________________
રિસાણ-તિર્યT વિશrg” તિછ દિશાઓમાં “રસથાવરાળ-ત્રકથાવાળાં વસ અને સ્થાવર ના “f-શિ લિંગને અથવા જીવત્વના ચિહ્ન ચલન સ્પન્દન વિગેરેને “વિનાય-વિજ્ઞા' જાણીને “મૂયામિસંશારૂ ફુઈઝમાળા-મૂતાંમિશzથા ગુpcણમાન' ભૂતની હિંસાની આશંકાથી જ્ઞાની પુરૂષ હિંસાથી ઘણા કરતા થકા “વહે-વા” જે નિર્દોષ ભાષાનું ઉચ્ચારણ કરેકના જ-5.
7 વાર કરે અને નિરવદ્ય પ્રવૃત્તિ કરે તે “કુ વિજ્ઞથી-paોરિસ હિંસાને ભય કેવી રીતે થઈ શકે છે? અર્થાત્ કદાપિ થઈ શકતું નથી. ૩૧
અવયાર્થ_ઉર્વદિશામાં, અદિશામાં અને તીઈિ દિશાઓમાં ત્રસ અને સ્થાવર જીના ચિહ્નને અર્થાત્ જીવપણના ચિહ્ન. ચલન સ્પન્દન વિગેરેને સમજીને પ્રાણિની હિંસાની શંકાથી જ્ઞાની પુરૂ હિંસાની ઘણા કરતા થકા જે નિર્દોષ ભાષાને ઉચ્ચાર કરે અને નિરવધ પ્રવૃત્તિ કરે તે જીવહિંસાને ભય કેવી રીતે થાય છે? કદાપિ તેમ થતું નથી. ૩૧
ટીકાર્થ—–આદ્રક મુનિ બૌદ્ધ મતનું ખંડન કરીને પિતાના મતનું પ્રતિ. પાદન કરે છે–ઉંચી નીચી, અને તિછ દિશાઓમાં ત્રસ અને સ્થાવર પ્રાણિયોના ચાલવા, હરવા, ફરવા અંકુર ફૂટવા વિગેરે જીવપણાના ચિહ્નોને અનુમાન વિગેરે પ્રત્યક્ષ પ્રમાણેથી જાણીને જીની હિંસાના ભયથી, પ્રાણા તિપાત વિગેરેથી કર્મબંધ થાય છે. તેમ માનીને હિંસાથી ઘણુ કરતા થકા એવી નિરવદ્ય ભાષાનો પ્રયોગ કરે કે જેનાથી તેની વિરાધના (હિંસા) ન થાય તથા સારી રીતે વિચાર કરીને નિરવદ્ય કાર્ય કરે. એવા ઉત્તમ અને વિચારશીલ પુરૂને કેઈ પણ દેષ અર્થાત્ પાપ કેવી રીતે લાગી શકે ? અર્થાત જે હિંસા કારક વચન અને કાર્યથી દૂર રહે છે. તેમને કોઈ પણ દોષ લાગતો નથી, ૫૩૧૫
પુરિસે ત્તિ વિનરિ' ઈત્યાદિ
શબ્દાર્થ–“પુરિ રિ-પુરા રૂતિ’ ખોળના પિંડમાં પુરૂષપણાની “વિન્નત્તિ વિજ્ઞપ્તિ બુદ્ધિ તે “ર ઘવમરિય-નિવરિત’ મૂર્ખાઓને પણ થઈ શકતી નથી. તારે પુરિ અનારિણ-તથા સર પુરુષ નાર્થ અથવા કેઈ માણસ ખળના પિંડને પુરૂષ સમજે છે તે અનાય જ છે. “વિંનાવિંચિા-પિન્થાપિ ળિના પિંડમાં પુરૂષપણાની બુદ્ધિની સંભાવના જ “ સંમો- હંમર: કેવી રીતે કરી શકાય “gણા વાચા ગુરૂચા ગજા-રૂપા રાવ રૂISH” તમેએ કહેલ આ વાણું પણ અસત્ય જ છે. ૩રા
અન્વયાર્થ–ળના પિંડમાં પુરૂષપણાની બુદ્ધિ તે મૂર્ખને પણ થઈ શકતી નથી. અથવા કોઈ પુરૂષ ળના પિંડને પુરૂષ સમજે અથવા પુરૂષને ખેળને પિંડ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૯૨