________________
“તમુરિહંત' ઈત્યાદિ
શબ્દાર્થ “થો-સારવાર: શાસ્તા અર્થાત્ શાસનના પ્રવર્તાવવાવાળા તીર્થંકર તથા તેના અનુયાયી ભવ્ય જીવે “સમુરિસ્ટફિંતિ-મુનિત ઉચ્છેદને પ્રાપ્ત કરશે. અર્થાત્ કાલક્રમથી સઘળા મુક્તિ પ્રાપ્ત કરી લેશે. બધા મુક્ત થઈ ગયા પછી જગતુ જીથી શૂન્ય અર્થાત્ ભવ્ય જી વગરનું બની જશે કેમકે-ફળની આદિ અને અંત હેતે નથી. અથવા “દવે પણ
સઘળા જી “ઝિણા-અનીદશા અન્ય અન્ય વિસદશ છે. બધા છે “ટિચા-નિથા' કર્મોથી બદ્ધ જ “મવિરતિ મવિષ્યનિત્ત' રહેશે. અથવા “જ્ઞાનયંતિ વ ળો વણ-શાશ્વતા રૂતિ નો વર' સઘળા જે શાશ્વત જ છે. તેમ કહેવું ન જોઈએ જે બધા જ જીવે મુક્ત થઈ જાય તે જગતુ જીવ વગરનું થવાથી જગત જ રહેશે નહીં તેથી જ તેમ કહેવું બરાબર નથી. એમ પણ કહેવું ન જોઈએ કે-સઘળા જ કર્મબદ્ધ જ રહેશે. અથવા તીર્થકર હમેશાં થિત રહેશે. આ બધા એકાન્ત વચને મિથ્યા છે. જો
અન્યથાર્થ-શાસ્તા અર્થાત્ શાસન પ્રવતવનાર તીર્થંકર તથા તેમના અનયાયી ભવ્ય જીવ ઉછેદને પ્રાપ્ત થશે. અર્થાત્ કાલકમથી બધા જ મુક્તિ પ્રાપ્ત કરી લેશે બધા જ મુક્ત થયા પછી જગત્ જીવેથી અર્થાત ભવ્ય જીવથી રહિત બની જશે. કેમકે કાળની આદિ અને અન્ત નથી. બધા જ પરસ્પર વિદેશ અથવા બધાજ જે કર્મોથી બદ્ધ જ રહેશે. બધા જ જીવે શાશ્વત જ છે. તેમ કહેવું ન જોઈએ. જે બધા જ જી મુક્ત થઈ જાય તે જગત જીવ શુન્ય થવાથી જગત જ નહીં રહે તેથી જ તેમ કહેવું યોગ્ય નથી. એમ પણ કહેવું ન જોઈએ કે બધા જીવો કર્મ બદ્ધ જ રહેશે. અથવા તીર્થકર સદા કાયમ જ રહેશે. આ બધા એકાન્ત વચને મિથ્યા છે. જો
ટીકાર્થતીર્થકર અને ભવ્ય જી ઉછેદને પ્રાપ્ત થઈ જશે અર્થાત્ કમના બંધ વિનાના થઈને મોક્ષમાં જશે. ત્યારે આ લેક ભવ્ય જીવે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૪