________________
ટીકાર્થ–આદ્રકકુમાર ફરીથી કહે છે કે-હે શાકય ભિક્ષુક ભગવાન શ્રી મહાવીર પ્રભુના સાધુ પ્રાણિયોની વિરાધના ન થઈ જાય આ શંકાથી સાવધ કર્મની ઘણા કરે છે. તેઓ એકેન્દ્રિય વિગેરે બધાજ પ્રાણિયેની હિંસાને ત્યાગ કરે છે. તેથી જ આધાકર્મ તથા શિક વિગેરે દેથી ષવાળા આહારને ઉપભોગ કરતા નથી. આ જૈનશાસનમાં સાધુઓને આજ અનુપમ છે. અને આજ ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળો છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે– જ્ઞાતપુત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામીના મતને અનુસરવાવાળા સાધુએ જીવહિંસાને ત્યાગ કરીને અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરતા નથી. માંસનું સેવન તે ક્યારેય કરતા નથી આ ધર્મની પ્રવૃત્તિ પહેલાં તીર્થકરે કરી હતી, પોતે તેનું આચરણ કર્યું તેથી જ આ “અનુપમ કહેલ છે. આ ધર્મ જ મેક્ષ પ્રાપ્ત કરાવવાવાળે છે. ૪૧
“નાથામંજ' ઈત્યાદિ શબ્દાર્થ – નિધવમિ-
નિપ’ આ નિગ્રંથ ધર્મમાં “ સમા- સમાપિ આહાર વિશુદ્ધિ રૂપ આ સમાધિમાં “કુ રિ-પુસ્થાય” સ્થિત થઈને “ગળિ પગા-અનીત્ત’ માયાથી રહિત થઈને વિચરણ કરે. “મુદ્દે મુળી-યુદ્ધો મુનિ જ્ઞાનવાન મુનિ “રીઢાળોવા-શીસTળો એવા મુનિ શીલ ગુણથી યુક્ત થાય છે. અને “અરવલ્લં-મરચર્થતયા’ અધિકરૂપથી “રિકોri garટુ-જોગં ગાનત' સર્વદા કીર્તિ-પ્રશંસા પ્રાપ્ત કરે છે. મારા અન્વયાર્થ–
નિન્ય ધર્મમાં આહાર વિશુદ્ધિરૂપ આ સમાધિમાં સારી રીતે સ્થિત રહીને માયા રહિત વિચરણ કરવાવાળા મુનિ શીલ ગુણથી યુક્ત થાય છે. અને અત્યંત કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરે છે. જરા
ટીકાર્થ-નિગ્રંથ ધર્મ અર્થાત્ ભગવાન મહાવીરે પ્રતિપાદન કરેલ ધમમાં સ્થિત રહેલ પુરૂષ આ પૂર્વોક્ત સમાધિને પ્રાપ્ત કરીને આ ધર્મમાં સારી રીતે સ્થિત થઈને માયા રહિત વિચરણ કરે, સંયમનું અનુષ્ઠાન કરે. સર્વ પ્રતિપાદન કરેલ ધર્મનું આચરણ કરીને બધા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા મુનિ શીલ અને ગુણેથી યુક્ત થઈને પ્રશંસા પ્રાપ્ત કરે છે. જરા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૦૦