિયા છે, અને અક્રિયા પણ છે, એવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૧લા ટીકાથુ–ગમન આગમન વિગેરે રૂપ પ્રવૃત્તિને ક્રિયા કહે છે. અને તેના અભાવને અક્રિયા કહે છે. આ બંનેનું અસ્તિત્વ નથી. એમ સમજવું ન જોઈએ. પરંતુ એમ સમજવું જોઈએ. કે-બન્નેનું અસ્તિત્વ છે. સાંખ્ય મતવાદી આત્માને આકાશની જેમ વ્યાપક હોવાનું સ્વીકાને આત્મામાં ક્રિયાનું અસ્તિત્વ માનતા નથી બૌદ્ધો બધા જ પદાર્થોને ક્ષણિક માનીને તેમાં ઉત્પત્તિ સિવાય બીજી કોઈ પણ ક્રિયાને સ્વીકાર કરતા નથી. આ બનને મત યુક્તિ યુક્ત નથી. આત્માને સર્વવ્યાપી માની લેવામાં આવે, તે જન્મ વિગેરેની વ્યવસ્થા ઘટી શકતી નથી. કેમકે–તે સર્વવ્યાપક હોવાથી આત્મા ક્રિયા કરી શકશે નહીં ! શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ મત પ્રમાણે ઉત્પત્તિ સિવાય અન્ય ક્રિયાને સ્વીકાર કરવામાં ન આવે તે પ્રત્યક્ષ દેખવામાં આવનારી આ જૂદી જૂતી ક્રિયાઓને કર્તા કેણુ છે? આ શિવાય આત્મામાં જે ક્રિયાને સર્વથા અભાવ માનવામાં આવે, તે બન્યા અને મોક્ષ વિગેરેની વ્યવસ્થા બની શકશે નહીં તેથી જ વિવેકી જોએ સમ્યક્ વિચાર કરીને ક્રિયા અને અક્રિયા બનેની સત્તા અવશ્ય સ્વીકારવી જ જોઈએ. ૧ નથિ શો મને વા' ઈત્યાદિ શબ્દાર્થ–બmરિથ જોરે ર માળે વા–ારિત શોધી કા માનો રા’ ક્રોધ નથી અથવા માન નથી. ‘નેવં સનં નિવેસર-પૂર્વ સંજ્ઞા નિવેશતા” આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ “અસ્થિ ો ર માને વા–અતિ શોધો ના માનો વા' ક્રોધ અને માન છે, “પૂર્વ સને નિવેદ-પુર્વ સંશાં નિવેરાન' આવા પ્રકારની બુદ્ધિ રાખવી જોઈએ. મારા અવયાર્થ–કાધ નથી, અથવા માન પણ નથી. આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ ક્રોધ અને માન છે. આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૨૦ ટીકાર્થ–સ્વ અને પરના પ્રત્યે અપ્રીતિવાળા થવું તે ક્રોધનું લક્ષણ છે. માનને અર્થ ગર્વ અથવા અભિમાન છે, આ ક્રોધ અને માન નથી, આવા પ્રકારની બુદ્ધિ ધારણ કરવી એગ્ય નથી. પરંતુ કોધ છે. અને માન છે, એવી જ બુદ્ધિ રાખવી જોઈએ. કેઈનું કહેવું છે કે--ક્રોધ અને માનની સત્તા નથી, તેઓનું આ કથન ઠીક નથી. કેમકે-પ્રત્યક્ષથી અને અનુમાન વિગેરે પ્રમાણેથી સિદ્ધ એવા ક્રોધ અને માનનું નિરાકરણ કરવું સંભવિત થતું નથી, પ્રમાણથી સિદ્ધ વસ્તુને અભાવ માનવાથી જગમાં કોઈ પણું વ્યવસ્થા જ રહી શકશે નહીં. તેથી જ ક્રોધ અને માનનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. મારા “થિ માયા ો વા’ ઈત્યાદિ શબ્દાર્થ–ારિથ માથા વસ્ત્રોમે વા-સારિત થયા વા સોમો વા’ માયા (પર વંચના-બીજાને છેતરવા તે) નથી અથવા લેભ નથી. “જે સન્ન નિવેસણ-નૈવ સંજ્ઞા નિચેન્ન' આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ “મરિ માયા વા ઢોએ વા–રિત માયા રોમે રામાયા અને લેભ છે, “g સન્ન નિg-' સંજ્ઞાં નિવે' એવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ર૧ અન્વયાર્થ–માયા (પરવંચના) નથી અથવા લેભ નથી આ (પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ માયા અને લેભ છે. એવી બુદ્ધિ રાખવી જોઈએ, ૨૧ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ટીકાથે--માયા નથી, અને લેભ પણ નથી, આવા પ્રકારની બુદ્ધિ ધારણ ન કરે. પરંતુ માયા અને તેમ છે. એવા પ્રકારની બુદ્ધિ ધારણ કરે. કઈ કઈ મતવાળાએ માયા અને લોભની સત્તાને સ્વીકાર કરતા નથી. પરંતુ તે ખબર નથી. દરેક પ્રાણિના અનુભવમાં આવવાવાળા માયા અને લે ભને નિષેધ કરી શકાય તેમ નથી. અનુભવમાં આવનારી વસ્તુને પણ જે અપલાપ (છુપાવવું) કરવામાં આવશે તે ઘટ વિગેરેની સત્તા પણ સિદ્ધ થશે નહીં તેથી માયા અને લેભના અસ્તિત્વને સ્વીકાર કર જોઈએ. માસૂ૦૨૧ “બસ્થિ વેવ વોરે વા’ ઈત્યાદિ શબ્દાર્થ– રથ ો વા-વારિત ઘેર જ દેવો વા? પ્રેમ અર્થાત્ રાગ અને દ્વેષ નથી. બળવં તને નિવેરા-નૈવં સંજ્ઞા નિર’ એ પ્રમાણેની સમજણ રાખવી તે બરોબર નથી. પરંતુ “અસ્થિ વેજો તો વા–રિત પ્રેમ ર ો વા’ રાગ છે, અને દ્વેષ પણ છે. “પર્વ પત્ત નિવેસT-પર્વ સંજ્ઞા નિવે ' એ પ્રમાણે ની બુદ્ધી જ રાખવી જોઈએ. મારા અન્વયાર્થ–-પ્રેમ અર્થાત્ રાગ અને દ્વેષ નથી એવી સમજણ રાખવી ઠીક નથી. પરંતુ રાગ છે, દ્વેષ છે એવી બુદ્ધિ રાખવી જોઈએ. અરરા ટીકાથ–-પ્રીતિ અર્થાત્ પુત્ર, કલત્ર વિગેરે પરિવાર સંબંધી રાગ, પ્રેમ કહેવાય છે. દેષ તેનાથી જુદા પ્રકાર હોય છે. આ બને નથી. એ પ્રમાણે કેટલાકને મત છે. તેઓ કહે છે કે-માયા અને લેભ રાગ કહેવાય છે. તેથી જ આ બને અવય સિવાય બન્નેના સમૂહ રૂપ અવયવી રાગ, જુદે નથી. એજ પ્રમાણે ક્રોધ અને માન, આ બને અશોથી જુદા એવા શ્રેષનું કેઈ જુદું અસ્તિત્વ જ નથી. આવા પ્રકારને વિચાર કરે ગ્ય નથી. પ્રેમ છે, અને શ્રેષ પણ છે, એ પ્રમાણેને જ વિચાર કરે જઈએ, કેમકે-ઈટ વસ્તુઓ પર પ્રેમ અને અનિષ્ટ વસ્તુઓ પર ઠેષ હોય છે. આ સત્ય બધાના જ અનુભવથી સિદ્ધ એવા પ્રેમ અને દ્વેષને અપલાપ (છૂપાવવું) કરી શકાતું નથી. અનુમાનને અને પિતાના સ્વરૂપને અ૫લાપ કઈ પણ કરતું નથી. કેમકે તેઓને અનુભવ હોય છે, એ જ પ્રમાણે પ્રેમ અને દ્વેષ પણ અ૫લાપ કરવાને ગ્ય નથી. પારરા “0િ રાકરે સંસારે ઈત્યાદિ | શબ્દાર્થ–બથિ જાતે સંસાર-નાસિત રાતુરન્ત સંસારનારક, દેવ, મનુષ્ય અને તિય"ચ આ પ્રમાણેની ચાર ગતિવાળે સંસાર નથી, તને નિવેર - નૈવં સંજ્ઞા નિવેશનું આ પ્રમાણેની સમજણ રાખવી બરાબર નથી, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ }ારા પરંતુ ‘થિ ચારણે કલારે-અતિ ચાતુરન્તઃ સાર:' ચાર ગતિરૂપ સ'સાર છે, ત્યં આજ્ઞાં નિવેશયેત્ આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. અન્વયા—નારક દેવ, મનુષ્ય અને તિર્યંચ આ ચાર ગતિયાવાળા સંસાર નથી. એવી બુદ્ધિ રાખવી ચેાગ્ય નથી. પર`તુ ચાર ગતિ રૂપ સ’સાર છે. તે પ્રમાણેની બુદ્ધિ રાખવી જોઈએ. ારકા ટીકાથ—ચાર ગતિવાળેા સંસાર નથી, આ પ્રકારના વિચાર કરવા તે ચેગ્ય નથી. પરંતુ ચાર ગતિવાળેા સંસાર છે, આ પ્રમાણેના જ વિચાર ધારણ કરવા જોઇએ. કહેવાના આશય એ છે કેઆ દેખવામાં આવતા સંસાર-જગત્ ચાર ગતિવાળે છે. તે ચાર ગતિ આ પ્રમાણે સમજવી, નરકગતિ તિય ચગતિ દેવગતિ અને મનુષ્યગતિ, જ્યાં પુણ્ય કર્મથી થવાવાળું સુખ સર્વોત્કૃષ્ટ ડાય છે, તે દેવગતિ કહેવાય છે. અને જ્યાં અધમના ફળરૂપ દુઃખનું સવેîત્કૃષ્ટપણું છે, તે નરક ગતિ કહેવાય છે. જ્યાં સુખ અને દુઃખની મધ્યમ અવસ્થા હાય છે, તે મનુષ્યગતિ અને તિયચ ગતિ છે. આમાંથી મનુષ્ય અને તિયચ તા પ્રત્યક્ષ દેખવામાં આવે છે. તેથી જ તેના નિષેધ કરવામાં આવતા નથી. પરંતુ દેવ અને નારકે। દેખવામાં આવતા નથી. તેથી આ બન્ને ગતિ નથી, તેથી સ ંસાર ચાર ગતિવાળા નહી. પણ એ ગતિવાળા જ છે. આ પ્રમાણે કેટલાક કહે છે. તેઓના મતનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે છે –સ'સાર ચાર ગતિવાળેા નથી. તેમ માનવું નહીં બલ્કે એમ જ માનવું જોઈ એ કે સ સાર ચાર ગતિવાળા જ છે. કહેવાના આશય એ છે કે—જો કે તિયચ અને મનુષ્યની માક નારક અને દેવા પ્રત્યક્ષ રૂપે દેખાતા નથી, તા પણ અનુમાન અને આગઅના પ્રમાણથી તેએની સિદ્ધિ અને પુષ્ટિ થઈ જ જાય છે. ઉત્તમ પુણ્યના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ ફળને ભેગવનાર દેવ, અને અધમ પાપના ફળને ભોગવનાર નારક હોય છે. સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ આગમ પણ દેવ અને નારકોના અસ્તિત્વનું વિધાન કરે છે. તારાગણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જે અવા. ન્તર ભેદની ગણના કરવામાં આવે તે સંસારમાં અનેક ગતિ છે. તે પણ સામાન્ય પણાથી ચાર જ ગતિ કહેલ છે. તેથી જ સંસાર ચાર ગતિવાળે નથી, તેમ કહેવું મૂર્ખતાથી પૂર્ણ અને નિસ્સાર છે. સંસાર ચાર ગતિવાળે છે. આ પ્રમાણેનું કથન જ ગ્ય છે. મારા જથિ દેવો જ રે વા' ઇત્યાદિ શબ્દાર્થ--તેવો = હેવી વા બસ્થિ-જેવો વા જેવી વા વારિત’ દેવ નથી, અને દેવી પણ નથી, જે સન્ન નિરેaૌર સંજ્ઞા નિવેશન' આ પ્રમા. ની બુદ્ધિ ધારણ કરવી નહીં પરંતુ “અસ્થિ રેવો જેવી વા–રવો વા ટેવી વા ત્તિ દેવ અને દેવી છે, “વે સન્ત નિવેસ-gષે સંજ્ઞા નિવેશત' આ પ્રમાણેની બુદ્ધી રાખવી તેજ સત્ય છે. પારકા અન્વયાર્થ––દેવ નથી તેમ જ દેવી પણ નથી એવી બુદ્ધિ રાખવી ઠીક નથી પરંતુ દેવ અને દેવિ છે, એ પ્રકારની બુદ્ધિ રાખવી એજ સાચું છે. ૨૪ ટીકાઈ–દેવ અને દેવીનું અસ્તિત્વ નથી આ પ્રમાણેને વિચાર કરવું ન જોઈએ. દેવ અને દેવિયે પ્રત્યક્ષ દેખાતા નથી તે પરથી જ તેઓ નથી, તેમ કહેવું ખબર નથી. દેવ અને દેવી નથી આમ કહેનારાઓના વિચાર રૂપી વનની ભૂમીમાં જાગૃત એવા શાસ્ત્રકાર કહે છે કે–દેવ વિગેરે નથી. એ પ્રમાણેને વિચાર ત્યાગ કરવા ગ્ય છે, દેવ છે, અને દેવિ પણ છે. આ પ્રમાણેને વિચાર જ કલ્યાણ કારક છે. તેથી એજ વિચાર કરે રેગ્ય શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ છે, પ્રમાણભૂત અનુમાન અને આગમથી તેઓનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કઈ કઈ પુણ્યશાળી જીવ તેને સ્વમમાં પણ દેખે છે. ૨૪ જથિ સિદ્ધી વિદી જા’ ઈત્યાદિ શબ્દાર્થ –-'દ્ધિી બરિ-નાશિત રિદ્ધિ સિદ્ધી (સઘળા કર્મોના ક્ષયનાશ રૂ૫) નથી. અને “ગતિદ્વી -મસિદ્ધિ યા’ અસિદ્ધિ પણ નથી. “એવં રંજૂર નિવે-નાં સંજ્ઞા નિશા ' આ પ્રમાણેને વિચાર કરે એગ્ય નથી. પરંતુ ગરિ રિદ્ધી અવિઠ્ઠી વર્ગદિત રિદ્ધિસિદ્ધિ ' સિદ્ધિ છે. અને અસિદ્ધિ પણ છે, પd સન્ન નિવેસ-gવં સંજ્ઞા નિવેરાત આ પ્રમાણેને વિચાર કરે જોઈએ. રપ અન્વયાર્થ–-સિદ્ધિ (સમસ્ત કર્મોનો ક્ષય રૂ૫) નથી અને અસિદ્ધિ પણ નથી, એ વિચાર કરે એગ્ય નથી. પરંતુ સિદ્ધિ છે. અને અસિદ્ધિ પણ છે એ વિચાર કરવું જોઈએ. પાપા ટીકાઈ-સિદ્ધિ એટલે સમસ્ત કર્મોને ક્ષય થયા પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, અને અનંત સુખ રૂપ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ, તેને મક્ષ પણ કહે છે. સિદ્ધિથી જે ઉલટુ હોય તે અસિદ્ધિ છે અર્થાત્ શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થવી, અને સંસારમાં ભટકવું આ બને નથી. આ પ્રમાણેને વિચાર કરે ન જોઈએ. પરંતુ એ વિચાર કરવો જોઈએ કે સિદ્ધિ પણ છે, અને અસિદ્ધિ પણ છે. અસિદ્ધિ અર્થાત્ સંસારના સ્વરૂપનું વર્ણન આના પહેલાની ગાથામાં કરવામાં આવેલ છે. સમસ્ત કર્મોના ક્ષય રૂપ સિદ્ધિ પણ સિદ્ધ જ છે. કેઈ પુરૂષ કઈ વખતે સંચિત કરેલ કર્મ સમુદાય ક્ષીણ થઈ જાય છે. કેમકે તે સમુદાય છે. જે જે સમુદાય હોય છે. તેને ક્ષય કયારેને ક્યારે પણ થાય છે જ જેમ ઘટ સમુદાયને ક્ષય, આ વિગેરે અનુમાનથી અને આગમના પ્રમાણેથી અને પુરૂષ દ્વારા સિદ્ધિને માટે પ્રવૃત્તિ કરવાથી સિદ્ધિની સિદ્ધિ થાય છે. કહેવાનો ભાવ એ છે કે – સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપે સમ્યક્ તપ મેક્ષ માર્ગની સર્વથા કર્મક્ષયની પીડાના ઉપશમથી કમને ક્ષય પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ પણ સમજી શકાય તેમ છે કે—કઈ આત્માના કર્મોને સર્વથા ક્ષય પણ છે. “રોકાવાળચોનિ” ઈત્યાદિ. જેમ મળ-મેલને નાશ કરવાનું કારણ મળવાથી બાહ્ય--બહારને અને આભ્યન્તર-અંદરને મેલ નાશ પામે છે, એ જ પ્રમાણે રાગ વિગેરે દેને તથા આવરણને પણ કઈ આત્મામાં સર્વથા ક્ષય થઈ જાય છે. અસિદ્ધિનું સ્વરૂપને સ્પષ્ટ રીતે સિદ્ધ જ છે. અમે બધાએ તેને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરેલ છે. અને કરીએ છીએ તેથી જ સિદ્ધિ અને અસિદ્ધિ નથી. આવા પ્રકારને વિચાર કરે યોગ્ય નથી જે કેઈને તે યોગ્ય લાગે પણ ખરી તે તે ત્યાં સુધી જ રમણીય અને એગ્ય લાગે કે જ્યાં સુધી તેના પર સારી રીતે વિચાર કરવામાં ન આવે બનેનું અસ્તિત્વ છે, એવું જ્ઞાન જ સમ્યકજ્ઞાન છે તેનાથી જુદું હોય તે અજ્ઞાન છે. રપ “થિ વિદ્વી નિર્ચ ટાળે” ઈત્યાદિ શબ્દાર્થ –“સ્થિ સિદ્ધી ળિથં -નાસ્તિ રિદ્ધિર્નિવં સ્થાન જીવનું કઈ પણ પિતાનું સ્થાન નથી, અર્થાત્ ઈષ~ાભારા નામની પૃથ્વી નથી, “વં સન્ન નિg-નૈવ સંજ્ઞા નિવે” આ પ્રમાણેની બુદ્ધી રાખવી ન જોઈએ, પરંતુ “અસ્થિ સિદ્ધી નિર્ચ કાળં–ગરિત સિદ્ધિ ઉર્ન થાન” જીવનું નિજસ્થાન છે. પૂર્વ સન્ન નિg-gવં જ્ઞાં નિરાલૂ’ આ પ્રમાણેની બુદ્ધી ધારણ કરવી જોઈએ. ૨૬ અન્વયાર્થી–સિદ્ધિ, જીવનું પિતાનું કોઈ સ્થાન નથી. અર્થાત્ ઈષત્પાગભારા નામની પૃથ્વી નથી. આ પ્રકારનો વિચાર કરવો ન જોઈએ. પરંત. સિદ્ધિ એ જીવનું પિતાનું સ્થાન છે. એ પ્રકારનો વિચાર કરવો જોઈએ ૨ા ટીકાર્થ-સિદ્ધિ જીવનું નિજસ્થાન નથી, આ પ્રમાણેની સમજણ ધારણ કરવી ઠીક નથી પરંતુ સિદ્ધી જ જીવનું નિજસ્થાન છે, આ પ્રમાણેની બુદ્ધી ધારણ કરવી જોઈએ. જેમ બદ્ધ જીવનું કેઈ સ્થાન હોય છે, એજ પ્રમાણે મુક્ત જીવરાશીનું પણ કેઈ સ્થાન અવશ્ય હોવું જ જોઈએ. તે સ્થાન લેકને અગ્રભાગ જ છે. જે જીવ કર્મોથી પૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે, તેને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય છે. તેમ કહેવામાં આવ્યું છે. જે જીવ કર્મોને આધીન છે, તેઓ અનેક સ્થાને પિતાના કર્મોદય પ્રમાણે અનુભવ કરે પરંતુ નિષ્કર્મ જીવનું સ્થાન તે લેકને અગ્રભાગ જ છે. પરદા “સ્થિ ના ગણાહૂ વા’ ઈત્યાદિ શબ્દાર્થ –-ળવિ સાહૂ-નાસિત સાધુ” કેઈ સાધુ નથી, “જા અgવા અાપુ અથવા કેઈ અસાધુ નથી. “જેવું સનં નિવેસ-નૈવ સંજ્ઞાં નિરા જે આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી એગ્ય નથી. અર્થાત સંપૂર્ણ ચારિત્ર ગુણને અભાવ હોવાથી કે સાધુ નથી, અને જ્યારે કોઈ સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુની સત્તા પણ નથી. એમ સમજવું ભ્રમમૂલક છે. પરંતુ “અસ્થિ કાહૂ કI[ વારિત સાધુરાપુ” સાધુ છે, અને અસાધુ પણ છે, “ga સરનં રિસાઇ સંજ્ઞા નિવેરાત આ પ્રમાણેની જ સમજણ રાખવી જોઈએ. રબા અન્વયાર્થી--કઈ સાધુ નથી તેમ કેઈ અસાધુ નથી. આવા પ્રકારની શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ રાખવી તે યોગ્ય નથી. અર્થાત્ સંપૂર્ણ ચારિત્ર ગુણને અભાવ હોવાથી કોઈ સાધુ નથી. અને જ્યારે સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષ રૂપ અસાધુની સત્તા પણ નથી જ એમ સમજવું તે બ્રમપૂર્ણ છે. પરંતુ સાધુ છે. અને અસાધુ પણ છે, એમ જ સમજવું જોઈએ ધરણા ટીકાઈ––જે પિતાના મોક્ષરૂપ અર્થ–હિતને તથા પરહિતને સિદ્ધ કરે છે, તેજ સાધુ કહેવાય છે, અથવા પ્રાણાતિપાત વિગેરે અઢાર પાપોથી વિરક્ત અને સમ્યક્ જ્ઞાન, સમ્યફ દર્શન, સમ્યફ ચારિત્ર અને સમ્યક્ તપના જેઓ સાધક છે, તેજ સાધુ છે. આવું સાધુપણુ જેએમાં ન હોય, તેઓ અસાધુ છે, આ સાધુ અને અસાધુ નથી, એ પ્રમાણેને વિચાર કરે ન જોઈએ. પરંતુ સાધુ છે, અને અસાધુ પણ છે, એ વિચાર રાખવું જોઈએ કઈ કઈ લેકને એ અભિપ્રાય છે કે--જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ રત્ન ચતુષ્ટયનું–ચારે રત્નનું કઈ પૂર્ણપણુથી પાલન કરી શકતા નથી. તેથીજ રત્ન ચતુષ્ટયનું પૂરી રીતે આરાધન ન કરી શકવાથી કોઈ સાધુજ નથી. જ્યારે કઈ સાધુ જ નથી, તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુ પણ નથી જ કેમકે સાધુ અને અસાધુ બને પરસ્પર સાપેક્ષ–એક બીજાની અપેક્ષાવાળા છે. પરંતુ વિવેકવાળા પુરૂએ તેમ માનવું ન જોઈએ. જે ઉત્તમ પુરૂષ સદા યતનાવાન રહે છે, રાગદ્વેષ વિનાના હોય છે. બધાનું હિત કરવાવાળા સુસં. ચમવાનું શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્દોષ આહારની ગવેષણું કરવાવાળા તથા સમ્યફ દષ્ટિ હોય છે, એજ સાધુ કહેવાય છે કદાચ અજાણતા અથવા પ્રમાહને વશ થઈને અશુદ્ધ આહારને પણ શુદ્ધ સમજીને ઉપગ સાથે આહાર કરે છે, તે પણ ભાવથી શુદ્ધ હોવાના કારણે તે સંપૂર્ણ પણુથી રચતુષ્ટયન આરાધકજ કહેવાય છે. આ રીતે સાધુની સિદ્ધિ થઈ જવાથી તેના પ્રતિપક્ષ અસાધુની પણ સિદ્ધિ થઈ જાય છે. તેથી જ વિવેકીજનેએ સાધુ અને અસાધુ નથી તેમ માનવું કે વિચારવું ન જોઈએ રહા “થિ વઢાળ રા’ ઈત્યાદિ શબ્દાર્થ—-રજાપ-ત્યાગનું કલ્યાણ અથવા કલ્યાણ કરવાવાળી વસ્તુ તથા “જો વા-જાઉં વા’ પાપ-દુઃખનું કારણ “થિ-નારિત નથી, “નં-gવન આ પ્રમાણેની “નં-સંજ્ઞા' બુદ્ધિ “ નિવેસ-ને નિવેશ ધારણ કરવી ન જોઈએ. પરંતુ “અા પાવે = અસ્થિ-વાળ વા વા ગણિત' કલ્યાણ અને પાપ છે, “g સન્ન નિg-રવં સંજ્ઞાં નિસ્' આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૨૮ અન્વયાર્થ-કલ્યાણ અથવા કલ્યાણકારી વસ્તુ તથા પાપ અર્થાત્ દુઃખના શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ કારણ રૂ૫ પાપકર્મ નથી આ રીતની બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. પરંતુ કલ્યાણ છે અને પાપ પણ છે. એ રીતની બુદ્ધિ ધારણ કરવી જોઈએ, પરા ટીકાઈ–-આત્મા સિવાયના સઘળા પદાર્થોને અભાવ હોવાના કારણે કલ્યાણ અને પાપ નથી. આ પ્રમાણેની સંજ્ઞા-બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. ઈન્ટ વસ્તુની પ્રાપ્તિને કલ્યાણું કહે છે, અને હિંસા વિગેરેને પાપ કહે છે. ક૯યાણનું અને કહેથાણુવાનનું તથા પાપ અને પાપવાનનું અસ્તિત્વ (વિદ્યમાનપણ) અવય સ્વીકારવું જ જોઈએ. જે અદ્વૈતને સ્વીકારવામાં આવે, તે અબાધિત અનુભવથી સિદ્ધ આ જગતનું વિચિત્રપણું સંગત થઈ શકત નહીં. બૌદ્ધોની માન્યતા છે કે બધું જ અશુચિ-અશુદ્ધ અને અનાત્મક જ-આત્મા વિનાનું છે. તેથી જ કલ્યાણ કે કલ્યાણવાન કેઈ પણ નથી. તેઓનું આ કથન સત્ય નથી. બધાને જ અશુચિ-અપવિત્ર માનવાથી તેમના આરાધ્ય દેવને પણ અશુચિ જ માનવા પડશે આ સ્થિતિમાં તેઓના દર્શન–મતને લેપ થઈ જાય છે. તેથી જ બધા જ પદાર્થોને અશુચિ–અપવિત્ર માનવા ન જોઈએ. બધા જ પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી સત્ છે, અને પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી અસત્ છે. આ પ્રમાણે સાધારણું પણાથી કલ્યાણનું નિરાકરણ કરવું તે બરાબર નથી, કલ્યાણ અને પાપ ખન્નેનું અસ્તિત્વ છે તેમ માનવું જોઈએ. ૨૮ “વરાળે Giaણ વા વિ' ઈત્યાદિ શબ્દાર્થ –“ જાને પાત્ર વારિ-થાળ: vivો વાણિ” કઈ પુરૂષ એકાનાત-નિશ્ચિત રૂપથી કલ્યાણવાનું છે અથવા પાપવાનું છે. એ પ્રમાણેને “વહારો-ચરા વ્યવહાર જ વિજ્ઞરૂ-વિઘરે થતું નથી. તે પણ “arઇ હિયા સબળા-સાહિતા: શ્રમળા: જે શાકય વિગેરે શ્રમણ બાલપંડિત છે, અર્થાત સત અસતના વિવેક વિનાના હોવા છતાં પણ પિતાને પંડિત માને છે, તેઓ એકાન્ત પક્ષના સ્વીકારથી થવાવાળું “ વેર તં જ્ઞાતિતન્ન જ્ઞાનાનિ જે વેર છે, તેને અર્થાત્ કર્મબંધને જાણતા નથી. મારા અત્યાર્થ—કોઈ પુરૂષ એકાન્તતઃ કલ્યાણવાન છે અથવા પાપવાનું છે એવે વ્યવહાર થતું નથી છતાં પણ જે શાકય વિગેરે શ્રમણ બાલપંડિત છે અર્થાત સત અસલૂના વિવેકથી રહિત હોવા છતાં પણ પોતે પોતાને પંડિત માને છે. તે એકાન્ત પક્ષના અવલમ્બનથી ઉત્પન થવાવાળા વેરને અર્થાત્ કર્મબંધને જાણતા નથી. મારા ટીકાર્થ–-ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કલ્યાણ કહેવાય છે અને તેનાથી ભિન્ન પાપ કહેવાય છે. આ પુરૂષ સર્વથા કલ્યાણનું પાત્ર છે. એકાન્ત પુણ્યશાળી શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ૪ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ છે. અને આ એકાન્તતઃ પાપી છે, આ પ્રમાણેને વ્યવહાર લેકમાં–જગતમાં દેખવામાં આવતું નથી. તો પણ પિતાને પંડિત માનવાવાળા અજ્ઞાની શાક્ય વિગેરે શ્રમણ એકાન્ત પક્ષને આશ્રય કરે છે. એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કમબંધ થાય છે, તેને તેઓ જાણતા નથી. કઈ કઈ એવું સમજે છે કેઆ પુરૂષ એકાન્ત પુણ્યવાનું છે. અને અમુક વ્યક્તિ એકાન્ત પાપી જ છે, પરંતુ તેમ માનવું બરોબર નથી, કેઈ પણ પદાથે એકાંતાત્મક નથી. બધે જ અનેકાન્ત પક્ષ જ હિતકર છે. તેથી જ કથ ચિત્ કલ્યાણવાનું અને કથં. ચિત પાપવાન એ પ્રમાણેને પક્ષ જ શ્રેયસકર છે. આ પ્રમાણેની સ્થિતિ હોવા છતાં અન્ય મતવાળાઓ, એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કર્મને બંધ થાય છે, તેનાથી અજાણ છે, એજ કારણ છે કે–તેઓ અનેકાન્તવાદનો એટલે કે અહિંસાને આશરો લેતા નથી. “અરેસમવયં વાવ’ ઈત્યાદિ શબ્દાર્થ–“અરેસ-કોઇમ્' સઘળા પદાર્થો “અન્નવચં-મક્ષ” શાશ્વત અર્થાત્ નિત્ય છે. “વા-વા' અથવા એકાન્તતઃ અનિત્ય છે. “પુળો-પુરા” વળી “દવસુદ-સર્વ ટુવ' સંપૂર્ણ જગત્ દુઃખમય છે, એમ માનવું ન જોઈએ. જાના વા ન વ શનિ-બા: ૩થી ૪ વણા:' આ અપરાધી પ્રાણી મારવાને યોગ્ય છે? કે મારવા એગ્ય નથી? “ફરુ-તિ' આ પ્રમાણેની “ઘાયં–વારં વાણી પણ ન નીરે-ન નિઃસૃત્” સાધુએ બોલવી ન જોઈએ. ૩૦ અન્વયાર્થ–સઘળા પદાર્થો શાશ્વત-નિત્ય છે. અથવા એકાન્તતઃ અનિત્ય છે. સંપૂર્ણ જગત દુઃખમય છે. તેમ માનવું ન જોઈએ. આ અપરાધી પ્રાણુ વધ કરવા યોગ્ય છે, અથવા વધ કરવા ગ્ય નથી. આ પ્રમાણેનું વચન પણ સાધુએ બલવું ન જોઈએ ૩ના ટીકાર્થ-જગમાં વિદ્યમાન સઘળા પદાર્થો સર્વથા નિત્ય છે, અથવા સર્વથા અનિત્ય છે, તેમ માનવું યુક્તિ યુક્ત નથી. વિવેકી પુરૂષાએ સઘળા પદાર્થો નિત્ય અને અનિય જ સમજવા જેઈએ. આના સિવાય એમ પણ ન કહેવું જોઈએ કે આ સમગ્ર જગત દુઃખમય જ છે, અહીંયાં ચારિત્રવાળાઓની સુખ પરિણતિ સુખરૂપ પણ દેખવામાં આવે છે. તેથી જ જગત દુઃખરૂપ પણ છે અને સુખરૂપ પણ છે. અમુક અપરાધી પ્રાણુ વધ કરવાને ચગ્ય છે, અથવા તે વધ કરવાને યોગ્ય નથી, સાધુએ એવા વચનને પ્રાગ પણ કરવું ન જોઈએ, સાધુએ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ તા કેવળ યાને માટે જ પ્રયત્ન કરતા રહેવું. અપરાધીને વધ કરવાને ચેાગ્ય કહેવાથી હિંસાનું અનુમાદન થાય છે, અને અવધ્ય કહેવાથી અપરાધનું અનુમાદન અને રાજકીય કાયદાના વિરુધ થાય છે. તેથી જ આવા પ્રસંગે સાધુએ મૌન જ ધારણ કરવું જોઈએ. એજ ઉત્તમમાગ છે. તા૩ના ‘રીતિ સમિયાયારા' ઇત્યાદિ શબ્દા -‘ભાટ્ટુનીવિળો-સાધુનીવિન’નિર્દોષ પાપ વગરનું જીવન વીતાવવા વાળા તથા મિયાચારો- મિત્તાવારા: 'યતનાપૂર્વક આચરણ કરવા વાળા. ‘મિફ્લુનો—અિક્ષય:’ નિરબ્ધ ભિક્ષા લેવાવાળા પુરૂષા ‘ટ્રીëત્તિ-દથમ્સે’ જોવામાં આવે છે. ‘Ç મિ≈ોવનીયંતિ-તે મિથ્થોવનીવન્તિ' વાસ્તકિ રીતે તેઓ મિથ્યાચારી છે, અર્થાત્ કપટ પૂર્ણાંક આજીવિકા કરે છે, ૬ વિવું ન પાપ-કૃતિ દૃષ્ટિ ન ધાયેત્ આ પ્રમાણેની દૃષ્ટિ ધારણ કરવી ન જોઇએ. ॥૩૧॥ અન્વયાય—નિષ્પાપ જીવન વીતાવવાવાળા તથા યતના પૂર્વક આચરણ કરવાવાળા નિરવદ્ય ભિક્ષા ગ્રહૅણ કરવાવાળા જે પુરૂષ દેખવામાં આવે છે. તેઓ વાસ્તવિક રીતે મિથ્યાચારી છે. કપટ પૂર્વક આલિકા કરે છે. આ રીતની દૃષ્ટિ ધારણ કરવી ન જોઇએ. ।।