SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્ત-કામુ’ કહેલ છે. “તરત-તર' તે મેક્ષના “ ટ્રી-વાર્થી લાભની ઈચ્છાવાળા “વમળત્તિ સેમિ-શ્રમણ રૂરિ ત્રયીમિ' શ્રમણ ભગવાન મહાવીર છે. એ પ્રમાણે હું કહું છું. મારા અન્વયાર્થ––ભગવાન શ્રી મહાવીર નવીન કર્મબંધ કરતા નથી. પરંતુ પૂર્વ બદ્ધ કર્મોને ક્ષય કરે છે. ષટુ જીવનિકાના રક્ષક ભગવાન રવયં એવું કહે છે કે-કુમતિને ત્યાગ કરે તેને જ બ્રાવત કહ્યું છે. શ્રમણ ભગવાન એજ મોક્ષ વ્રત (બ્રહ્મવ્રત) ના અભિલાષી છે. ૨૦ ટીકાઈ–આદ્રક મુનિ ગોશાલકને કહે છે કે–ભગવાન મહાવીર માટે તમે વ્યાપારીનું દૃષ્ટાંત આપ્યું તે તમેએ એકદેશથી આપેલ છે કે સર્વ દેશથી આપેલ છે? જે એક દેશથી એ દષ્ટાન્ત આપેલ હોય તો તે અમને પણ માન્ય છે, કેમકે–ભગવાન જ્યાં ઉપદેશની સફળતા જુવે છે, ત્યાંજ ધર્મો. પદેશ આપે છે. બીજો પક્ષ બરબર નથી. કેમકે ભગવાન સઘળા પ્રાણિયાનું રક્ષણ કરવા વાળા છે. તેઓ નવીન કર્મોને બંધ કરતા નથી. અને પૂર્વના કરેલા કને ક્ષય કરે છે. તેઓ કુમતિને ત્યાગ કરીને વિચારે છે. અને સદુપદેશ આપે છે. તેઓ સ્વયં એજ કહે છે કે-કુમતિને ત્યાગ કરનાર જ મુક્તિ પામે છે. તેથી તેઓ મેક્ષના ઉદયને ઈચ્છનારા છે. એ પ્રમાણે હું કહું છું. આ પ્રમાણે ગોશાલકે આદ્રકને ઉત્તર આપે છે. ગા૦૨૦ મામેરે' ઈત્યાદિ શબ્દાર્થ-આદ્રકમુનિ ફરીથી ગોશાલકને કહે છે. –હે ગોશાલક ! “વળા-જળના વેપારી “મૂવા-મૂરઝામમાં પ્રાણી સમૂહને “મામંતેરજામજો’ આરંભ અને સમારંભ કરે છે. તથા “પરિવE Rવ-પરિઝ૬ જૈવ” પરિગ્રહની ઉપર “મમાયમાળા-મમી નિત” મમતા રાખે છે. અર્થાત પુત્ર, કલત્ર ધન, વિગેરે ઉપર મમત્વભાવ ધારણ કરે છે. અને તે તે વેપારી “દારૂનમ વિપાર-જ્ઞાતિમવિઘણા પરિવારના માણસેના સંગને અર્થાત્ સ્વસ્વામી સંબંધને ત્યાગ ન કરતાં “સાચા સાચા દે” લાભ માટે “સંબંસમ' સંબંધ ન કરવાને યોગ્ય લેકની સાથે પણ સંબંધ “પત્તિવનિત કરે છે. ૨૧ અન્વયાર્થ–-આર્દિક ફરીથી ગોશાલકને કહે છે. હે ગોશાલક વ્યાપારી લોક પ્રાણિ સમૂહનો આરંભ સમારંભ કરે છે. તથા પરિગ્રહ પર મમતા રાખે છે. અર્થાત પુત્ર કલત્ર ધન વિગેરેમાં મમત્વ બુદ્ધિ રાખે છે. તે પરિવા શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૧૮૩
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy