________________
સમજે તે। તે અનાય છે. અરે ખેાળના પડમાં પુરૂષપણાની બુદ્ધિની સંભાવના જ કેવી રીતે કરી શકાય ? તમાએ કહેલ આ વાણી અસત્ય જ છે. ૩૨ા
ટીકા--શાકય દનના નિસાર પણાને બતાવતાં આદ્રક મુનિ ક્રીથી કહે છે કે—ખાળના પિ'ડમાં આ પુરૂષ છે, એવી બુદ્ધિ પામર પુરૂષને પણ થઈ શકતી નથી. જે વ્યક્તિને ખેાળના પિંડમાં પુરૂષની અને પુરૂષમાં ખેળના પિંડની બુદ્ધિ થાય છે, તે પુરૂષ અનાય જ છે. અર્થાત અજ્ઞાની છેકેમકે ખાળનાપિંડમાં પુરૂષપણાની બુદ્ધિ જ કેવી રીતે સંભવી શકે ? તેથી જ તમાએ કહેલ વચન અસત્ય જ છે. જે જીવહિ ંસાથી ભયભીત હાય તેને ખેાળના પિંડ અથવા કાષ્ઠ વિગેરેમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ સાવધાન રહીને જ પ્રવૃત્તિ કરવી જોઇએ. ॥૩॥ ‘વાયામિનોળ' ઇત્યાદિ
શબ્દા વાયામિકોને-વામિયોનેન' જેવા વચનાના પ્રયોગ કર વાથી ‘નમાવદેના-થટ્રાવક્ષેત્’ પાપની ઉત્પત્તી થાય જ્ઞાસિવાયનøાત્રિના -તાદર્શ વાત્ત્વ નોાત' આવા વના બુદ્ધિશાળી પુરૂષોએ સ’કટના સમયે પણ બાલવા ન જોઈએ. ‘* વયળ નુળાળ અટ્ઠાળ-સટ્રૂષનું ગુળાનામથ્થાનમ્' કેમકે સાવદ્ય ભાષા પણ કર્મ બંધના કારણરૂપ હોય છે. ચં કરારું-સત્ āાર' આવા પ્રકારના વચનેા ગુણ્ણાનું સ્થાન નથી. તેથી જ ‘ફિક્ષિણ નો સૂયા રીક્ષિતોનો વકૃત' દીક્ષિત પુરૂષે આવા સાર વિનાના વચના ન ખેલવા ૩૩ા
અન્વયા —જે પ્રકારના વચનાનો પ્રયોગ કરવાથી પાપની ઉત્પત્તી થાય બુદ્ધિમાન્ પુરૂષે તેવા વના મુશ્કેલીના સમયમાં પણ આલવા ન જોઇએ. કેમકે સાવદ્ય ભાષા પણ કેમ બંધના કારણ રૂપ હોય છે. ખપિંડ પુરૂષ છે, અથવા પુરૂષ ખલિપેડ છે, આવા વચને ગુણાના સ્થાન રૂપ નથી જ તેથીજ દીક્ષિત પુરૂષે તેવા નિઃસાર વચન ખેલવા ન જોઈએ. ॥૩૩॥
ટીકા—જે વચનના પ્રયાગથી પાપ ઉત્પન્ન થાય છે, એવા વચન સડકટના સમયે પણ જ્ઞાની પુરૂષ ખેલવા ન જોઈએ. સાવદ્ય ભાષા પણ કર્માનુષધિની હાય છે. આવા પ્રકારની ભાષા ગુણાના સ્થાન રૂપ નથી. ગુણકારક નથી. તેથી જ જેણે દીક્ષા ધારણ કરેલ છે, એવા પુરૂષે આવા પ્રકારની સાર વિનાની ભાષાના પ્રયોગ કરવા ન જોઈ એ. કેમકે-સાવધ ભાષાથી પણ પાપ થાય છે. તેથી જ વિવેકી પુરૂષે ખલપ'ડને પુરૂષ અને પુરૂષને ખલિપ'ડ કહેવા નહીં માવા પ્રકારની ભ્રમ જનક વાજાળ પાપાત્પાદક જ છે. તેમ સમજવું. ૫૩૩૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૯૩