________________
ટીકા-અથવા કાઈ મ્લેચ્છ ખલપિડ સમજીને પુરૂષને શૂળથી વી'ધીને અગ્નિમાં પકાવે અથવા તે। આ તુખડું છે, તેમ માનીને કાઇ કુમારઅર્થાત્ ખાળકને શૂળમાં વીધીને અગ્નિમાં પકાવે તે આમ કરવાવાળા મ્લેચ્છ જીવહિંસાના પાપથી લીપાતા નથી. આ પ્રમાણેના અમારા સિદ્ધાંત છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે--જો કે તે મ્લેચ્છ પુરૂષને પકાવે છે, તે પણ તેને પુરૂષ માનીને પકાવતા નથી. એજ પ્રમાણે કુમારને કુમાર માનીને પકાવતા નથી. આથી તેને જીવહિંસા કરવા છતાં પણ વધથી થવાવાળું પાપ લાગતું નથી. આ અમારે મત છે. ારા પુસિં ૨ ત્રિસ્થૂળ ઝુમારનું વા’ઈત્યાદિ
શબ્દા —‘ફ-ચિત્ત' કોઈ પુરૂષ ‘પુસિં કુમારન' વા-પુરુષ મારું વા કોઈ પુરૂષ અથવા કુમારને ‘વિન્નાવરતિમાદેત્તા-વિચાવિšમતિમાહા' ખલપિ’ડ સમજીને ‘ભૂમિ-સૂઝે' શૂળમાં વી'ધીને ‘જ્ઞાયસે-જ્ઞાતતેત્તિ' અગ્નિમાં ‘વદ્-વચેત્' પકાવે તેા તે અન્ન ‘બુદ્ધાનં-બુઢ્ઢાનાં’બુદ્ધ ભગવાનના વાછળાવ્— પાળાચ' ભાજન માટે ‘વર્-વતે’ યોગ્ય થાય છે. ૨૮૫
અન્વયા--કાઇ પુરૂષ કેાઈ અન્ય પુરૂષને અથવા બાળકને ખલિપે’ડ સમજીને શૂળીમાં વીંધીને અગ્નિમાં રાંધે તે તે પવિત્ર છે. અને યુદ્ધના ભાજનને ચાગ્ય થાય છે. ૨૮ા
ટીકા”—કાઈ મનુષ્ય કેઇ બીજા માણસને અથવા કુમારને ખલિપ’ડ સમજીને અથવા તુંબડુ સમજીને શૂળથી વીંધીને પકાવે તો પકાવવાવાળાને જીવ હિ’સાથી થતુ પાપ લાગતુ નથી. તે ભેજન નિર્દોષ હેાવાથી બુદ્ધ ભગવાનના પારણાને માટે પણ ચગ્ય છે. તે! પછી બીજાને માટે ચાગ્ય ગણાય તેમાં તે સદેહજ શું છે? આ પ્રમાણે બધી જ અવસ્થામાં વગર સમજે મનના સકલ્પ વિના કરવામાં આવેલ કમ બંધના કારણુ રૂપ હેતુ નથી. "૨૮ા
‘શિયાળનાળ તુ તુવે’ ઇત્યાદિ
શબ્દાથ --ને સિળાચનાળ મિન્નુયાળ-યે નાતજામાં મિક્ષુદ્દાનાં' જે પુરૂષ સ્નાતક શાકય ભિક્ષુઓના ‘ધ્રુવે સહસ્ત્રે-ઢે સહન્ને બે હજાર અર્થાત્ શાકય મતના સાધુઓને ‘મો-મોયેયુ:' નિત્ય ભાજન કરાવે છે. તે–તે' તે પુરૂષ ‘મુમદ્દ' પુળવંધ-ઘુમવુન્ધમ્' અત્યંત વિપુલ પુણ્યક'ધ મિસાનનચિહ્ના ઉપાર્જન કરીને રોવમર તલત્તા મવત્તિ-ગારોવ્યાઃ માણવા અવન્તિ” આરાધ્ય નામના દેવ થાય છે. અર્થાત્ સ્વર્ગ મેળવે છે. રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૯૦