________________
કારણ રૂપ રાગ અને દ્વેષ તેઓમાં રહેતા નથી. જે અનાર્ય હોય છે, અને સમ્યફ દશનથી ભ્રષ્ટ થયેલા હોય છે, તેઓની સમીપે તેઓ જતા નથી. ઉષર જમીનમાં બી વાવવા તે નથી. એ જ પ્રમાણે અનાર્યો અને ભ્રષ્ટ થયેલાઓને ઉપદેશ આપવો તે નકામું છે. પરંતુ એવું કહેવું કેતેઓ ડરના કારણે તેમની પાસે જતા નથી તે એગ્ય નથી. કિંતુ તે કથન મિથ્યા જ છે. ત્યાં જવું નિષ્ફળ માનીને જ તેઓ ત્યાં જતા નથી. ૧૮
“પન્ન નહીં પણ ચટ્ટી” ઈત્યાદિ
શબ્દાર્થ—ના-ચા' જેમ રચઠ્ઠી-ચાથી લાભને ઈચ્છવાવાળા “વાણિત-ળિ” વણિફ “નાચ-ગાગરા હેત લાભની ઈચ્છાથી “પન્ન-gu’ કય વિક્રય કરવાલાયક વસ્તુને “ ઘરે- ઘોતિ” સંગ્રહ કરે છે. અર્થાત્ મહાજનની સાથે સંબંધ રાખવાનો વિચાર કરે છે. “મળે તારવું –શ્રમળો જ્ઞાતપુત્ર જ્ઞાતપુત્ર શ્રમણ પણું “તઝા-તકુમ” એજ પ્રમાણે છે.
સિ ને મોટુ વિચ-રૂતિ મે મતિઃ મવતિ વિત’ એ પ્રમાણે મારી બુદ્ધિ વિતર્ક યુક્ત થાય છે. ૧લા
અન્વયાર્થ–લાભની ઈચ્છાવાળો વાણિ જેમ લાભની ઈચ્છાના કારણે કય વિકય ગ્ય વરને સંગ્રહ કરે છે. અર્થાત્ મહાજન પાસે જાય છે. જ્ઞાતપત્ર શ્રમણ ભગવાન પણ તેની સમાન જ છે. તેમ મારી મતિ છે અને વિતર્ક છે. ૧
ટીકાર્ય–જે પ્રમાણે લાભની ઈચ્છા રાખવાવાળે વેપારી કય વિક–ખરીદ વેચાણ કરવા યોગ્ય વસ્તુ ખરીદીને આવક માટે બીજા વ્યાપારીને સંબંધ રાખે છે. જ્ઞાતપુત્ર શ્રમણ મહાવીર પણ એ પ્રમાણે જ છે. અર્થાત તેઓ જ્યાં જવાથી લાભ દેખે છે, ત્યાં જ જાય છે. આ પ્રમાણે મારી મતિ અને વિતર્ક છે.
કહેવાને આશય એ છે કે–એશાલક આદ્રકને કહે છે કે તમારા મહાવીરસ્વામી જ્યાં લાભ દેખે છે, ત્યાંજ ધર્મને ઉપદેશ આવે છે. બીજે નહીં. તેથી જ હું કહું છું કે તે નફાખોર વ્યાપારી જેવા છે. જેમાં વ્યાપારી લાભની ઈરછાથી બીજાઓની પાસે પિતાને માલ લઈ જાય છે. એ જ પ્રમાણે તેઓ પણ બીજાઓની પાસે જાય છે. તે લાભ હોયતો જ જાય છે. પાવલા
નાં ન કા વિહુને પુuળ' ઈત્યાદિ
શબ્દાર્થનાં ન કગા-નવં ન ત” ભગવાન મહાવીર નવીન કર્મ બંધ કરતા નથી. પરંતુ “પુttળ-પુરામ' પૂર્વ બદ્ધ કર્મોને “વિદૂ-વધૂનારિ” ક્ષય કરે છે. “તારૂં–ત્રાથી’ષ જીવનિકાયનું રક્ષણ કરવાવાળા “ર-સ?' તે ભગ વાનું “g ગાડું-મારું સ્વયં એ પ્રમાણે કહે છે કે-અમરું-યમતિમ કુમતિનું “રિસા-થરવા’ ત્યાગ કરીને “ચોકથા-પતાવતા” ત્યાગ કરવા માત્રથી વંમત્તિત્તિ-ત્રણzતનિતિ મોક્ષ પ્રાપ્ત કરે છે. કુમતિના ત્યાગને જ બ્રાવ્રત
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર : ૪
૧૮૨