૩૧ા ww ટીકા *—પ્રશસ્ત વિધીથી જીવન વીતાવવા વાળા તથા શાસ્ત્રોક્ત રીતે સયમનું પાલન કરવાવાળા, શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ આચારથી યુક્ત નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા મહાત્યાગી વૈરાગ્યમૂર્તિ સાધુએ જોવામાં આવે છે. તેઓ કાઈ ને પણ દુ:ખ ઉપજાવતા નથી શાન્ત, દાન્ત, જીતેન્દ્રિય અને કષાયને જીતવાવાળા બનીને આ પૃથ્વી પર વિચરે છે એવા પરાપકારી સાધુએાના સંબધમાં એવું ન માનવુ જોઈ એ કે આ મિથ્યાચારી છે, કપટી છે, સાધુને વેષ ધારણુ કરવા છતાં પણ તે સાધુ નથી. વીતરાગ નથી, પરંતુ આત સરાગ છે. માયાચાર કરીને ખીજાઓને ઠગે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું તાત્પર્ય એ છે કે–આ સાધુ નથી. ઠગ છે, આવા પ્રકારને વિચાર સાધુઓના સંબંધમાં રાખવું ન જોઈએ. કેમકે-અપ જીવ બીજાના ચિતના ભાવને સમજી શકતા નથી. ૫૩૧૫ “વિશTણ પરિ૪મો ઈત્યાદિ શબ્દાર્થ– મહાવી-પાવર” બુદ્ધિમાન પુરૂષ “જિતના-ક્રિયા અન્ન વિગેરે દાનની “૪િમો-સિસ્ટન્મા' પ્રાપ્તિ અમુક વ્યક્તિના ઘરમાં થાય છે, અથવા “gો ગરિક વા-પુનઃ વાણિત વા’ અમુકના ઘરમાં થતી નથી, “વિવાકાર ચાળીયાત એ પ્રમાણે કહેવું નહીં પરંતુ “વંતિમય નૃggત્તિના ૪ વર્ષથે શાંતિ માર્ગને વધારે અર્થાત્ જે વાણીથી મિક્ષ માર્ગની સારી રીતે આરાધના થાય, એવા જ વચને પ્રગ કર ૩રા અન્વયાર્થ–પ્રજ્ઞાવાન પુરૂષ અન્નદાન વિગેરેની પ્રાપ્તિ અમુકને ઘેર થાય છે, અથવા અમુકને ઘર થતી નથી તેમ ન કહેવું. પરંતુ શાંતિમાર્ગને વધારે અર્થાત્ જે વચનથી મોક્ષ માર્ગની સમ્યક્ આરાધના થાય એવા વચનને પ્રયોગ કરે ૩રા ટીકાથ–સત્ અને અસત્વનું વિવેચન કરવામાં કુશળ પુરૂષ એવા વચન ન કહે કે–અમુકના ઘરમાં આહાર દાન આદિની સારી પ્રાપ્તિ થાય છે, અને અમુકના ઘરમાં પ્રાપ્તિ થતી નથી. સાધુએ કેઈને પણ તેમ કહેવું ન જોઈએ. તેમણે એવા જ વચનને પ્રયોગ કરવો જોઈએ કે જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મેક્ષમાર્ગને વધારે થાય, ૩રા હું કાળજી ઈત્યાદિ શબ્દાર્થ– રુ િત્યે આ અધ્યયનમાં પૂર્વોક્ત જીન ભગવાને બતાવેલા “કાઠ્ઠિ-સ્થાનૈ” સ્થાનેથી “સંg-સંવાદ સાધુ “આઘા ધારા ૩– જામા ધાયન તુ આત્માને સંયમમાં ધારણ કરતા થકા, “કામોત્તાય પરિચાકાર-આમોશાય પરિવ્રત' જ્યા સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંયમનું પાલન કરતા રહેવું. એ પ્રમાણે હું કહું છું. ૩૩ અન્વયાર્થ–આ અધ્યયનમાં પ્રતિપાદન કરેલ પૂર્વોક્ત જીન ભગવાન દ્વારા બતાવેલ સ્થાને દ્વારા સાધુ પિતાના આત્માને સંયમમાં ધારણ કરતા થકા ત્યાં સુધી સંયમનું પાલન કરતા રહે કે જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય, એ પ્રમાણે હું કહું છું. ૩યા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-તીર્થકર ભગવાન દ્વારા બતાવેલ અને ઉપદેશેલ સ્થાનમાં પિતાના આત્માને ધારણ કરતા થકા સાધુ મોક્ષની પ્રાપ્તિ થતા સુધી સંય. મનું પાલન કરે. અર્થાત્ આ અધ્યયનમાં પ્રરૂપણ કરેલ જીતવચનને સાંભળીને તે પ્રમાણે આચરણ કરતા થકા તેમાં પિતાને સ્થિર કરતા થકા સાધુ મેક્ષ માટે પ્રયત્નવાનું રહે અર્થાત્ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું પાલન કરે સુધમ સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે–હે જ ખૂ! મેં ભગવાન પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, એ જ પ્રમાણે તમને કહું છું ૩૩ાા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્ચ બધિની વ્યાખ્યાનું બીજા ભૃતધનું પાંચમું અધ્યયન સમાપ્ત પાર-પા આÁક કુમાર કે ચરિત વર્ણનાત્મક છઠે અધ્યયનકા નિરૂપણ છઠ્ઠા અધ્યયનને પ્રારંભ આક કુમારની કથા– ધન અને ધાન્યથી ભરેલા મગધ દેશમાં વસતપુર નામનું નગર હતું ત્યાં હંમેશાં સામાયિક વ્રતનું આચરણ કરવાવાળા, સામાયિક નામના ગૃહસ્થ રહેતા હતા, તેમને દર યુક્ત મુખવસ્ત્રિકા-મુહપત્તી–પુંજની, આસન, વિગેરે સામાયિકના ઉપકરણે ઘણા પ્રિય હતા, તેઓ દરરોજ બન્ને સમયે સામાયિક કરતાં હતા, તેમને બધો પરિવાર સામાયિકમાં પ્રેમવાળો હતો. તે સંસારની અસારતાને સમજીને સંસારથી વિરક્ત થઈને પિતાની પત્નીની સાથે “સમન્ત ભદ્રાચાર્ય' નામના આચાર્યની પાસે દીક્ષિત થયા. સંયમની આરાધના કરતા થકા તે સાધુઓની સાથે વિહાર કરવા લાગ્યા, તેમની પત્ની સાથ્વીની સાથે વિહાર કરવા લાગી. તે એકવાર પિતાની સાથ્વી શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ પત્નીને ભિક્ષાને માટે ભ્રમણ કરતી દેખીને માહુકમના ઉદયથી, તથા પહેલાં ભાગવેલા ભોગાનુ' સ્મરણ થઈ આવવાથી તેના પર આસક્ત થઈ ગયા કોઈ સાધુએ તેનેા હેતુ સમજીને પ્રતિનીને કહી દીધું. પ્રવર્તિનીએ તે સાધ્વીને ખેલાવીને બધા વૃત્તાંત કહ્યો. સાધ્વીએ પેાતાના પતિને પેતા પ્રત્યે અનુરા ગવાળા જાણીને ભક્તપ્રત્યાખ્યાન કરીને શરીરના ત્યાગ કર્યો. તે દશમા દેવલાકમાં ગઈ. તે પછી યારે તે સાધુને આ વૃત્તાન્તની ખબર થઈ તે તેણે પણ પાતાના ગુરૂની આજ્ઞા લઈને ભકતપ્રત્યાખ્યાન કર્યું. અર્થાત્ આહાર પાણિન ત્યાગ કરીને શરીરના ત્યાગ કર્યો અને તે પણ દશમાં દેવલોકમાં દેવ થયા. દેવલાકની સ્થિતિ પૂર્ણ કરીને તે દેવ આર્દ્ર નગરમાં રિપુમર્દન નામના રાજાની આદ્રકવતી નામની રાણીની કૂખથી પુત્ર રૂપે જન્મ ધારણ કર્યાં અને તેનુ નામ આદ્રકકુમાર એ પ્રમાણે રાખવામાં આવ્યું. તેની પત્ની પણ સ્વર્ગથી ચવીને ધનપતી નામના શેઠિયાને ઘેર પુત્રી. પણાથી જન્મી. અને તેનું નામ કામમંજરી એ પ્રમાણે રાખવામાં આવ્યુ.તે કાળે કરીને અદૂભૂત રૂપ અને લાવણ્યથી યુક્ત થઇને તરૂણાવસ્થાને પ્રાપ્ત થઈ. એકવાર આ કકુમારના પિતા રિપુમન રાજાએ રાજગૃહનગરમાં શ્રેણિકરાજાની પ્રીતિ વધારવા માટે કેટલિક ભેટ મેકલી તે વખતે આ કે પૂછ્યુ કે—શ્રેણિકરાજાને કોઈ પુત્ર છે કે નહી ? કોઈ એ કહ્યુ કે-સઘળી કળાર્ધામાં કુશળ, અદૂભૂત લક્ષણાથી યુક્ત, અનેક વિદ્યાઆને જાણનાર અને વિદાય યુક્ત અભયકુમાર નામના શ્રેણિક રાજાને પુત્ર છે. ત્યારે આંકે પણ અભયકુમાર માટે ભેટ માકલી. પુશ્મનના સેવકે રાજગૃહ નગરમાં જઈને શ્રેણિક રાજાને ભેટ અર્પણ કરી. શ્રેણિક રાજાએ તેનુ' સન્માન કર્યું. આદ્રકે મેકલેલ ભેટ અલયકુમાન આપી અને સ્નેહયુક્ત વચના પણ કહ્યા. અભયકુમારે વિચાર કર્યો કે તે આદ્રક ભવ્ય અને શીઘ્ર મેક્ષગામી હાવા જોઈએ. કે જે મારી સાથે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ રાખવાની ઈચ્છા રાખે છે. આમ વિચારીને તેણે આદ્રકકુમાર માટે સવિધિ સામાયિકનું પુસ્તક, દેરા સહિત મુખવસ્ત્રિકા-મુહપત્તી, પૂજની અને રજોહરણ તથા સામાયિકને એગ્ય આસન વિગેરે મકથા, અને તેને એકાન્તમાં જવાનું કહી મોકલાવ્યું સેવકે આદ્રકપુર પહોંચીને અભયકુમારનો સંદેશો કહીને તેણે આદ્રક કુમારને તે ભેટ આપી. આદ્રકુમારે તે ભેટ એકાન્તમાં જોઈ તો તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. અને તેથી ધર્મમાં પ્રતિબુદ્ધ થયા. આદ્રક કુમારને હવે સંયમ ધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ ગઈ તે જોઈને તેના પિતા વિચાર કરવા લાગ્યા કે આ કયાંક ભાગી જશે, તે યાઈ ભાગી ન જાય એટલા માટે રાજાએ તેની દેખરેખ માટે પાંચસો દ્ધાઓની નીમણુક કરી. અર્થાત તેના રક્ષણ માટે પાંચસે દ્ધા રાખ્યા તે પણ આદ્રકકુમાર અશ્વ શાળામાં જઈને અને ત્યાંથી એક ઉત્તમ ઘોડા લઈને નાશી ગયા. - જ્યારે તે દીક્ષા ધારણ કરવા લાગ્યા ત્યારે દેવોએ તેને દીક્ષા ન લેવા સૂચન કર્યું અર્થાત્ રોકવા પ્રયત્ન કર્યો અને કહ્યું કેહ મિત્ર! તમારે ભેગવવાનું કામ હજી બાકી છે, તેથી તમે દીક્ષા ન લે, પરંતુ વૈરાગ્યના ઉત્કૃષ્ટપણાને લીધે તેણે દિક્ષા લઈ લીધી. એકવાર આદ્રકમુનિ વસન્તપુર નગરના રણ્યક ઉદ્યાનમાં ભિક્ષુની પ્રતિમાને સ્વીકાર કરીને કાર્યોત્સર્ગમાં સ્થિત હતા. પ્રતિમામાં સ્થિત રહેલા મુનિને જોઈને પિતાની સરખી ઉમ્મરવાળી સાહેલીની સાથે કીડા કરી રહેલી શેઠની પુત્રી કામમંજરીએ કહ્યું કે આ તે મારો પતિ છે, આ પ્રમાણે કહેતાં જ દેવે સાડાબાર કરોડ સેના મહાન વષદ વરસાવ્યું. તે સેનાને રાજા લેવા લાગ્યા, તેથી દેવે રાજાને શેકીને કહ્યું કે આ સોનું આ બાલિકાનું જ છે. ત્યારે તે બાલિકાના પિતાએ તે સેનું લઈ લીધું. અનુકૂળ ઉપસર્ગ સમજીને આદ્રકમુનિ ત્યાંથી બીજે ચાલ્યા ગયા. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ આ તરફ તે કન્યાને વરવા માટે અનેક કુમારો આવવા લાગ્યા. કન્યાએ કહ્યું કે-પિતાજી! આ બધા પોત પોતાને સ્થાને ચાલ્યા જાય. હું તે આદ્રક કુમારને વરી ચૂકી છું. કે જેનું ધન આપે સ્વીકારેલ છે. અર્થાત્ ગ્રહેણ કર્યું છે, શેઠે કહ્યું–તને તે કેવી રીતે માલુમ પડ્યું ? કન્યા-જ્ઞાન દશનના બળથી. તે પછી શેઠની તે કન્યાએ દાનશાળા ખલી, તે દાનશાળામાં રહીને શિક્ષકને દાન આપ્યા કરતી હતી. બાર વર્ષ વીત્યા પછી હોનહાર (થવા કાળના બળથી) પ્રમાણે આદ્રક મુનિ વિચરતા વિચરતા ત્યાં જ આવી પહોંચ્યા. તેના ચરણોના ચિન્હને જોઈને તે કન્યાએ તેને ઓળખી લીધા, તે પિતાના કુટુંબની સાથે તેની પાછળ પાછળ ગઈ, આદ્રકકુમાર પણ દેના વચનને સ્મરણ કરતા કરતા કર્મોદયને વશ થઈને તથા વ્રતને ભંગ કરીને તેની સાથે ભેગ ભેગવવા લાગ્યા, અને તેનાથી તેમને એક પુત્ર પણ થયું. તે પછી આદ્રકે કહ્યું કે તમારે નિર્વાહ કરવાવાળા આ પુત્ર થઈ ગયો છે, હવે હું મારૂં સંયમ પાલનનું કાર્ય કરું. ત્યારે કામમં. જરીએ પિતાના પુત્રને સમજાવવા માટે સૂતર કાંતવાનો આરંભ કર્યો. તે દેખીને તેના પુત્રે કહ્યું કે-હે મા તે આ શું શરૂ કરેલ છે? માતા–તમારા પિતા દીક્ષા અંગીકાર કરશે, અને તું હજી નાને છે. તેથી ધન કમાઈ શકીશ નહી. તે મારૂ પિષણ અને રક્ષણ કેણ કરશે ? તેથી સૂતર કાંતીને જ મારી આજીવિકા ચલાવીશ. છેક–-હે મા. હું મારા પિતાને બાંધીને અત્રે જ રાખીશ. તે પછી વિચાર કરતાં તે બાલકને તે સમયે જ એક યુક્તિ (સમાજ) સુજી આવી તેણે માતાએ કાંતેલ સૂતર લઈને ખાટલા પર સૂતેલા પિતાને વીંટાળી દીધું. તેના પિતાએ વિચાર કર્યો કે આ છોકરો જેટલા આંટા વરાળશે. એટલા વર્ષો સુધી હું ઘેર રહીશ. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ છોકરાએ બાર આંટા વીંટવાથી તેઓ ત્યાર પછી બાર વર્ષ સુધી ઘેર રહ્યા. તે પછી દીક્ષા ધારણ કરી લીધી. સૂત્ર અને તેના અર્થમાં કુશળ થઈને તેઓ એકલા જ વિહાર કરતા કરતાં રાજગૃહ નગર તરફ ગયા. આકકુમારના પિતાએ પહેલાં જે પાંચસે પુરૂષોને તેમની રક્ષા કરવા માટે નીમેલા હતા તેઓ આદ્રકકુમારના નાશી જવાના કારણે રાજાના ડરથી ભાગી છૂટયા હતા અને જંગલમાં રહી ચોર્યવૃત્તિ કરીને પિતાને નિર્વાહ કરતા હતા. તે લેકોની આદ્રક મુનિ, પર નજર પડી. તેઓએ તેમને ઓળખી લીધા. તેઓ જ્યારે તેમને પકડલા લાગ્યા તે આદ્રક મુનિએ પૂછયું કે અરે ! આ અનાર્ય કર્મ શા માટે કરે છે? ત્યારે તેઓએ રાજભય વિગેરે સઘળું વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. તે પછી આદ્રકના વચનેથી તેઓને પણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ આવ્યું. અને તેઓ બધા જ દીક્ષિત થઈ ગયા. રાજગૃહ નગરમાં પ્રવેશ કરતી વખતે હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદ વિવાદમાં હરાવ્યા. રસ્તામાં એક રાજાએ સેના સહિત પડાવ નાખેલ હતું. તે રાજાને હાથી થાંભલા સાથે બાંધેલ હતું. મુનીને જોઈને તે બંધનથી છૂટિ ગયે. ત્યારે તે રાજાએ તેમને પૂછયું કે-હે આદ્રક મુનિ ! તમને દેખતાં જ આ હાથી બંધનથી કેવી રીતે છૂટિ ગ? મુનીએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે-૧ર સુવાવ વાળવામાં ' ઇત્યાદિ. ભૌતિક બંધનથી બંધાયેલા હાથીનું બંધન તૂટી જવુ તેમાં શું મોટી વાત છે? કર્માવલીના તાંતણાઓથી બાંધેલા આ મારા બંધને તૂટવા એજ મને તે કઠણ જણાય છે. પરંતુ જ્યારે મારા બંધને છિન્ન ભિન્ન થઈ ગયા. તે પછી આ હાથીના બંધને છિન્નભિન્ન થઈ જાય તેમાં આશ્ચર્ય જેવું શું છે? આદ્રકકુમારની કથા સમાપ્ત શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ તે પછી પાંચસો શિષ્યોથી ઘેરાઈને તે આદ્રક મુનિ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરવા માટે રવાના થયા. માર્ગમાં બારમા શનિની માફક ગોશાલક મળી ગયા. તેમની સાથે તેઓને જે વિવાદ થયો. તેના વર્ણન આ છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવેલ છે. પાંચમું અધ્યયન સમાપ્ત કરીને હવે આ છઠ્ઠા અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. પાંચમાં અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રમાણે છે.—પાંચમાં અધ્યયનમાં કહેલ છે કે–ઉત્તમ પુરૂષે અનાચારને ત્યાગ કર જોઈએ. અને આચારનું પાલન કરવું જોઈએ. આ અધ્યયનમાં અનાચારને ત્યાગ કરવાવાળા, અને આચારનું પાલન કરનારા એવા આદ્રકમુનિના અને ગોશાલકના પ્રશ્નોત્તરે કહેવામાં આવશે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ આ છઠ્ઠા અધ્યયનનું પહેલું સૂત્ર પુરાવવું જ રૂમ ૩૬૦” ઈત્યાદિ છે, શબ્દાર્થ – ભગવાનની પાસે જતા એવા આદ્રક મુનિને શાલકે કહ્યુંગ!-ગાઢું !” હે આદ્રક “પુરાવë–પુરાકૃતમ્ મહાવીર સ્વામીએ પહેલાં જે આચરણ કરેલ છે, “ફ સુગે- શ્રજીત” તે તમે સાંભળે, “મને-કમળ શ્રમણ મહાવીર ‘પુર-પુરા’ પૂર્વકાળમાં ‘piતથા માસ-ઇતારવાર બારી’ એકાકી વિહાર કરતા હતા. પરંતુ “gિ સે-સુહાની : હવે તે મહાવીરસ્વામી “ગળે મિજવુળો કવળાં નેજાનું મિક્ષન ઉપનીશ” અનેક ભિક્ષુ શિષ્યોને એકઠા કરીને “પુત્રો-છૂથ જૂદા જૂદા ‘વિઘરે-વત્તળ વિસ્તાર પૂર્વક “મારૂવરૂ-ગાથાતિ” ઉપદેશ આપે છે. ગાલા અન્વયાર્થ–ભગવાન સમીપે જતા એવા આદ્રક કુમારને ગોશાલકે કહ્યું- હે આદ્રક! મહાવીર સ્વામીએ પહેલાં જે આચરણ કર્યું તે તમે સાંભળો. શ્રમણ મહાવીર પહેલાં એકાકી–એકલા વિચરણ કરતા હતા પરંતુ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ હવે તેઓ અનેક ભિક્ષુ શિષ્યોને એકઠા કરીને અલગ અલગ વિસ્તારપૂર્વક ઉપદેશ આપે છે. જેના ટીકાથ– મગધ દેશમાં વસંતપુર નગરમાં આદ્રક રાજકુમાર હતા તે તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મદેશના સાંભળવા માટે ચાલ્યા. માર્ગમાં તેને ગે શાલક મળે. તેણે તેને પૂછ્યું છે કે–તમે ક્યાં જાઓ છે ? આદ્રકે ઉત્તર આપે કે-તીર્થકર ભગવાનની દેશના સાંભળવા માટે હું જાઉં છું. ત્યારે ગોશાલકે હસીને કહ્યું કે-તેઓની દેશના સાંભળવા લાયક નથી કેમકે મહાવીર સ્વામી પહેલાં એકાકી વિચરણ કરતા હતા. પરંત હવે અનેક સંખ્યામાં શિષ્યોને એકઠા કરીને ખીચખીચ ભરેલી સભામાં ઉપદેશ આપે છે. તેઓની બુદ્ધિ વિપરીત થયેલી છે. તેઓ હવે એકાન્ત વિહારી રહ્યા નથી. તથા અન્ત પ્રાન્ત આહાર કરવા વાળા પણ રહ્યા નથી વિગેરે વિષયનું સમર્થન કરવા માટે ઉત્તર અને પ્રત્યુત્તરના રૂપે આગળના સૂત્રો કહ્યા છે. આ ચાલુ સત્રને અર્થ આ પ્રમાણે છે. –હે આદ્રક ! મહાવીરે પહેલાં જે કરેલ છે, તે તમે સાંભળે, સમઝ અને તે પછી પણ તમારી ઈચ્છા હોય તે તેઓની પાસે જજે. શ્રમણ મહાવીર પહેલાં એકલા જ વિહાર કરતા હતા. અને તપસ્વી હતા. પરંતુ હાલમાં તેઓ અનેક શિષ્યને પોતાની પાસે રાખે છે. અને તેઓને અલગ અલગ વિસ્તાર પૂર્વક ઉપદેશ આપે છે, તેઓનો આ આચાર પ્રવેત્તર વિરૂદ્ધ-પરસ્પર વિરોધી છે. આવી સ્થિતિમાં તેઓની પાસે જવાથી શું લાભ થવાને છે? ગાલા “Rા ગાગિવિયા પવિયા ઈત્યાદિ શબ્દાર્થ –“અસ્થિરે – રળિ” અસ્થિર ચિત્તવાળા મહાવીરે “ના માનવિચા-ના ગાનવિજ’ આ રીતની આજીવિકા “વિવા કસ્થાતિ” બનાવી લીધી છે. અર્થાત્ જીવન નિર્વાહ માટે દંભને સ્વીકાર કરી લીધું છે. “માજો જમો મિઠુમક-સમાનતઃ જળ મિક્ષમળે તે સભામાં જઈને સાધુઓની વચમાં વજનકલ્થ-વહુન્યમર્શમ્' બહુજના હિત માટે કારણમાળો-ગારક્ષા: ઉપદેશ આપે છે. આવા પુરવં ન સંધારું–પૂર્વ રાતિ' તેમના આ વર્તમાન ચાલુ વ્યવહારને ભૂતકાળમાં આચરેલ વ્યવહારની સાથે મેળ ખાતે નથી. આ એક બીજાથી વિરૂદ્ધ પ્રકારનું આચરણ છે. ગારા અન્વયાર્થ—અસ્થિર ચિત્તવાળા મહાવીર સ્વામીએ દંભને રવીકાર કરી લીધો છે. તેઓ સભામાં જઈને સાધુઓની વચમાં ઘણા લોકોના હિત માટે ઉપદેશ આપે છે. તેમના આ વર્તમાન કાળને વ્યવહાર પહેલાના વ્યવહાર સાથે મળતો આવતો નથી. આ આચરણ એકબીજાથી જુદા પડે છે. રા ટીકાર્થ–ચંચલ સ્વભાવના મહાવીરે પોતાની આજીવિકા ચલાવવા માટે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ આ ઉપાય કરેલ છે. તે અનેક ભિક્ષુકની વચમાં બેસીને ઘણા મનુષ્યના ઉપકાર માટે દેશના–ધર્મોપદેશ આપે છે પરંતુ તેમનો આ આચાર–આચરણ પહેલાના આચારની સાથે સંગત થતો નથી. અર્થાત્ બંધ બેસતું નથી. રા. “uતમેયં પુરા વિ’ ઈત્યાદિ શબ્દાર્થ–પર્વ-pવ' આ રીતે “gia-pવાન મહાવીર સ્વામીનું એકાન્ત વિચરણ જ આચાર થઈ શકે અતુલા-1થવા અથવા “દુ-રાની આ વર્તમાન સમયના અનેક જનેની વચમાં રહીને દેશના દેવારૂપ આચાર જ એગ્ય થઈ શકે તો ૧vજમvi-તાવથોડવં’ પરસ્પર વિરૂદ્ધ એવા આ બને આચાર ‘કમઠ્ઠા મેર–માન મિત સમીચીન એગ્ય કહી શકાય નહીં. ગશાલકના આ કથનને આદ્રક ઉત્તર આપતાં કહે છે કે-“-પૂર્વ ભૂતકાળમાં “હ-રાની” આ વર્તમાન કાળમાં અને ગળાજચં–વા કરાતં વા' ભવિષ્યકાળમાં “તમેa-idવ” ભગવાન તે એકાન્તને જ અનુભવ કરે છે. તેથી જ “જિલંધારૂ-પ્રતિસંઘાતિ” તેમના પહેલાના અને વર્તમાનના આચારમાં કોઈ પણ પ્રકારને વિષેધ આવતો નથી. તેમ સમજવું અન્વયાર્થ–મહાવીર સ્વામીનું ભૂતકાળનું એકાત વિચરણ જ સમ્યક હોઈ શકે છે. અથવા આ વર્તમાન કાલીન ઘણુઓની સાથે રહીને દેશના આપવા રૂપ આચારણ જ સમ્યફ થઈ શકે છે. પરસ્પર વિરૂદ્ધ એવા બને આચાર યોગ્ય હોઈ શકે નહીં રોશલિકના આ કથનને ઉત્તર આપતાં આદ્રક મુનિ કહે છે કે-પૂર્વકાળમાં અને ભવિષ્યકાળમાં ભગવાન તે એકાતને જ અનુભવ કરે છે. તેથી જ તેના પહેલાના અને હાલના આચરણમાં કઈ પણ પ્રકારનો વિરોધ આવતું નથી. આવા ટીકાર્થ-આ રીતે અગર તે પહેલાં ભૂતકાળમાં તેમણે આચરેલ એકાન્ત ચારિત્રરૂપ ધર્મ એગ્ય કહી શકાય, અથવા તે વર્તમાન સમયમાં સભામાં ધર્મદેશના આપવા રૂપ આચાર યોગ્ય કહી શકાય. પરસ્પરમાં વિરૂદ્ધ એવા આ બન્ને આચાર એગ્ય કહી શકાય નહીં. સાચું તે એ છે કે-હાલમાં મહાવીર આજીવિકાનું ઉપાર્જન કરી રહ્યા છે. કહ્યું છે કે- છત્ર, છાત્ર, પત્ર, વન્ન” ઈત્યાદિ સાધુ પિતાની પાસે જે છત્ર, છાત્ર (શિષ્યો) પાત્ર, વસ્ત્ર અને દંડ રાખે છે, તે આજીવિકા મેળવવા માટે જ રાખે છે. કેમકે વેષ અને આડઅર વિના ભિક્ષા પણ મળતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–જે મહાવીર સ્વામીએ ભૂતકાળમાં આચરેલ એકાન્ત ચારિત્ર જ કલ્યાણ કારક હતું. તે પછી બીજાઓની પરવાહ કર્યા વિના હંમેશાં તેનું જ પાલન કરવું યોગ્ય હતું. અને જે બહુ સંખ્યા શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ વાળા પરિવારથી યુક્ત રહેવું સાધુને યે ગ્યા હોય તે પહેલેથી જ તે પ્રમાણે આચરણ કરવું ચોગ્ય કહી શકાત, તડકા અને છાયાની જેમ આ બને વ્યવહાર પરસ્પરમાં વિરોધી છે, તેથી એ બન્ને વ્યવહાર સત્ય હોઈ શકે નહીં. જે મૌન રહેવું તે ધર્મને રેગ્ય હોય તે વિસ્તાર પૂર્વક ધર્મદેશના આપવાની શી જરૂર છે? અને જો આ ધર્મદેશના આપવી તે જ યોગ્ય હોય તે પહેલાં મૌન ધારણ શા માટે કર્યું હતું ? શાલકના આ પ્રમાણે કહેવાથી આર્દકે તેમને ઉત્તર આપતાં કહ્યું કે-ભગવાન મહાવીર સ્વામી ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં પણ અર્થાત્ ત્રણે કાળમાં સદા એકાન્તચારી જ છે. તેઓ કાયમ એકાન્ત વાસને જ અનુભવ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–ભગવાન જેમ પૂર્વકાળમાં એકાન્ત વાસને અનુભવ કરતા હતા. એ જ પ્રમાણે આ સમયે પણ એકાન્તવાસને જ અનુભવ કરે છે. અને ભવિષ્ય કાળમાં પણ એકાન્તવાસને જ અનુભવ કરશે. તેથી જ ભગવાન મહાવીર સ્વામીને ચંચલ ચિત્તવાળા કહેવું અથવા તેઓના પૂર્વકાળના વ્યવહારમાં અને વર્તમાન વ્યવહારમાં અસંગતપણું બતાવવું તે કેવળ અજ્ઞાનનું જ ફળ છે. ભગવાન છે કે વર્તમાન કાળમાં જનસમુદાયને ધર્મદેશના આપતા થકા વિચારે છે. તે પણ તેઓને કઈ પ્રિય નથી તેમ કોઈ અપ્રિય પણ નથી. તેઓ સર્વથા વીતરાગ છે. પહેલાં ઘાતિકને ક્ષય કરવા માટે વચન સંયમ (મૌન) રાખતા હતા, અને વર્તમાનમાં અઘાતિ કર્મોને ક્ષય કરવા માટે ધર્મને ઉપદેશ આપે છે. તેઓ આજીવિકા મેળવવા માટે ધર્મને ઉપદેશ આપતા નથી, તેમ રાગદ્વેષને વશ થઈને પણ ધર્મદેશના આપતા નથી. ગા. ૩ “દિર ઢોર ઈત્યાદિ શબ્દાર્થ–“મ-શ્રમણ શ્રમણ અને “મા -મહિન” માહન (મા-ન -હન મારે જીવેને ન મારે એ પ્રમાણે ઉપદેશ આપવા વાળા) મહાવીર શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્વામી કેવળજ્ઞાન દ્વારા ‘હોળ’હોમ' ચૌદ રજુ પ્રમાણવાળા લેકને મિદર-સમેક્ષ્ય' જાણીને તથાવરાળ-ત્રણથાવાળામુ' ત્રસ અને સ્થાવર જીવાનુ તેમ રે જેમર:' કલ્યાણ કરવાવાળા છે. સલમÀ-સસ્રમધ્યે' તે દેવા અને અસુરકુમારેની વચમાં ‘આલમાળો ત્રિ-સાક્ષાનોઽવિ’ ધર્મદેશના આપવા છતાં પણ ‘ાંતરું સાચરૂ-હ્રાન્તા સાધતિ' એકાન્ત વાસના જ અનુભવ કરે છે. ‘તને-તથાચે:' તેઓની અર્ચા-લેશ્યા હંમેશાં એક રૂપ જ રહે છે. ાગાજા અન્વયાથ શ્રમણ અને માહન (મા–ન હન-મારા જીવને ન મારે એવા ઉપદેશ આપવાવાળા) મહાવીરસ્વામી કેવળજ્ઞાન દ્વારા ચૌદ રાજુ પ્રમાણ વાળા લેાકને જાણીને ત્રસ અને સ્થાવર જીવેાના કલ્યાણ કરવાવાળા છે. તેએ સુરો અને અસુરોની મધ્યમાં ઉપદેશ કરતા હેાવા છતાં પણ એકાન્તની જ સાધના કરે છે. અર્થાત્ રાગદ્વેષ રહિત હાવાથી એકાન્તવાસના જ અનુભવ કરે છે. તેઓની અર્ચા વૈશ્યા સદા એકરૂપ જ રહે છે. ૫૪ા ટીકા કમ નિજ રા માટે અત્યુગ્ર તપ કરવાવાળા હેાવાથી તપવી તથા માહન અર્થાત્ ખાર પ્રકારના તપમાં પ્રવૃત્ત તથા જીવાનેા ઘાત (હિંસા) ન કરવાના ઉપદેશ આપવા વાળા ભગવાન્ મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સમ્પૂર્ણ લેકને જાણીને ત્રસ અને સ્થાવર પ્રાણિયાના ક્ષેમકર છે. ખાર પ્રકારની સમવસરણ સભામાં બિરાજમાન થઈને વિસ્તાર પૂર્ણાંક ધર્માં દેશના આપવા છતાં પણ તેએા એકાન્તના જ અનુભવ કરે છે. કેમકે તેઓના રાગદ્વેષને પૂર્ણ રીતે ક્ષય-નાશ થઈ ચૂકેલ છે. તેઓની લેફ્સા, અર્ચા, અથવા શરીર પહેલા પ્રમાણે જ છે. અશેાક વૃક્ષ વિગેરે આઠ પ્રકારના મહાપ્રાતિહાયેŕથી યુક્ત હાવા છતાં પણ તેઓને અહકાર નથી. શરીરના સસ્કાર માટે તેઓ પ્રયત્ન કરતા નથી. ભગવાન વીતરાગ અને આત્મનિષ્ઠ હાવાથી જનસમૂહથી ઘેરાયેલા હાવા છતાં પણ એકલા જ છે. તેમેને અને અવસ્થાએ સરખી જ છે. કહ્યુ પણ છે કે- ‘રાદ્વેષી વિત્તિનિચ' ઇત્યાદિ જે રાગ અને દ્વેષ પર વિજય પ્રાપ્ત કરી લીધે હાય તા જગલમાં જઈને શું કરવાનુ. ખાકી રહે છે? અને જો રાગદ્વેષ જીતેલ નથી તેા પછી જંગલમાં જઈને શું લાભ થવાના છે? ગા॰જા ‘ધર્મી દ્ તરણ’ ઈત્યાદિ શબ્દા — ધમ્મ —ધર્મ' શ્રુત ચારિત્રરૂપ ધના ‘તલ-થચત્તઃ’ ઉપદેશ આપવાવાળાને ‘ટોલો હિ-રોષો જ્ઞાતિ' કોઇ પણ દોષ નથી. કેમકે ‘આંતરજ્ઞ—ક્ષાન્તરક્ષ્ય' ક્ષાન્ત-ક્ષમાશીલ અને ‘ૐ’તસ્ત્ર-રાન્તય’ દાન્ત તથા ‘નિર્’ ચિલ-જિતેન્દ્રિયક્ષ્ય' જીતેન્દ્રિય ‘ચ ૨’ અને ‘માતા ચ રોસે વિવધ્નસ્તમાષાયા; શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ વોરવિવારથ' ભાષાના દોષને ત્યાગ કરીને “માતા ચ ળિયાહૂમાયા રિપેરજ ભાષાને પ્રવેગ કરવાવાળાને તે તે “Tળે –T” ગુણજ હોય છે પગા૨૫ અન્વયાર્થ– શ્રતચારિત્ર ધર્મને ઉપદેશ કરવા વાળાને કંઈજ દેષ હેતે નથી. ક્ષાન્ત-ક્ષમાયુક્ત દાન્ત, જીતેન્દ્રિય અને ભાષાના દેને ત્યાગ કરીને ભાષાને પ્રયાગ કરવાવાળાને તે ગુણ જ હોય છે. પા ટીકાર્થ–શ્રત અને ચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ આપવા વાળા ભગવાન મહાવીરને કંઈ પણ દેષ લાગતું નથી. તેનું કારણ એ છે કે-ભગવાન ઘર પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં સમર્થ છે મને વિજયી છે. જીતેન્દ્રિય છે. અર્થાત ઈદ્રિયોના વિષયમાં રાગદ્વેષ વિનાના છે. તથા ભાષાના સઘળા દોષોથી રહિત છે. અસત્ય હોવું, સત્યાસત્ય હે, કર્કશપણાવાળું દેવું. કઠેરપણું દેવું અને અસભ્ય (અશી) શબ્દનું ઉચ્ચારણ કરવું. વિગેરે ભાષાના દે છે. ભગવાન આ બધા દોષ વિનાના છે. તેઓ ભાષાના ગુણનું સેવન કરે છે. અર્થાત હિત, મિત, અને દેશકાળને અનુરૂપ, અસંદિગ્ધ વાણી બેલે છે. આ કારણે તેઓને દોષ કેવી રીતે હોઈ શકે છે? છદ્મસ્થ અવસ્થામાં મૌન ધારણ કરવું એજ શ્રેયસ્કર છે. પરંતુ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ભાષણ કરવું એજ ગુણ કારક છે. ગા૦પ “મવયં વંર બળુકવા ” ઈત્યાદિ | શબ્દાર્થ_હું ગોશાલક! ભગવાન મહાવીર “જીવાવરણી-સ્ત્રાવ વધી ઘાતિયાકથી છૂટી ગયેલા છે. “મો-શ્રમન” તપશ્ચરણશીલ સાધુઓને માટે વંજમવા-પશ્ચમહાત્રતાનું પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવ્રતનું તથા જગgશ્વર-વશ્વમgવતા પાંચ અણુવ્રત “તદેવ-દૈવ” તથા “વાવે પારાવા' પાંચ આ નું “હવ-સંવર’ સત્તર પ્રકારના સંવરનું “g સામગિરિ-પૂળે ગ્રામ” પૂર્ણ શ્રમણ્યમાં રહીને “વિર–વિરિટ અર્થાત્ સાવદ્ય કમની નિવૃત્તિને અને પુણ્ય, પાપ, બન્ધ, નિર્જરા અને મોક્ષને ઉપદેશ આપે છે. એ પ્રમાણે હું કહું છું. ગાદો અન્વયાર્થ–આદ્રકમુનિ શાલકને કહે છે કે—-હે ગોશાલક ! ભગ વાન મહાવીર ઘાતિયા કર્મોથી દૂર થઈ ચૂક્યા છે. તપશ્ચરણ શીલ છે. તેઓ પૂર્ણ શ્રમણ્ય સંયમમાં વર્તતા થકા સાધુઓ માટે પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાચ મહાવ્રતને અને શ્રાવકો માટે પાંચ અણુવ્રતને તથા પાંચ આ ને સત્તર પ્રકારના સંયમને વિરતિ અર્થાત્ સાવધ કર્મોની નિવૃત્તિને અને પુણ્ય, પાપ બંધ નિજ અને મોક્ષને ઉપદેશ કરે છે. એમ હું કહું છું. દા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ– લવને અર્થ ઘાતિયા કર્મ છે. તેનાથી જે દૂર ખસી જાય તે વાવણી ' કહેવાય છે. બાર પ્રકારના તપશ્ચરણમાં જે સદા રત રહે છે. તે શ્રમણ કહેવાય છે. ભગવાન શ્રી મહાવીર આ ગુણેથી શોભાયમાન છે. તેઓ પાત્રને વિચાર કરીને સાધુઓને પાંચ મહાવ્રતને તથા શ્રાવકે માટે પાંચ અણુવ્રતને અને પ્રાણાતિપાત વિગેરે અથવા મિથ્યાત્વ વિગેરે પાંચ આ. વેને સત્તર પ્રકારના સંયમને પૂર્ણશ્રામમાં વિરતિ અર્થાત્ પાપમય કોથી નિવૃત્તિનો ઉપદેશ આપે છે. “ર” શબ્દથી જીવ, અજીવ, પુણ્ય નિજેરા, અને મોક્ષને પણ ઉપદેશ આપે છે. આદ્રકમુનિ વિશેષમાં શાલકને કહે છે કે-આ પ્રમાણે હું આદ્ધક કહુ છું. કહેવાને આશય એ છે કે-તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વયં ચારિ. ત્રનું પાલન કરે છે. અને જનસમૂહમાં સાધુઓ માટે પાંચ મહાવ્રતને તથા શ્રાવકો માટે પાંચ અણુવ્રતને અને આસ્રવ, સંવર, વિરતિ, નિર્જરા અને મોક્ષને ઉપદેશ આપે છે. પગાદા “સીગ સેવા વીરાચં” ઈત્યાદિ શબ્દાર્થ–ગોશાલક કહે છે.—–હે આદ્રક! “giારિરિદ-પારરારિબ રૂ' જે પુરૂષ એકાતચારી અને “તનરિક્ષળો-તપરિવન તપસ્વી છે. ગve -અમઢ” તે અમારા ધર્મ પ્રમાણે “હીરો-શીતો ઠંડા પાણીનું વીચ-વીષાચમ્' બીજ કાયનું “ગણાય -આધામ્િ ' આધાકમ આહારનું અને “થિથાઓ-ત્રિય” સ્ત્રિનું “રેવા–સેવતાં સેવન કરે છે, તે પણ “પારં- પાપ” પાપ “રામ-નામિતિ’ લાગતું નથી કેળા અન્વયાર્થ–-શાલક આદ્રકમુનિને કહે છે કે--હે આદ્રક ! જે પુરૂષ એકાન્તચારી અને તપસ્વી છે. તેઓ આપણા ધર્મ પ્રમાણે ઠંડા પાણીનું બીજકાયનું આધાકર્મી આહારનું અને સ્ત્રિનું સેવન કરે તે પણ તેને પાપ લાગતું નથી. Iછા ટીકાર્ય–ગોશાલકે કહ્યું–તમારું કહેવું છે કે-જે વીતરાગ છે, અને પરહિત માટે સદા પ્રવૃત્ત છે, તેઓને માટે અશોકવૃક્ષ વિગેરે પરિગ્રહ શિષ્ય વિગેરે પરિવાર તથા ધર્મને ઉપદેશ કરે તે દોષનું કારણ નથી. એજ પ્રમાણે અમારા મત પ્રમાણે સચિત્ત પાણીનું સેવન, બીજકાયનું ભક્ષણ, આધાર્મિક આહાર તથા સ્ત્રિોનું સેવન કરવાવાળા પણ એકાન્તચારી અને તપસ્વી પાપના ભાગી થતા નથી. શાલક આદ્રકને પિતાને મત બતાવતાં કહે છે કે–અહો આદ્રકા અમારો આ સિદ્ધાંત છે કે જે તપસ્વી હોય છે, અને એકાન્તચારી હોય છે, શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ તે જે ઠંડા પાણીનું બીજ કાય આદિનું એટલા સુધી કે સ્ત્રિયાનું પણ સેવન કરે તે પણ તેને પાપકર્મને બંધ થતું નથી. ગા ૦૭૫ “હીરોr a ત વીયર્ચ ઈત્યાદિ શબ્દાર્થ–“સીગો-શીતયમ્' શીતલ જલ “ત-તથા” તથા “વીવારં-વીવાય” બીજકાય અર્થાત્ સચિત્ત બી વાળી વનસ્પતિ “ત-તથા’ “થિયારો-ન્નિા” સ્વિયે “ઘાડું-uતાનિ' આ બધાનું “વિમાન-પ્રતિ વસારા સેવન કરે છે. તેઓ ચાહે તે તપ કરતા હોય અથવા ન કરતા હોય, પરંતુ તેઓ “નાળિો -મriરિ ગૃહસ્થ જ છે. “ગરમણા–અશ્રમના તેઓ શ્રમણ થઈ શકતા નથી. “કાળ–શારીહિ' આ વાત સમજી લે. આ ગશાલક પ્રત્યે આદ્ધકનું કથન છે. પગા૦૮ અન્વયાર્થ–જેઓ શીતલ જલનુ બીજકાયનું અર્થાત્ સચિત્ત બીવાળી વનસ્પતિનું આધાકમિ આહારનું અને સ્ત્રિનું સેવન કરે છે. તેઓ તપ કરતા હોય અથવા ન કરતા હોય પરંતુ તેઓ ગૃહસ્થ જ છે. તેઓ શ્રમણ થઈ શકતા નથી. એ વાત સમજી લે. આ પ્રમાણે ગોશાલકને આદ્રકમુનિએ કહ્યું. ૧૮ આ ગાથાને ટીકાર્ય સરળ છે. “રીચા ૨ વીગોથિયાગો” ઈત્યાદિ શબ્દાર્થ–ફરીથી આદ્રક મુનિ બીજ વિગેરેનું સેવન કરવાવાળાઓના સાધુપણાને નિષેધ કરીને હવે તે મતની બાધક યુક્તિ બતાવે છે. “સિવાયયાદગ્ન' કદાચ “વીરો સ્થિયાગો-વીનો ત્રિઃ સંચિત્ત બી સચિત્ત પાણી, અને સ્ટિયનું “પરિવાળા-પ્રતિમાના સેવન કરવાવાળા પણ “માશ્રેમળ જે સાધુ બની શકતા હોય, તે ગૃહસાએ શો અપરાધ કર્યો છે? અર્થાત્ તેઓને પણ સાધુ કેમ ન માનવા ? “રવિ-તેડ’ તેઓ પણ “રહg. જા-તથાગતમ્' સચિત્ત પાણી વિગેરેનું સેવંત્તિ ૩-રેવનતે ga° સેવન કરે જ છે. જ્યારે સચિત્ત પાણી અને સ્ત્રિયોનું સેવન આ બને કરે છે, તે પછી સાધુ અને ગૃહસ્થમાં શું ફરક છે? આમ માનવાથી તે બધા ગ્રહો પણ સાધુ જ કહેવાશે. તેથી જ આપે સાધુની જે વ્યાખ્યા કરી છે, તે બરખર નથી. કેમકે તે ગૃહસ્થામાં પણ ઘટે છે. ગાલા અન્વયાર્થ-આદ્રક મુનિ બીજ વિગેરેનું સેવન કરવાવાળાના સાધુપણને નિષેધ કરીને હવે તે મતના ખંડનની યુક્તિ બતાવે છે.–સચિત્ત બીજ સચિત્તજલ અને સ્ત્રિયાનું સેવન કરવાવાળા પણ જે સાધુ થઈ શકતા હોય તે ગૃહસ્થોએ શું અપરાધ કર્યો છે? તેઓને પણ સાધુ કેમ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ માની લેવામાં ન આવે? તેઓ પણ સચિત્ત જલ સ્ત્રી વિગેરેનું સેવન કરે છે. ને સાધુ અને ગૃહસ્થ અને સચિત્ત જલ અને સિનું સેવન કરતા હોય તે સાધુ અને ગૃહસ્થમાં શું ફેર છે? જે એમ જ માનવામાં આવે તે સઘળા ગૃહસ્થ પણ સાધુ જ કહેવાશે. તેથી જ આપે સાધુની જે પરિભાષા કહી છે તે ખબર નથી. કેમકે તે ગૃહસ્થામાં પણ ઘટિત થાય છે. છેલ્લા ટીકાર્થ સરલ જ છે. તેથી અલગ બતાવેલ નથી. ને ચાવિ વીથોમોમિરહૂ ઈત્યાદિ શબ્દાર્થ–ફરીથી આદ્રક મુનિ કહે છે કે – વારિ-રારિ' જે મિજૂ મિક્ષ ભિક્ષુ થઈને પણ “ વીજમો-વીનોમોનિના સચિત્ત ખી અને સચિત્ત પાણીનું સેવન કરે છે, અને વિવિધી-જીવિરાર્થના જીવન નિર્વાહ કરવા માટે “મિરાં વિર્દ જયંતિ-મિક્ષાવિં” ભિક્ષાવૃત્તિ કરે છે, તે ળારૂ સંવમવિ પદાર-તે જ્ઞાતિસંયોજમજીર પ્રહા' તેઓ પોતાના જ્ઞાતિજને, બાંધના સંપર્કને ત્યાગ કરીને પણ “જોવા-ચોrre' પિતાના શરીરનું જ પેષણ કરવાવાળા છે. આવા ભિક્ષાવી–પેટભરા પિતાના કર્મોના “ઘરજ મસિ-નાના મવનિત્ત” અંત કરી શક્તા નથી, તથા તેમના જન્મ મરણને અંત કરી શક્તા નથી. ગા૦૧૦ અન્વયાર્થ–આદ્રક મુનિ ફરીથી કહે છે કે-જે ભિક્ષુક થઈને સચિત્ત બીજ અને સચિત્ત જલનું સેવન કરે છે. અને જીવન નિર્વાહ માટે શિક્ષા વૃત્તિ કરે છે. તેઓ પોતાના જ્ઞાતિજને અને આત્મીય બંધુ બાંધના સંપર્કને છેડીને પણ પિતાના શરીરનું જ પિષણ કરવા વાળા છે. એવા ભિક્ષાજવી પિટલશ પિતાના કર્મોને અંત કરી શક્તા નથી. તેમજ પિતાના જન્મમરબને પણ અંત કરી શક્તા નથી. ૧૦ આ ગાથાને ટીકાર્થ અન્વયાર્થ પ્રમાણે છે. જેથી અલગ આપેલ નથી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ “વધૈ તુ તુમ પાવકુદા” ઈત્યાદિ શબ્દાર્થ –ગોશાલક આક્ષેપ કરતાં કહે છે કે-હે આદ્રક મુનિ ! સચિત્ત અને જલ બીજ વિગેરેનું સેવન કરવાવાળા મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ કર્મબંધના ભાગી થાય છે. “ વાંસુ- વારં તુ આ પ્રમાણેનું વચન “–ાતુર્વ” કહીને “તુમ–ત્વ' તમે “સર્ચ ઇવ-નેત્ર’ બધાજ જાવાફળો બધા પ્રાદુક અર્થાત્ જૂદા જુદા શાસ્ત્રોનું વર્ણન કરવાવાળા, અને જ્ઞાનની ખાણરૂપ છે, તેઓની “જલિ-રે નિંદા કરે છે. આ શાસ્ત્રકારે gો-9થી તેઓ જૂદા જૂદા “ચિંતા-જીર્તનત’ કથન કરતા થકા “નાં સઘંવક્રીયાં વીચાં” પોત પોતાની “ર્દૂિ-દકિટમ્' દષ્ટિને “નાર તિ-રાહુનિત્તર પ્રગટ કરે છે, પરંતુ તમારા આ કથનથી તે બધા પર આક્ષેપ આવે છે. આ રીતે તમે ઉછું ખેલ પણાથી અયોગ્ય આક્ષેપ કર્યો છે. ગા૦૧૧ અવયાર્થ_શાલક આક્ષેપ પૂર્વક કહે છે–હે આદ્રક મુનિ બી વિગે. રેનું સેવન કરવાવાળા મુક્તિ મેળવી શક્તા નથી. પરંતુ કર્મબંધના ભાગી બને છે, આ પ્રમાણે કહીને તમે બધાજ શાસ્ત્રકારની નિંદા કરી રહ્યા છે બધાજ પ્રાવાદુક અર્થાત્ જે આ જૂદા જૂદા શાનું વર્ણન કરવાવાળા અને જ્ઞાનની ખાણું રૂપ છે. તેઓ જુદા જુદા પ્રકારનું કથન કરતા થકા પિતપતાનું દષ્ટિબિંદુ પ્રગટ કરે છે. પરંતુ તમારા આ કથનથી તેઓ બધા પર આક્ષેપ થાય છે. આ રીતે તમેએ ઉરખલ બની અગ્ય આક્ષેપ કરેલ છે. ૧૧ આ ગાથાને ટીકાર્ય સરળ છે. તેથી અલગ આપેલ નથી. બતે સન્નમન્ના” ઈત્યાદિ શબ્દાર્થ– તે સમળા માદળા ચ-શ્રમના ત્રાગા તે શ્રમણો અને સાહન ધામ-ગોડા” એક બીજાની નિંદા અને મશ્કરી કરે છે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ --તુ' પર’તુ ‘માળા–ર્દમાળા: નિદા કરતા થકા અતિ-આસ્થાન્તિ તેઓ કહે છે કે-તતો ૨ અસ્થિ-પન્નાતિ' મારા દર્શનમાં પ્રતિપાદન કરેલ અનુષ્ઠાનથી જ ધમ અને માક્ષ થાય છે. ‘અસતો ચ સ્થિ-પ્રવસધ્ધ જ્ઞાતિ’ ખીજાએના દનેમાં કહેલા અનુષ્ઠાનથી ધર્મ અથવા મેક્ષ મળતા નથી. હામો વિટ્રો-ઈમો દૃષ્ટિમ્ અમે તેઓની આ એકાન્ત દૃષ્ટિની નિંદા કરીએ છીએ. પદાથ સતજ છે, અથવા નિત્ય જ છે, વિગેરે એકાન્તવાદની નિંદા કરીએ છીએ. આ સિવાય બીજુ શું કહીએ છીએ ? જે કોઇ એકાન્ત દૃષ્ટિનુ' અવલમ્બન કરીને વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, તેઓનું પ્રતિપાદન યથાર્થ નથી. એ પ્રમાણે હું કહુ છુ. 'ળ ગામો 'િ વિ’-7 પટ્ટમદ્દે નિષિત' આમાં ફાઈની પણ નિંદાના ભાવ નથી. ાગા૦ ૧૨૫ અન્વયા —તે શ્રમણ અને બ્રાહ્મણ પરસ્પર એક બીજાની નિંદા અને મશ્કરી કરે છે. તેએ કહે છે કે-મારા શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલ અનુષ્ઠાનથી જ ધર્મ અને મેક્ષ થાય છે. મીજાઓના શાસ્ત્રોમાં કહેલા અનુષ્ઠાનેથી ધર્મ કે માક્ષ થતા નથી, હું તેએની આ એક તરફી દૃષ્ટિની નિંદા કરૂ છું પદાથ સતજ છે. અથવા નિત્ય જ છે. વિગેરે પ્રકારના એકાન્તવાદની નીંદા કરૂ છું. આ સિવાય ખીજુ શું કહુ છુ? જે કંઈ એકાન્ત દૃષ્ટિનું અવલમ્બન કરીને વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, તેનુ તે પ્રતિપાદન યથાર્થ નથી જ તેમ હું કહું છું. આ ક્થતમાં કેઇની પણ નિંદા નથી જ ।।૧૨। મુનિ ગેશાલકને ઉત્તર આપતાં કહે છે કે-હે ગાશાલક ! હું કોઈની પણ નિંદા કરતા નથી. પરંતુ મધ્યસ્થ ભાવ ધારણ કરીને નિર્દોષ દૃષ્ટિથી ખરી વસ્તુ સ્થિતિ જ કહું છું. તે પ્રવાદીચે જ પેાતાના મતનુ' પાષણ કરતા થકા અને તેમાં જ સંતાષ માનતા થકા ખીજા આની નિંદા કરે છે. તેઓના શાસ્ત્રનું કથન બતાવે છે. ભાવાથ હવે આ આંખા વાળા પુરૂષ પેાતાની આંખેાથી ખાડા, ટેકરા, કીડા અને કાંકરા વિગેરે જોઇને અને તેનાથી ખચીને સારામાગથી ચાલે છે. એજ પ્રમાણે ને પુરૂષ મિથ્યાજ્ઞાન, મિથ્યા શાસ્ર, મિથ્યામાગ, અને મિથ્યા દૃષ્ટિના દોષાને જાણીને સન્માના આશ્રય લે છે. તે તેમ કરવુ' તે કોઈની પણ નિદા કરવી કહી શકાય નહી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવું કેઈની પણ નિંદા કરવી કહેવાય નહીં. એમ માની ન લેવાય કે-“પાણી ઠંડુ છે, અગ્નિ ગરમ છે,” આ પ્રમાણેના વાસ્તવિક પણાને બતાવવું તે પણ નિન્દા કરવી તેમ કહેવાશે આ બધું કથન સૂત્રકારે સૂત્રદ્વાર જ બતાવ્યું છે. ૧૨ા “જિં િળડમિધારવાનો ઈત્યાદિ શબ્દાર્થ–-આર્દક મુનિ કહે છે--ક્રિરિ-મણિ’ કઈ પણ શ્રમણ અથવા મોહનના “વેળ-ળ” રૂપ અથવા વેષની “ન સમિધારવાનો-નામિ ધારદાન નિંદા કરતું નથી. તેમના અંગ અથવા ઉપાંગેની બુરાઈ બતાવતે નથી. પરંતુ “વિમિતુ-વદત્રિમાનિત કેવળ પિતાના દર્શનને માર્ગ જ જ્ઞાઉં રે સુ-પ્રાતુર્મ” પ્રગટ કરું છું. “ મને ગર્ચ મા આ સમ્યગુદર્શન વિગેરે રૂપ માર્ગ “અનુત્ત-અનુત્તરઃ સર્વોત્તમ છે, અર્થાત્ પૂર્વાપર વિરૂદ્ધ ન હોવાથી તથા જીવ અજીવ વિગેરે તની યથાર્થ પ્રરૂપણ કરવાથી અનુત્તર -સર્વશ્રેષ્ઠ છે, કેમકે આ “ગારિફં–ગ” આર્ય “cgરિહિં-પુ સપુરૂષ -સર્વ દ્વારા “બંન્ને ઉદિચા–શાર્તિતઃ સરલ કહેવામાં આવેલ છે. ૧૩ અન્વયાર્થ–-ફરીથી આદ્રક મુનિ કહે છે. હું કોઈ પણ શ્રમણ અથવા માહનના રૂપ અથવા વેષની નિંદા કરતો નથી. હું કેવળ અમારા શાસ્ત્રનો માર્ગજ પ્રગટ કરું છું. આ સમ્યગૂ દર્શન રૂપ માર્ગ જ સર્વોત્તમ છે. અર્થાત્ તે પૂર્વાપર વિરૂદ્ધ ન હોવાના કારણે તથા જુવાદિતાનું પ્રરૂપણ કરવાના કારણે અનુત્તર–સર્વશ્રેષ્ઠ છે. કેમકે આ માર્ગ આ સપુરૂષ એવા સર્વજ્ઞો દ્વારા નિર્દિષ્ટ છે. ૧૩ આ ગાથાને ટીકાર્ય સરળ હેવાથી જૂદે બતાવેલ નથી. “હુ મ રિવિં હિતા' ઈત્યાદિ શબ્દાર્થ –-વહુ-કર્થ ઉર્વ દિશામાં “અહે-ધ અો દિશામાં તિરિ નિાયુ-તિર્થવિરા” તિછી દિશાઓમાં “ને તણા ને ચ થવા વાળાજે ત્રાટ રે જ થાવર પ્રાણ' જે ત્રસ અને સ્થાવર પ્રાણિ છે, “મારે. સંwifમ-મૂતામિરાZમિ. હિંસાની શંકાથી “દુનું છમાળો-ગુણનારા ઘણા કરવાવાળા અર્થાત્ તેમની વિરાધનાથી પાપ માનીને બચવાવાળા “વૃત્તિ-સંસમવાન” સંયમવાન્ પુરૂષ ઝો-સ્ત્રો' આ લેકમાં “વિજિ-વન કોઈની પણ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૭. Page #185 -------------------------------------------------------------------------- ________________ “m –ો તે’ નિંદા કરતા નથી. અર્થાત હે ગોશાલક! પ્રાણિના વધથી ધૃણા કરવા વાળા સાધુ કોઈની પણ નિંદા કરતા નથી. આ અમારે ધર્મ છે. આ કારણે નિરપરાધી એવા મારા પર નિંદા કરવાને આરેપ કરવો તે તમારા જેવાને એગ્ય નથી. હું કોઈની નિંદા કર્યા વિના વસ્તુ સ્વરૂપનું જ પ્રતિપાદન કરી રહેલ છું. ગા૦૧૪ અન્વયાઈ–ઉર્વદિશામાં અદિશામાં અને તિછદિશામાં જે વસ અને સ્થાવર પ્રાણું છે, તેની હિંસાથી ઘણું કરવાવાળા અર્થાત્ તેની વિરાધનાથી પાપ સમજીને બચવાવાળા સંયમવાન પુરૂષ આ લેકમાં કેઈની પણ નિંદા કરતા નથી. અર્થાત્ હે ગોશાલક પ્રાણિના વધથી ઘણા કરવાવાળા સાધુ કેદની પણ નિંદા કરતા નથી. આ અમારે ધર્મ છે. તે નિરપરાધી એવા મારા પર નિંદા કરવાને આક્ષેપ મૂકે તે આપના જેવાને ગ્ય નથી, હું તે કેઈની પણ નિંદા કર્યા વિના વસ્તુ સ્વરૂપનું જ પ્રતિપાદન કરૂં છું. ૧૪ ટીકાર્ય–આક મુનિ પોતાના ધર્મની પ્રરૂપણા કરવા માટે ફરીથી કહે છે કે–ઉંચી, નીચી, અને તિછી દિશાઓમાં ત્રસ અને સ્થાવર જે પ્રાણિ છે, તે પ્રાણિની હિંસાથી ઘણે કરતા થકા અર્થાત જીવોની હિંસાથી સાવદ્ય કિયા થાય છે, તેમ સમઝતા થકા સંયમી પુરૂષ જગતમાં કોઈની પણ નિંદા કરતા નથી. હે ગોશાલક ! આ મારો ધર્મ છે. તેથી હું નિરપરાધી છું તે પણ તમે મને નિંદા કરવારૂપ અપરાધી કહી રહ્યા છે, તમારૂં આ કથન અગ્ય છે. હુ નિંદા કરતા નથી. તેમ નિંદા કરાવતે પણ નથી. પણ કેવળ વતું સ્વરૂપનું જ પ્રતિપાદન કરું છું. ગાલા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ “બાપા ગામ પાસે ઈત્યાદિ શબ્દાર્થ-ગોશાલક આદ્રક મુનીને કહે છે.–“મને મીતે-અમળાતુ મીરઃ શ્રમણ મહાવીર ભિરુ કહેતાં ડરપોક છે. કેમકે- - ” તેઓ આગતુકાવાસ અર્થાત્ ધર્મશાળામાં તથા “ઝાઝાનો-આરામરે' ઉદ્યાનેમાં બનાવવામાં આવેલ મકાનમાં “વાલ ન કરે-વારં ન પૈતિ’ નિવાસ કરતા નથી. ત્યાં તેનું ન રહેવાનું કારણ એજ છે કે-“હવે મyક્ષા વળાંતરિત્ત लवालवा य दक्खा हु संति-बहवे मनुष्याः ऊनातिरिक्ता लपालपाश्च सन्ति' त्यां ઘણું ખરા ન્યૂન અધિક, વક્તા, મૌની, અથવા દક્ષ પુરૂષે નિવાસ કરે છે. પા અન્વયાર્થ–– શાલક આર્દક મુનીને કહે છે કે–શ્રમણ મહાવીર ભીરૂ અર્થાત ડરપોક છે. કેમકે તેઓ આગન્તુકાવાસ-ધર્મશાલા વિગેરેમાં તથા ઉદ્યાનમાં બનાવેલ મકાનમાં રહેતા નથી. તેઓ ત્યાં જ રહેવાનું કારણ એજ છે કે ત્યાં ઘણા એવા ન્યૂન અથવા અધિક વક્તા વિગેરે પુરૂષ નિવાસ કરે છે. પિતાનાથી જે ઉતરતા હોય કે ન્યૂન કહેવાય છે. પિતાનાથી જે ઉત્તમ કેટિન હોય તે અધિક કહેવાય છે. સુંદર પ્રવચન કરવાવાળા વક્તા (૧૫) કહેવાય છે. મૌન ધારણ કરવાવાળા મૌનિ કહેવાય છે. તથા વિદ્યા સિદ્ધ વિગેરે પ્રખર પંડિત દક્ષ કહેવાય છે પૂર્વોક્ત સાર્વજનિક સ્થાનમાં અનેક દાર્શનિક, બુદ્ધિશાળી શાસ્ત્રાધ્યયનમાં શ્રેમ કરવાવાળા સાવધાન તથા વર્ણન કરવામાં શ્રેષ્ઠ પુરૂષ આવતા જતા રહે છે, તેથી મહાવીર સ્વામી વિચારે છે કે-જે તેઓ કોઈ વિષયમાં પ્રશ્ન કરી બેસશે તે હું શું ઉત્તર આપીશ? આ રીતે ડરપોક થઈને તેઓ મનુષ્યોથી વ્યાપ્ત રથાનોથી બચતા રહે છે. અને એવા સ્થાનમાં વસે છે કે જ્યાં તેવાઓને આવવાને સંભવ જ ન હોય. ગા૦૧૫ આ ગાથાને ટકાથે સરળ જ છે. જેથી આપેલ નથી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ “હાળિો સિક્રિવરફુદ્ધિવંતા' ઇત્યાદિ શબ્દાર્થ નેવિળો-એપાવર મેધાવી અર્થાત્ તેને ગ્રહણ અને ધારણ કરવાની મતીવાળા સિવિવુદ્ધિમંતા–શિક્ષિત યુદ્ધિમત્ત” શિક્ષિત અર્થાત્ પ્રમાણમાં પ્રવીણ અને બુદ્ધિમાન એટલે કે ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિથી યુક્ત “હિં-સૂત્રેy” સૂત્રોમાં અર્થાત્ શાસ્ત્રના મૂલપાઠમાં તથા “fગયેંg' તેના અર્થમાં “-” અને “ળિછન્ના-નિશ્ચયજ્ઞા' નિશ્ચયને જાણનારો જો-અન્ય’ અન્ય-પરદર્શનવાળા “મriાર–કનાર' સાધુ માળા પુછયુ -ના અભાવે પ્રાક્ષ મને કઈ પ્રશ્ન ન પૂછ બેસે “પુરિ સંભાળે-ત્તિ - મારા આ પ્રમાણેની શંકા કરતા થકા મહાવીર “રાથ-' એ જન વાસ સ્થાનોમાં “ધ કવિનોતિ જતા નથી. જેના અન્વયાર્થ–મેધાવી અર્થાત્ વ્રતોને ગ્રહણ અને ધારણ કરવાની મતિબુદ્ધિવાળા શિક્ષિત પ્રમાણમાં નિપુણે, બુદ્ધિમાનું ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિ થી યુક્ત શાસ્ત્રના મૂળ પાઠમાં તથા તેના અર્થ માં નિપુણ એવા પરદર્શન વાળા સાધુ મને કઈ પ્રશ્ન ન પૂછે આવા પ્રકારની શંકા કરીને મહાવીરસ્વામી તેવા પ્રકારના જન સંકુલલ-ઘણું જનેથી યુક્ત એવા સ્થાનમાં જતા નથી. તેઓ વિચારે છે કે કદાચ કોઈ કંઈ પ્રશ્ન પૂછી લેશે તે હું સમ્યકુ. રીતે તેને ઉત્તર આપી શકીશ નહીં, તેવે વખતે હું શું કરીશ કેવી રીતે ત્યાં રહીશ? તેવે વખતે મારી માટી અપ્રતિષ્ઠા થશે, એજ કારણથી તમારા તીર્થકર એવા સ્થાનમાં જતા નથી. ૧૬ ટીકા સુગમ છે. શબ્દાર્થ—આદ્રક મુનિ ઉત્તર આપે છે–ભગવાન મહાવીરસ્વામી “જો વારિર-ર રામચ.” પ્રોજન વિનાનું કઈ પણ કાર્ય કરતા નથી. અને , ૨ રાણવિરા–૧ ૨ રાઇડ' બાલકની જેમ વગર વિચાર્યું કાર્ય પણ કરતા નથી. “ at ચામરોળ-ઘા રાજામિયોન” તેઓ રાજાની ડરથી પણ ધર્મને ઉપદેશ કરતા નથી. “ો મgશં-મર કૃતા' તે પછી બીજાએના ડરથી તો ઉપદેશ કરવાની વાત જ કયાં રહી? “મામ વિરજે ળિ ગારિયાનં–જવવામશનેહાબળાનું ભગવાન ઉપાજીત કરવામાં આવેલા તીર્થંકર નામકર્મને ક્ષય કરવા માટે આર્ય પુરૂષને ઉપદેશ આપે છે. અથવા “વણ વિવારે ના # ચાJળોચાત્ત નિરવદ્ય પ્રશ્નોને ઉત્તર આપે છે, સાવદ્ય પ્રશ્નોને ઉત્તર આપતા નથી. ગા૦૧૭ અન્વયાર્થ–આદ્રકમુનિ ઉત્તર આપતા કહે છે કે–ભગવાન મહાવીર સવામી પ્રયોજન વિના કે કાર્ય કરતા નથી. તેમજ બાલકની માફક વગર વિચાર્યું કંઈજ કાર્ય કરતા નથી. તેઓ રાજાના ભયથી ધર્મને ઉપદેશ કરતા નથી તે પછી બીજા કેઈના ભયથી તે ઉપદેશ કેમ કરે? ભગવાન ઉપ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ૪ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ જીત કરેલ તીર્થકર નામ કર્મને ક્ષય કરવા માટે આર્યજનેને ઉપદેશ આપે છે. કેઈના પ્રશ્નોના ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા અર્થાત્ નિરવદ્ય પ્રશ્નોને ઉત્તર આપે છે. સાવધ પ્રશ્નોને ઉત્તર આપતા નથી. ૧૭ ટકાર્થ–આદ્રક મુનિ ગોશાલકને કહે છે–હે ગોશાલક ! ભગવાન મહાવીરસ્વામી પ્રોજન વિના કઈ પણ કાર્ય કરતા નથી. તેમજ બાલકની જેમ વગર વિચાર્યું પણ કોઈ કાર્ય કરતા નથી. તેઓ દેવાધિદેવ એવા રાજાના ડરથી ધર્મોપદેશ આપતા નથી. તો પછી બીજાના ભયની તે વાત જ શી કરવી? અર્થાત્ કોઈના પણ ડરથી તેઓ ઉપદેશ આપતા નથી કદાચ નિરવ પ્રશ્નનો ઉત્તર આપે છે, અને સાવધ પ્રશ્નને ઉત્તર આપતા નથી. તેઓ તીર્થકર નામકર્મના ક્ષય માટે આર્ય જનેને ધર્મદેશના આપે છે. ૧ળા તાવ તથ શહુવા તા' ઇત્યાદિ શબ્દાર્થ–‘બાહુપત્તે-ગાજીપ્રજ્ઞઃ સર્વજ્ઞ મહાવીરસવામી “ત્તરથ-aa’ પ્રશ્ન કરવાવાળાની પાંસે “સંતા-વા” જઈને “અહુવા-બથના' અથવા “ઝાતા ગાત્રા’ ગયા વિના પણ “afમયા-રમતા” સમભાવથી “વીદાન-દયાજીવાત્ત ધર્મને ઉપદેશ અથવા પ્રશ્નોના ઉત્તર આપે છે. રાગદ્વેષથી યુક્ત થઈને તેઓ ભાષણ કરતા નથી. “ઝારિયા-કા” અનાર્ય લકે “ક્ષણમાં -ના સમ્યકૂવથી “પિત્તા-પીતા' ભ્રષ્ટ એટલે કે સમ્યક્ત્વ વિનાના હોય છે. “ત્તરા-રત્ર' ત્યાં તેઓની પાસે અનાય દેશમાં “ર ૩તિ-નોતિ’ જતા નથી, ભયના કારણે તેઓની સમીપ જતા નથી તેમ નથી. ૧૮ અવયાર્થ–સર્વજ્ઞ મહાવીર સ્વામી શ્રોતાઓની પાસે જઈને અથવા ગયા વિના પણ સમભાવથી ધર્મને ઉપદેશ અગર પ્રશ્નોના ઉત્તર આપે છે. રાગદ્વેષથી યુક્ત થઈને ભાષણ કરતા નથી. અનાર્યજને સમ્યક્ત્વથી રહિત હોય છે. તેવી શંકાથી તેમની પાસે અર્થાત્ અનાર્ય દેશમાં જતા નથી. ભયને કારણે ન જતા હોય તેમ નથી. ૧૮ ટીકાર્ય–આશુપ્રજ્ઞ અર્થાત્ સર્વજ્ઞ સર્વદશી ભગવાન શ્રોતાઓની પાસે જઈને અથવા ગયા વિના જ સમભાવથી ઉપદેશ આપે છે. રાગદ્ધવ વાળા બનીને ઉપદેશ કરતા નથી, જે પ્રશ્ન કર્તાનો ઉપકાર થાય તેમ જુએ છે તે તેને ઉપદેશ આપે છે અથવા કોઈ અભવ્ય વિગેરે દોષથી દૂષિત વ્યક્તિ પ્રશ્ન કરે છે, તે તેને ઉપદેશ આપતા નથી. જેને ઉપદેશ આપે છે, તે સમભાવથી જ ઉપદેશ આપે છે. વિષમ પણથી ઉપદેશ કરતા નથી. કેમકે-વિષમપણાથી ઉપદેશ આપતા નથી. કેમકે વિષમભાવના શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ કારણ રૂપ રાગ અને દ્વેષ તેઓમાં રહેતા નથી. જે અનાર્ય હોય છે, અને સમ્યફ દશનથી ભ્રષ્ટ થયેલા હોય છે, તેઓની સમીપે તેઓ જતા નથી. ઉષર જમીનમાં બી વાવવા તે નથી. એ જ પ્રમાણે અનાર્યો અને ભ્રષ્ટ થયેલાઓને ઉપદેશ આપવો તે નકામું છે. પરંતુ એવું કહેવું કેતેઓ ડરના કારણે તેમની પાસે જતા નથી તે એગ્ય નથી. કિંતુ તે કથન મિથ્યા જ છે. ત્યાં જવું નિષ્ફળ માનીને જ તેઓ ત્યાં જતા નથી. ૧૮ “પન્ન નહીં પણ ચટ્ટી” ઈત્યાદિ શબ્દાર્થ—ના-ચા' જેમ રચઠ્ઠી-ચાથી લાભને ઈચ્છવાવાળા “વાણિત-ળિ” વણિફ “નાચ-ગાગરા હેત લાભની ઈચ્છાથી “પન્ન-gu’ કય વિક્રય કરવાલાયક વસ્તુને “ ઘરે- ઘોતિ” સંગ્રહ કરે છે. અર્થાત્ મહાજનની સાથે સંબંધ રાખવાનો વિચાર કરે છે. “મળે તારવું –શ્રમળો જ્ઞાતપુત્ર જ્ઞાતપુત્ર શ્રમણ પણું “તઝા-તકુમ” એજ પ્રમાણે છે. સિ ને મોટુ વિચ-રૂતિ મે મતિઃ મવતિ વિત’ એ પ્રમાણે મારી બુદ્ધિ વિતર્ક યુક્ત થાય છે. ૧લા અન્વયાર્થ–લાભની ઈચ્છાવાળો વાણિ જેમ લાભની ઈચ્છાના કારણે કય વિકય ગ્ય વરને સંગ્રહ કરે છે. અર્થાત્ મહાજન પાસે જાય છે. જ્ઞાતપત્ર શ્રમણ ભગવાન પણ તેની સમાન જ છે. તેમ મારી મતિ છે અને વિતર્ક છે. ૧ ટીકાર્ય–જે પ્રમાણે લાભની ઈચ્છા રાખવાવાળે વેપારી કય વિક–ખરીદ વેચાણ કરવા યોગ્ય વસ્તુ ખરીદીને આવક માટે બીજા વ્યાપારીને સંબંધ રાખે છે. જ્ઞાતપુત્ર શ્રમણ મહાવીર પણ એ પ્રમાણે જ છે. અર્થાત તેઓ જ્યાં જવાથી લાભ દેખે છે, ત્યાં જ જાય છે. આ પ્રમાણે મારી મતિ અને વિતર્ક છે. કહેવાને આશય એ છે કે–એશાલક આદ્રકને કહે છે કે તમારા મહાવીરસ્વામી જ્યાં લાભ દેખે છે, ત્યાંજ ધર્મને ઉપદેશ આવે છે. બીજે નહીં. તેથી જ હું કહું છું કે તે નફાખોર વ્યાપારી જેવા છે. જેમાં વ્યાપારી લાભની ઈરછાથી બીજાઓની પાસે પિતાને માલ લઈ જાય છે. એ જ પ્રમાણે તેઓ પણ બીજાઓની પાસે જાય છે. તે લાભ હોયતો જ જાય છે. પાવલા નાં ન કા વિહુને પુuળ' ઈત્યાદિ શબ્દાર્થનાં ન કગા-નવં ન ત” ભગવાન મહાવીર નવીન કર્મ બંધ કરતા નથી. પરંતુ “પુttળ-પુરામ' પૂર્વ બદ્ધ કર્મોને “વિદૂ-વધૂનારિ” ક્ષય કરે છે. “તારૂં–ત્રાથી’ષ જીવનિકાયનું રક્ષણ કરવાવાળા “ર-સ?' તે ભગ વાનું “g ગાડું-મારું સ્વયં એ પ્રમાણે કહે છે કે-અમરું-યમતિમ કુમતિનું “રિસા-થરવા’ ત્યાગ કરીને “ચોકથા-પતાવતા” ત્યાગ કરવા માત્રથી વંમત્તિત્તિ-ત્રણzતનિતિ મોક્ષ પ્રાપ્ત કરે છે. કુમતિના ત્યાગને જ બ્રાવ્રત શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર : ૪ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ વૃત્ત-કામુ’ કહેલ છે. “તરત-તર' તે મેક્ષના “ ટ્રી-વાર્થી લાભની ઈચ્છાવાળા “વમળત્તિ સેમિ-શ્રમણ રૂરિ ત્રયીમિ' શ્રમણ ભગવાન મહાવીર છે. એ પ્રમાણે હું કહું છું. મારા અન્વયાર્થ––ભગવાન શ્રી મહાવીર નવીન કર્મબંધ કરતા નથી. પરંતુ પૂર્વ બદ્ધ કર્મોને ક્ષય કરે છે. ષટુ જીવનિકાના રક્ષક ભગવાન રવયં એવું કહે છે કે-કુમતિને ત્યાગ કરે તેને જ બ્રાવત કહ્યું છે. શ્રમણ ભગવાન એજ મોક્ષ વ્રત (બ્રહ્મવ્રત) ના અભિલાષી છે. ૨૦ ટીકાઈ–આદ્રક મુનિ ગોશાલકને કહે છે કે–ભગવાન મહાવીર માટે તમે વ્યાપારીનું દૃષ્ટાંત આપ્યું તે તમેએ એકદેશથી આપેલ છે કે સર્વ દેશથી આપેલ છે? જે એક દેશથી એ દષ્ટાન્ત આપેલ હોય તો તે અમને પણ માન્ય છે, કેમકે–ભગવાન જ્યાં ઉપદેશની સફળતા જુવે છે, ત્યાંજ ધર્મો. પદેશ આપે છે. બીજો પક્ષ બરબર નથી. કેમકે ભગવાન સઘળા પ્રાણિયાનું રક્ષણ કરવા વાળા છે. તેઓ નવીન કર્મોને બંધ કરતા નથી. અને પૂર્વના કરેલા કને ક્ષય કરે છે. તેઓ કુમતિને ત્યાગ કરીને વિચારે છે. અને સદુપદેશ આપે છે. તેઓ સ્વયં એજ કહે છે કે-કુમતિને ત્યાગ કરનાર જ મુક્તિ પામે છે. તેથી તેઓ મેક્ષના ઉદયને ઈચ્છનારા છે. એ પ્રમાણે હું કહું છું. આ પ્રમાણે ગોશાલકે આદ્રકને ઉત્તર આપે છે. ગા૦૨૦ મામેરે' ઈત્યાદિ શબ્દાર્થ-આદ્રકમુનિ ફરીથી ગોશાલકને કહે છે. –હે ગોશાલક ! “વળા-જળના વેપારી “મૂવા-મૂરઝામમાં પ્રાણી સમૂહને “મામંતેરજામજો’ આરંભ અને સમારંભ કરે છે. તથા “પરિવE Rવ-પરિઝ૬ જૈવ” પરિગ્રહની ઉપર “મમાયમાળા-મમી નિત” મમતા રાખે છે. અર્થાત પુત્ર, કલત્ર ધન, વિગેરે ઉપર મમત્વભાવ ધારણ કરે છે. અને તે તે વેપારી “દારૂનમ વિપાર-જ્ઞાતિમવિઘણા પરિવારના માણસેના સંગને અર્થાત્ સ્વસ્વામી સંબંધને ત્યાગ ન કરતાં “સાચા સાચા દે” લાભ માટે “સંબંસમ' સંબંધ ન કરવાને યોગ્ય લેકની સાથે પણ સંબંધ “પત્તિવનિત કરે છે. ૨૧ અન્વયાર્થ–-આર્દિક ફરીથી ગોશાલકને કહે છે. હે ગોશાલક વ્યાપારી લોક પ્રાણિ સમૂહનો આરંભ સમારંભ કરે છે. તથા પરિગ્રહ પર મમતા રાખે છે. અર્થાત પુત્ર કલત્ર ધન વિગેરેમાં મમત્વ બુદ્ધિ રાખે છે. તે પરિવા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ રના જનાના સપને સ્વ સ્વામિ સંધના ત્યાગ કર્યા વિના લાભ માટે ન કરવા ચેાગ્ય લેાકેાની સાથે પણ સંબધ કરે છે. ૨૧૫ ટીકા-વ્યાપારિયા યથાયાગ્ય વેપાર કરતા થકા જીવાના ઘાત કરે છે. તેએ પોતાના પારિવારિક સંબંધના સ્નેહના ત્યાગ કરવાવાળા હાતા નથી પરિગ્રહ સંબધી મમતા દ્વારા દિશાએ અને વિદિશાઓમાં દોડાદોડ કરતા રહે છે. ખીજાએની સાથે સજ્જન પણું બતાવીને પોતાના લાભની જ ઇચ્છા રાખે છે. પરંતુ ભગવાન્ નિષ્કામ છે. અપરિગ્રહ વાળા છે, જીવાનુ રક્ષણ કરવા વાળા છે. કેવળ પરોપકાર બુદ્ધિથી જ ધર્મોપદેશ આપીને ખીજાએ પર અનુગ્રહ અર્થાત્ ઉપકાર કરે છે. આ રીતે બન્નેમાં મહાન્ અંતર છે. ૧૫ આ ગાથાની ટીકા સરળ હેાવાથી જુદી આપી નથી. ‘વિત્તેસિનો મેદુળલવા' ઈત્યાદિ શબ્દા—કીથી આદ્રક મુનિ કહે છે,-‘વળિયા-નિનઃ' વ્યાપારિ વિસેલિનો-વિસૈનિઃ ધન મેળાવવાની ઇચ્છા વાળા હોય છે. તથા મકુળસવાઢા-મૈથુનલવાઢ:’· મૈથુનમાં આસક્તિ વાળા હાય છે. ‘તે મોથળઠ્ઠા પતિ તે મૌનનાથ' ત્રન્તિ’ તેએ ભાજન માટે જ આમ તેમ ભટકે છે. જામેનુ હ્રામેવુ’ જે કામભાગોમાં ‘અક્ષોત્રયજ્ઞા-અધ્યુવન્ના:' આસક્ત હોય છે, તથા ‘માલેતુ પ્રેમલેવુ' સ્નેહ રસમાં ‘નિર્દે-વૃદ્ધા:’ આસક્તિવાળા હોય છે. તેને ‘ગળારિયા-અનાર્યાં.’ અનાય તેમ ‘વયં તુ–વચતુ’ અમે તા કહીએ છીએ. રા અન્વયા —આદ્રક ગોશાલકને ક્રીથી કહે છે કે-વ્યાપારી લાક ધનની ઈચ્છા વાળા હાય છે. તથા મૈથુનમાં આસક્ત હાય છે. અને ભાજન માટે D શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ આમ તેમ ભ્રમણ કરે છે. પરંતુ જેઓ કામમાં આસક્ત હોય છે અને નેહ રસમાં ગૃદ્ધ હોય છે તેઓને અમે અનાર્ય કહી એ છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરને વ્યાપારીની ઉપમા આપવી તે બરાબર નથી. વ્યાપારિ ગૃહસ્થ હોય છે. તેથી તેઓ કયવિક્રય ખરીદ વેચાણ, પચન, પાચન વિગેરે સાવદ્ય ક્રિયાઓ કરે છે. તથા ધન ધાન્ય દ્વિપદ, ચતુષ્પદ વિગેરે પરિગ્રહમાં મૂછિત હોય છે. મૈથુનને ત્યાગ કરનારા હતા નથી. પરંતુ ભગવાન એવા નથી. તેઓ બધા જ આરંભ અને પરિગ્રહથી પર છે. અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા છે. મારા આ ગાથાનો ટીકાર્થ સરળ છે. જેથી જૂદ આપેલ નથી. ગા માં રેવ પfamé a” ઈત્યાદિ શબ્દાર્થ—-“મામા-મામ પ્રાણાતિપાત વિગેરે આરંભ તથા “-િ -mપ્રિ” ધન, ધાન્ય, વિગેરે પરિગ્રહને “ગવિહિલર-લૂ ' ત્યાગ ન કરીને વ્યાપારી ગિણિત-નિશ્ચિતા. તેમાં આસક્ત થાય છે. “બાયડાગરમvg? તેઓ પિતાના આત્માને દંડ દેવાવાળા છે. તમે કૉપિં૬ વાણી- મવાલી' જે ઉદય કહેલ છે. “ - તે ઉદય “રાષza. ઘણાય હાય-ચાત્તાતા કુણાચ’ ચતુતિ રૂપ અને અનંત દુઃખના કારણ રૂપ હોય છે. “બે-તે તે ઉદય કયારેક ન પણ થતા હોય અર્થાત એકાતિક હત નથી. તીર્થકર ભગવાનને ઉદય કેવળજ્ઞાન પ્રાપ્તિ રૂપ છે. તે વ્યાપારીના ઉદય પ્રમાણે ન થતાં કેવળ સુખના જ કારણ રૂપ હોય છે, રિયા અન્વયાર્થ–પ્રાણાતિપાત વિગેરે આરંભ તથા ધન ધાન્ય વિગેરે પરિ. ગ્રહ ત્યાગ ન કરવાથી વ્યાપારી લેક તેમાં આસક્ત રહે છે. તેઓ પિતાના આત્માને દંડિત કરવા વાળા હોય છે. તમે તેમને જે ઉદય કહ્યો છે. તે ચાતુર્ગતિક અને અનંત દુઃખના કારણ રૂપ હોય છે. તે ઉદય ક્યારેક ન પણ હિયે અર્થાત્ કાયમ થાય જ તેમ એકાન્તિક નથી. તીર્થકર ભગવાને ઉદય કેવળજ્ઞાન પ્રાપ્તિ રૂપ છે. તે વ્યાપારીના ઉદય જેવો હેતું નથી પણ સુખના કારણ રૂપ જ હોય છે. ૨૩ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ ટીકા —આ ક મુનિ ગોશાલકને કહે છે કે—હિંસા વિગેરે આરભના તથા ધન, ધાન્ય વિગેરે રૂપ પરિગ્રહના ત્યાગ ન કરીને તેમાં જે આસક્ત હાય છે, તેઆ પેાતાના આત્માને દુઃખી ખનાવે છે. તેના તે ધન લાભ વિગેરે પ્રકારના ઉદય, કે જેને તમાએ પણ ઉદય કહેલ છે, તે ચતુ`તિક તથા અન ત સ સારનું કારણ હાય છે, તે વાસ્તવિક રીતે ન તૈ। આત્યન્તિક સુખ માટે હાય છે, અને એકાન્તિક સુખ માટે પણ હાતા નથી. જયાં સુધી પુણ્યના ઉદય હાય છે, ત્યાં સુધી જ તે સુખ રહે છે. કહેવાનો આશય એ છે કે-હ ગોશાલક ! વ્યાપારિયાના લાલ સ'સારના દુઃખનુ જ કારણ હાય છે. તે લાભ, જ્યાં સુધી પુણ્યના ઉદય હાય છે, ત્યાં સુધી જ રહે છે. અને સ્વૈચ્છા માત્રથી યથેચ્છ પ્રકારના તે લાભ હોતા નથી. ૨૩ા ‘નનંત ખંત્તિ' ઈત્યાદિ શબ્દાથ --છ્યું કર-વર્ચ:’ધન લાભ વિગેરે પ્રકારના પહેલાં કહેલ ઉદય નગરëતિચ-નૈદાન્તિનો નાસ્યંતિપ્ર’ એકાન્તિક નથી તેમ આત્યંતિક પણ નથી. આ પ્રમાણે જ્ઞાનીજના કહે છે. ‘તે તો વિત્તુળોટ્યૂમિસૌ ઢૌ વિત્તુળોયી' જે ઉદયમાં આ બન્ને ગુણા હાતા નથી. વાસ્તવિક રીતે તે ઉદય કહેવાતા નથી, તે ઉદય ગુણ વગરના છે. પરંતુ ‘મૈં ૩-૪ ચ:' તીર્થંકર ભગવાનને તે ઉદય ‘સામîસવસે-સાયનન્તન્ત્રાન્તઃ’સાદિ અને અન'ત છે. ‘તમુÄ-તમુÄ' તે કેવળ જ્ઞાન રૂપ ઉદયના ‘તારૂં નાફે-ત્રાચી જ્ઞાથી’ જીવનું ત્રાણ રક્ષણ કરવાવાળા અને સર્વજ્ઞ ભગવાન ‘સાચટ્ટ-જ્ઞાતિ' ખીજાઓને પણ ઉપદેશ આપે છે. ારકા અન્વયા——ધન લાભ વિગેરે પ્રકારને પહેલાં કહેલ ઉદય એકાન્તિક નથી. તેમ આત્યન્તિક પણ નથી, તેમ જ્ઞાનીજના કહે છે. જે હૃદયમાં આ ખન્ને ગુણ નથી તે વાસ્તવિક રીતે ઉદય જ નથી. અર્થાત્ તે ઉદય ગુણહીન છે. પરંતુ તીર્થંકર ભગવાનના ઉક્રય સાદિ અને અનંત છે. જીવાનુ` ત્રાણ કરવાવાળા સર્વજ્ઞ ભગવાન્ એ ઉદયના ખીજાઓને પણ ઉપદેશ આપે છે. ૫૨૪ા ટીકા-ફરીથી આદ્રક મુની કહે છે કે-હે ગોશાલક ! વ્યાપારીયાને ધન વિગેરેની પ્રાપ્તિ કયારેક થાય છે, અને કયારેક નથી પણ થતિ, કયારેક લાભની આશા રાખવા છતાં પણ બહુ મેટી નુકશાની પણુ આવી જાય છે. તેથી જ તત્વ જ્ઞાનીયાનું કથન છે કે- વ્યાપારીયેાના લાભમાં સ્થાયી-ગુણુ હાતા નથી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ભગવાન્ કર્મના ક્ષય કરીને જે લાભ મેળવે છે, તેજ ખરેખર વાસ્તવિક લાભ છે. તે લાભ કેવળ જ્ઞાનની પ્રાપ્તિના છે. તે પરમ શ્રેષ્ઠ લાભ છે. અને સાદિ અન`ત લાભ છે. ભગવાન્ શ્રી મહાવીરસ્વામી દિવ્ય જ્ઞાનને અપૂર્વ લાભ મેળવીને ઉપદેશ દ્વારા ખીજાઓને પણ એ લાભ પ્રાપ્ત કરાવે છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વયં સઘળા પદાર્થાને જાણીને અન્ય જીવાને સંસારથી તારે છે. તેથી જ તે વ્યાપારી જેવા નથી. આ વાત સૂત્ર દ્વારા બતાવતાં રહે છે–સાવદ્ય ક્રિયાઓના અનુષ્ઠાનથી થવાવાળા ધન વિગેરેના લાભ રૂપ ઉદય એકાન્તિક નથી, તેમ આત્મન્તિક પણ નથી, લાભને માટે પ્રવૃત્તિ કરવાવાળા સર્વ વ્યાપારયાને લાભ થશે જ એમ હતું નથી, કયારેક કયારેક નુકશાન પણ થઈ જાય છે. તથા જો લાભ થઈ પણ જાય તેા તે કાયમ માટે હાતા નથી. કેમકે તેના નાશ થતા જોવામાં આવે છે. તેથી જ જે ઉય એકાન્તિક અને આત્યંતિક નથી, તે ગુણુરહિત છે. તેવા લાભથી શું લાભ કે જે એકાન્તિક અને સ્થાયી ન હાય ! પરંતુ ભગવાને તેા એવા ઉદય પ્રાપ્ત કરેલ છે કે-જે સાદિ અને અનત છે અર્થાત્ જે એક વાર પ્રાપ્ત થઇને સદાને માટે સ્થાયી હૈાય છે. ભગવાન્ એજ ઉદયની પ્રરૂપણા ખીજાને માટે કરે છે. ભગવાન્ જીવ માત્રના ત્રાતા=રક્ષણ કરવાવાળા અને સર્વજ્ઞ છે. આવા ભગવા નની તુલના વ્યાપારિયાની સાથે કરવી તે ચેગ્ય નથી. તેમાં કંઇ જ સરખા પશુ' રહેલ નથી. ।।૨૪ા દેવાએ રચેલ સમવસરણ સિ ́હાસન વગેરેના ઉપભાગ-સેવન કરવા છતાં પણ ભગવાને આધાકર્મિક ઉપાશ્રયનું સેવન કરવાવાળા સાધુની જેમ ક્રમ થી કેમ લિપ્ત થતા નથી ? ગોશાલકના આ અભિપ્રાયના આશ્રય કરીને સૂત્રકાર કહે છે-અહિંસર્ચ સન્નયાળુ નિ' ઇત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ—“હિંરચં-હિં અહિંસક “સવાયgi-બાનુ પિત્ત પ્રાણી માત્રની અનુકંપા કરવાવાળા “મે ચિં-ઘણે સ્થિરં ધર્મમાં સ્થિત, વિવેn -#વિહેતુમ' નિર્જરાના હેતુ દેવાધિદેવને “ગાય. હિં તમારતા-મામ સમાજરતઃ પિતાના આત્માને દંડવાવાળા વેપારિની બરાબર કહે છે. આ કથન તે તે તમારા ‘ગોહિણ-અવોઃ અજ્ઞાનના gીવમેવ-નિમેવ’ અનુરૂપ જ છે. પરપા અન્વયાર્થ—અહિંસક–પ્રાણી માત્ર પર અનુકંપા કરવાવાળા, ધર્મમાં સ્થિત નિર્જરાના હેત એવા દેવાધિદેવને આપ પિતાના આત્માને દંડિત કરવાવાળા વ્યાપારિની સાથે સરખાવે છે તે આપના અજ્ઞાન પણાને યોગ્ય જ છે. રપા ટીકાઈ– હે ગોશાલક! જે ભગવાન હિંસાથી સર્વથા રહિત છે. જે પ્રાણી માત્ર પર અનુકંપા-દયા રાખે છે. જે કાયમ અહિંસા વિગેરે ધર્મમાં સ્થિત રહે છે. અને જે કર્મ નિજેરાના કારણ રૂપ હોય છે. એવા તીર્થંકર ભગવાન મહાવીરને પિતાના આત્માને છેતરવાવાળા તમારા જેવા પુરૂષે વ્યાપારી જેવા કહે છે. જ્ઞાની પુરૂષ તેમ કહી શકતા નથી. ભગવાનની નિંદા કરવા માટે વ્યાપારી જેવા કહેવા તમારા અજ્ઞાનને અનુરૂપગ્ય જ છે. આ તમારા અજ્ઞાનનું જ કારણ છે. કહેવાને આશય એ છે કે અશોક વૃક્ષ વિગેરે ભગવાનના પ્રાતિહાર્ય સ્વયમેવ થાય છે. દેવ દ્વારા અચિત્ત પુપિની જ વર્ષા કરવામાં આવે છે. દે માટે અચિત્ત પુષ્પ વૃષ્ટી જ થાય છે. ભગવાનને માટે નહીં કેમ કેભગવાન તેનું સમર્થન કરતા નથી. અને ભગવાન રાગદ્વેષ રહિત હોય છે. એજ વાત સૂત્રકારે અહિં બતાવેલ છે. ૨૫ વિનાળીમ વિદ્ધહૂ ઈત્યાદિ શબ્દાર્થ – ઉરિલે-થિપુરુષ' કઈ પુરૂષ વિજ્ઞાવિંટીવિ-વિવા વિંદ?િ ખલના પિંડને સૂઢે- શૂળી પર “વિદ્ધ-વિદા' વીંધીને “પુરિસે ફરિ’-પુરુષોડમિતિ” આ પુરૂષ છે, તેમ માનીને “ પન્ના-” રાંધે “રારિ ગધવાવિ અથવા તો “બાપુ -ઝરાયુ' તુંબડાને “માવત્તિસુમાડાગિરિ' આ કુમાર એટલે કે બાળક છે, તેમ સમજીને રાંધે તે અમારા મત પ્રમાણે “પાળિaહેન-: બાળિવત્ત’ તે પુરૂષ જીવ વધથી “જિcup-સિર લિપ્ત થાય છે. પારદા અન્વયાર્થ–કોઈ પુરૂષ ખલપિંડને શૂળીથી વધીને આ પુરૂષ છે એમ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ વિચારીને રાંધે અથવા તુંબડાને (બાલક) સમજીને રાધ તે અમારા મતા પ્રમાણે તે જીવ વધથી લિપ્ત થાય છે. જરા ટીકાઈગોશાલકને પરાજીત કરીને આદ્રક મુનિ ભગવાનને વંદના કરવા માટે આગળ ચાલ્યા તે શાકની સાથે તેઓને વાર્તાલાપ (સંવાદ) થયો. શાથે આ પ્રમાણે કહેવા લાગ્યા. આપે ગોશાલકના મતનું ખંડન કરેલ છે, તે સઘળું કથન અમે સાંભળેલ છે. આપે આ સારૂં જ કરેલ છે. વાસ્તવમાં બાહ્ય અનુષ્ઠાન (ક્રિયાકાંડ) થી કંઈ પણ લાભ થતો નથી. આંતસ્કિ ક્રિયા જ કર્મ બંધનું કારણ છે. શાય પિતાના સિદ્ધાંતનું પ્રતિપાદન આદ્રક મુનિની સામે કરતાં કહે છે કે-કેઈ પુરૂષ પ્લેચ્છ દેશમાં ગયેલ હોય, ત્યાં પ્લેના ડરથી જલ્દી જલદી દેહતા દોડતા પિતાની પાસે રહેલ અચેતન ખલપિંડને વસ્ત્રથી ઢાંકીને ત્યાં મૂકી ગયા, તે પછી પ્લેચ્છ ત્યાં પહોંચ્યા તેણે વસથી ઢાંકેલ ખલપિંડને જોયું તે જોઈને આજ પુરૂષ છે, તેમ માનીને શૂળીમાં તેને વિધી દીધો. અને તેને અગ્નિમાં રાંધ્યો. અથવા કઈ પુરૂષ તું બાને આ કુમાર છે, તેમ માનીને શૂળમાં વીંધીને પકાવે છે તે પુરૂષ અન્યને અન્ય સમજીને પચન પાચન કરતા થકા પ્રાણાતિપાતના પાપથી લિપ્ત થાય છે, આ અમારે મત છે. કેમકે અહિયાં દ્રવ્ય પ્રાણાતિપાત ન હોવા છતાં પણ ભાવ પ્રાણાતિપાત થાય છે. હિંસા કરવાવાળાની મલીન મનવૃત્તિ જ આ પાપનું કારણ છે. કહ્યું પણ છે. “મન પર મનુષ્યાળા' ઇત્યાદિ મન એજ મનુષ્યના બંધ અને મોક્ષનું મુખ્ય કારણ છે, જરા વિ વિ ” ઈત્યાદિ શબ્દાર્થ–તે શાક્ય ફરીથી આદ્રક મુનિને કહે છે કે--ગaufm? પહેલા થન કર્યાથી ઉલટા “મિરરવું-કરણઃ જે કઈ મ્લેચ્છ – તરમ્' કોઈ માણસને ‘fir[જવુદ્ધો-tવનનાગુબ્બા” ખલપિંડ સમજીને ખૂણે વિધૂન- વિદ્યા’ શૂળમાં વીંધીને “ves-' અગ્નિમાં રાંધે “વારિવારિ અથવા તે “કુમાર-કુમારમું કોઈ કુમારને “ગઢાવુત્તિ-ઝાડુમ્ તિ' તંબડું માનીને શૂળથી વીંધીને પકાવે તે તે “વિજ = ત્રિવ-ગાવિન ન્ન સ્ટિવ્ય હિંસાથી થવાવાળા પાપથી લીંપાતા નથી. આ અમારે મત છે. પારા અન્વયાર્થી–ફરીથી શાક્ય મતવાદી કહે છે કે–પહેલાં કહ્યાથી જુદી રીતે જે કેઈમ્યુચ્છ કેઈ મનુષ્યને ખલપિંડ સમજીને શૂનથી વધીને અગ્નિમાં રાંધે અથવા કોઈ કુમારને તુંબડું સમજીને શૂળથી વધીને પકાવે તે તે હિસા જન્ય પાપથી લીપાતા નથી. એ અમારે મત છે. મારા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ ટીકા-અથવા કાઈ મ્લેચ્છ ખલપિડ સમજીને પુરૂષને શૂળથી વી'ધીને અગ્નિમાં પકાવે અથવા તે। આ તુખડું છે, તેમ માનીને કાઇ કુમારઅર્થાત્ ખાળકને શૂળમાં વીધીને અગ્નિમાં પકાવે તે આમ કરવાવાળા મ્લેચ્છ જીવહિંસાના પાપથી લીપાતા નથી. આ પ્રમાણેના અમારા સિદ્ધાંત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--જો કે તે મ્લેચ્છ પુરૂષને પકાવે છે, તે પણ તેને પુરૂષ માનીને પકાવતા નથી. એજ પ્રમાણે કુમારને કુમાર માનીને પકાવતા નથી. આથી તેને જીવહિંસા કરવા છતાં પણ વધથી થવાવાળું પાપ લાગતું નથી. આ અમારે મત છે. ારા પુસિં ૨ ત્રિસ્થૂળ ઝુમારનું વા’ઈત્યાદિ શબ્દા —‘ફ-ચિત્ત' કોઈ પુરૂષ ‘પુસિં કુમારન' વા-પુરુષ મારું વા કોઈ પુરૂષ અથવા કુમારને ‘વિન્નાવરતિમાદેત્તા-વિચાવિšમતિમાહા' ખલપિ’ડ સમજીને ‘ભૂમિ-સૂઝે' શૂળમાં વી'ધીને ‘જ્ઞાયસે-જ્ઞાતતેત્તિ' અગ્નિમાં ‘વદ્-વચેત્' પકાવે તેા તે અન્ન ‘બુદ્ધાનં-બુઢ્ઢાનાં’બુદ્ધ ભગવાનના વાછળાવ્— પાળાચ' ભાજન માટે ‘વર્-વતે’ યોગ્ય થાય છે. ૨૮૫ અન્વયા--કાઇ પુરૂષ કેાઈ અન્ય પુરૂષને અથવા બાળકને ખલિપે’ડ સમજીને શૂળીમાં વીંધીને અગ્નિમાં રાંધે તે તે પવિત્ર છે. અને યુદ્ધના ભાજનને ચાગ્ય થાય છે. ૨૮ા ટીકા”—કાઈ મનુષ્ય કેઇ બીજા માણસને અથવા કુમારને ખલિપ’ડ સમજીને અથવા તુંબડુ સમજીને શૂળથી વીંધીને પકાવે તો પકાવવાવાળાને જીવ હિ’સાથી થતુ પાપ લાગતુ નથી. તે ભેજન નિર્દોષ હેાવાથી બુદ્ધ ભગવાનના પારણાને માટે પણ ચગ્ય છે. તે! પછી બીજાને માટે ચાગ્ય ગણાય તેમાં તે સદેહજ શું છે? આ પ્રમાણે બધી જ અવસ્થામાં વગર સમજે મનના સકલ્પ વિના કરવામાં આવેલ કમ બંધના કારણુ રૂપ હેતુ નથી. "૨૮ા ‘શિયાળનાળ તુ તુવે’ ઇત્યાદિ શબ્દાથ --ને સિળાચનાળ મિન્નુયાળ-યે નાતજામાં મિક્ષુદ્દાનાં' જે પુરૂષ સ્નાતક શાકય ભિક્ષુઓના ‘ધ્રુવે સહસ્ત્રે-ઢે સહન્ને બે હજાર અર્થાત્ શાકય મતના સાધુઓને ‘મો-મોયેયુ:' નિત્ય ભાજન કરાવે છે. તે–તે' તે પુરૂષ ‘મુમદ્દ' પુળવંધ-ઘુમવુન્ધમ્' અત્યંત વિપુલ પુણ્યક'ધ મિસાનનચિહ્ના ઉપાર્જન કરીને રોવમર તલત્તા મવત્તિ-ગારોવ્યાઃ માણવા અવન્તિ” આરાધ્ય નામના દેવ થાય છે. અર્થાત્ સ્વર્ગ મેળવે છે. રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ અન્વયા--જે પુરૂષ એ હજાર દીક્ષા ધારી સ્નાતક-શાકય ભિક્ષુઓને દરરાજ ભાજન કરાવે છે તે પુરૂષ મહાન પુણ્યસ્ક ધ પ્રાપ્ત કરીને તે અત્યંત પરાક્રમી આરાપ્ય નામના દેવ અને છે. અર્થાત્ સ્વ પ્રાપ્ત કરે છે. રા ટીકાથ—જે પુરૂષ બે હજાર દીક્ષા ધારી-સ્નાતક શાકય ભિક્ષુઆને દરરોજ ભાજન કરાવે છે. તે મહાન્ પુણ્યસ્ક ધ-(પુણ્ય પ્રચય) પ્રાપ્ત કરીને અત્યંત પરાક્રમી આરાપ્ય નામના દેવ થાય છે. પ્રા ‘અનેાળ વ' ઇત્યાદિ શબ્દા—શાકયનું કથન સાંભળીને આક મુનિ તેને ઉત્તર આપતાં કહે છે-૬-૬' આ સમયે આપના સિદ્ધાંત સંજ્ઞયાગં અને વ-સંચતાનામ્ અયોગ્યમ્' સંયમી પુરૂષાને માટે અયેાગ્ય છે. ‘જાળાળ-ત્રાળાનાં’ પ્રાણિયાની qROls.-ત્રણä જંગ' અલાત્કારથી હિંસાં કરવી તે વાવ–પાપમ્” પાપ જનક જ છે, આપના સિદ્ધાંતમાં ઊઁ થયે ચ’જે ‘તિ-વવૅન્તિ' સિદ્ધાંતનું કથન કરે છે, તથા કિકુળત્તિ-પ્રતિશ્રૃષ્ણન્તિ’ સિદ્ધાન્તનુ શ્રવણુ કરાવે છે. ‘ટ્રાન્સ વિ–ઢયોરવિ' કહેવાવાળા અને સાંભળવાવાળા અન્ને માટે ‘ગોફી-અનો ધ્યેય અખાષિ કારક જ છે. ૫૩મા અન્વયા —આદ્રક મુનિ ઉત્તર આપતાં કહે છે—તમારા સિદ્ધાંત સંયમી પુરૂષો માટે ચાગ્ય છે પ્રાણિયાની ખલાત્કારથી હિ'સા કરવી પાપજનક જ છે. આપના સિદ્ધાંત કહેવાવાળા અને સાંભળવાવાળા અન્નને માટે અબાધિ જનક છે. ૫૩ના ટીકા”—હવે આદ્રક મુનિ શક્રિય ભિક્ષુને ઉત્તર આપતાં કહે છે કેઆપના મત-સિદ્ધાંત સયમવાન્ પુરૂષોને ચાગ્ય કારક જણાય છે. કેમકે બલાત્કાર કરીને પ્રાણિયાની હિંસા કરવી તે પાપ જ છે. ચાહે તે હિંસા પોતે કરી હાય અગર ખીજા પાસે કરાવી હાય અથવા તેનુ અનુમાદન કર્યું. હાય. તે ધર્મ યુક્ત થઈ શકતી નથી આપના આ ચાગ્ય મતનું જે કોઈ કથન કરે છે, અથવા જે તેને સાંભળે છે, તે બન્ને માટે તે અજ્ઞાનને વધારનારૂ અને દુઃખનું કારણ છે. ૩ભા ‘ઉદૂઢ’ અહેવ’ ઈત્યાદિ શબ્દાર્થ –‘૩૬૪ –બ્વેમ્’ ઉર્ધ્વ'દિશામાં ‘દેવ’-અધઃ’ અધાદિશામાં ‘સિરિય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ રિસાણ-તિર્યT વિશrg” તિછ દિશાઓમાં “રસથાવરાળ-ત્રકથાવાળાં વસ અને સ્થાવર ના “f-શિ લિંગને અથવા જીવત્વના ચિહ્ન ચલન સ્પન્દન વિગેરેને “વિનાય-વિજ્ઞા' જાણીને “મૂયામિસંશારૂ ફુઈઝમાળા-મૂતાંમિશzથા ગુpcણમાન' ભૂતની હિંસાની આશંકાથી જ્ઞાની પુરૂષ હિંસાથી ઘણા કરતા થકા “વહે-વા” જે નિર્દોષ ભાષાનું ઉચ્ચારણ કરેકના જ-5. 7 વાર કરે અને નિરવદ્ય પ્રવૃત્તિ કરે તે “કુ વિજ્ઞથી-paોરિસ હિંસાને ભય કેવી રીતે થઈ શકે છે? અર્થાત્ કદાપિ થઈ શકતું નથી. ૩૧ અવયાર્થ_ઉર્વદિશામાં, અદિશામાં અને તીઈિ દિશાઓમાં ત્રસ અને સ્થાવર જીના ચિહ્નને અર્થાત્ જીવપણના ચિહ્ન. ચલન સ્પન્દન વિગેરેને સમજીને પ્રાણિની હિંસાની શંકાથી જ્ઞાની પુરૂ હિંસાની ઘણા કરતા થકા જે નિર્દોષ ભાષાને ઉચ્ચાર કરે અને નિરવધ પ્રવૃત્તિ કરે તે જીવહિંસાને ભય કેવી રીતે થાય છે? કદાપિ તેમ થતું નથી. ૩૧ ટીકાર્થ—–આદ્રક મુનિ બૌદ્ધ મતનું ખંડન કરીને પિતાના મતનું પ્રતિ. પાદન કરે છે–ઉંચી નીચી, અને તિછ દિશાઓમાં ત્રસ અને સ્થાવર પ્રાણિયોના ચાલવા, હરવા, ફરવા અંકુર ફૂટવા વિગેરે જીવપણાના ચિહ્નોને અનુમાન વિગેરે પ્રત્યક્ષ પ્રમાણેથી જાણીને જીની હિંસાના ભયથી, પ્રાણા તિપાત વિગેરેથી કર્મબંધ થાય છે. તેમ માનીને હિંસાથી ઘણુ કરતા થકા એવી નિરવદ્ય ભાષાનો પ્રયોગ કરે કે જેનાથી તેની વિરાધના (હિંસા) ન થાય તથા સારી રીતે વિચાર કરીને નિરવદ્ય કાર્ય કરે. એવા ઉત્તમ અને વિચારશીલ પુરૂને કેઈ પણ દેષ અર્થાત્ પાપ કેવી રીતે લાગી શકે ? અર્થાત જે હિંસા કારક વચન અને કાર્યથી દૂર રહે છે. તેમને કોઈ પણ દોષ લાગતો નથી, ૫૩૧૫ પુરિસે ત્તિ વિનરિ' ઈત્યાદિ શબ્દાર્થ–“પુરિ રિ-પુરા રૂતિ’ ખોળના પિંડમાં પુરૂષપણાની “વિન્નત્તિ વિજ્ઞપ્તિ બુદ્ધિ તે “ર ઘવમરિય-નિવરિત’ મૂર્ખાઓને પણ થઈ શકતી નથી. તારે પુરિ અનારિણ-તથા સર પુરુષ નાર્થ અથવા કેઈ માણસ ખળના પિંડને પુરૂષ સમજે છે તે અનાય જ છે. “વિંનાવિંચિા-પિન્થાપિ ળિના પિંડમાં પુરૂષપણાની બુદ્ધિની સંભાવના જ “ સંમો- હંમર: કેવી રીતે કરી શકાય “gણા વાચા ગુરૂચા ગજા-રૂપા રાવ રૂISH” તમેએ કહેલ આ વાણું પણ અસત્ય જ છે. ૩રા અન્વયાર્થ–ળના પિંડમાં પુરૂષપણાની બુદ્ધિ તે મૂર્ખને પણ થઈ શકતી નથી. અથવા કોઈ પુરૂષ ળના પિંડને પુરૂષ સમજે અથવા પુરૂષને ખેળને પિંડ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ સમજે તે। તે અનાય છે. અરે ખેાળના પડમાં પુરૂષપણાની બુદ્ધિની સંભાવના જ કેવી રીતે કરી શકાય ? તમાએ કહેલ આ વાણી અસત્ય જ છે. ૩૨ા ટીકા--શાકય દનના નિસાર પણાને બતાવતાં આદ્રક મુનિ ક્રીથી કહે છે કે—ખાળના પિ'ડમાં આ પુરૂષ છે, એવી બુદ્ધિ પામર પુરૂષને પણ થઈ શકતી નથી. જે વ્યક્તિને ખેાળના પિંડમાં પુરૂષની અને પુરૂષમાં ખેળના પિંડની બુદ્ધિ થાય છે, તે પુરૂષ અનાય જ છે. અર્થાત અજ્ઞાની છેકેમકે ખાળનાપિંડમાં પુરૂષપણાની બુદ્ધિ જ કેવી રીતે સંભવી શકે ? તેથી જ તમાએ કહેલ વચન અસત્ય જ છે. જે જીવહિ ંસાથી ભયભીત હાય તેને ખેાળના પિંડ અથવા કાષ્ઠ વિગેરેમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ સાવધાન રહીને જ પ્રવૃત્તિ કરવી જોઇએ. ॥૩॥ ‘વાયામિનોળ' ઇત્યાદિ શબ્દા વાયામિકોને-વામિયોનેન' જેવા વચનાના પ્રયોગ કર વાથી ‘નમાવદેના-થટ્રાવક્ષેત્’ પાપની ઉત્પત્તી થાય જ્ઞાસિવાયનøાત્રિના -તાદર્શ વાત્ત્વ નોાત' આવા વના બુદ્ધિશાળી પુરૂષોએ સ’કટના સમયે પણ બાલવા ન જોઈએ. ‘* વયળ નુળાળ અટ્ઠાળ-સટ્રૂષનું ગુળાનામથ્થાનમ્' કેમકે સાવદ્ય ભાષા પણ કર્મ બંધના કારણરૂપ હોય છે. ચં કરારું-સત્ āાર' આવા પ્રકારના વચનેા ગુણ્ણાનું સ્થાન નથી. તેથી જ ‘ફિક્ષિણ નો સૂયા રીક્ષિતોનો વકૃત' દીક્ષિત પુરૂષે આવા સાર વિનાના વચના ન ખેલવા ૩૩ા અન્વયા —જે પ્રકારના વચનાનો પ્રયોગ કરવાથી પાપની ઉત્પત્તી થાય બુદ્ધિમાન્ પુરૂષે તેવા વના મુશ્કેલીના સમયમાં પણ આલવા ન જોઇએ. કેમકે સાવદ્ય ભાષા પણ કેમ બંધના કારણ રૂપ હોય છે. ખપિંડ પુરૂષ છે, અથવા પુરૂષ ખલિપેડ છે, આવા વચને ગુણાના સ્થાન રૂપ નથી જ તેથીજ દીક્ષિત પુરૂષે તેવા નિઃસાર વચન ખેલવા ન જોઈએ. ॥૩૩॥ ટીકા—જે વચનના પ્રયાગથી પાપ ઉત્પન્ન થાય છે, એવા વચન સડકટના સમયે પણ જ્ઞાની પુરૂષ ખેલવા ન જોઈએ. સાવદ્ય ભાષા પણ કર્માનુષધિની હાય છે. આવા પ્રકારની ભાષા ગુણાના સ્થાન રૂપ નથી. ગુણકારક નથી. તેથી જ જેણે દીક્ષા ધારણ કરેલ છે, એવા પુરૂષે આવા પ્રકારની સાર વિનાની ભાષાના પ્રયોગ કરવા ન જોઈ એ. કેમકે-સાવધ ભાષાથી પણ પાપ થાય છે. તેથી જ વિવેકી પુરૂષે ખલપ'ડને પુરૂષ અને પુરૂષને ખલિપ'ડ કહેવા નહીં માવા પ્રકારની ભ્રમ જનક વાજાળ પાપાત્પાદક જ છે. તેમ સમજવું. ૫૩૩૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ‘રુદ્ધ અટ્ટે' ઈત્યાદિ શબ્દા આક મુનિ શાય ભિક્ષુકની મશ્કરી કરતાં કહે છે કે— ‘અો તમે પણ અત્રે જે-હો યુઘ્નમિત્તેનાથી ધૂ' આશ્ચય છે કે-આપે મા અના લાભ મેળવેલ છે. અર્થાત્ આપે અદ્ભૂત જ્ઞાન પ્રાપ્ત કરેલ છે. ‘નીવાનુમાને સુવિન્નિતિ નીવાનુમાનઃ સુચિન્તિત વ' આપે જીવાના ક ફળના અત્યંત સુ ંદર વિચાર કરેલ છે. આપના આ યશ પુત્રં સમુદ્દે અપચ દુઃ-પૂર્વ સમુદ્રમ્ ગજરા ઘુટ" પૂર્વ અને પશ્ચિમના સમુદ્ર પર્યન્ત પ્રસરી રહેલ છે અથવા ‘નિતકે છિદ્વા-પાળતòસ્થિતો વા' એવું જણાય છે કેજગતના સઘળા પદાર્થો આપની હથેલીમાં જ રહેલા છે, આપ સજ્ઞથી કમ જણુાતા નથી. આ વક્રોક્તિનું તાત્પ એ છે કે-આપે જાણવા ચાગ્ય વસ્તુન જાણેલ નથી. આપ અજ્ઞાની છે. અન્યથા રહેલ વસ્તુને અન્યથા કહી રહ્યા છે તથા પુણ્ય અને પાપની વ્યવસ્થા ઉલ્ટી કરા છે. ૫૩૪ા અન્વયા ——આદ્રક મુનિ શાય ભિક્ષુની મશ્કરી કરતાં કહે છે કે આશ્ચર્ય થાય છે કે-આપે આ દિવ્ય અ લાભ મેળવેલ છે. અર્થાત્ આપે અદ્ભૂત જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, આપે જીવાના કર્મફળના ઘણા જ સુંદર વિચાર કર્યાં છે. આપને યશ ૉપર સમુદ્ર પન્ત વ્યાસ થયેલ છે. સમજાય છે કે જગના સઘળા પદાર્થો આપની હથેલીમાં જ મેાબૂદ છે. આપ સજ્ઞથી આાછા જણાતા નથી. આ કાકુ વચનથી ભાવ એ સમજાય છે કે-આપ સમજવા લાયક વસ્તુ સમજ્યા નથી. એટલે કે આપ અજ્ઞાની છે. અન્યથા રહેલ વસ્તુને આપ ખીજી રીતે સમજાવી રહ્યા છે. આપ પુણ્ય પાપની ઉધી વ્યવસ્થા કરતા હૈ। તેમ મને જણાય છે. ૫૩૪૫ આ ગાથાના ટીકા સરળ હાવાથી આપેલ નથી. ‘નૌવાનુમા’ ઈત્યાદિ શબ્દાર્થ નીવાનુમાન સુવિવિતચંતા--ઝીવાનુમાન સુનિધિત્ત્વ’આહ ત મતના અનુયાચિએ જીવાને થનારી પીડાના સારી રીતે વિચાર કરીને ‘ગન્ન વિીચ સૌદ્દિ' બારિયા-અનિષેધ્ય શુદ્ઘિમ્ માાર્ય' શુદ્ધ ૪ર ખેતાળીસ પ્રકારના દે!ષા વિનાના આહારતે ગ્રહણ કરે છે. તેઓ ઇન્નવસ્ત્રોનીની સ વિયા રે-છન્નવોનીવી ન મૂળીયાત્' માયાચારથી આજીવિકા મેળવતા નથી. અને કપટયુક્ત વચનાનું ઉચ્ચારણ કરતા નથી. ‘ર્સગયાળ સોનુષનો-ફ્ર સંચરાનામ્ હોડનુધર્મ:' જીનશાસનમાં સંયમી પુરૂષોના આજ ધર્મ છે. રૂપાા અન્વયા—આહત મતના અનુયાયી જીવાને થવાવાળી પીડાના સારી રીતે વિચાર કરીને શુદ્ધ-૪ર ખેંતાલીસ પ્રકારના દાષા વિનાના . આહારને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ માયાચારથી આજીવિકા કરતા નથી. તેમજ કપટ મયવચનેા ખેલતા નથી. જીન શાસનમાં સયમી પુરૂષોના આજ ધર્મ છે. રૂપા ગ્રહણ કરે છે. તે કહેવાનું તાત્પ એ છે કે--કપટ યુક્ત વચનાના પ્રયોગ કરવા ન જોઈએ. કપટથી આજીવિકા ચલાવવી ન જોઇએ. તથા નિર્દોષ અન્ન વિગેરેના જ આહાર કરવા જોઇએ. બૌદ્ધોની જેમ એવું ન માનવું કે પાત્રમાં જે નાખવામાં આવ્યું અથવા પડયુ તે ખધી રીતે શુદ્ધ જ છે. તેમ સમ અને અભક્ષ્ય અને અશુદ્ધ ભિક્ષાનું પણ ભક્ષણ કરી લેવામાં આવે. જો કે અન્ન વિગેરે પણ જીવનું શરીર જ છે. તા પણ લેાક પ્રચલિત ભક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાના પણ વિચાર કરવા જોઇએ. અન્ન અને માંસને એક જ શ્રેણીમાં માનીને ભક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાના લાપ કરવા તે ફાઇ રીતે ચેાગ્ય કહી શકાય નહીં. ડાગા૦ ૩૫૫૫ આ ગાયાના ટીકાય સુગમ છે. ‘રિચાળાનં' ઇત્યાદિ શબ્દાને સિયાળનાં મિન્નુયાનું–ચે માતાનાં મિક્ષુવાળામ્' જે પુરૂષ સ્નાતક ભિક્ષુઓના ‘તુવે સક્ષે-તે સહ્તે' એ હજાર ભિક્ષુકોને ‘ળિય–નિત્યમ્' દરાજ ‘મોય—મોગયેતુ' ભાજન કરાવે છે. ‘તે ૩-૪ સુ’ તે પુરૂષ ‘ગસંગઅસંચત:” નિયમથી અસયમી છે. ‘ચિવાળી-હોતિનિઃ' તેમના હાથ લાહીથી ખરડાયેલા છે. કેમકે તે ષટ્કાયના જીવાના વિરાધક છે. રૂદેવ સ્રોરૂદેવ છો તે આ લાકમાં જ ‘રિલૢ નિયØરૂ-પર્ફોમ્ નિન્ગઋતિ” નિદાને પાત્ર ખને છે. તે હિંસક છે. ષટ્કાયની હિ"સા કરીને સાધુએને ભજન કરાવે છે. આવા પ્રકારની લેાકનિ ંદા તેને પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત કરીને સાધુઓને અથવા ખીજા કોઇને ભાજન કરાવવાવાળાની સાધુજના પ્રશંસા કરતા નથી, પરંતુ વારવાર તેની નિરંદા જ કરે છે. ૫૩૬૫ અન્વયા —દરરોજ બે હજાર ભિક્ષુકેને ભાજન કરાવવાવાળા પુરૂષ આરાધ્ય નામના દેવ થાય છે. આ પ્રમાણેના શાકયના મતનું ખંડન કરતાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ કહે છે. અર્થાત્ હવે સાધુઓને ભેજન કરાવવામાં જે ગુણ પહેલાં કહ્યા છે, તેનું ખંડન કરાવવા માટે આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે.–જે પુરૂષ દરરોજ મહાન આરંભ કરીને બે હજાર રનાતક ભિક્ષુકોને ભોજન કરાવે છે, તે નિશ્ચય અસંયમી જ છે. તેના હાથ લેહીથી રંગાયેલા જ હોય છે. કેમકે તે પટકાયના જીના વિરાધક છે. તે આ લેકમાં જ નિ દાપાત્ર બને છે, તે હિંસક છે. ષકાયની વિરાધના કરીને સાધુઓને ભેજન કરાવે છે. આવા પ્રકારની લેકનિંદા તેને પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત કરીને સાધુઓને અથવા અન્ય કોઈને ભોજન કરાવવાવાળાની સાધુ જન પ્રશંસા કરતા નથી, પરંતુ વારંવાર તેની નિંદા જ કરે છે. ૩૬ આ કથનનું તાત્પર્ય એ છે કે શાકય ભિક્ષુકે જે બે હજાર ભિક્ષકોને જમાડવાથી સ્વર્ગની પ્રાપ્તિ કહેલ છે. તેનું ખંડન કરતાં આદ્રક સનિએ કહ્યું છે કે-જન કરવા માટેના પદાર્થો તૈયાર કરવામાં જાણતાં કે અજાણતાં અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે તે હિંસાથી યુક્ત ભેજનથી દાતાને સદ્ગતિની પ્રાપ્તિ થાય, તેમ માની શકાય તેમ નથી. તેનાથી ઉલ્ટા દાતાની અધોગતિમાં લઈ જવાવાળી જ ગતિ થાય છે. તે પરલેકમાં નરકમાં પડે છે. અને આલાકમાં પૂરેપૂરી નિંદાને પાત્ર બને છે. આ કથનનું ગૂઢ રહસ્ય એ છે કે-હિંસા કરીને ભજનનું દાન કરવાથી સદગતિ મળે છે. આ મતનું ખંડન થયું છે. ગા૦ ૩૬ો આ ગાથાનો ટીકાથે સરળ છે. “શૂ રૂાએ ઈત્યાદિ શબ્દાર્થ –આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે કે-“ પૂરું કામધૂણકુતસ્ત્રનું આ જગતમાં સ્થૂલકાય મેષ-ઘેટાને “નારિયા-માચિહ્યાં” મારીને રિમ ર ઘાઘરા-દિગ્દમ ર પ્રાર’ બૌદ્ધમતના અનુયાયી ગૃહેલ્થ પિતાના ભિક્ષુઓને માટે ભેજન બનાવે છે. “ત્ત સોળસ્કેળ વત્તા -ત્ત કાળજાભ્યામુપદી' તેને માંસ, મીઠું, તેલ, ઘી વિગેરેની સાથે રાંધીને વિ૪િ કંકું જાતિ-વિઘણી માતં પ્રર્વનિત' પિપલી વિગેરે મસાલાથી વધારીને સ્વાદિષ્ટ બનાવે છે. ૩ળા અન્વયાર્થ–આદ્રક મુનિ બૌદ્ધ ભિક્ષુકને કહે છે-સ્થૂલકાય મેષ-(ઘેટા)ને મારીને બૌદ્ધમતના અનુયાયી ગૃહસ્થ પિતાના ભિક્ષુકોના ભેજન માટે તૈયાર કરે છે. તે માંસને, મીઠું, તેલ, ઘી વિગેરેની સાથે રાંધીને પિપલી વિગેરે દ્રવ્યોથી વઘારીને તેને સ્વાદિષ્ટ બનાવે છે. ૩છા આ કથનનું તાત્પર્ય એ છે કે-આદ્રક મુનિ બૌદ્ધ મતની પાછળ દોડવાવાળાઓની વ્યવસ્થા બતાવતાં કહે છે કે-અહહ બૌદ્ધ મતના અનુયાયીઓ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ લોકો બૌદ્ધ ભિક્ષુક માટે ઘી, તેલ, મીઠું, મરચું, વિગેરેથી યુક્ત તાજ માંસ તૈયાર કરીને તેને ભિક્ષુકને ખાવાલાયક બનાવે છે. અગા ૩છા આ ગાથાને ટીકાથે સરળ છે, મુંજમાના” ઈત્યાદિ શબ્દાર્થ–આ પ્રમાણે માંસને તૈિયાર કરીને શું કરે છે? તે બતાવવામાં આવે છે. “ગારિયા-ના” અનાય “વાહ-વા.” બાલ-અજ્ઞાની સત અસતના વિવેક વિનાના “બાય-અનાર્થધન.” અનાયધમી દ્વિ-રy Jદ્વાર' રસમાં આસકત બૌદ્ધ ભિક્ષુકે “મૂવૅ વિવિરં–રં કમૂર્ત વિશિતં તે શુક્ર શેણિતથી ઉત્પન્ન થયેલ અધિક એવા માંસને “મંગળાTIમન્નાના ખાવા છતાં પણ કહે છે કે-ui-વગા” પાપથી “a m વર્જિતા-વાં નોસ્ટિવા અમે લિપ્ત થતા નથી. માત્ર ૩૮ અન્વયાર્થ—આ રીતથી માંસને તૈયાર કરીને તેઓ શું કરે છે? તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-અનાર્ય–સત્ અસના વિવેક વિનાના અનાર્ય ધમી અને રસોમાં આસક્ત એવા બૌદ્ધ ભિક્ષુઓ એ શુક્ર શણિતથી મિશ્રિત પુષ્કળ માંસને ખાતાં ખાતા કહે છે કે અમે પાપથી લિપ્ત થતા નથી. ૩૮ ટીકાર્ય–તે શુક શેણિતથી ઉત્પન્ન થયેલ સઘળા જ માંસનું ભજન કરવા છતાં પણ અમે રજથી અર્થાત્ માંસના ભજનથી ઉત્પન્ન થવાવાળા પાપથી લિપ્ત થતા નથી. અમને કર્મબંધ થતા નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમિ છે. અર્થાત્ માંસના ભેજનથી ઉત્પન્ન થનારા પાપથી અમો પાતા નથી. અમને કર્મને બંધ થતું નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમી છે. અપતિ હિંસા વિગેરે ત્યાગ કરવા યોગ્ય કાર્યોથી દૂર રહેવાવાળા, ધર્મનું પાલન કરવાવાળા, ષકાયના જીવોનું રક્ષણ કરવાવાળા આર્યપુરૂષથી વિપરીત શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ અનાર્ય પુરૂના ધર્મનું આચરણ કરે છે. અર્થાત્ જેઓ પ્રાણાતિપાત વિગેરે કુકૃત્ય કરવાવાળા અને સ્વભાવથી દુષ્ટ છે તેઓ પોતે પણ અનાર્ય જ છે. અને સત્ અસના વિવેકથી રહિત છે. માંસ વિગેરે રસમાં આસક્ત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માંસનું ભેજન કરવાવાળા તમારા મતના અનુ. યાયીઓ અનાર્ય છે. નાગા ૩૮ આદ્રક મુનિ ફરીથી બૌદ્ધ સાધુને કહે છે કે- ચાવિ મુંન્નતિ તરHai' ઈ૦ શબ્દાર્થ– ચાર-ચે વારિ’ જે લોકો “aggrid મુગંતિ તથાકાર મુન્નતે પૂર્વોક્ત માંસનું ભક્ષણ કરે છે, “તે-તે તેઓ “જ્ઞાનમાળા-અજ્ઞાનાના અજ્ઞાની “વાવ સેવંતિ-iii સેવને પાપનું જ સેવન કરે છે, “કુરા-કુરાયા જે પુરૂષ કુશળ છે, “પચં અoi તિ-પતા મરઃ ૧ કુત્તિ' તેઓ તે માંસ ભક્ષણ કરવાની ઈચ્છા પણ કરતા નથી, “gણા વાયા વિનાણા વાપત્તિ માંસનું ભક્ષણ કરવું જોઈએ એ પ્રમાણેની પુરૂચા-” કહેલ વાણી પણ મિચ્છામિયા મિથ્યા છે. ગા૦ ૩૫ અન્વયાર્થ—અજ્ઞાની એવા જે લેકે આ પહેલાં કહેવામાં આવેલ માંસનું ભક્ષણ કરે છે. તેઓ પાપનું જ સેવન કરે છે. જે પુરૂષ કુશળ છે, તેઓ તે માંસ ભક્ષણ કરવાની ઈચછા પણ કરતાં નથી. માંસ ભક્ષણ કરવું જોઈએ અથવા માંસ ભક્ષણ કરવામાં દેષ નથી. આવી રીતે કહેવામાં આવેલ વચન પણ પાપકારક જ છે. ૩લા ટીકાર્થ–પહેલી ગાથામાં કહેવામાં આવેલ માંસનું જેઓ ભક્ષણ કરે છે, તેઓ અજ્ઞાન અર્થાત્ પાપનું જ સેવન કરે છે, વિવેકી પુરૂષ તે માંસ ભક્ષણની ઈછા જ કરતા નથી, માંસ ખાવાની તો વાત જ દૂર રહી પણ તેઓના મતથી તે એવું કહેવામાં આવેલ છે કે-માંસની પિશી ચાહે કાચી હોય કે પાકી હાય ચાહે પાક માટે તૈયાર થઈ હી હોય તેમાં પ્રત્યેક સમયે અસ ખ્યાત જીવોની ઉત્પત્તિ થતી રહે છે. તે કારણે શિષ્ટ પુરૂષો માંસ ખાવાની ઈચ્છા પણ કરતા નથી. અન્ય દર્શનોમાં પણ માંસ ખાવાના ત્યાગને જ મહત્વ આપેલ છે, જેમકે કોઈ એક મનુષ્ય વર્ષો સુધી દર વર્ષે અશ્વમેધ યજ્ઞ કરે અને બીજો માણસ યજ્ઞ કરતા નથી પરંતુ માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તે બનેને સરખા ફળની પ્રાપ્તિ થાય છે, તેથી જ માંસ ભક્ષણ કરવામાં કોઈપણ દેષ નથી, આવા પ્રકારના વચને પણ મિથ્યા છે. ગા. ૩૯ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ ‘હિં જીવાળ” ઈત્યાદિ શબ્દાર્થ–“સલિં-સર્વેષ સઘળા “વીરા-ઝવાનાં ત્રસ અને સ્થાવર જી પર “ચયા-પાર્થીવ દયા કરવા માટે “Hasોલં-સાવશs” સાવદ્ય દેષનો “પરિવરચંતા-વિચત્ત:' ત્યાગ કરવાવાળા “તરાં%િળ– ાિ” તથા સાવદ્ય દોષની શંકા કરવાવાળા “સિનો-ચર ઋષિ એવા ના જુત્તા જ્ઞાનપુત્રા જ્ઞાતપુત્રના અનુયાયી “મિત્ત-કટિમતિ[” ઔદેશિક આહારને રિવારિ-પરિવર્નાગિન' ત્યાગ કરે છે. ગા૦૪૦ અન્વયાર્થ–જગમાં વસતા સઘળા ત્રસ અને સ્થાવર જીની દયા માટે સાવદ્ય દેષને ત્યાગ કરવાવાળા તથા સાવદ્યની શંકા કરવાવાળા જ્ઞાતપુત્રના અનુયાયી સંયમી મુનિ ઔદેશિક આહારને પરિત્યાગ કરે છે. ૪૦ ટીકાર્ય–આદ્રક મુનિ ફરીથી કહે છે કે –આહત મતના સિદ્ધાંતને સાંભળો–મોક્ષની ઈચ્છાવાળા આત્માઓએ કદાપિ માંસનું ભક્ષણ કરવું ન જોઈએ, વિશેષ શું કહેવાય છે ઉદિષ્ટ આહારને પણ ત્યાગ કરવો જોઈએ. આ વાત બતાવવા માટે સૂત્રકાર કહે છે. -સમીપમાં રહેનારા દૂર રહેવાવાળા, અત્યંત દૂર રહેવાવાળા, પર્યાપ્ત, તથા અપર્યાપ્ત ત્રસ અને સ્થાવર બધા જ જીવોની રક્ષા કરવા માટે ષજીવનિકાયના આરંભ સમારંભને ત્યાગ કરવાવાળા, તથા સાવદ્ય કમૅમાં શંકા કરવાવાળા, અર્થાત્ સાવદ્ય ક્રિયાથી ઘણા કરવાવાળા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની આજ્ઞામાં રહેનારા, સંયમી મુનિ કર્મબંધની આશંકાથી દેશિક આહારનો ત્યાગ કરે છે. અર્થાત્ અમુક સાધુને નિમિત્ત બનાવવામાં આવેલ આહાર ગ્રહણ કરતા નથી. તે પછી માંસ ભક્ષણની તે વાત જ શી કરવી? અર્થાત્ માંસ ભક્ષણની તે ઈચ્છા પણ કરતા નથી. સભા “મૂયામિસંarg ટુjછમાળા' ઈત્યાદિ શબ્દાર્થ–મુવામિiા-મૂતામિરાયા' પ્રાણિની હિંસાના ભયથી “દુનું મા-grણમાનઃ સાવદ્ય ક્રિયાથી ઘણા કરવાવાળા ઉત્તમ પુરૂષ “પતિ કાળા રંઉં નિદાચ-સર્વેષ કાળાનાં હું નિહા” બધા જીવોને દંડ (મારવાના) દેવાના વિચારને ત્યાગ કરીને “તા તહવારં–તમાન્ તથાબાદ” તેવા પ્રકારને દૂષિત આહાર “ મુવંતિ-મુજને ગ્રહણ કરતા નથી. “રૂર આ જૈન શાસનમાં “પાવાળ-સંઘતાનાં' સાધુઓને “કોણg!' આ પ્રકારને જીવ- પરમ્પરાથી પ્રાપ્ત થુત ચારિત્રરૂપ ધર્મ છે. 8 અન્વયાર્થ–પ્રાણિની હિંસાના ભયથી સાવદ્ય ક્રિયાની ઘણા કરવાવાળા ઉત્તમ પુરૂષે સઘળા જીવોને દંડિત કરવાનો (મારવાનો) ત્યાગ કરીને દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. જૈન શાસનમાં સાધુઓને આ પરમ્પરાગતતીર્થકરની પરંપરાથી પ્રાપ્ત કૃત ચારિત્ર રૂપ ધર્મ છે. ૪ શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર : ૪ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–આદ્રકકુમાર ફરીથી કહે છે કે-હે શાકય ભિક્ષુક ભગવાન શ્રી મહાવીર પ્રભુના સાધુ પ્રાણિયોની વિરાધના ન થઈ જાય આ શંકાથી સાવધ કર્મની ઘણા કરે છે. તેઓ એકેન્દ્રિય વિગેરે બધાજ પ્રાણિયેની હિંસાને ત્યાગ કરે છે. તેથી જ આધાકર્મ તથા શિક વિગેરે દેથી ષવાળા આહારને ઉપભોગ કરતા નથી. આ જૈનશાસનમાં સાધુઓને આજ અનુપમ છે. અને આજ ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે– જ્ઞાતપુત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામીના મતને અનુસરવાવાળા સાધુએ જીવહિંસાને ત્યાગ કરીને અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરતા નથી. માંસનું સેવન તે ક્યારેય કરતા નથી આ ધર્મની પ્રવૃત્તિ પહેલાં તીર્થકરે કરી હતી, પોતે તેનું આચરણ કર્યું તેથી જ આ “અનુપમ કહેલ છે. આ ધર્મ જ મેક્ષ પ્રાપ્ત કરાવવાવાળે છે. ૪૧ “નાથામંજ' ઈત્યાદિ શબ્દાર્થ – નિધવમિ- નિપ’ આ નિગ્રંથ ધર્મમાં “ સમા- સમાપિ આહાર વિશુદ્ધિ રૂપ આ સમાધિમાં “કુ રિ-પુસ્થાય” સ્થિત થઈને “ગળિ પગા-અનીત્ત’ માયાથી રહિત થઈને વિચરણ કરે. “મુદ્દે મુળી-યુદ્ધો મુનિ જ્ઞાનવાન મુનિ “રીઢાળોવા-શીસTળો એવા મુનિ શીલ ગુણથી યુક્ત થાય છે. અને “અરવલ્લં-મરચર્થતયા’ અધિકરૂપથી “રિકોri garટુ-જોગં ગાનત' સર્વદા કીર્તિ-પ્રશંસા પ્રાપ્ત કરે છે. મારા અન્વયાર્થ– નિન્ય ધર્મમાં આહાર વિશુદ્ધિરૂપ આ સમાધિમાં સારી રીતે સ્થિત રહીને માયા રહિત વિચરણ કરવાવાળા મુનિ શીલ ગુણથી યુક્ત થાય છે. અને અત્યંત કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરે છે. જરા ટીકાર્થ-નિગ્રંથ ધર્મ અર્થાત્ ભગવાન મહાવીરે પ્રતિપાદન કરેલ ધમમાં સ્થિત રહેલ પુરૂષ આ પૂર્વોક્ત સમાધિને પ્રાપ્ત કરીને આ ધર્મમાં સારી રીતે સ્થિત થઈને માયા રહિત વિચરણ કરે, સંયમનું અનુષ્ઠાન કરે. સર્વ પ્રતિપાદન કરેલ ધર્મનું આચરણ કરીને બધા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા મુનિ શીલ અને ગુણેથી યુક્ત થઈને પ્રશંસા પ્રાપ્ત કરે છે. જરા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે બૌદ્ધ ભિક્ષુનું નિરાકરણ કરીને મુનિ આદ્રક કુમાર આગળ ચાલ્યા તે માર્ગમાં તેમને વેદ ધર્મનું આચરણ કરનાર બ્રાહ્મણ મળ્યા તેમણે કહ્યું કે-આપ બૌદ્ધોના મતનું ખંડન કર્યું તે યંગ્ય જ કરેલ છે. અમારો મત સાંભળે એજ કહે છે-“સાચાળ' ઇત્યાદિ શબ્દાર્થ–બ્રાહ્મણે કહે છે કે જે વિનાયા–૨ રનારાનાં વેદના અધ્યયન, શૌચાચાર, સ્નાન, અને બ્રહ્મચર્યમાં પરાયણ ‘તુવે રણક્ષે- સહ બે હજાર “માણાળે-ત્રહ્મળાનાં બ્રાહ્મણોને ચિર મોયર-નિયં મન દર જ ભોજન કરાવે છે. તે-તે તેઓ “સુખદું-મુમત્ત’ મહાન “goળ- દર” પુણ્યસ્કંધ “જિત્તા- નિરવા” પ્રાપ્ત કરીને દેવ થાય છે “ત્તિ વજ. વાગો-ત્તિ વેચાર આ પ્રમાણે વેદમાં કથન કરેલ છે. ૪૩ અન્વયાર્થ–બ્રાહ્મણે કહે છે-જે પુરૂષ દરરોજ વેદાધ્યયન કરવામાં, શૌચાચારમાં, સ્નાન અને બ્રહ્મચર્યમાં તત્પર રહેવાવાળા બે હજાર બ્રાહ્મણને ભેજન કરાવે છે, તેઓ મહાન્ પુષ્યસ્ક ધ પ્રાપ્ત કરીને દેવ થાય છે. એમ વેદમાં કથન કરેલ છે. ૪૩ ટીકાર્થ સુગમ છે, તેથી અલગ આપેલ નથી. ભાવાર્થ–બૌદ્ધમતનું ખંડન કર્યા પછી જતા એવા આદ્રક મુનિને બ્રાહ્મણ આવીને કહે છે. તમો એ ઘણું જ ઉત્તમ કર્યું કે વેદ બાહા અર્થાત્ વેદને પ્રમાણ ન માનવાવાળા ગે શાલક અને બૌદ્ધોને પરાજીત કર્યા, પરંતુ અમો બધા તમને કહીએ છીએ કે-આપ વેદબાહ્ય એવા જૈન મતનું અવલમ્બન ન કરે. આપ ક્ષત્રીય છે. અતઃ બ્રાહ્મણની સેવા કરે. યજ્ઞાનુષ્ઠાન કરે. જેઓ ષડંગ વેદના વિદ્વાન હોય. અને શૌચાચાર વિગેરેમાં તત્પર રહેવાળા એવા બે હજાર બ્રાહ્મણેને દરરોજ ભોજન કરાવે છે, તેઓ મહાન પુણ્યરાશિ પ્રાપ્ત કરીને સબગ મેળવે છે. આ વેદ વચન છે. ૪૩ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ સિળયાળ' ઈત્યાદિ શબ્દાર્થી-ને-ચ’ જે ‘હાજીચાળ’–વુાચાનાં” ક્ષત્રિય વિગેરેના કુલા -ઘરામાં લટકવાવાળા ‘મિનાચવાળ’-જ્ઞાતાનામ્’ વેદપાઠી-વેદભણનારા ‘તુવેલર્ સ્કેટ્ટે સન્ન' એ હજારને ‘નિય—નિસ્યં’ દરાજ ‘મોચ-મોઽયંત્’ ભાજન કરાવે છે. ‘સે-લ' તે પુરૂષ હોયમંઢેરોજીવતંત્રતાઢે' માંસ લેાભી પક્ષિયાથી વ્યાપ્ત તથા સિવ્વામિજ્ઞાની–સીમ મિનારી' ભયકર સ'તાપજનક ‘નામિલેવી --નજામિલેવી' નરકમાં ઉત્પન્ન થાય છે. ૫૪૪ાા અન્નયા —ક્ષત્રિયા વિગેરેના ઘરામાં ભિક્ષા માટે અટન કરવાવાળા એ હજાર વેદપાઠી બ્રાહ્મણાને દરરોજ જે લેાજન કરાવે છે, તે પુરૂષ માંસ લેાલી પક્ષિયેાથી વ્યાપ્ત તથા ભયંકર સ’તાપ કારક એવા નરકમાં ઉત્પન્ન થાય છે. ૫૪૪ા ટીકા—બ્રાહ્મણાના વચના સાંભળીને આ કુમારમુની તેને કહે છે કે—કુલ એટલે ક્ષત્રિય વિગેરેના ઘર, જે ભાજન માટે તેમના ઘરોમાં નિવાસ કરે છે. તેને ‘દુલારુ' કહેવાય છે, અર્થાત્ ભાજન માટે જે ખીજાઓના ઘરમાં અવરજવર કરનારા એવા બે હજાર સ્નાતક બ્રાહ્મણાને દરરાજ ભાજન કરાવે છે, તે પુરૂષ માંસ ખાનારા વ્રજ ચાંચવાળા પક્ષિયાવાળા નરકમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં ભયંકર દુઃખ ભાગવે છે. કહેવાના આશય એ છે કે આરંભ સમાર’લથી થવાવાળા દાનના દોષથી દાતાને નરકમાં જવું પડે છે. ૫૪૪મા D ‘ચાવ. ધમ યુનુંમાળા' ઇત્યાદિ શબ્દા — —ચ’ જે રાજા ‘ચાર' ધર્માં જુનુંમાળાચાર' ધર્મ जुगुમાન' કયા યુક્ત ધર્મ'ની નિંદા કરે છે. અને વાગવું ધર્માં નહાવા ધર્મ હિંસા પ્રધાન ધર્માંની ‘વસંતમાળા-પ્રાસન્’ પ્રશંસા કરે છે. એવા ‘અમીરુંઅજ્ઞી શીલ વિનાના અર્થાત વ્રતવિનાના મિત્ર મોન-મવિ મોનયંત્ર એક બ્રાહ્મણને પણ ભાજન કરાવે તે નિો-નૃવ:' રાજા ‘નિમાં જ્ઞાફ-નિશાં ચાતિ' અધકાર યુક્ત નરક ભૂમિને પ્રાપ્ત કરે છે. છ્યો સુરેäિ-તઃ સુરેજી' તે દેવગતિને કેવી રીતે પામી શકે? રાજીપાા અન્વયા—જે રાજા યામય ધમની નિંદા કરે છે, અને હિંસા પ્રધાન ધર્મની પ્રશંસા કરે છે, એવા શીલ રહિત અર્થાત્ વ્રત હીન એક પણ બ્રાહ્મ ણુને ભેાજન કરાવે છે, તે ઘાર અન્ધકારમય નરકભૂમિને પ્રાપ્ત કરે છે. તે દેવ ગતિમાં કેવી રીતે જઈ શકે?૪પરા ટીકા-જે રાજા અથવા અન્ય પુરૂષ યાપ્રધાન શ્રેષ્ઠ ધર્મની અથવા દયા યુક્ત ધર્મ'ની નિંદા કરતા થકા હિંસા યુક્ત ધ'ની પ્રશંસા કરે છે, તે રાજા અથવા અન્ય પુરૂષ શીલ-ગુણ વિનાના એક પણ બ્રાહ્મણને જો ષટ્કા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ યની વિરાધના કરતા થકા ભજન કરાવે છે તે નરકમાં જાય છે. તેની દેવ ગતિમાં ઉત્પત્તિ તે કેવી રીતે થઈ શકે ? જે એક પણ શિલ વિનાના બ્રાહ્મણને ભોજન કરાવવાથી નરકની પ્રાપ્તિ થાય છે, તે બે હજાર બ્રાહ્મણને ભેજન કરાવવાથી નરક પ્રાપ્તિ થાય તે તે સ્વતઃ સિદ્ધ છે. તે કહેવાની જરૂર જ નથી. તેથી જ આવા પ્રકારથી સ્વર્ગ પામવાની ઈચ્છા આપોઆપ નીચે પાડવા વાળી જ છે. ૪પા કુરો વિ મંમિ’ ઈત્યાદિ શબ્દાર્થ–સુવો વિ-દિધા શપ’ સાંખ્ય અને જૈન બને “ધર્માધિ-ઘ સમુચિ-મુસ્થિતી સારી રીતે પ્રવૃત્ત છે. “–તથા’.તથા “g -દમણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળમાં ‘ગાયારો-ગાવાશી આચારવાનું પુરુષ જ આપણા બન્નેના દર્શનમાં વાળી ગુણ-જ્ઞાની ૩૪.' જ્ઞાની કહેવાય છે. તમારા અને અમારા મતમાં “ઉપરા –સંપરચે પરલેકના સંબંધમાં પણ “- વિવોડતિ’ વધારે મતભેદ નથી. કદા અન્વયાર્થ—આપણે બને એટલે કે સાંખ્ય અને જન ધર્મમાં પ્રવૃત્ત છિએ તથા ધર્મમાં સમ્યક્ પ્રકારથી સ્થિત છિએ, ભૂતવર્તમાન તેમજ ભવિષ્યકાળમાં આચાર શીલ પુરૂષ જ અમારા બન્નેના દર્શનમાં જ્ઞાની કહેલ છે. તમારા અને અમારા મતમાં પરલેક સંબંધમાં પણ વિશેષ ભેદ નથી, ૪દા ટીકાર્થ-આદ્રકકુમાર જ્યારે બ્રાહ્મણોને પરાજય કરીને આગળ વધ્યા તે માર્ગમાં એક દંડી મળી ગયા. તેણે આવીને આદ્રક મુનિને કહ્યું કેઆક! તમે અને અમે બને ધર્મમાં સરખી રીતે વર્તવાવાળા છીએ. અને આપણે બને ધર્મમાં સ્થિત છીએ. આ બ્રાહ્મણે તે હિંસક છે. પણ આપણે બને સમાન ધર્મવાળા છીએ. અમે ભૂત, વર્તમાન, અને ભવિષ્ય આ ત્રણે કાળમાં ધર્મમાં જ વર્તવા વાળા છીએ આપણે બનેના સિદ્ધાંતમાં આચાર વાળો પુરૂષ જ જ્ઞાની કહેવાય છે. જે આચાર વિનાને છે, તે જ્ઞાની થઈ શકતું નથી. અમારા અને તમારા મનમાં સંસાર અને પરલોકના સબંધમાં પણ કોઈ વધારે મત ભેદ નથી. આ રીતે હું તમારા સમાન જ છું. મારા મતને સાંભળે. તે આ પ્રમાણે છે. સત્વ ગુણ, રજો ગુણ, અને તમોગુણની સમાન અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિથી મહત્ તત્વ (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે. બુદ્ધિથી અહંકાર અને અહંકારથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે. અને અગિયાર ઈન્દ્રિયે પણ ઉત્પન્ન થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ શબદ આ પાંચ તન્માવ્યા છે. આનાથી પાંચ મહાભૂતની ઉત્પત્તી થાય છે. પBષતત્વ એક નિત્ય અને સ્વતંત્ર છે. અહિંસા, સત્ય, આસ્તેયઃ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે. તમારા મતમાં આને જ પાંચ મહાવ્રત કહે છે. અમારા મત પ્રમાણે અસતુ કાર્યની ઉત્પત્તી થતી નથી. અને સત્ કાર્યને કોઈ કાળે વિનાશ થતું નથી. જેને બીજા લોકે ઉત્પત્તી અને વિનાશ સમજે છે. તે વાસ્તવમાં આવિર્ભાવ અને તિભાવ જ છે કારણ કે રૂપમાં બધાજ પદાર્થો નિત્ય છે. જેમ આપના મતમાં દ્રવ્ય પણુથી નિત્ય છે, સંસારનું રવરૂપ જેમ તમારા મતમાં છે. એ જ પ્રમાણે અમારા મતમાં છે આપ જગને ઉત્પાદ અને વિનાશ સ્વીકારતા નથી. અમે પણ તે માનતા નથી જગતને આવિભવ અને તિભાવ જ અમે સ્વીકાર્યો છે. આ પ્રમાણે જ્યારે આપનો અને અમારો મત સરખે જ છે. તે આપે અમારા મતને જ સ્વીકાર કરી લેવો જોઈએ. મહાવીરની પાસે જવાથી શું લાભ થવાનો છે? અમારામાં કહ્યું છે કે–પંવિંશતિસવજ્ઞા’ ઈત્યાદિ ચાહે કે જટારાખતા હોય, માથું મુંડાવતા હોય, અથવા ચટલી રાખતા હોય, અને તે કઈ પણ આશ્રમમાં કેમ ન હોય, પણ જે તેણે પચીસ ને જાણેલ હોય તે તે મુક્તિને પ્રાપ્ત કરી લે છે. તેમાં જરા પણ સંદેહ નથી. તેથી જ આપ અમારા મતને સ્વીકાર કરી લે, કદા “વત્તલ' ઈત્યાદિ શદાર્થ–“પુરિસ-પુરુષ' પુરૂષ “અવયં-મરચઢા” અવ્યક્ત રૂપ છે. કેમકે તે વાણી અને મનથી અગોચર છે. “મહંત-મણાન્ત” તે વ્યાપક છે “બાળ નિત્ય છે. “ગરથમવાં ર’ અક્ષય અને અવ્યય - તે પુરૂષ “મૂહુ વિ-સંપુ મૂત્રપિ' સઘળા ભૂતેમાં પણ વ્યાપ્ત છે. જેવી શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ રીતે “વો તfહું ૨ -સર્વતઃ તારાહુ રૂa' સઘળા તારા મંડળમાં ચન્દ્રમાં “મત્ત-સમરતઃ' પૂર્ણ રૂપે પ્રકાશે છે. પાછા અન્વયાર્થ–પુરૂષ અવ્યક્ત રૂપ છે કેમકે તે વાણી અને મનથી અગચર છે. તે વ્યાપક છે. નિત્ય છે. અક્ષય અને અવ્યય છે. તે પુરૂષ સઘળા ભૂતેમાં–પ્રાણિામાં પણ વ્યાપ્ત છે. જેમકે ચંદ્રમા બધા તારાઓની સાથે પૂર્ણપણે સંબંધ કરે છે. પાછલા ટીકાર્થ–વેદાન્ત મતને માનવા વાળાઓએ આદ્રક મુનિ પાસે આવીને કહ્યું કે–તમારે અમારા મતને જ સ્વીકાર કરવો જોઈએ, અમારા અને તમારા દર્શન શાસ્ત્રમાં ભિન પણું નથી. જે કોઈ જુદાપણું હોય તે તે થોડા પ્રમાણમાં જ જુદા પણું છે. પ્રાયઃ સરખાપણું જ છે. આ આત્મા વાણી અને મનથી આગોચર હોવાથી અવ્યક્ત છે, આકાશની જેમ સર્વ વ્યાપક છે. સનાતન અર્થાત્ હમેશાં અવસ્થિત રહેવાવાળે છે. અક્ષય અર્થાત્ ક્ષય વિનાને હાનિ અને વૃદ્ધિ તથા હાસ વિનાને છે તેને કોઈ પણ વખતે વ્યય (વિનાશ) થતું નથી. તે આત્મા બધાજ ભૂતેમાં બાહ્ય અને આત્યંતર પણાથી વ્યાપ્ત છે. જેમ ચંદ્રમા સઘળા તારાઓમાં પૂર્ણ રૂપથી પ્રકાશે છે તે જ રીતે આત્મા પણ પ્રકાશમાન અને વ્યાપક હોવાથી સર્વ અને સર્વદા વિદ્યમાન જ રહે છે. તમારે અને અમારે મત સત્ અસત્ રૂપ છે. તે પણ અમારા મતમાં જીવનું સ્વરૂપ જે પ્રમાણે વિવેચન કરીને બતાવવામાં આવેલ છે, એજ પ્રમાણે અહંતના દર્શનમાં કહેલ નથી. તેથી આપ અમારા મતને જ સ્વીકાર કરીલે તેજ ઉત્તમ છે. ૪ળા વં મિન્નતિ' ઇત્યાદિ શબ્દાર્થ–ણવં-gવ' આ પ્રમાણે આપના મતને સ્વીકાર કરી લેવામાં શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ આવે તેા ન મિન્નતિ-ન મીયતે' સુખીદુ:ખી વિગેરેની જે વ્યવસ્થા દેખવામાં આવે છે. તેની સગતી થતી નથી. કેમકે આપે માનેલ પુરૂષ (આત્મા) ફ્રૂટસ્થ નિત્ય અને વ્યાપક છે. સ’પતિ-ન લ’સરન્તિ' પેત પોતાના કમથી પ્રેરિત જીવાતુ અનેક ગતિયામાં ગમન અને આગમન પણ થઈ શકતુ નથી. કેમકે તે નિષ્ક્રિય છે. ‘7 માળા પત્તિયવેસપેક્ષા-ન ત્રાક્ષળા: ક્ષત્રિયવૈચત્રેશ્યા ' બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ભેદ પણ નથી, કેમકે– ‘અભંગોઘય-પુરવ:' આ શ્રુતિ વચનથી આત્મા એકાન્ત રૂપથી અસ ́ગ કહેવામાં આવેલ છે. હૉટા ચ પત્તી ચ સીન્નિવા ચ’-જીટાસ્ત્ર પક્ષિમ્ય સરીસૃપાર્શ્વ' કીટ પતગ અને સરીસૃપ (ઠેકીને ચાલવાવાળા પ્રાણી) ના ભેદ પણ થતા નથી. કેમકે જીવ એક અને ક્રિયા વિનાના છે. ‘નાય સદ્રે તદ્ ટેવો-નાશ્ચ સર્વે તથા લેવન્ટ' માણસ અને દેવ વિગેરેની વ્યવથા પણુ સંગત થતી નથી. કેમકે જીવને એક ક્રિયા શૂન્ય વ્યાપક અને નિઃસગમાના છે તેથીજ એકાન્તવાદ રમણીય નથી. આખરે મધાને અનેકાન્તવાદનું જ શરણ ગ્રહણ કરવું પડે છે. ૧૪૮ા અન્વયા — —આ રીતે આપના મતને સ્વીકારવાથી સુખી દુ:ખી વિશે. રેની જે વ્યવસ્થા જોવામાં આવે છે તેની સંગતિ થઈ શકતી નથી. કેમકેઆપે માનેલ પુરૂષ (માત્મા) ફૂટસ્થ, નિત્ય અને વ્યાપક છે. પેાતપેાતાના ક્રથી પ્રેરાયેલ જીવાતુ અનેક પ્રકારની ગતિયામાં ગમનાગમન પણ થઈ શકશે નહી* કેમકે-તે નિષ્ક્રિય છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધા દિના ભેદ પણ થઈ શકશે નહી.... કેમકે-‘સંશોઘન્ય' પુરુષ:' આ શ્રુતિવાકયમાં એકાન્તપણાથી અસંગ કહેલ છે. ક્રીટ, પત ́ગ અને સરીસૃપ (દોડીને ચાલવાવાળા) વિગેરે પ્રાણીના ભેદ પણ થઈ શકશે નહી' કેમકે-જીવ એક અને ક્રિયાશૂન્ય છે. માનવ અને દેવ વગેરેની વ્યવસ્થા પણ સ’ગત થઈ શકતી નથી. કેમકે આપ જીવને એક ક્રિયાશૂન્ય વ્યાપક અને નિ:સંગ માને છે, તેથી જ આ એકાન્તવાદ રમણીય નથી, આખર બધાને અનેકાન્તવાદનું જ શરણું શાષવુ પડે છે. ૫૪૮ના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય આ કથનનું એ છે કે એ વેદાન્ત મતના અનુયાયિઓને આદ્રકમુનિ ઉત્તર આપતાં કહે છે કે-અમારે અને તમારે મત સરખે નથી. આપણા બનેના મતમાં ઘણે મેં તફાવત છે. જેમ આપ સદા એકાન્તવાદી છે, તેવા અમે એકાન્તવાદી નથી. આપ કાર્ય અને કારણમાં એકાન્ત રીતે ભેદ માનતા નથી પણ અભેદ માને છે. અમે તેમ એકાન્તવાદને માનતા નથી. આ સિવાય આત્માને વ્યાપક અને ફૂટસ્થ નિત્ય માનવાથી જન્મ, મરણ, સ્વર્ગ, નરક, વધવા ઘટવા વિગેરેની વ્યવસ્થા ઘટી શકતી નથી. તેથી જ અનેકાન્તને જ આદર કરવો જોઈએ. ૪૮ ટીકા સરળ છે. ‘રો ગગાળા ઈત્યાદિ શબ્દાર્થ–“રૂટું જો વાળ બનાનિત્તા- સ્ત્રો વેવસેન અજ્ઞાનતા' આ સ્થાવર અને જગમ-ત્રસ વિગેરે ચૌદ રાજુ પ્રમાણવાળા લેકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના અજ્ઞાળમાળા રે ગ જાનાના જાણ્યા વિના જે અજ્ઞાની પુરૂષ ધ કતિ-ધર્મ થવનિત્ત’ ધર્મનો ઉપદેશ આપે છે. તેઓ “ગળો રે પોfમ સંરે-મોરારે ઘરે સંસારે આ આદિઅંતરહિત અપાર ઘેર એવા સંસારમાં “બાળ નારંતિ-સામાનં નારાથરિ પિોતે જ નાશ પામે છે. અને “ઉત્તર-પન્ન બીજાઓને પણ “વાસંતિ-નારાયનિત' નાશ કરે છે. અન્વયાર્થ-આ સ્થાવર અને જંગમ–ત્રસ અથવા ચૌદ રાજુ પ્રમાણવાળા લેકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના જે અજ્ઞાની પુરૂષ ધર્મનો ઉપદેશ કરે છે. તે આ ઘોર સંસારમાં પોતે નષ્ટ થાય છે અને બીજાને પણ નષ્ટ કરે છે. કલા ભાવાર્થ-જે જ્ઞાની હતા નથી, તે વસ્તુ સ્વરૂપને સારી રીતે સમજી શકતા નથી. પ્રભુશ્રી કેવલી ભગવાન જ વસ્તુ સ્વરૂપને જાણનારા હોય છે. તેથી જ તેઓએ ઉપદેશેલ ધર્મજ સંસારથી પાર ઉતારવામાં સમર્થ છે. તેનાથી બીજે જે માર્ગ છે, તે અનર્થનું જ કારણ છે. તેથી જ જે પિતે કેવળજ્ઞાની નથી. અથવા કેવળ જ્ઞાની દ્વારા ઉપદેશ કરવામાં આવેલ ધર્મ પર શ્રદ્ધા રાખતા નથી. તે ધર્મોપદેશને યંગ્ય નથી. તે તે પિતે નાશ પામેલ જ છે. અને બીજાઓને નાશ કરવાનો પ્રયત્ન કરે છે. ૪૯ આ ગાથાને ટીકાર્યું સરળ હોવાથી અલગ આપેલ નથી. ૫૪૯ આર્દક મુનિ ફરીથી કહે છે “રોયે વિશાળી વળે ઈત્યાદિ શબ્દાર્થ– – તુ જે પુરૂષ “માહિકુત્તા-સમાધિયુાઃ સમાધિથી યુક્ત છે, તથા “વળ-રોવર' કેવળ જ્ઞાન દ્વારા “સ્ટોર્ચ-એ સમસ્ત લેકને વિજ્ઞાળતિ-વિજ્ઞાનતિ” જાણે છે. અને જાણીને “પુનેન ઝળળ-પૂર્ઘન જ્ઞાનેન” પૂર્ણ જ્ઞાનથી “ સમત્ત- સમરતૈ” આ લોકમાં સંપૂર્ણ બંધમં વહેંતિ-ધર્મ પથતિ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રુતચારિત્ર રૂપની વૃતિ ધર્મના ઉપદેશ આપે છે. ‘તે તિન્ના-તે સીર્ષા’ તેએ તરેલા છે. અર્થાત્ તેએ પેાતે સ’સારથી તરે છે. ‘અવાળ પ ંચ સાર:તિ-આત્માન તથા પદ્માપિ સાયન્તિ' પેાતાને તથા ખીજાએને પણ તારે છે. પા અન્વયા—જે પુરૂષ સમાધિથી યુક્ત છે, તથા પૂર્ણ કેવળ જ્ઞાન દ્વારા સ'પૂણ લેાકને જાણે છે, અને જાણીને ધર્મોપદેશ કરે છે. તે પોતે સંસારથી તરેલા છે, અર્થાત્ સ‘સારથી સ્વય’ તરે છે અને બીજાઓને પણ તારે છે. પા ટીકા—આદ્રક મુનિ આ ગાથા દ્વારા એ પ્રતિપાદન કરે છે કે જેમા કેવળ જ્ઞાની છે, તેએજ વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે. તેથીજ તેઓ જગતના પરમ કલ્યાણને માટે શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશ કરવાને ચેાગ્ય છે. તે ધર્માદેશ કરીને પેાતાને તથા અન્યને સ'સારથી તારે છે, બીજાએ તેમ તારી શકતા નથી. કહેવાના ભાવ એ છે કે-જે પુરૂષ સમાધિથી યુક્ત છે, કેવળજ્ઞાન દ્વારા ચૌદ રાજુ પ્રમાણવાળા લેાકને જાણે છે. તેએ સઘળા અને સત્ય ધમ ના ઉપદેશ આપી શકે છે. તેએ પેાતે સંસાર સાગરથી તરેલા છે, અને ધર્મના ઉપદેશદ્વારા ખીજાઓને પણ સ’સારથી તારે છે. આનાથી જેએ ભિન્ન છે, કેવળજ્ઞાની નથી તે પેાતાના તથા અન્યના તારક ધમના ઉપદેશ કરી શકતા નથી, ગા૦૫૦ના ‘ને નહિä” ઈત્યાદિ શબ્દા— ્દ-પુ.' આ લેકમાં ‘બે-ચે' જે પુરૂષ પદ્ધિ ઝાળ વયંતિ નäિ સ્થાન વઇન્તિ” ગહિત-નિંદિતસ્થાનમાં વસે છે અર્થાત્ અવિવેકી પુરૂષા દ્વારા આચરેલ સ્થાનને આશ્રય કરે છે. અને એ ચા વિ−ચે ચાવિ' જે પુરૂષ સરભોગવેયા-ચરનો વેતા ’સદાચારમાં રત છે, તે બન્નેની ‘મરૂં-મા' પેાતાની કલ્પના બુદ્ધિથી ‘ક્ષમ ટ્રાક’--સમ પાટ્ઠત’ સરખા કહે છે. ‘તંતુ-તપુ’ તે તા ‘બહાકરૉ-અધાયુઘ્નન્’હે આયુષ્મન્ ‘વિરિયાતમેવ-વિવોલમેન' તેની વિપરીત બુદ્ધિતુ ફૂલ છે. ગા૦૫૧૫ અન્નયા આ લાકમાં જે પુરૂષ નિંદિત સ્થાનમાં વસે છે, અર્થાત્ અવિવેકી જના દ્વારા આચરિત સ્થાનને આશ્રય લે છે અથવા અશુભ આચ રણ કરે છે. અને સદાચારમાં રત રહે છે. આ બન્નેને જે પેાતાની કલ્પના મતિથી સરખા કહે છે તે તા હૈ આયુષ્મન્ તેની વિપરીત બુદ્ધિનુંજ ફળ છે. ૫૧ા ટીકા – —આ સ’સારમાં જે લેાકેા અશુભ આચરણ કરવાવાળા છે. અને જે અશુભ આચરણમાં પ્રવૃત્તિ વાળા છે. તેને પોતાની બુદ્ધિથી સમાન કહેવા તે વિપરીત બુદ્ધિનુ જ ફળ છે, આ કમુની કહે છે આ જગતમાં જે અજ્ઞાની પુરૂષ નિંદનીય આચરણ કરે છે. અને જે ઉત્તમ પુરૂષ ધમ યુક્ત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ આચરણ કરે છે. તે બન્નેને અથવા તેના દ્વારા કરવામાં આવનારા આચરણને સર્વજ્ઞ જન સ્વેચ્છાથી સમાન કહે છે. હે આયુષ્મન્ સાંખ્ય વિગેરેનું કથન ઉન્મત્ત-ગાંડાના પ્રલાપના સરમુ` છે. ાગા૦૧૧મા 'સરજીમેળાવિ' ઇત્યાદિ શબ્દા—વયં-ચમ્ અમેા હસ્તિતાપસેા ‘લેતાળ નીવાળ, ચચા શેવાળાં ગીવાનાં ચાર્થાય' ખીજા જીવા પર યા પાળવા માટે, સંવજીરેળાવિ ચ-સંવણરેળાવિ ૨' એક વર્ષીમાં 'મેળ માળય- માળ' એક મહાકાય હાથીને વાળેળ-વાળન’ ખાણથી ‘મારેલ-માચિા’ મારીને વારું વર્ચ વિન્નિ-ષચં વૃત્તિ એક વ પન્ત તેનાથી જ જીવન નિર્વાહ જમોજામ:' કરીએ છીએ નાગ૦પ૨ા અન્વયા —અમે હસ્તિતાપસી શેષ જીવની દયા માટે એક વર્ષમાં એક સ્થૂલકાય હાથીને માણથી મારીને એક વ પન્ત તેનાથી જ જીવન નિર્વાહ કરીએ છીએ. પર્યા ટીકા એકદડીને પરાજય કરીને આકકુમાર મુનિ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી પાંસે જવા લાગ્યા તે ઘણા હસ્તિતાપસે આવીને તેઓને કહેવા લાગ્યા કે–હ આર્દ્રક ! અમેા માકિના જીવાની રક્ષા કરવા માટે કેવળ એક મહાકાય હાથીને જ મારીયે છીએ. અને તેનાથી એક વર્ષ સુધી પેાતાની આજીવિકા ચલાવીએ છીએ. એક જીવની હિંસા કરવાથી ઘણા જીવાની રક્ષા થઈ જાય છે. તેથી અમે સૌથી ઓછી હિ'સા કરવાવાળા છીએ. ખીજા લેાકેા પેાતાના સ્વા માટે અનેક જીવેના વધ કરે છે તેને ઘણું મેટું પાપ લાગે છે. તેથી જ તમે પણ અમારો મત સ્વીકારી લે. મહાવીરસ્વામી પાંસે જવાથી શું વિશેષ લાભ થવાના છે? આ વાત અતાવતાં સૂત્રકાર કહે છે કે—અમે બાકીના જીવાનુ રક્ષણ કરવા માટે એક વર્ષમાં કેવળ એક મહાકાય હાથીને ખાણથી મારીને એક વર્ષો સુધી તેનાથી પેાતાના નિર્વાહ કરીએ છીએ. કહેવાનુ તાત્પર્ય એ છે કે ખીજા જીવાની રક્ષા કરવા માટે જ કેવળ એકજ હાથીને મારીને જો તેના માંસ, મજજા, લેાહી, વિગેરેથી આખા વર્ષ સુધી જીવનનિર્વાહ કરીએ છીએ, તેા તમારા મત પ્રમાણે પણ આ દોષપાત્ર કહેવાય નહીં પરા ‘વચ્છરેબાવિ' ઈત્યાદિ શબ્દાથ ---સંવøરેવિ ચ–સંવોનાŕપ ’એક વર્ષમાં ‘શમેન પાળ’ ળતા-ણૈ કાળ સન્તઃ' એક પ્રાણિની હિંસા કરવાવાળા પણ ‘અનિયંત્તરોસા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ -અનિવૃત્તોવા' નિર્દોષ-નિષ્પાપ કહી શકાય નહીં. એમ કહેતા (ગૃહસ્થા જે જીવાની હિ’સા કરે છે)‘મેસાળ' નીવાળ વદે ન છા-શેવામાં નીયામાં વધે ન જીન્ના' તેના સિવાય ખાકીના જીવની હિંસા ન કરવાથી િિો વિ-વૃઢિશોવિ ગૃહસ્થ પણ ‘ૉર્મ ક્રિયા-તોઃ ચુ:' નિર્દોષ કહેવડાવશે. અર્થાત્ તેઓ પશુ નિર્દોષ જ કહેવાશે. પા અન્વયા એક વર્ષ માં એક પ્રાણીની હિંસા કરવાવા'ળા પુરૂષ પણ નિર્દોષ-નિષ્પાપ કહી શકાય નહી... જો તેને નિષ્પાપ માનવામાં આવે તે (જે જીવાની ગૃહસ્થા હિ'સા કરે છે, તેના શિવાય) શેષ જીવાની હિંસા ન કરવાના કારણે ગૃહસ્થે! પણ નિર્દોષ કહેવડાવશે. ૫૩ ટીકા-મદ્રક મુનિ હસ્તિતાપસાને ઉત્તર આપતાં કહે છે કે-એક વર્ષોમાં જો કંઈ એક પ્રાણીની હિંસા કરે છે, તા તે પણ પાપના ભાગી જ ફહેવાય છે. તે પછી પ ંચેન્દ્રિય અને સ્થૂલકાય હાથીને મારવાની તા વાત જ કેમ કહી શકાય ? આ વાત સૂત્રકાર ગાથા દ્વારા પ્રગટ કરે છે. એક વર્ષમાં જેએ એક જ પ્રાણીની હિંસા કરે છે, તેઓ પણ પાપથી છૂટિ શકતા નથી. જો તેઓને નિષ્પાપ કહેવામાં આવે તે બાકીના પ્રાણીચાની હિંસા ન કરવાવાળા ગૃહસ્થાને પણ નિષ્પાપ કેમ ન કહેવા ? કહેવાનુ તાત્પર્ય એ છે કે— ગૃહસ્થ પણ જેટલા જીવાની હિંસા કરે છે, તે સિવાયના ખીજા જીલેાની હિંસા કરતા નથી. તેથી તેમને પણ નિર્દેહજ કહેવા જોઈએ. તેથી જ એક જીવની હિંસા કરવાથી પણ પાપ થાય જ છે, અને તે થન તમારા પક્ષને કૃષિત બનાવે છે. ાપા ‘સંવરેળાવિ' ઈત્યાદિ શબ્દા —‘સમળવમુ-શ્રમળતેવુ' જે પુરૂષ શ્રમણેાના વ્રતામાં રહીને ‘સવજીરેબાત્રિ-મંત્રણરેના’િ એક વર્ષમાં ‘મે-’ એક એક પણ ‘વાળ કાળ' પ્રાણીને ‘ળ તા-દનસ્' વધ કરે છે. ‘લે રિસે-સઃ પુરુષઃ’ તે પુરૂષ અનને અાફ્રિ-અનાર્ચઃ હ્યાતઃ' અનાય છે તેમ કહેવામાં આવેલ છે. ‘તાન્તેિ-તાદરાઃ’ એવા પુરૂષ વાહનોને મયંતિ-વૈચિનઃ ન મન્ત’કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ૫૫૪ના અન્વયા--જે પુરૂષ શ્રમણ તેમાં રહીને એક વર્ષમાં એક પ્રાણીના વર્ષ કરે છે તે અનાય જ છે. એવા પુરૂષા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ાપા ટીકા ફરીથી હસ્તિતાપસાને આંક મુની કહે છે કે--જે પુરૂષ શ્રમણના વ્રતમાં સ્થિત રહીને પણ એક વર્ષમાં એક એક પ્રાણીની હિંસા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ કરે છે, તેઓ અનાર્ય કહેવાય છે. એ પુરૂષ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–સાધુવ્રત સ્વીકારીને સઘળા પ્રાણિની હિંસાને પૂર્ણ રીતે ત્યાગ કરવામાં આવે છે. આ સ્થિતિમાં જે એક પણ પ્રાણિનો વધ કરે છે, તે કેવળજ્ઞાન તે શું પ્રાપ્ત કરી શકે છે તે આર્યજ નથી પણ અનાય જ છે. પકા “પુરા શાળા” ઈત્યાદિ શબ્દાર્થ--ઉદ્ધારત-પુદ્રાય' જેણે તત્વને સારી રીતે જાણે છે, એવા ભગવાન મહાવીરની “ગાળા-આજ્ઞા” આજ્ઞાથી “રૂમ માર્દૂિ-મં સમાધિ આ સમાધિને પ્રાપ્ત કરીને જે “અહિં – મિન’ આ સમાધિમાં “દુટિજાઅસ્થિરતા તે મન, વચન, અને કાયથી સ્થિત રહે છે, “વિળ તા-ત્રિવિષેન ગ્રાથી ત્રણે કરણોથી બાકીના ષટ્ જીવનિકા વાળા ની રક્ષા કરે છે. “જાવાળવું–ગારનવાર સમ્યજ્ઞાન, વિગેરેથી યુક્ત મુનિ “મહામવોરં-માંમાં અત્યંત દુસ્તર “સમુદં વસમુમન' સમુદ્ર જેવા આ સંસારને રવિવું-સરિત’ તરવા માટે “ઘમં–થમ શ્રત ચારિત્ર ધર્મને “યાદગાseત' ઉપદેશ કરે. ૫૫પા અન્વયાર્થ–-પરિજ્ઞાતતત્વ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી આ સમાધિને પ્રાપ્ત કરીને જે આ સમાધિમાં સ્થિત હોય છે. તે મન વચન અને કાયાથી તથા ત્રણે કરણથી ષટ્રજવનિમયની રક્ષા કરે અને સમ્યક જ્ઞાન વિગેરેથી યુક્ત મુનિ અત્યંત દુસ્તર એવા આ સંસાર સમુદ્રને તરવા માટે શ્રુત ચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ કરે આપવા ટીકાર્થ–-કેવળ જ્ઞાન રૂપ બેધિને પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીરની આજ્ઞાથી આ સમાધિને અર્થાત્ સમ્યક્દર્શન સમ્યફજ્ઞાન સમ્યકુ ચારિત્ર અને તપ રૂપ મોક્ષમાર્ગને સ્વીકાર કરીને અને તેમાં સમ્યક્ પ્રકારથી સ્થિત રહીને નવચન અને કાયાથી મિથ્યાત્વ વિગેરે પાપોની નિંદા કરતા થકા ષકા. યના જીવન રક્ષક થાય છે. તે પોતાનું તથા બીજાનું સંસારથી રક્ષણ કર. વામાં સમર્થ થાય છે. અર્થાત્ મહાવીર દ્વારા પ્રતિપાદન કરેલ અહિંસા મને સ્વીકારીને મન, વચન અને કાયથી મિથ્યાત્વની નિંદા કરતા થકા પિતાના તથા બીજાના સંરક્ષણમાં સમર્થ બને છે. તે દસ્તર એવા સંસારથી સમદ્રને તરવા માટે સમ્યક્દર્શન વિગેરે લક્ષણવાળા મુનિ ધર્મને ઉપદેશ કરે. વિવેકી જનોએ આ ધર્મનું નિરૂપણ અને ગ્રહણ કરવું જોઈએ. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય એ છે કે-જે પુરૂષ કેવળ જ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી આ ઉત્તમ શ્રતચારિત્રરૂપ ધર્મને સ્વીકારીને ત્રણ કરણ અને ત્રણ ગથી આ ધર્મનું પાલન કરે છે. તથા મન, વચન અને કાયાથી મિથ્યાત્વની નિદા કરે છે. તે આ ઘર એવા સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. તેમજ સાથે બીજાઓને સન્માર્ગને ઉપદેશ આપીને તથા ધર્મમાં સ્થિત કરીને તેઓને પણ તારે છે. આ અસાર સંસાર સાગરથી પાર ઉતરવા માટે સમ્યકજ્ઞાન વિગેરે જ એક માત્ર ઉપાય છે. બીજે કંઈ પણ ઉપાય નથી. આ મતને સ્વીકાર કરીને યોગ્ય સંજ્ઞા પ્રાપ્ત કરેલ મુની જ સાધુ કહેવાય છે. એવા સાધુ પુરૂષ સમ્યક્દર્શનના પ્રભાવથી બીજાઓનું માહાત્મ્ય દેખીને પણ આહત દર્શનથી ચલાયમાન થતા નથી. તે સમ્યક્ત્વના પ્રભાવથી બીજાઓનું નિરાકરણ કરીને તથા તેઓને આ મતને ઉપદેશ આપીને સત્ય ધર્મને સ્વીકાર કરાવે છે. તથા સમ્યક્ ચારિત્રના પ્રભાવથી સઘળા પ્રાણિના હિતેચ્છુ થતા થક આસ્રવારને નિવેધ કરે છે. આ સવદ્વાને નિરોધ કરવાથી નવા કર્મોને બંધ રેકાઈ જાય છે. તથા પૂર્વ બદ્ધ અનેક જન્મમાં પ્રાપ્ત કરેલા કર્મોને અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા ક્ષય કરી દે છે. તેથી જ એવા વિશેષ પ્રકારના મને જ વિવેકી પુરૂએ ગ્રહણ કરવું જોઈએ અને બીજાઓને પણ આ ધર્મનો જ ઉપદેશ આપ જોઈએ. આ પ્રમાણે હું સુધમાં સ્વામીના વચને કહું છું ગાઢ પપા. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનું બીજા શ્રુતસ્કંધનું છઠું અધ્યયન સમાપ્ત ર-૬ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ સાતત્વે અધ્યયન કી વિષયાવતરણિકા સાતમા અધ્યયનને પ્રારંભછઠું અધ્યયન સમાપ્ત કરીને હવે આ સાતમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. છા અધ્યયનમાં વિસ્તારપૂર્વક સાધુને આચાર બતાવવામાં આવેલ છે. પરંતુ શ્રાવકોને આચાર કહેલ નથી. તેથી શ્રાવકના આચારનું પ્રતિપાદન કરવા માટે આ સાતમા અધ્યયનને આરંભ કરવામાં આવે છે. આ અધ્યયનનું નામ “નાલન્દીય છે. રાજગૃહ નગરની બહાર નાલન્દા નામનું પાટક (પાડા) ઉપનગર છે. તેની સાથે સંબંધ રાખવાવાળે વિષય “નાલન્દીય કહેવાય છે. આ કારણથી જ આ અધ્યયનનું નામ “નાલદીય' રાખવામાં આવેલ છે. “નાલન્દા” શબ્દના ત્રણ અવયવે છે. નઅલમૂ+દા ન ગઢH ચાવવાનું પ્રતિ રૂતિ નાસ્ત્રા” અહીંયાં ન અને અલમ આ બન્ને નિષેધ બતાવનારા શબ્દો છે. જે એક વિધિને પ્રગટ કરે છે. તેનાથી નિશ્ચય થાય છે કેત્યાં યાચકને સઘળા પદાર્થોને લાભ થતું હતું આ સમ્બન્ધથી આવેલ આ રાજગૃહ નગરકા વર્ણન અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. તે રા” ઈત્યાદિ ટીકાથ–તે કાળે અર્થાત્ ઉપદેશ આપવાવાળા ભગવાન મહાવીરના ઉપદેશ કાળમાં તથા તે સમયમાં અર્થાત્ તે કાળના તે વિભાગ વિશેષમાં, તે અવસરે રાજગૃહ નામનું નગર હતું. જે નગરમાં ગૃહના રાજા જેવા અર્થાત્ અત્યંત શ્રેષ્ઠ ગ્રહ હોય. તે રાજગૃહ કહેવાય છે. પરંતુ અહીંયાં તો રાજગૃહ નામના નગરની સાથે જ સંબંધ છે. શંકા–રાજગૃહ નગર તે આ વખતે પણ વિદ્યમાન છે. તે પછી શોરથા? “માસી” હતું. આ પ્રમાણે ભૂતકાળને પ્રગ કેમ કરવામાં આવેલ છે ? શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ સમાધાનસઘળા પદાર્થો ક્ષણ પરિવર્તન શીલ છે. આ નિયમ પ્રમાણે રાજગૃહ નગર જે પ્રકારનું વિશેષપણાવાળું ભગવાન મહાવીર સ્વામીના અસ્તિત્વના સમયે હતું એ પ્રમાણે સુધર્મા સ્વામીએ આ ઉપદેશ કર્યો તે સમયે રહ્યું ન હતું. અર્થાત મહાવીર સ્વામીના સમયે તેના જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શની પર્યા હતાં તે સુધર્મા સ્વામીના આ કથનના સમયે રહ્યા નથી. જ્યારે તે પર્યાયે રહેલ નથી, તે પછી તે પર્યાથી વિશેષ પ્રકારનું રાજગૃહ પણ રહ્યું નથી. આ રીતે આના સ્વરૂપમાં વિરૂપપણું આવી જવાથી સૂત્રકારે ભૂતકાળને પ્રવેગ કરેલ છે, તેમ સંભવે છે. તે રાજગૃહનગર અદ્ધમભવનાથી યુક્ત તથા સ્તિમિત-સ્વચક પરચકના ભયથી રહિત અર્થાત્ નિર્ભય હોવાથી સ્થિર તથા સમૃદ્ધ એટલે કે ધનધાન્યથી પરિપૂર્ણ ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી યુક્ત અને મનહર હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં આવેલ ચમ્પાનગરીના વર્ણનની જેમ સમજી લેવું. યાવત તે એટલું બધું સુંદર હતું કે- દરેક જેનારાને તેનું નવું જ સ્વરૂપ જોવામાં આવતું હતું. “i' શબ્દ વાકયના અલંકાર માટે છે. અર્થાત્ વાક્યની શોભા વધારવા માટે તેને પ્રયોગ કરવામાં આવેલ છે. તે રાજગૃહના બહારના પ્રદેશમાં– ઉત્તર-પૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન ખૂણામાં “નાલન્દા' નામનું પાટક (પાડા) મોહલ્લે અથવા ઉપનગર હતું. તેમાં સેંકડે ભવ હતા યાવત્ તે પ્રાસાદીય હતું, દર્શનીય હતું અભિરૂપ અને પ્રતિરૂપ હતું અર્થાત્ તે અત્યંત સુંદર હતું, સૂ. લેપ નામકા ગાથાપતિકા વર્ણન ‘તરથ નં નાઅંતાણ ઈત્યાદિ ટીકાઈ–તે નાલન્દા નામના બાહ્યપ્રદેશમાં લપ નામને ગાથાપતિ (ગૃહપતિ) રહેતું હતું તે ગાથા૫તિમાં આગળ કહેવામાં આવનારી વિશેષતાઓ હતી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ લેપ ગાથા પતિ ધનવાનું હતું, તેજસ્વી હતો, અને જગતુમાં પ્રખ્યાત હતે. વિસ્તીર્ણ વિશાળ ભવન, શય્યા, આસન, યાન અને વાહન વિગેરે સામગ્રીથી ભરપૂર હતા, તેની પાસે ઘણુંજ ધન, ધાન્ય, ચાંદી, સેનું હતું, તે ધન કમાવાના ઉપાયને જાણનાર હતું, અને તેમાં ઘણેજ કુશળ હતે. તેને ત્યાં જમ્યા પછી ઘણું એવું ભોજન માટે તૈયાર કરેલ અને બચી જતું હતું કે જે ભૂલા, લંગડા, આંધળા અને અપંગોને વહેંચી દેવામાં આવતું હતું. તે અનેક પ્રકારના દાસે, દાસીઓને સ્વામી હતે ઘણા લેકે મળીને પણ તેને પરાજય કરી ન શકે તે હતે. તેનું સવિસ્તર વિવેચન ઉપાસક દશાંગસૂત્રના પહેલા અધ્યયનમાં કરવામાં આવેલ છે. તે જોઈ લેવું. તે લેપ નામને ગાથાપતિ શ્રમણે પાસક હતે. અર્થાત શ્રમણે (સાધુ) ના ઉપદેશને સાંભળતું હતું, તેના કર્મમાં અનુરાગ-પ્રીતિવાળો હતે, તેઓને આહાર વિગેરેનું દાન આપતા હતા. તેથી તેને ઉપાસક હતા. તે આવઅજીવ વિગેરે પદાર્થોને જાણવાવાળે હતો. નિર્ચન્ય પ્રવચનમાં અર્થાત વીતરાગના ઉપદેશમાં તેને જરા પણ શંકા ન હતી. કોઈ બીજા દર્શનનો આશ્રય લેવાની તેની ઈચ્છા ન હતી. ધર્મ કિયાના ફળમાં તેને સંદેહ ન હતું. તેણે નિગ્રંથ પ્રવચનના અર્થને પ્રાપ્ત કરેલ હતો. ગ્રહણ કરેલ હતું. અને તેને પિતાના ચિત્તમાં ભરી લીધેલ હતો. જૈન ધર્મ પ્રત્યે અનુરાગ તેની નસે. નસમાં ભરેલ હતું, તેને એવી શ્રદ્ધા હતી કે- નિન્ય પ્રવચન જ અર્થ છે, એજ પરમાર્થ છે, આ સિવાય બીજુ બધું અનર્થ છે. તેને યશ બધે જ ફેલાય હતે. યાચક માટે હંમેશાં તેના દ્વારે ખુલ્લા રહેતા હતા. રાજાઓના અંતઃપુરમાં-રણવાસમાં પણ તે પ્રવેશ કરી શકતે હતે. અર્થાત્ રાણીવાસમાં જવામાં પણ તેને કોઈ રોકટોક ન હતી. તે ચતુર્દશી,–ચૌદસ, આઠમ, અમાસ અને પુનમના દિવસે પ્રતિપૂર્ણ પsધવત સારી રીતે પાલન કરતે હતે. નિર્ગસ્થ શ્રમણને એષણીય–બેંતાલીસ પ્રકારના દેશે વિનાના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર વિગેરે વહેરાવતું હતું, તે ઘણા શીલવ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, તથા પૌષધપવાસ વિગેરેથી પિતાના આત્માને ભાવિત કરતે થકે વિચરતે હતે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ અભિગત-જીવ અને અજીવના સ્વરૂપને જાણવાવાળે હતે. આના સિવાયનું વિશેષ વિવેચન ઉપાસકદશાંગસૂત્રની અગાસંજીવની ટીકામાં જોઈ લેવું. જાસૂ શા તરણ of સેવરણ” ઈત્યાદિ ટીકાર્થ–પૂર્વોક્ત ગુણોથી યુક્ત લેપ ગાથાપતીની નાલંદાની ઉત્તર પૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન કોણમાં “શેષદ્રવ્યા નામની ઉદકશાળા–અર્થાત્ પરબ હતી તે પરબ સેંકડો થાંભલાવાળું હતું. મોટું હતું, અત્યંત મહર હતું, પ્રાસાદીય અને રમણીય હતું. તે શેષદ્રવ્ય' નામની ઉદકશાળા-પરબની ઉત્તર પૂર્વ દિશામાં હસ્તિયામ નામનું વનખંડ હતું. આ વનખંડ કૃષ્ણવર્ણવાળું હતું વિગેરે વર્ણન અહીંયાં ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું અર્થાત્ તે જાદા જુદા પ્રકારના પુપ, પુષ્કરિણી, પક્ષિ, વિગેરેથી યુક્ત હતું આની વ્યાખ્યા ઔપપાતિક સૂત્રની પીયૂષવષિણી ટીકામાં જોઈ લેવી. સૂ૦ વા ઉદકપેઢા પુત્રના આગમાન એવં ગૌતમસ્વામી કે પ્રતિ પ્રત્યાખ્યાન સંબંધ મે શંકા પ્રદર્શન ‘ત્તરત જ of' ઈત્યાદિ ટીકાઈ_એકવાર ગૌતમ સ્વામી તે વનખંડમાં બનેલા ગૃહની નજીક પધાર્યા અર્થાત અનુક્રમથી વિહાર કરતાં કરતાં અને એક ગામથી બીજે ગામ પહોંચતા થકા તે વનખંડમાં પધાર્યા. તે વખતે ઉદકપેઢાલપુત્ર નામના નિન્ય કે જે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શિષ્ય હતા તથા મેદાય ગોત્રના હતા. તેઓ ભગવાન ગૌતમસ્વામીની પાસે આવીને બેઠા અને તે પછી ગૌતમસ્વામીને કહ્યું કે- આયુષ્યનું ગૌતમ! મારે આપને કંઈક પૂછવું છે. તેને ઉત્તર શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર સ્વામી પાસેથી તમે જે પ્રમાણે સાંભળેલ હોય અને વિચારેલ હોય તે પ્રમાણે મને વાદ સહિત અર્થાત્ યુક્તિયુક્ત રીતે કહો. ગૌતમસ્વામીએ ઉદકપેઢાલ પુત્રને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યનું આપના પ્રશ્નને સાંભળીને જે મારા જાણવામાં હશે તે વાદ સહિત એટલે કે સયુક્તિક રીતે તેને ઉત્તર આપીશ. તે પછી ઉદફપેઢાલપુત્ર ભગવાન ગૌતમને આ પ્રમાણે કહેવા લાગ્યા. સૂઇ જા ગાવતો જોવા” ઈત્યાદિ ટીકાઈ–ઉદકપેઢાલપુત્રે ભગવાન ગૌતમને કહ્યું–હે આયુષ્મન ગૌતમ! કુમાર પુત્રક નામના શ્રમણ નિગ્રંથ છે, જે આપના પ્રવચનને ઉપદેશ કરે છે. જ્યારે કેઈ શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરવા માટે તેમની પાસે જાય છે, તો તેઓ તેને આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવે છે. “રાજા વિગેરેના અભિગ (બલાત્કાર) સિવાય ગાથાપતિ ચારવિમેક્ષણના ન્યાયથી ત્રસ જીવોની હિંસાને ત્યાગ છે. પરંતુ આવા પ્રકારનું પ્રત્યાખ્યાન ખેટું પ્રત્યાખ્યાન છે. આવું પ્રત્યાખ્યાન કરવાવાળા પોતે કરેલી પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. કઈ રીતે તેઓ પિતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તે કહું છું. સંસારના સઘળા પ્રાણિયે કર્મોને અધીન છે. સ્થાવર પ્રાણ પણ કયારેક ત્રસપર્યાય ધારણ કરી લે છે. અને વર્તમાન સમયે જે ત્રણ પ્રાણી છે, તેઓ કર્મના ઉદયથી સ્થાવરપણુમાં આવી જાય છે. અનેક જી ત્રસકાયથી છૂટિને સ્થાવરપણામાં ઉત્પન્ન થાય છે, અને સ્થાવરપણુમાંથી છૂટીને ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. એવી સ્થિતિમાં પ્રતિજ્ઞા કરવાવાળાએ ત્રસ જીની હિંસાને ત્યાગ કર્યો અને ત્રસ તથા સ્થાવરપણાથી ઉત્પન્ન થયા. તે તે સમયે તેને ઘાત કરવા લાગશે. આ રીતે રસ્થાવર જીવને ઘાત કરવાથી તેની પ્રતિજ્ઞા ખંડિત થઈ જાય છે. તેથી જ પ્રતિજ્ઞા લેતી વખતે એવું કંઈક વિશેષણ જવું જોઈએ કે જેનાથી પ્રતિજ્ઞા ખંડિત ન થાય. આ પ્રમાણે મારે અભિપ્રાય છે ઉપર ગાથાપતિ ચારવિમોક્ષણ નામના જે ન્યાયનું ઉદાહરણ આપીને તેનો ઉલલેખ કર્યો છે, તે ન્યાય આ પ્રમાણે છે.