________________
અન્વયા--જે પુરૂષ એ હજાર દીક્ષા ધારી સ્નાતક-શાકય ભિક્ષુઓને દરરાજ ભાજન કરાવે છે તે પુરૂષ મહાન પુણ્યસ્ક ધ પ્રાપ્ત કરીને તે અત્યંત પરાક્રમી આરાપ્ય નામના દેવ અને છે. અર્થાત્ સ્વ પ્રાપ્ત કરે છે. રા
ટીકાથ—જે પુરૂષ બે હજાર દીક્ષા ધારી-સ્નાતક શાકય ભિક્ષુઆને દરરોજ ભાજન કરાવે છે. તે મહાન્ પુણ્યસ્ક ધ-(પુણ્ય પ્રચય) પ્રાપ્ત કરીને અત્યંત પરાક્રમી આરાપ્ય નામના દેવ થાય છે. પ્રા
‘અનેાળ વ' ઇત્યાદિ
શબ્દા—શાકયનું કથન સાંભળીને આક મુનિ તેને ઉત્તર આપતાં કહે છે-૬-૬' આ સમયે આપના સિદ્ધાંત સંજ્ઞયાગં અને વ-સંચતાનામ્ અયોગ્યમ્' સંયમી પુરૂષાને માટે અયેાગ્ય છે. ‘જાળાળ-ત્રાળાનાં’ પ્રાણિયાની qROls.-ત્રણä જંગ' અલાત્કારથી હિંસાં કરવી તે વાવ–પાપમ્” પાપ જનક જ છે, આપના સિદ્ધાંતમાં ઊઁ થયે ચ’જે ‘તિ-વવૅન્તિ' સિદ્ધાંતનું કથન કરે છે, તથા કિકુળત્તિ-પ્રતિશ્રૃષ્ણન્તિ’ સિદ્ધાન્તનુ શ્રવણુ કરાવે છે. ‘ટ્રાન્સ વિ–ઢયોરવિ' કહેવાવાળા અને સાંભળવાવાળા અન્ને માટે ‘ગોફી-અનો ધ્યેય અખાષિ કારક જ છે. ૫૩મા
અન્વયા —આદ્રક મુનિ ઉત્તર આપતાં કહે છે—તમારા સિદ્ધાંત સંયમી પુરૂષો માટે ચાગ્ય છે પ્રાણિયાની ખલાત્કારથી હિ'સા કરવી પાપજનક જ છે. આપના સિદ્ધાંત કહેવાવાળા અને સાંભળવાવાળા અન્નને માટે અબાધિ જનક છે. ૫૩ના
ટીકા”—હવે આદ્રક મુનિ શક્રિય ભિક્ષુને ઉત્તર આપતાં કહે છે કેઆપના મત-સિદ્ધાંત સયમવાન્ પુરૂષોને ચાગ્ય કારક જણાય છે. કેમકે બલાત્કાર કરીને પ્રાણિયાની હિંસા કરવી તે પાપ જ છે. ચાહે તે હિંસા પોતે કરી હાય અગર ખીજા પાસે કરાવી હાય અથવા તેનુ અનુમાદન કર્યું. હાય. તે ધર્મ યુક્ત થઈ શકતી નથી આપના આ ચાગ્ય મતનું જે કોઈ કથન કરે છે, અથવા જે તેને સાંભળે છે, તે બન્ને માટે તે અજ્ઞાનને વધારનારૂ અને દુઃખનું કારણ છે. ૩ભા
‘ઉદૂઢ’ અહેવ’ ઈત્યાદિ
શબ્દાર્થ –‘૩૬૪ –બ્વેમ્’ ઉર્ધ્વ'દિશામાં ‘દેવ’-અધઃ’ અધાદિશામાં ‘સિરિય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૯૧