________________
રના જનાના સપને સ્વ સ્વામિ સંધના ત્યાગ કર્યા વિના લાભ માટે ન કરવા ચેાગ્ય લેાકેાની સાથે પણ સંબધ કરે છે. ૨૧૫
ટીકા-વ્યાપારિયા યથાયાગ્ય વેપાર કરતા થકા જીવાના ઘાત કરે છે. તેએ પોતાના પારિવારિક સંબંધના સ્નેહના ત્યાગ કરવાવાળા હાતા નથી પરિગ્રહ સંબધી મમતા દ્વારા દિશાએ અને વિદિશાઓમાં દોડાદોડ કરતા રહે છે. ખીજાએની સાથે સજ્જન પણું બતાવીને પોતાના લાભની જ ઇચ્છા રાખે છે. પરંતુ ભગવાન્ નિષ્કામ છે. અપરિગ્રહ વાળા છે, જીવાનુ રક્ષણ કરવા વાળા છે. કેવળ પરોપકાર બુદ્ધિથી જ ધર્મોપદેશ આપીને ખીજાએ પર અનુગ્રહ અર્થાત્ ઉપકાર કરે છે. આ રીતે બન્નેમાં મહાન્ અંતર છે. ૧૫ આ ગાથાની ટીકા સરળ હેાવાથી જુદી આપી નથી. ‘વિત્તેસિનો મેદુળલવા' ઈત્યાદિ
શબ્દા—કીથી આદ્રક મુનિ કહે છે,-‘વળિયા-નિનઃ' વ્યાપારિ વિસેલિનો-વિસૈનિઃ ધન મેળાવવાની ઇચ્છા વાળા હોય છે. તથા મકુળસવાઢા-મૈથુનલવાઢ:’· મૈથુનમાં આસક્તિ વાળા હાય છે. ‘તે મોથળઠ્ઠા પતિ તે મૌનનાથ' ત્રન્તિ’ તેએ ભાજન માટે જ આમ તેમ ભટકે છે. જામેનુ હ્રામેવુ’ જે કામભાગોમાં ‘અક્ષોત્રયજ્ઞા-અધ્યુવન્ના:' આસક્ત હોય છે, તથા ‘માલેતુ પ્રેમલેવુ' સ્નેહ રસમાં ‘નિર્દે-વૃદ્ધા:’ આસક્તિવાળા હોય છે. તેને ‘ગળારિયા-અનાર્યાં.’ અનાય તેમ ‘વયં તુ–વચતુ’ અમે તા કહીએ છીએ. રા
અન્વયા —આદ્રક ગોશાલકને ક્રીથી કહે છે કે-વ્યાપારી લાક ધનની ઈચ્છા વાળા હાય છે. તથા મૈથુનમાં આસક્ત હાય છે. અને ભાજન માટે
D
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૮૪