–કોઈ સ્થળે એક રાજા હતો તેણે જાહેરાત કરાવી કે-હે લેકે ! આજે નગરની બહાર ઉદ્યાનમાં કૌમુદી નામને ઉત્સવ મનાવે છે. તેથી રાત્રીના સમયે કેઈએ શહેરની અંદર રહેવું શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ નહીં બધાએ બહાર ઉદ્યાનમાં જવું. જે આ હુકમનું ઉલ્લંઘન કરશે, તેને પ્રાણાન્તની શિક્ષા કરવામાં આવશે. આ જાહેરાત સાંભળીને બધા જ નગરજને સાંજ થતાં પહેલાં જ નગરની બહાર બગીચામાં ચાલ્યા ગયા. પરંતુ એક વાણિયાના પાંચ પુત્રો કામમાં અત્યંત મશગુલ હોવાથી રાજાના તે હુકમને ભૂલી ગયા અને જ્યારે યાદ આવ્યું ત્યારે નગરના દરવાજા બંધ હૈવાથી બહાર જઈ શક્યા નહીં તેથી તેઓ પાંચે જણ શહેરમાં રહી ગયા. રાજપુરૂષ તેઓનું નગરમાં રહેવાનું સહન કરી શક્યા નહીં તેઓએ તેને રાજાનું અપમાન સમજીને તે પાંચ જણને પકડી લીધા અને રાજાની પાસે હાજર કર્યા રાજાએ કોપયુક્ત થઈને પાંચ જણાને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. તે વખતે વાણીયાએ તેઓને છોડાવવા ઘણા પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે પ્રયત્નમાં સફળ ન થયે ત્યારે ચાર પુત્રોને બચાવવા પ્રયત્ન કર્યો તેમાં પણ તે નિષ્ફળ થયે. જેથી ત્રણને પછી એને અને છેવટે વ્યાકુળ થઈને એક પુત્રને બચાવવા માટે ઘણા જ વિનયપૂર્વક પ્રયત્ન કર્યો તે વાણિયાના વિનયને સ્વીકારીને રાજાએ તેના એક પુત્રને ફાંસીથી મુક્ત કર્યો. આ પ્રમાણે સાધુ તે બધા જ પ્રાણિના પ્રાણાતિપાતને ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે. પરંતુ જ્યારે તેને સંભવ હેતે નથી. અને કઈ બધા જ પ્રાણિયેના પ્રાણાતિપાત (હિંસા)ને ત્યાગ કરવામાં સમર્થ થતા નથી તે જેટલાને ત્યાગ કરી શકાય એટલા જ ત્યાગ કરાવે છે. આજ ગાથાપતિ ચેરવિમોક્ષણ ન્યાયને અભિપ્રાય છે. સૂ૦ પા “gā vä પ્રચંતા ઈત્યાદિ. ટીકાઈ–ઉદક પેઢાલપુત્ર પિતાને ઈષ્ટ પ્રત્યાખ્યાનના સ્વરૂપને બતાવે છે. તે આ પ્રમાણે છે–પ્રત્યાખ્યાન કરવાવાળાઓનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. અને આવા પ્રકારથી પ્રત્યાખ્યાન કરવાવાળાઓને સુપ્રત્યાખ્યાન કરાવવું તેમ કહેવાય છે. જેઓ આવી રીતે પ્રત્યાખ્યાન કરાવે છે, તેઓ પિતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. હવે તે પ્રત્યાખ્યાનની વિધિ બતાવતાં કહે છે –રાજાભિગ-રાજા દ્વારા થયેલ વિદનને છોડીને ગાથાપતિ ચારવિમેક્ષણ ન્યાયથી ત્રસભૂત અર્થાત્ વર્તમાન કાળમાં જે જીવે બ્રસ પર્યાયમાં રહેલા છે. તેની હિંસાને ત્યાગ કરેલ છે. કહેવાનો આશય એ છે કે–વસ આ શબ્દની આગળ એક “ભૂત” શબ્દ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ લગાવી દેવો જોઈએ. “ભૂત” શબ્દ લગાવવાથી કરેલ અથવા કરાવેલ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. એમ કરવાથી પ્રતિજ્ઞા ભંગ દેષ પણ લાગતું નથી. આવી સ્થિતિમાં જે પુરૂષ ક્રોધથી, લેભથી, અથવા પિતાના આગ્રહથી ભત શબ્દને આગ્રહ કર્યા વિના બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે. તેઓ પિતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે. આ પ્રમાણેને ઉપદેશ ન્યાયયુક્ત નથી. બલકે “ભૂત શબ્દને જોડીને કરવામાં આવેલ પ્રત્યાખ્યાન જ ન્યાયયુક્ત છે. હે આયુશ્મન ગૌતમ ! શું આપને તે ચગ્ય લાગતું નથી ? અર્થાત્ હું યુક્તિયુક્ત કહી રહ્યો છે. તેથી આ કથન આપે પણ સ્વીકારવું જોઈએ. આમ કરવાથી પ્રાણિ. ચેની રક્ષાની સાથે પ્રતિજ્ઞાની રક્ષા પણ થાય છે. સૂ૦ ૬ ઉદકપેઢાલપુત્રકો ગૌતમસ્વામીકા ઉત્તર “વાર્થ મા' નો ઈત્યાદિ ટીકાર્થ–ભગવાન ગૌતમસ્વામીએ પ્રત્યાખ્યાનમાં ‘ભૂત પદને યોજવાની પેઢાલપુત્રની વાત સાંભળીને યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું- હે આયુમન ઉદકી આપનું કથન અમને રૂચિકર લાગતું નથી શ્રમણ અને માહન એવું કહે છે અથવા ઉપદેશ આપે છે કે–તેઓ સમીચીન ભાષા બોલતા નથી, પરંતુ અનુતાપિની ભાષા બેલે છે. કહેવાનો આશય એ છે કે-ત્રસ પદની પછી “ભૂત” શબ્દને જોડવાથી પણ કઈ વિશેષ ફળને લાભ થવાનું નથી. જે અર્થ ત્રસ શબ્દના પ્રયોગથી પ્રતીત થાય છે. એજ વ્યસભૂત શબ્દથી પણ પ્રતીત થાય છે. બંનેને અર્થ એક જ છે. પરંતુ તેનાથી અનર્થ પણ થઈ જાય છે. જેમકે-“ભૂત” શબ્દ સદશપણાનો વાચક પણ દેખવામાં આવે છે. જેમ કે-રેવોમૂતળીને અર્થ દેવકની સરખું નગર એ પ્રમાણે થાય છે. આ સ્થિતિમાં “ત્રસ” શબ્દની સાથે “ભૂત” શબ્દને પ્રચાર કરવામાં આવે તો તેને અર્થ ત્રસ સરખા પ્રાણી તેમ કઈ સમજી લેશે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ અને તેની જ હિંસાનું પ્રત્યાખ્યાન કરશે. ત્રસ જીવની હિંસાનું પ્રત્યાખ્યાન કરશે નહીંપછી તે ત્રસ જીવેની વિરાધના (હિંસા) કરવાથી અનર્થ જ થઈ જશે. અને જે “ભૂત” શબ્દ સમાન અર્થને બતાવવાવાળ ન હોય, તે તે શબ્દનો પ્રયોગ જ નિરર્થક છે. અર્થાત્ તેને કઈ અર્થ જ નથી. જેમ શીતભૂતજલ’ અહીંયાં શીત શબ્દની પછી “ભૂત” શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. પરંતુ તે શીત અર્થને જ બધ કરાવે છે. તેથી કોઈ જૂન અથવા અધિક અર્થ બતાવતું નથી. તેથી જ તે નિરર્થક છે, આ પરિસ્થિતિમાં જે શ્રમણ-માહન આપનું અનુસરણ કરીને “સભૂત શબ્દનો પ્રયોગ કરે છે. તે શ્રમણ સંઘને દેષાસ્પદ છે. તે શ્રમ અને શ્રમણોપાસકેને કલંક સમાન છે. તે અન્ય ભૂતે, છ, સ અને પ્રાણિયાને જે સંયમ પાળે છે, તેના પર પણ દેષા પણ કરે છે. હું એમ શા માટે કહું છું તે સાંભળ-સંસારના કર્માધાન પ્રાણ ત્રસ થઈને સ્થાવર પણ થઈ જાય છે, અને સ્થાવરથી ત્રસ પણ થઈ જાય છે. ત્રસકાયનો ત્યાગ કરીને સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયા પછી ત્રસ શરીરને ત્યાગ કરીને સ્થાવરકાયને પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે અનેક જ સ્થાવરકાયને ત્યાગ કરીને ત્રણ કાયમાં ઉત્પન્ન થઈ જાય છે, જ્યારે સ્થાવર કાયના જી ત્રસકાયમાં જન્મ લઈ લે છે, તે પ્રત્યાખ્યાન કરવાવાળા પુરૂષના માટે તેઓ ઘાત કરવા ગ્ય રહેતા નથી તેથી જ તે આયુમન ઉદક! આપ પ્રત્યાખ્યાનના પાઠમાં ભૂત’ શબ્દને જોડવાની જે વાત કહે છે તે ખબર નથી. શિષ્ટ પુરૂષોએ પ્રત્યાખ્યાનની પ્રરૂપણાનું જે પ્રમાણે વર્ણન કરેલ છે, એજ પ્રમાણે અમને પણ યોગ્ય અને રૂચિકર જણાય છે. એક શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ ફિરસે ગૌતમસ્વામી કો ઉદકપેઢાલપુત્ર કા પ્રશ્ન ‘સવાય' કરૂણ પેઢારુપુત્તે' ઇત્યાદિ ટીકા”—ઉદક પેઢાલપુત્રે શ્રી ગૌતમ સ્વામીનેા ઉત્તર સાંભળીને ફરીથી શ્રી ગૌતમ રવામીને પૂછ્યું કે-હે આયુષ્મન્ ગૌતમ! આપ કયા જીવેાને ત્રસ કહેા છે ? શું ત્રસ પ્રાણીને ત્રસ કહે છે ? કે ખીજા કેાઇ પ્રાણીને ત્રસ કહા છે ? આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ યુક્તિપૂર્વક ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું-હું આયુષ્મન્ ઉદક ! જે પ્રાણિયાને આપ ત્રસદ્ભૂત’ કહા છે. તેને જ અમે ‘ત્રસ’ પ્રાણી કહીએ છીએ. જેને અમે ત્રસ પ્રાણી કહીએ છીએ તેને તમા ત્રસભૂત પ્રાણી કહે છે. આ બન્ને શબ્દે એક અથવાળા છે. અર્થાત્ ત્રસ અને ત્રસદ્ભૂત આ ખન્ને શબ્દોના અર્થ એકજ પ્રકારના છે, જ્યારે અને શબ્દોના અર્થ એકજ પ્રકારના છે. તે બન્નેમાંથી કેઈપણુ એક શબ્દના પ્રયાગ કરવાથી ફરીથી એજ તેના પર્યાયવાચક શબ્દોના પ્રયોગ કરવા તે પુનરૂક્તિ રાષ કહેવાશે. અને તે નિરક પણ છે. જે આયુષ્મન્ આ પરિસ્થિતિમાં શું ‘ત્રસભૂત પ્રાણી ત્રસ' એ પ્રમાણેનું આપનું કથન ખરૈામર છે? ના તે ખરાખર નથી. જ્યારે અને શબ્દો સમાન અથવાળા છે, તેા આપ એકની પ્રશંસા અને ખીજાની નિંદા કેમ કરે છે! ? હૈ આયુષ્મન્ આ કથન ન્યાય પુરઃસર નથી. ભગવાન શ્રી ગૌતમ રવામી ક્રીથી કહે છે કે-ઘણા મનુષ્યે એવા હાય છે કે અમે સુડિત થઈને અને ગૃહના ત્યાગ કરીને અનગાર વૃત્તિ ધારણ કરવાને સમર્થ નથી. અમે અનુક્રમથી ધીરેધીરે સાધુપણાના સ્વીકાર કરીશુ અમે પહેલાં સ્થૂલ પ્રાણાતિપાતના ત્યાગ કરીશું, તે પછી સૂક્ષ્મ પ્રાણાતિપાતના ત્યાગ કરીશુ. તે પ્રત્યાખ્યાન કરતા થકા આ પ્રમાણેની વ્યવસ્થા પ્રગટ કરે છે. તેએ એવે વિચાર કરે છે. તે પછી તેઓ રાજાભિચેાગના આગાર રાખીને ગાથાપતિચારવિમે ક્ષણ' ન્યાયથી ત્રસ પ્રાણિચાની હિંસાના ત્યાગ કરે છે. આ પ્રમાણેના તેમના થાડા એવા હિંસાના ત્યાગ પણ સારો જ છે. તે જેટલે ત્યાગ કરે છે. એટલેા જ તેને માટે કલ્યાણકારક છે. કહ્યુ' પણ છે-સ્વરૂપમવ્યય ધર્મÄ' ઇત્યાદિ ધર્માંના થાડા અંશ પણ મહાન ભયથી રક્ષા કરે છે. ૮ાા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞાભંગ કે વિષયમેં ફિરસે ગૌતમ સ્વામી કા ઉત્તર ‘તજ્ઞા ત્રિવુöત્તિ’ઇત્યાદિ ટીકા-પહેલા ઉદક, પેઢાલપુત્ર શ્રી ગૌતમ સ્વામીને પૂછ્યું હતું કે~ ફાઇ શ્રાવકે ત્રસ જીવેાની હિંસા નહીં કરૂં, એવી પ્રતિજ્ઞા કરી હિંસાના ત્યાગ કર્યાં હાય, પર ંતુ ત્રસ છત્ર મરીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે પછી તે શ્રાવક તે સ્થાવર જીવાન, કે જે પહેલાં ત્રસ હતા, તેમના ઘાત કરે છે, ત્યારે તેમને પ્રતિજ્ઞાભગનું પાપ કેમ લાગતું નથી ? આ પ્રશ્નને ઉત્તર અહીયાં આપવામાં આવે છે. ત્રસ જીવ અવશ્ય ભાગવવાને ચાગ્ય ત્રસ નામક ના ઉદયથી અર્થાત્ ત્રસ નામકર્મનું ફળ ભાગવવાના કારણે ત્રસ કહેવાય છે. એજ કારણે તેમ ત્રસ' આ નામને ધારણ કરે છે. જ્યારે તેઓના ત્રસપણાના આયુષ્યના ક્ષય થઈ જાય છે, અને ત્રસકાયમાં સ્થિતિના કારણભૂત કમ` પણ ક્ષીણ થઇ જાય છે. ત્યારે તેઓ ત્રસપણાના આયુષ્યના ત્યાગ કરી દે છે. અને સ્થાવર પર્યાયને ધારણ કરે છે. આજ પ્રમાણે સ્થાવર જીવ પણ અવશ્ય ભાગવવા ચૈાગ્ય સ્થાવર નામ કર્મીના ઉદયથી સ્થાવર કહેવાય છે, અને એજ કારણે સ્થાવર' નામને ધારણ કરે છે. જ્યારે તેમના સ્થાવરપણાના આયુષ્યના ક્ષય થઈ જાય છે, અને સ્થાવરકાયની સ્થિતિના કારણભૂત કમના પણ ક્ષય થઈ જાય છે. ત્યારે તે જીવા સ્થાવર આયુષ્યને ત્યાગ કરી દે છે. સ્થાવર આયુષ્યને! ત્યાગ કરીને તેઓ ત્રસ પર્યાયને ધારણ કરી લે છે. તેએ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. અને માટા શરીરવાળા અને લાંખા કાળની સ્થિતિવાળા પણ કહેવાય છે. અર્થાત્ તેએમાં કાઇકોઈ એક લાખ ચાજન પ્રમાણવાળા શરીરની વિક્રિયા પણ કરે છે. અને તેત્રીસ સાગરોપમની સ્થિતિ પણ પામે છે. પ્રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ હિંસાત્યાગકે બારેમેં ઉદકપેઢાલ પુત્ર એવં ગૌતમસ્વામી કે પ્રશ્નોત્તર “રંવારં વા વેઢાઢyત્તે’ ઈત્યાદિ. ટીકાર્થ-ઉદક પેઢાલપુત્રે વાદસહિત ભગવાન શ્રી ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યન્ ગૌતમ! જીવને એ એક પણ પર્યાય નથી કે જેની હિંસાનો શ્રમણોપાસક ત્યાગ કરી શકતા હોય, તેનું શું કારણ છે? સંસારના પ્રાણિના પર્યાયે પરિવર્તન સ્વભાવવાળા છે. સ્થાવર પ્રાણી પણ ત્રસપણામાં આવી જાય છે. અને ત્રણ પ્રાણી પણ સ્થાવર પણામાં આવી જાય છે સ્થાવર કાયથી છૂટીને બધા જ જીવે ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. તથા ત્રસકાયથી છૂટિને બધા જ છ સ્થાવરકામાં ઉત્પન્ન થઈ જાય છે જ્યારે તે બધા સ્થાવરકામાં ઉત્પન્ન થઈ જાય છે, તે શ્રમણોપાસકોના ઘાતને યોગ્ય થઈ જાય છે. આ સ્થિતિમાં તે પ્રતિજ્ઞા પ્રોજન વિનાની બની જાય છે. માની લો કે કોઈએ એવી પ્રતિજ્ઞા કરી હોય કે-આ નગરમાં રહેનારાઓની હિંસા કરીશ નહીં તે પછી તે નગર ઉજજડ થઈ ગયું હોય તે તેનું પ્રત્યાખ્યાન નિરર્થક બની જાય છે, કેમકે-એ રિથતિમાં ઘાત ન કરવા ગ્ય કેઈ પ્રાણી ત્યાં હોતું જ નથી. ભગવાન શ્રી ગૌતમ સ્વામી ઉદક પઢાલપુત્રને કહે છે –હે ઉંદક! મારા સિદ્ધાંત પ્રમાણે વિચારવામાં આવે તે આ પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. કેમકેબધા જ ત્રસ જીવે એક જ સમયે સ્થાવર જીવો બની જાય છે, અને એ વખતે કોઈ ત્રસ જી રહેતા જ નથી. એ અમારે પક્ષ નથી કેઈ કાળે તેમ થયું નથી. કોઈ કાળે તેમ થતું નથી, અને કયારેય પણ તેમ થશે નહીં. પરંતુ તમારા મત પ્રમાણે પણ શ્રાવકનું વ્રત નિર્વિષય અર્થાત્ નિરર્થક થઈ શકતું નથી. કેમકે- તમારા મત પ્રમાણે કઈ સમયે સ્થાવર જીવો પણ ત્રસ બની જાય છે. તે વખતે શ્રાવકને ત્યાગ કરવાને વિષય ઘણે અધિક વધી જાય છે. તે અવસ્થામાં શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનું પ્રત્યાખ્યાન સર્વ પ્રાણી વિષયક બની જાય છે. શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે. આમ કહેવું તે ન્યાયયુક્ત લાગતું નથી. શબ્દાર્થ આ પ્રમાણે છે ભગવાન શ્રી ગૌતમસ્વામીએ ઉદક પેઢાલપુત્રને વાદ સાથે આ પ્રમાણે કહ્યુંહ આયુષ્યન ઉદક ! અમારે કહેવાની જરૂર જ રહેતી નથી. મારા સિદ્ધાંત પ્રમાણે આ પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. આપના સિદ્ધાંત પ્રમાણે પણ એમ જ પર્યાય પરિવર્તન છે. જેમાં સર્વભૂત, પ્રાણી, જીવ, અને સત્વના વિષયમાં શ્રાવકના ડિસાના ત્યાગને સંભવ છે હું ક્યા કારણથી આ પ્રમાણે કહું છું ? કેમકે ત્રસ પ્રાણ પણ સ્થાવરપણાથી ઉત્પન્ન થઈ જાય છે. અને સ્થાવર જીવ પણ ત્રપણાથી ઉત્પન્ન થાય છે. ત્રસકાયથી છૂટિને બધા જ જીવે સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અને સ્થાવરકાયને ત્યાગ કરીને બધા જ જીવે ત્રસ કાયમાં ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે બધા જ જીવે ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે તે સ્થાન શ્રાવકને માટે અહિંસા એગ્ય થઈ જાય છે, તે ત્રસ છ પ્રાણ ધારણ કરવાથી પ્રાણ કહેવાય છે, ત્રસ નામકર્મને ઉદય થવાથી ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિક વિગેરે પણ કહેવાય છે. એક લાખ જન જેટલા મોટા શરીરની વિક્રિયા કરવાથી તેઓને મહાકાય કહેવામાં આવે છે. તેત્રીસ સાગરોપમ સુધીનું આયુષ્ય હોવાથી મહાસ્થિતિક કહેવાય છે. આ રીતે આવા પ્રાણી ઘણા જ છે. જેના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સફળ થાય છે. તે સમયે તેઓ પ્રાણી જ હોતા નથી, કે જેના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થતું નથી. આ રીતે તે શ્રમણોપાસક મહાન ત્રસકાયની હિંસાથી ઉપશાંત અને નિવૃત્ત થાય છે. તેથી જ આપનું કે બીજાઓનું આ કથન ન્યાયયુક્ત નથી કે એ એક પણ પર્યાય નથી, કે જેના સંબંધમાં શ્રમણે પાસકનું પ્રત્યાખ્યાન સફળ બની શકે. - શ્રી ગૌતમ સ્વામીને વાદ પૂર્વક આ ઉત્તર સાંભળીને ઉદક પઢાલપુત્ર આ વિષયમાં પ્રતિબંધવાળા થઈ ગયા. ૧૦ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીકા દષ્ટાન્ત સહિત વિશેષ ઉપદેશ “માનં ર નં ૩g ઈત્યાદિ ટીકાઈ–ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ઉદક પઢાલપુત્રને કહ્યું કે હું નિને પૂછું છું કે-હે આયુષ્મન ઉદક વિગેરે નિગ્રંથ અણગારો ! આ લેકમાં એવા પણ મનુષ્યો હોય છે, જેઓ એ ત્યાગ કરે છે કે-જે આ મુંડિત થઈને ગૃહનો ત્યાગ કરીને અનગારદશાને પ્રાપ્ત થઈ ગયા છે. તેમની હું જીવતા સુધી હિંસા કરીશ નહી અને જે ઘરમાં નિવાસ કરે છે, અર્થાત્ ગૃહસ્થ છે, તેમની હિંસાને હું જીવતા સુધી ત્યાગ કરતા નથી, આ પરિસ્થિતિમાં કોઈ સાધુ ચાર, પાંચ, છ, અથવા દશ વર્ષ સુધી અથવા તેથી ઓછાવત્તા સમય સધી સાધુ અવસ્થામાં દેશમાં વિચરણ કરીને તે ઉદક પેઢાલપુત્ર! હું પૂછું છું કે-ગૃહસ્થ બની જાય છે કે નહીં? નિગ્રંથ કહે છે- હા કેટલાક ફરીથી ગૃહસ્થ બની જાય છે. શ્રી ગૌતમ સ્વામી કહે છે કે જેઓ સાધુપણાને ત્યાગ કરીને ગૃહસ્થ બની ગયા છે તે ગૃહસ્થની હિંસા કરવાવાળા તે પૂર્વોક્ત પ્રત્યાખ્યાન કરવાવાળાના પ્રત્યાખ્યાનનો ભંગ થઇ જાય છે શું ? નિર્ચન્થ અણગાર કહે છે કે ના જેણે ગૃહસ્થને મારવાનું પ્રત્યાખ્યાન કર્યું નથી, તે પુરૂષ જે સાધુપણું છેડીને ગૃહસ્થ બનેલા પુરૂષને મારે છે, તે તેના પ્રત્યાખ્યાનને ભંગ થતો નથી. તેણે તે સાધુને જ ન મારવાનું પ્રત્યાખ્યાન કર્યું છે. પરંતુ આ પુરૂષ હવે સાધુ રહેલ નથી, પરંતુ ગૃહસ્થ છે, તેથી જ તે ગૃહસ્થને મારવાથી સાધુને ન મારવાની પ્રતિજ્ઞાન ભંગ થતો નથી. ગૌતમસ્વામીએ કહ્યું–આ જ પ્રમાણે શ્રમણોપાસકે ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કર્યો છે, અને સ્થાવર જીવોની હિંસાને ત્યાગ કર્યો નથી, તેથી તે જે સ્થાવર જીવોની હિંસા કરે છે, તે તેના પ્રત્યાખ્યાનને ભંગ થતું નથી કેમકે તે જીવ આ વખતે ત્રસ શરીરમાં નથી, પણ સ્થાવર શરીરમાં રહેલ છે, જે નિગ્રન્થ સાધુઓ ! એમ જ સમજવું જોઇએ. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી આજ વાત સમજાવવા માટે બીજું ઉદાહરણ આપે છેહે આયુષ્ય નિર્ગળે! કઈ ગાથા પતિ અથવા ગાથા પતિને પુત્ર તેવા પ્રકા૨ના ઉત્તમ કુળમાં જન્મ લઈને શું ધર્મ શ્રવણ કરવા માટે સાધુઓની સમીપે આવી શકે છે? નિષેએ કહ્યું–હા આવી શકે છે. ગૌતમસ્વામીએ કહ્યું–તે ગાથા પતિ વિગેરેને શું ઉપદેશ કર જોઈએ. નિર્ચાએ કહ્યું–હા સાધુઓએ ધર્મોપદેશ કર જોઈએ. ગૌતમસ્વામીએ કહ્યું-શું ધર્મના ઉપદેશને સાંભળીને અને સમજીને તેઓ એવું કહી શકે છે કે આ નિન્ય પ્રવચન જ સત્ય છે. અનુત્તરસર્વોત્તમ છે. પરિપૂર્ણ છે. સંશુદ્ધ છે, ન્યાયયુક્ત છે. શલ્ય અર્થાત્ માયા વિગેરે પાપને નાશ કરવાવાળું છે. અવિચલ સુખરૂપ સિદ્ધિને માર્ગ છે, સમસ્ત કર્મથી આત્માને જૂદ કરવાને માર્ગ છે નિર્વાણ અર્થાત્ સમસ્ત કર્મોનો ક્ષયથી ઉત્પન્ન થવાવાળા પરમસુખને માર્ગ છે. તથ્ય-સત્ય છે. સંશય વગરને છે. સમસ્ત દુઃખના વિનાશ કરવાનો માર્ગ છે. આ ધર્મમાં રહેલ છવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, અને બધાજ અર્થાત્ શારીરિક-શરીર સંબંધી અને માનસિક દુઃખોને અંત કરે છે. તેથી તીર્થકર દ્વારા ઉપદેશ કરવામાં આવેલ આ ધર્મની આજ્ઞા પ્રમાણે જ અમે યતનાપૂર્વક ગમન કરીશું. તેનાથી વિહાર કરીશું યતનાથી ઉભા રહીશું-હાથ, પગ વિગેરેને તરછેડયા વિના સમાધિવાળા થઈશું. યતનાથી બેસીશું, યતનાથી પડખા બદલીશું. યેતનાથી આહાર પ્રાપ્ત કરીશું, ચેતનાથી બોલીશું અને તેનાથી ઉઠીશું. આ ધર્મમાં કહેવામાં આવેલ વિધિ પ્રમાણે જ ઉઠીને દ્વીન્દ્રિય વિગેરે પ્રાણિ, ભૂત-વનસ્પતિ, જી-પંચેન્દ્રિયે, તથા સ-પૃથ્વીકાય વિગેરેની રક્ષા કરવા માટે સંયમનું પાલન કરીશું? આ પ્રમાણે તે ગાથાપતિ વિગેરે આમ કહી શકશે? નિર્ગસ્થ કહે-હા તેઓ તેમ કહી શકે છે. ગૌતમસ્વામીએ કહ્યું-શું તેઓ આ વિચાર રાખવવાળા પુરૂષો શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના સ્વીકાર કરી શકે છે ? નિગ્રન્થાએ કહ્યું-હા તેએ દીક્ષા ધારણ કરી શકે છે. તેને દીક્ષા આપવા ચાગ્ય છે. ગૌતમસ્વામી—શું આવા પ્રકારના વિચારવાળા તે પુરૂષા મુ'ડિત કર. વાને ચાગ્ય છે ? નિગ્રન્થ—હા ચેાગ્ય છે. ગૌતમસ્વામી—શું તેએ સાધુપણામાં સ્થાપવાને ચેગ્ય છે? નિગ્રન્થ હા ચેાગ્ય છે. ગૌતમસ્વામી—શું તે સઘળા પ્રાણિયા યાવત્ સત્વાના સબધમાં દંડ આપવાના ત્યાગ કરી શકે છે ? નિગ્રન્થ—હા તેઓ તે પ્રમાણે દડ દેવાના ત્યાગ કરીશકે છે. ગૌતમસ્વામી—તેએ દીક્ષાપર્યાયમાં વિચરતા થકા ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી થાડા કે ઘણા દેશમાં વિહાર કરીને ફરીથી ગૃહસ્થ થઇ શકે છે ? નિગ્રન્થ—હા ફ્રીથી ગૃહસ્થ થઈ શકે છે. ગૌતમસ્વામી—તેએ ગૃહસ્થ થઈને ખધા પ્રાણિયાને દડ આપવાના ત્યાગ કરે છે? નિગ્રન્થ—ના, આ અર્થ ખરાખર નથી, અર્થાત્ ફરીથી ગૃહસ્થ થઈને તેએા સઘળા પ્રાણિયાની હિંસાના ત્યાગ કરવાવાળા થઈ શકતા નથી. ગૌતમસ્વામી—તે એજ પુરૂષ છે. કે જેણે દીક્ષાના સ્વીકાર કર્યાં પહેલાં બધા જ પ્રાણિયાને દંડ દેવાના ત્યાગ કર્યાં ન હતા. તે એજ પુરૂષ છે કે, જેણે દાક્ષા ધારણ કર્યા પછી બધા જ પ્રાણિયાને દંડ દેવાના ત્યાગ કર્યા હતા. અને તે એજ પુરૂષ છે કે જે દીક્ષાના ત્યાગ કરીને અને ગૃહસ્થ અવસ્થામાં આવીને બધા જ પ્રાણિયાને દંડ દેવાના ત્યાગ કરનાર નથી. તે સૌથી પહેલાં અસંયમી હતા. તે પછી સયમી થઈ ગયા. અને તે પછી પાછે. સાધુના વેષના ત્યાગ કરીને અસયમી થઈ ગયા. જે અસ યમી છે. તે સઘળા પ્રાણિયા ચાવત્ સઘળા સાને દંડ આપવાને ત્યાગ કરવાવાળા હતા નથી. હું નિગ્રન્થા ! તમે એવું જાણે! અને એજ પ્રમાણે જાણવુ જોઇએ. ભાવાથ આ પ્રમાણે છે–જો કે ત્રસ જીવની હિંસાનું પ્રત્યાખ્યાન પહેલાં કર્યું. હતુ. પરંતુ તે ત્રસ જીવ કાલાન્તરમાં સ્થાવર બની જાય છે. ત્રસ જીવનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન કરવાવાળાના પ્રત્યાખ્યાનને સ્થાવર જીવોની હિંસા કરવાથી ભંગ થતું નથી. કેમકે-તે વખતે તે ત્રસ જીવ રહેલ નથી. પ્રત્યાખ્યાનને સંબંધ પર્યાયની સાથે છે. દ્રવ્યપણાથી સ્થિત રહેવાવાળા જીવની સાથે સંબંધ નથી પરંતુ પર્યાય ફર્યા કરે છે. જેમકે--કઈ ગૃહસ્થ છે, તે સાધુ નથી અને તે એ અવસ્થામાં જેની વિરાધના-હિંસા કરતે હોય તે સાધુ સંબંધી પ્રત્યાખ્યાનનો ભંગ થતું નથી, તેનું કારણ શું છે? કારણ એ જ છે કેસાધુ પર્યાય અને ગૃહસ્થ પર્યાયમાં ભેદ છે. પ્રત્યાખ્યાનનો સંબંધ સાધુપર્યાય સાથે છે. ગૃહસ્થ અવસ્થામાં જીવની હિંસા કરવાથી પણ ગૃહસ્થ પ્રત્યાખ્યાનના ભંગરૂપી દેષવાળા થતા નથી. એ જ પ્રમાણે ચાલુ ત્રસના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે નિર્ગોને પ્રતિબંધ આપે. ગૌતમસ્વામી બીજું દષ્ટાન્ત આપીને ઉદક પેઢાલપુત્રને અને તેના નિગ્રન્થને સમજાવે છે. ભગવાન શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે હું નિર્ચન્થોને પૂછું છું કે-હે આયુશ્મન નિર્ચન્થ ! શું કઈ પરિવ્રાજક અથવા પરિવ્રાજકા કેઈ બીજા તીર્થકરના સ્થાનમાં (આશ્રમ અથવા મઠ વિગેરેમાં) રહેવાવાળા સાધુની પાસે ધર્મશ્રવણ કરવા માટે આવી શકે છે? નિગ્રંથા–હા આવી શકે છે? ગૌતમસ્વામી-તેવા પ્રકારની તે વ્યક્તિઓને ધર્મને ઉપદેશ આપવો જોઈએ? નિથ–હા તેઓને ધર્મનું શ્રવણ કરાવવું જોઈએ. ગૌતમસ્વામી–ધર્મનું શ્રવણ કર્યા પછી પૂર્વોક્ત પ્રકારથી યાવત્ દીક્ષા લેવાની ઈચ્છા કરે તે તેઓને દીક્ષા આપીને ધર્મમાં સ્થાપિત કરવા જોઈએ? નિર્ચ-– હા કરવા જોઈએ. ૌતમસ્વામી–જે તેઓ વિરક્ત થઈને દીક્ષા ધારણ કરી લે તે શું તેઓ સંગ કરવાને ચોગ્ય છે? નિગ્ન –હા, તેઓ સંભોગ કરવાને ચોગ્ય છે. સાધુઓના સરખા સામાચારીવાળા સાધુઓની સાથે અને સાધ્વીજીઓને સાધ્વીઓની સાથે ભેજન વિગેરે વ્યવહાર કરવો તે સંભોગ કહેવાય છે. તેઓ દીક્ષિત થયા પછી અવશ્ય સંગ કરવાને ગ્ય બને છે. ૌતમસ્વામી–તેઓ આ પ્રકારના વિહારથી વિચરતા થકા અર્થાત્ સાધુ પણાનું પાલન કરતા થકા યાવત્ ફરીથી ગૃહસ્થ અવસ્થામાં જઈ શકે છે? નિ –હા અશુભ કર્મના ઉદયથી ગૃહસ્થપણમાં જઈ શકે છે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી– જ્યારે તેઓ સાધુના વેષને ત્યાગ કરી દે અને ગૃહસ્થ બની જાય, તે પછી સાધુઓની સાથે સંભોગ કરવાને યોગ્ય ગણાય છે? નિર્ચ –ના, આ અર્થ બરાબર નથી. અર્થાત્ ગૃહસ્થ થયા પછી તેઓ સંગને યોગ્ય રહેતા નથી. ગૌતમવામી–આ તેજ જીવ છે, જે દીક્ષા લીધા પહેલાં સંભોગને યોગ્ય ન હતું. આ એજ જીવ છે કે જે દીક્ષા લીધા પછી સંગને યોગ્ય હતે. અને આ એજ જીવ છે કે જે-હવે દીક્ષાને ત્યાગ કર્યા પછી સંભેગને ગ્ય રહેલ નથી. આ એજ જીવ છે જે પહેલાં શ્રમણ ન હતોતે પછી શ્રમણ બને અને હવે પાછો શ્રમણ રહ્યો નથી. મને આશ્રમની સાથે સંગ કરવાનું કલ્પતું નથી. કેમકે તેઓને આચાર પ્રમાણે જે તે તેથી જ હે શ્રમણ નિગ્રો ! આપ એવું સમજે આપે એવું જ સમજવું જોઈએ. આજ પ્રમાણે જે શ્રમણે પાસકે ત્રસજીવની હિંસાને ત્યાગ કરેલ હોય, તેને માટે ત્રસ જીવ, હિંસાને વિષય બનતા નથી. પરંતુ જ્યારે એજ જીવ ત્રસ પર્યાયને ત્યાગ કરીને સ્થાવર બની જાય છે. તે પછી તે તેઓના ત્યાગને વિષય રહેતું નથી. આ રીતે પ્રત્યાખ્યાન પર્યાયની અપેક્ષાથી થાય છે. દ્રવ્યની અપેક્ષાએ થતું નથી. આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે નિજૅને સમજાવેલ છે. ૧૧૫ ગૌતમસ્વામીકા દેશવિરતિ ધર્મ આદિકા સમર્થન “મા ર ા ટ્રાદુ” ઈત્યાદિ ટીકાર્થ_શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રકારાન્તરથી ઉદક પેઢાલપુત્ર વિગેરેના પ્રશ્નનો ઉત્તર આપે છે –હે ઉદક ! આ સંસાર કયારેય પણ ત્રસ જી વિનાને થતો નથી. અનેક પ્રકારથી સંસારમાં ત્રસ જીવ ઉત્પન્ન થતા રહે છે. આ વાત સંક્ષેપથી હું આપની પાસે પ્રતિપાદન કરૂં તે આપ ધ્યાન દઈને સાંભળે. ભગવાન શ્રી ગૌતમ સ્વામી કહે છે–આ લોકમાં ઘણા શ્રમણોપાસક એવા હોય છે કે-જેઓ સાધુની પાસે આવીને કહે છે–અમે મુંડિત થઈને અને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ વૈભવથી ભરેલા ઘરને ત્યાગ કરીને અનગારવૃત્તિને સ્વીકાર કરવાને સમર્થ નથી. અમે ચૌદસ આઠમ, અમાસ, અને પુનમને દિવસે પ્રતિપૂર્ણ પૌષધ નામના શ્રાવકના અગીયારમા વ્રતનું પાલન કરતા થકા વિચારીશું. અમે રશૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું. સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલમૈથુન, અને સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું અમે ઈચછાનું પરિમાણ કરીશું. બે કરણ અને ત્રણ વેગથી પ્રત્યાખ્યાન કરીશું. અમારા માટે કંઈ પણ ન કરે. અને કંઈપણ ન કરાવે એવું પ્રત્યાખ્યાન પણ કરીશું. શ્રમણોપાસક સુશ્રાવક ખાધા વિના, પાણી પીધા વિના, નાહ્યા વિના, આસનની નીચે ઉતરીને સમ્યક્ પ્રકારથી પૌષધનું પાલન કરીને જે મૃત્યુને પ્રાપ્ત થાય, તે તેના સંબંધમાં શું કહેવાનું હોય? તેના વિષયમાં એમજ કહેવું જોઈએ કે તેઓએ સમ્યક્ પ્રકારથી સમાધિપૂર્વક કાળ કરેલ છે, તેઓએ દેવલોક પ્રાપ્ત કર્યો છે. તેઓ પ્રાણેને ધારણ કરવાના કારણે પ્રાણી પણ કહેવાય છે. ત્રણ નામકર્મને ઉદય હોવાથી, તેઓ ત્રસ પણ કહેવાય છે. એક લાખ જન જેટલા વિશાળ શરીરની વિકિયા કરી શકવાથી તેઓ મહાકાય પણ કહેવાય છે. અને બાવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોવાથી ચિરસ્થિતિક પણ કહેવાય છે. એવા ઘણા પ્રાણિ છે કે જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. જેઓના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થતું નથી તેવા પ્રાણિ થોડા છે. આ રીતે મહાન ત્રસકાયની હિંસાથી નિવત્ત છે. આવી સ્થિતિમાં આપ શ્રમણોપાસકના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહે છે, આપનું આ કથન ન્યાયયુક્ત નથી. ભગવાન શ્રી ગૌતમસ્વામીએ ફરીથી કહ્યું કે-કોઈ કોઈ શ્રમણોપાસકો આ પ્રમાણે કહે છે.–અમે મુંડિત થઈને ઘરને ત્યાગ કરીને સાધુ થવાને સમર્થ નથી. અમે ચૌદશ, આઠમ, અમાસ, અને પુનમની તિથિમાં પ્રતિપૂર્ણ પૌષધનું પાલન કરવામાં પણ સમર્થ નથી. અમે તે અંત સમયે મરણને અવસર પ્રાપ્ત થાય ત્યારે સંખનાનું સેવન કરીને આહાર પાણીનો ત્યાગ કરીને જીવવાની ઈચ્છા ન કરતા થકા મૃત્યુથી ભય ન પામતાં વિચરીશું. આ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ વખતે અમે ત્રણ કરણ અને ત્રણ વેગથી સંપૂર્ણ પ્રાણાતિપાત અને સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીશું. અમારે માટે કંઈ કરવું નહીં અને કંઈ કરાવવું નહીં. એવું પણ પ્રત્યાખ્યાન કરીશું આ પ્રમાણે કહીને તેઓ શ્રાવકપણાનું પાલન કરતા થકા અંતસમયે સંથાર કરીને મૃત્યુને પ્રાપ્ત કરે છે તે તેમના સંબંધમાં શું કહેવાનું છે ? નિગ્રન્થાએ ઉત્તર આપતાં કહ્યું કે–તમેએ સારી રીતે કાળ કર્યો તેમ કહેવું જોઈએ. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરસ્થિતિક પણ કહેવાય છે. તેમની હિંસાથી શ્રમણોપાસક નિવૃત્ત રહે છે. તેથી જ શ્રમણોપાસકના વ્રતને નિવિષયક કહેવું તે ન્યાય સંગત નથી. ભગવાન ગૌતમસ્વામીએ ફરીથી કહ્યું-આ સંસારમાં એવા પણ મનુ હોય છે કે-જે એ રાજ્યવૈભવ પરિવાર વિગેરેની અત્યંત અધિક ઈચ્છાવાળા હોય છે. પંચેનિદ્રયના વધુ વિગેરેનો મહાન આરંભ કરે છે, મહાપરિગ્રહવાળા, અપરિમિત ધન, ધાન્ય, દ્વિપદ મકાને, ખેતરે વિગેરે પરિગ્રહવાળા હોય છે. અધાર્મિક અર્થાત્ શ્રતચારિત્ર ધર્મથી રહિત હોય છે. યાવતુ ઘણીજ કઠણાઈથી પ્રસન્ન થવાવાળા હોય છે. અહીંયાં યાવત્ શબ્દથી આ પ્રમાણેના બીજા વિશેષણે પણ સમજી લેવા. અધર્માનુગ-યુતચારિત્ર ધર્મનું અનુસરણ ન કરવાવાળા અધર્મસેવી–સ્ત્રી વિગેરે માટે ષજીવનિકાયની હિંસા કરવાવાળા, અધમિષ્ઠ–અત્યંત અધમી અધર્મની વાત કહેવાવાળા, અને અધર્મને જ દેખવાવાળા, અધર્મજીવી–પાપથી જીવન યાપન કરવાવાળા, અધર્મરંજન પાપ કરીને જ પ્રસન્ન થવાવાળા, અધર્મ શીલ સમુદાચાર–પાપમય આચરણ કરીને પ્રસન્ન થવાવાળા, તથા પાપથી જ આજીવિકા કરવાવાળા, યાવત્ સમસ્ત પરિગ્રહથી જીવનપર્યત નિવૃત્ત ન થવાવાળા, અહીંયાં યાવત્ શબ્દથી પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, અને મૈથુનનું ગ્રહણ કરેલ છે. અર્થાત્ બધા જ પ્રકારની હિંસા, અસત્ય, ચોરી અને મૈથુનથી જીવનપર્યત નિવૃત્ત ન થવાવાળા હોય છે. શ્રમણોપાસક એવા પ્રાણિની હિંસા કરવાના વ્રત ગ્રહણથી લઈને મરણપર્યંત ત્યાગ કરે છે. એ પૂર્વોક્ત પુરૂષ મરણ સમયે આયુને ત્યાગ કરે છે અને પિતા પોતાના કર્મ પ્રમાણે દુર્ગતિ (નરક)માં જાય છે. તે અધા. મિક પુરૂ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તથા મહાકાય શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ તથા ચિરસ્થિતિક પણ કહેવાય છે. તેથી એવા જ ઘણા હોય છે, કે જેની હિંસાનું શ્રાવક વ્રતગ્રહણ કરવાના સમયથી લઈને મરણ પર્વન્ત ત્યાગ કરે છે. આ રીતે તે શ્રાવક ઘણુ જીવોની હિંસાને ત્યાગ કરવાવાળા હોય છે. આવી સ્થિતિમાં આપનું આ કથન ન્યાય સંગત નથી કે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે. ભગવાન શ્રી ગૌતમ સ્વામી ફરીથી કહે છે-આ સંસારમાં કઈ કઈ એવા મનુષ્ય હોય છે. કે જે વ્રત ગ્રહણથી લઈને મરણ પર્યન્ત આરંભને ત્યાગ કરવાવાળા હોય છે. પરિગ્રહથી રહિત હોય છે. ધાર્મિક ધમનગમી. ચાવત સઘળા પરિગ્રહથી નિવૃત્ત હોય છે. શ્રાવક વ્રત ગ્રહણ કરવાના સમયથી મરણ પર્યત એવા જીની હિંસા કરવાનો ત્યાગ કરે છે. તે પૂર્વોક્ત ધાર્મિક પુરૂષ મરણ સમય પ્રાપ્ત થાય ત્યારે અયુને ત્યાગ કરે છે. અને પિતે પ્રાપ્ત કરેલ પુણ્ય કર્મના ફળથી સદ્ગતિમાં જાય છે. તેઓ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. વિક્રિયા કરવાને કારણે મહાકાય પણ કહેવાય છે. અને ચિર સ્થિતિ વાળા પણ કહેવાય છે. અર્થાત તેઓ લાંબા સમય સુધી દેવોક માં નિવાસ કરે છે. અને શ્રાવક તેઓને દંડ દેતા નથી. આવી સ્થિતિમાં આ કહેવું ન્યાય સંગત નથી, કે ત્રસ જીવે ને અભાવ થઈ જવાથી શ્રાવકની પ્રતિજ્ઞા નિર્વિષય છે. આ પ્રમાણે ગૌતમસ્વામી એ ઉત્તર કહ્યો છે. ભગવાન શ્રી ગૌતમસ્વામી એ ફરીથી કહ્યું કે-આ સંસારમાં કઈ કઈ એવા મનુષ્ય પણ હોય છે, કે જેઓ અપ ઈચ્છાવાળા અર્થાત્ પરિમિત રાજ્ય વિભવ, ધન ધાન્ય પરિવાર દ્વિપદ ચતુષ્પદ વિગેરેની ઈચ્છા કરે છે. અલ્પ આરંભ સમારંભ કરવાવાળા અર્થાત્ કૃષિ-ખેતી વિગેરે કર્મ કરીને પૃથ્વીકાય વિગેરે જીનું ઉપમર્દન કરવાવાળા હોય છે. અલ્પ પરિગ્રહી–પરિમિત ધન ધાન્ય વિગેરેને સ્વીકાર કરવાવાળા, ધર્મપૂર્વક આચરણ કરવાવાળા, ધર્મના અનુગામી, ધર્મના પ્રેમી, તથા ધાર્મિકપણાથી પ્રખ્યાત હોય છે. તેઓ ધર્મનેજ પિતાનું ઈષ્ટ સમજે છે. ધર્મ કરીને પ્રસન્ન થાય છે. યોગ્ય બને છે. તેઓ સાધુ સમીપે સ્થૂલ પ્રાણાતિપાતને ત્યાગ કરે છે. પરંતુ સૂમ પ્રાણાતિપાતથી નિવૃત્ત શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ થતા નથી, એ જ કારણે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન રશૂલ મિથુન અને સ્થૂલ પરિગ્રહથી નિવૃત્ત થાય છે. પરંતુ સૂમમૃષાવાદ સૂક્ષ્મ અદત્તાદાન સૂફમ મૈથન અને સૂક્ષમ પરિગ્રહથી નિવૃત્ત થતા નથી, અર્થાત્ હિંસા વિગેરે આસ્સવદ્વારેને એક દેશથી ત્યાગ કરી દે છે. અને એકદેશથી ત્યાગ કરતા નથી. એવા જેની હિંસાથી શ્રાવક, વ્રત ગ્રહણ કરવાના સમયથી જીવતાં સુધી નિવૃત્ત રહે છે. તે મનુષ્યો પિતાના આયુષ્યને ત્યાગ કરે છે, અને પિતે પ્રાપ્ત કરેલા કર્મ પ્રમાણે સદ્ગતિ (સ્વગ) પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરસ્થિતિક પણ કહેવાય છે. શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે. તેમ કહેવું ન્યાયસંગત નથી. - ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરીથી કહયું કે-આ જગતમાં એવા પણ ઘણુ મનુષ્ય હોય છે, જેમાં કેઈ અરણ્ય એટલે કે જંગલમાં નિવાસ કરનારા અર્થાત તાપસ હોય છે. કેઈ આવસથક-કુટિર વિગેરે સ્થાનમાં નિવાસકરે છે. તેઓ ગ્રામમાં–ગામમાં નિમંત્રિત થઈ ને પિતાની આજીવિકા ચલાવે છે. કઈ ગ્રહ, નક્ષત્ર વિગેરે રહસ્ય વિદ્યાઓ દ્વારા જીવન નિર્ગમન કરે છે. શ્રાવક, વ્રત ગ્રહણ કરવાના સમયથી મરણપર્યંત તેઓની હિંસાને ત્યાગ કરે છે. તે મનુષ્ય અધિક સંયમી હોતા નથી. પ્રાણી ભૂત જીવ અને સત્વની હિંસા થી નિવૃત્ત થતા નથી તેઓ પોતાના મત પ્રમાણે કલ્પના કરીને સાચું ખોટું બોલે છે. જેમ કે-હું મારવાને ગ્ય નથી પરંતુ બીજા જીવો મારવાને યેગ્ય છે. આવા પ્રકારના જીવ આયુષ્ય સમાપ્ત થાય ત્યારે મૃત્યુને પ્રાપ્ત કરીને કઈ અસુર નિકાયમાં કિલ્બિષિક દેવપણાથી ઉત્પન્ન થાય છે. ફરીથી ત્યાંથી આવીને બકરાની જેમ ગુંગા અને તામસી થાય છે. અર્થાત અસુરનિકાયનું આયુષ્ય ભોગવ્યા પછી અધમયોનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. તેથી જ ત્રસ જીવને ન મારવાનું શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય નથી. ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરીથી કહયું કે–આલેકમાં કઈ કઈ પ્રાણું લાંબા આયુષ્યવાળા હોય છે. જેઓના સંબંધમાં શ્રમ પાસક વ્રત શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણથી લઈ ને મરણ પન્ત દડના ત્યાગકરે છે તે પ્રાણિયા પહેલાં જ કાળકરે છે. અને કાળ કરીને પરલેાક માં જાય છે તેએ પ્રાણીપણુ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તેએ મહાકાય અને દીર્ઘકાલની સ્થિતિવાળા પણ કહેવાય છે. એવા દીર્ઘાયુ પ્રાણી ઘણા હાય છે, તેએાના સંબંધમાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે તેથી જ આપનું આ કથન ન્યાયયુક્ત નથી કે-શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે, ભગવાન શ્રી ગૌતમસ્વામી કરીથી કહે છે કે-આ જગમાં કઇ કઇ પ્રાણી સમાન આયુવાળા હાય છે, જેને શ્રમણેાપાસક વ્રતગ્રહણના સમયથી લઈને જીવનપર્યંત દંડ દેવાનો ત્યાગ કરે છે. એવા જીવા પેાતાની મેળે જ કાળ કરે છે. તેને મારવા અન્ય કાઈ સમથ નથી, તેઓ કાળ કરીને પરલાકમાં જાય છે. તેએ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. મહાકાય પણ કહેવામાં આવે છે. આવા સમ આયુષ્યવાળા ઘણા જીવેા હાય છે, તેના સંબંધમાં શ્રમણેાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હેાય છે. તેથીજ શ્રમણેાપાસકનું પ્રત્યાખ્યાન ન્યાયસંગત નથી તેમ કહેવું તે નિવિષય છે. ભગવાન્ શ્રી ગૌતમસ્વામી ફરીથી કહે છે-જગતમાં કાઈ કાઈ પ્રાણી અલ્પ આયુષ્યવાળા હાય છે. શ્રમણેાપાસક વ્રત કરવાથી લઈને મરણપયન્ત તેની હિંસાના ત્યાગ કરે છે. તે પહેલાં જ કાળ કરી જાય છે. અને કાળ કરીને પરલેાકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને અલ્પાયુ પણ કહેવાય છે. એવા પ્રાણિયા ઘણા હોય છે. તેઓના સંબંધમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હેાય છે. તેથીજ શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નિવિષય છે તેમ કહેવું તે ન્યાય સંગત નથી. ભગવાન શ્રી ગૌતમરવામીએ ફીથી કહ્યું કે-આ જગતમાં કાઈ કાઈ શ્રમણેાપાસક હાય છે જે આપ્રમાણે કહે છે અમે મુતિ થઈ ને અને ગૃહના ત્યાગ કરીને સાધુપણાનેા સ્વીકાર કરવામાં સમથ નથી. અમે ચૌદશ, આઠમ, અમાસ, અને પુનમના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રત કરવામાં પણ સમથ નથી. અમે તે। સામાયિક દેશાવકાશિક વ્રત-સાવધ વ્યાપારના ત્યાગને ગ્રહણુ કરીશું. દરરોજ સવારે પૂર્વ અને પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરદેશામાં જવા આવવાની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ મર્યાદાનો સ્વીકાર કરીને તે મર્યાદાથી બહારના પ્રાણિ. ભૂત છે અને સર્વે માટે ક્ષેમકર (કલ્યાણ કરનાર) બનીશું, આ પ્રમાણે શ્રમ પાસકે કરેલી મર્યાદા બહાર રહેલા પ્રાણિની વ્રત ગ્રહણથી લઈને જીવન પર્યન્તને માટે હિંસાને ત્યાગ કરે છે. તે પછી તે આયુને આંગ કરે છે. તે પ્રાણિ જ્યારે આયુષ્યને ત્યાગ કરીને શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ મર્યાદાથી બહારના પ્રદેશમાં ત્રણથી ઉત્પન થાય છે. ત્યારે તેના સંબંધમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યા ખ્યાન હોય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે ત્રસ પણ કહેવાય છે. તેથી જ શ્રમણોપાસકના પ્રત્યાખ્યાનને નિવિષય કહેવું તે ન્યાયયુકત લાગતું નથી, તેરા તત્વ ” ઈત્યાદિ ટીકાર્યું–ત્યાં સમીપવત દેશમાં જે ત્રસ પ્રાણી રહેલા છે, તેની હિંસા કરવાને શ્રમણોપાસકે વત ગ્રહણ કરવાના દિવસથી લઈને જીવન પર્યત માટે ત્યાગ કરેલ છે. તે પ્રાણ તે બસ આયુષ્યને ત્યાગ કરી દે છે. અને ત્યાંના સમીપના દેશમાં સ્થાવરપણુથી ઉત્પન્ન થાય છે. જેને શ્રાવકે અનર્થ (વિનાપ્રજન) દંડદેવાને ત્યાગ કરેલ છે. પરંતુ અર્થદંડ દેવાનો ત્યાગ કરેલ નથી. તેઓમાં ઉત્પન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહે વાય છે. તેઓ લાંબા કાળ સુધી સ્થિત રહે છે તેને શ્રમણોપાસકદંડદેતા નથી, તેથી તેના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપના દેશમાં રહેવાવાળા જે ત્રસપ્રાણી છે. શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમય થી લઈ ને મરણ પર્યત જેની હિંસાને ત્યાગ કરેલ છે. તેઓ પિતાના આયુષ્ય નો ત્યાગ કરીને તે દેશથી દૂર રહેલા કે પ્રદેશમાં રહેવાવાળા જે ત્રસ અને સ્થાવર પ્રાણું છે. જેને વ્રત ગ્રહણ કરવાના સમય થી લઈ ને મરણ પર્યન્ત દંડ દેવાને શ્રાવકે ત્યાગ કરેલ છે. તેઓમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણિયેના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સફળ થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. શ્રમ પાસક તેઓની હિંસા કરતા નથી. તેથી જ શ્રમણે પાસકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપના દેશમાં જે સ્થાવર પ્રાણું છે. જેના સંબંધમાં શ્રાવકે પિતાના જીવનમાં અર્થદંડને ત્યાગ કરેલ નથી. અને અનર્થદંડને ત્યાગ કરેલ છે. તેઓ જ્યારે પિતાનું આયુષ્ય સમાપ્ત કરીને સમીપનાદેશમાં રહેલ ત્રસ પ્રાણિ પણાથી કે જેને દંડ દેવાનું શ્રાવકે વ્રતગ્રહણ ના સમયથી લઈને જીવન પર્યન્ત ત્યાગ કરેલ છે. તેમાં ઉત્પન્ન થાય છે. તે તેમના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુ પ્રત્યાખ્યાન કહેવાય છે. તેઓ પ્રાણું પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન ત્રસજીના અભાવના કારણે નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાય યુક્ત નથી. શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪ ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સમીપના દેશમાં જે સ્થાવર પ્રાણી છે, કે જેની હિંસાને શ્રમણોપાસકે પ્રજનવશ ત્યાગ કરેલ નથી પરંતુ નિષ્પજન હિંસાને ત્યાગ કરેલ છે તે જીવ જ્યારે પિતાના આયુષ્યને ત્યાગ કરીને ત્યાં જે નજીકમાં રહેલા સ્થાવર અગિયો છે, કે જેની પ્રોજન વશ હિંસા કરવાને શ્રાવકે ત્યાગ કરેલ નથી. પરંત જન વિનાની હિંસાને ત્યાગ કરેલ છે. તેઓમાં ઉત્પન્ન થાય છે. તેને શ્રાવક પ્રયજન વશ દંડ આપે છે. પ્રયજન વિના દંડદેતા નથી તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે, તેમ કહેવું તે ન્યાયયુક્ત નથી. ત્યાં જે નજીકના પ્રદેશમાં સ્થાવર પ્રાણી છે કે જેને શ્રાવકે અર્થ દંડ દેવાને ત્યાગ કરેલ નથી. પરંતુ અનર્થ દંડ દેવાને ત્યાગ કરેલ છે. તેઓ જ્યારે પિતાના આયુષ્યને ત્યાગકરીને દરદેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, અને શ્રાવકે વ્રત ગ્રહણના સમયથી જીવન પર્યન્ત જેની હિંસાને ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તેઓ પ્રાણપણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તેથી જ શ્રાવકના પ્રત્યાખ્યાન ને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી. ત્યાં દૂર દેશમાં અર્થાત્ શ્રાવકદ્વારા નિયત કરવામાં આવેલ દેશપરિ. માણથી બહાર જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે. વ્રતગ્રહણથી લઈને જીવન પર્યંત શ્રાવકે જેઓની હિંસાને ત્યાગ કરેલ છે. તે પ્રાણીથા જ્યારે પોતાના આયુષ્યને ત્યાગ કરીને શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ દેશ પરિમાણની અંદર રહેલ ત્રસ પ્રાણીપણાથી ઉત્પન્ન થાય છે. જેને શ્રાવકે દંડ દેવાને ત્યાગ કરેલ છે. ત્યારે તે જીવોના સંબંધમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. તેથી જ શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહેવું તે ન્યાય યુક્ત નથી. ત્યાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રમણે પાસક દ્વારા ગ્રહણકરેલ દેશ પરિણામથી જુદા દેશમાં રહેલા છે, જેમને શ્રમ પાસકે વ્રતારંભથી લઈને મૃત્યુ પર્યન્ત દંડ દેવાને ત્યાગ કરેલ છે, તેઓ એ આયુષ્યનો ત્યાગ કરી દે છે, અને સમીપમાં રહેલા સ્થાવર પ્રાણીપણામાં કે જેને શ્રાવકે અર્થદંડ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ દેવાને ત્યાગ કરેલ નથી. પરંતુ અનર્થ દંડ દેવાને ત્યાગ કરેલ છે, તેમાં તે જન્મ ધારણ કરે છે, શ્રાવક તેને નિરર્થક દંડ દેતા નથી, તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તેથી જ શ્રાવકના વતને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી. જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવક દ્વારા ગ્રહણ કરેલ દેશપરિણામથી જૂદા દેશમાં રહેલા છે, જેને શ્રાવકે વ્રત ગ્રહણથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કરેલ છે. તેઓ એ આયુષ્યને ત્યાગ કરીને શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ દેશ પરિણામથી બહારના બીજા દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેને શ્રાવકે વ્રત ગ્રહણથી લઈને મરણત દંડદેવાને ત્યાગ કરેલા છે. તેમાં ઉપન્ન થાય છે. તેથી જ શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. તેથી જ શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાયયુક્ત નથી. ભગવાન ગૌતમ સ્વામી એ કહયું-આમ કયારે ય થયું નથી આમ ક્યારેય થશે નહીં અને વર્તમાનમાં થતું પણ નથી કે-આ સંસારમાં રસ છો ને વિચ્છેદ થઈ જાય અર્થાત્ કઈ ત્રસ પ્રાણી જ ન રહે, અને સંસાર ના બધાજ પ્રણ સ્થાવર જ હોય, અથવા થાવર ને વિરછેદ થાય, અને બધા ત્રસ પ્રાણિજ રહી જાય. જ્યારે ત્રસ અને સ્થાવર બને ને જ સર્વથા વિચ્છેદ થતું નથી, તે આપનું આ કથન યુક્તિયુક્ત નથી. કેએવાકેાઈ પર્યાય જ નથી. કે જ્યાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સફળ થાય, જ્યારે રસ અને સ્થાવર અને જીવરાશી હંમેશાં રહે છે. તો શ્રાવકનું પ્રત્યાખ્યાન નિષ્ફળ થઈ શકતું નથી. અર્થાત્ સફળ થાય છે. તેમ સમજવું ૨૩. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ‘માયં આ છાં વવાદુ' ઇત્યાદિ ટીકા —ભગવાન ગૌતમ સ્વામી એ કહયું-હે આયુષ્મન ઉક! જે પુરૂષ શ્રુતચારિત્રને ધારણ કરવાવાળા શ્રમણ અથવા માહનની નિ ંદા કરે છે. તે સાધુઓની સાથે મૈત્રી રાખવાછતાં પણ જ્ઞાનદર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરીને પણુ તથા પાપકને ન કરવા માટે યત્નશીલ હેાવા છતાં પણ પેાતાના -પરલોક ના વિનાશ કરે છે પરલેાક સબંધી સુગતિ ના નાશકરે છે, પરંતુ જે પુરૂષ શ્રમણ અથવા માહનની નીદા કરતા નથી. પરંતુ મૈત્રીભાવ રાખે છે, તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને પ્રાપ્ત કરીને તથા પાપકમ ને ન કરવામાટે ઉદ્યત થઇ ને પરલાકની વિશુદ્ધિ કરે છે. અર્થાત્ સાધુના સમર્થક પુરૂષ પલેક સંબંધી હિતનુ' દ્વાર ઉઘાડે છે. શ્રી ગૌતમસ્વામીનું સવાદ નય નિક્ષેપ પુરઃસરતું આ કથન સાંભળીને ઉદક પેઢાલપુત્ર ભગવાન્ શ્રી ગૌતમસ્વામીના આદર કર્યા વિના જે દિશાએથી આવ્યા હતા તે તરફ જવા લાગ્યા, તે સમયે ભગવાન્ શ્રી ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને કહયુ` કે હે આયુષ્મન્ ઉદક ! જે પુરૂષ તેવા પ્રકારના શ્રમણુ અથવા માહનની સમીપે સ’સારથી તારવાવાળા એક પણ પરિણામે હિતકર સુવચન સાંભળીને અને હૃદયમાં તેને ધારણ કરીને તથા પેાતાની સૂક્ષ્મ બુદ્ધિથી સમ્યકૂ પ્રકારે વિચારીને સર્વોત્તમ કલ્યાણકારી માને પ્રાપ્ત કરે છે, તે પણ એ શ્રમણ-માહનના આદર કરે છે. વિશેષરૂપે આદર કરે છે. તે તેમની વંદના (સ્તુતિ) કરે છે. નમસ્કાર કરે છે. સત્કાર કરે છે. સન્માન કરે છે. તેમને કલ્યાણુ, મગળ, દેવ સ્વરૂપ અને ધૈર્ય’જ્ઞાનરૂપ માનીને તેમની ઉપાસનાકરે છે. કમ 'ધથી થવાવાળી સઘળી આધીવ્યાધી અને ઉપાધીથી રહિત હાવાથી મેાક્ષને કલ્પ કહે છે. કલ્પ અર્થાત્ મેક્ષને જે પ્રાપ્ત કરે છે. તે કલ્યાણુ કહેવાય છે. હું. અર્થાત્ સ ́સાર સંબધી મધનને ગાળી દે. અર્થાત્ મારા પણાના નાશ કરે તે મગળ કહેવાય છે. ધૈવતને અથ ધમ એ પ્રમાણે છે. ચિતિ અથવા ચૈત્ય સમ્યક્ જ્ઞાનને કહે છે, ગૌતમસ્વામીના આ પ્રવચનને સાંભળીને ઉક પેઢાલપુત્રે ભગવાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહયું. હું ભગવત્ આપે કહેલ આ પદો વચને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ને આ અર્થ પહેલા મેં જાણ્યું ન હતું, અને સાંભળેલ ન હતે. અધિ અથવા અનભિગમનના કારણે હું તેને હૃદયંગમ કરી શકેલ ન હતું. મેં તેને સ્વયં સાક્ષાત્ જાણેલ ન હતું. બીજાઓ પાસેથી સાંભળેલ ન હતે. અનુભાવ જનિત સંસ્કાર (ધારણ) ન હોવાથી સ્મરણ કરેલ ન હતું. તે મારામાટે અવિજ્ઞાત હતે. અપ્રગટ હતે. સંશય વિગેરેથી રહિત ન હતો. નિર્યુંઢ ન હતે. અર્થાત્ સરળતા થી સમજવા માટે વિશાળ શાસ્ત્રમાંથી સંક્ષેપ કરીને ગુરૂ એ કૃપા પૂર્વક ઉધૂત કરેલ ન હતો. તેથી તેના પર મેં વિશ્વાસ કરેલ ન હતે. અર્થાત્ આ પદેને મેં સંસાર તારક માન્યા ન હતા. તેના પર પ્રતીતિ કરેલ ન હતી. તેના પર રૂચિ કરેલ ન હતી. અર્થાત્ અત્યંત વધતા એવા ઉત્સાહની સાથે તેના સેવન માટે અભિમુખ થયેલ નથી હે ભગવન હવે આપના શ્રીમુખથી આ પદને હવે જાણેલ છે. હવે સાંભળેલ છે. હવે સમજેલ છે. યાવત્ ધારણ કરેલ છે. તેથી જ આ પદ પર હું હવે શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરૂં છું. રૂચિ કરૂં છું. અર્થાત્ આને સંસારથી તારવાવાળા સમજુ છું. તેને પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું. ઉત્સાહપૂર્વક તેના સેવન માટે ઉદ્યમવાળો બનું છું. આપે જે કહેલ છે, એજ સત્ય છે. તે પછી ભગવાન ગૌતમસ્વામીએ ઉદકપેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે આર્ય ! આગમન વાક્ય પર અર્થાત્ મારા કથન પર શ્રદ્ધા કરે. હે આર્યા મારા કથન પર પ્રતીતિ કરે. હે આઈ ! મારા કથનની રૂચિ કર. અમે જે રીતે કહેલ છે, એ જ સત્ય છે. મેં યથાર્થ કહેલ છે. આપ તેને ઉલટું ન સમજે કે ન કરે. ઉદક પઢાલપુત્રે તે પછી ભગવાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું છે ભગવાન હું ચાતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવ્રત રૂપ ધમને પ્રાપ્ત કરીને વિચરવા ચાહું છું. તથા પ્રતિક્રમણ સહિત ધર્મ અંગીકાર કરવા ચાહું છું. ઉદક પઢાલપુત્રની આ પ્રમાણેની ઈચ્છા જાણીને ગૌતમસ્વામી તેઓને જ્યાં મહાવીરસ્વામી હતા ત્યાં લઈ ગયા. ભગવાનની પાસે પહોંચીને ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણ શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક અર્થાત વિધિપૂર્વક વંદના કરી, તેઓની સ્તુતિ કરી. તેમને નમસ્કાર કર્યા. સ્તુતિ અને નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે કહ્યું–હ ભગવત્ હું આપની પાંસે ચાતુર્યામ ધર્મને બદલે પ્રતિકમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મને સ્વીકાર કરીને વિચારવા ચાહું છું. આ સાંભળીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે દેવાનપ્રિય ! જે પ્રમાણે તમને સુખ ઉપજે તે પ્રમાણે કરવામાં વિલમ્બ ન કરે. તે પછી ઉદક પઢાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીરની પાસે ચાતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવ્રતાવાળા પ્રતિકમણ સહિત ધર્મને સ્વીકાર કરીને વિચારવા લાગ્યા. “ત્તિ” શબ્દ સમાપ્તિને સૂચક છે. સુધર્માસ્વામીએ જબ્બર સ્વામીને કહ્યું- હે જ ખૂ! મેં જે પ્રમાણે ભગવાનના મુખથી સાંભળેલ છે, એજ પ્રમાણે તમને કહું છું. 514 જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબંધિની વ્યાખ્યાના બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન સમાપ્ત ાર-છા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ 4 240