________________
આમ તેમ ભ્રમણ કરે છે. પરંતુ જેઓ કામમાં આસક્ત હોય છે અને નેહ રસમાં ગૃદ્ધ હોય છે તેઓને અમે અનાર્ય કહી એ છીએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરને વ્યાપારીની ઉપમા આપવી તે બરાબર નથી. વ્યાપારિ ગૃહસ્થ હોય છે. તેથી તેઓ કયવિક્રય ખરીદ વેચાણ, પચન, પાચન વિગેરે સાવદ્ય ક્રિયાઓ કરે છે. તથા ધન ધાન્ય દ્વિપદ, ચતુષ્પદ વિગેરે પરિગ્રહમાં મૂછિત હોય છે. મૈથુનને ત્યાગ કરનારા હતા નથી. પરંતુ ભગવાન એવા નથી. તેઓ બધા જ આરંભ અને પરિગ્રહથી પર છે. અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા છે. મારા
આ ગાથાનો ટીકાર્થ સરળ છે. જેથી જૂદ આપેલ નથી. ગા માં રેવ પfamé a” ઈત્યાદિ શબ્દાર્થ—-“મામા-મામ પ્રાણાતિપાત વિગેરે આરંભ તથા “-િ -mપ્રિ” ધન, ધાન્ય, વિગેરે પરિગ્રહને “ગવિહિલર-લૂ ' ત્યાગ ન કરીને વ્યાપારી ગિણિત-નિશ્ચિતા. તેમાં આસક્ત થાય છે. “બાયડાગરમvg? તેઓ પિતાના આત્માને દંડ દેવાવાળા છે. તમે કૉપિં૬ વાણી- મવાલી' જે ઉદય કહેલ છે. “ - તે ઉદય “રાષza. ઘણાય હાય-ચાત્તાતા કુણાચ’ ચતુતિ રૂપ અને અનંત દુઃખના કારણ રૂપ હોય છે. “બે-તે તે ઉદય કયારેક ન પણ થતા હોય અર્થાત એકાતિક હત નથી. તીર્થકર ભગવાનને ઉદય કેવળજ્ઞાન પ્રાપ્તિ રૂપ છે. તે વ્યાપારીના ઉદય પ્રમાણે ન થતાં કેવળ સુખના જ કારણ રૂપ હોય છે, રિયા
અન્વયાર્થ–પ્રાણાતિપાત વિગેરે આરંભ તથા ધન ધાન્ય વિગેરે પરિ. ગ્રહ ત્યાગ ન કરવાથી વ્યાપારી લેક તેમાં આસક્ત રહે છે. તેઓ પિતાના આત્માને દંડિત કરવા વાળા હોય છે. તમે તેમને જે ઉદય કહ્યો છે. તે ચાતુર્ગતિક અને અનંત દુઃખના કારણ રૂપ હોય છે. તે ઉદય ક્યારેક ન પણ હિયે અર્થાત્ કાયમ થાય જ તેમ એકાન્તિક નથી. તીર્થકર ભગવાને ઉદય કેવળજ્ઞાન પ્રાપ્તિ રૂપ છે. તે વ્યાપારીના ઉદય જેવો હેતું નથી પણ સુખના કારણ રૂપ જ હોય છે. ૨૩
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૮૫