SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રુદ્ધ અટ્ટે' ઈત્યાદિ શબ્દા આક મુનિ શાય ભિક્ષુકની મશ્કરી કરતાં કહે છે કે— ‘અો તમે પણ અત્રે જે-હો યુઘ્નમિત્તેનાથી ધૂ' આશ્ચય છે કે-આપે મા અના લાભ મેળવેલ છે. અર્થાત્ આપે અદ્ભૂત જ્ઞાન પ્રાપ્ત કરેલ છે. ‘નીવાનુમાને સુવિન્નિતિ નીવાનુમાનઃ સુચિન્તિત વ' આપે જીવાના ક ફળના અત્યંત સુ ંદર વિચાર કરેલ છે. આપના આ યશ પુત્રં સમુદ્દે અપચ દુઃ-પૂર્વ સમુદ્રમ્ ગજરા ઘુટ" પૂર્વ અને પશ્ચિમના સમુદ્ર પર્યન્ત પ્રસરી રહેલ છે અથવા ‘નિતકે છિદ્વા-પાળતòસ્થિતો વા' એવું જણાય છે કેજગતના સઘળા પદાર્થો આપની હથેલીમાં જ રહેલા છે, આપ સજ્ઞથી કમ જણુાતા નથી. આ વક્રોક્તિનું તાત્પ એ છે કે-આપે જાણવા ચાગ્ય વસ્તુન જાણેલ નથી. આપ અજ્ઞાની છે. અન્યથા રહેલ વસ્તુને અન્યથા કહી રહ્યા છે તથા પુણ્ય અને પાપની વ્યવસ્થા ઉલ્ટી કરા છે. ૫૩૪ા અન્વયા ——આદ્રક મુનિ શાય ભિક્ષુની મશ્કરી કરતાં કહે છે કે આશ્ચર્ય થાય છે કે-આપે આ દિવ્ય અ લાભ મેળવેલ છે. અર્થાત્ આપે અદ્ભૂત જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, આપે જીવાના કર્મફળના ઘણા જ સુંદર વિચાર કર્યાં છે. આપને યશ ૉપર સમુદ્ર પન્ત વ્યાસ થયેલ છે. સમજાય છે કે જગના સઘળા પદાર્થો આપની હથેલીમાં જ મેાબૂદ છે. આપ સજ્ઞથી આાછા જણાતા નથી. આ કાકુ વચનથી ભાવ એ સમજાય છે કે-આપ સમજવા લાયક વસ્તુ સમજ્યા નથી. એટલે કે આપ અજ્ઞાની છે. અન્યથા રહેલ વસ્તુને આપ ખીજી રીતે સમજાવી રહ્યા છે. આપ પુણ્ય પાપની ઉધી વ્યવસ્થા કરતા હૈ। તેમ મને જણાય છે. ૫૩૪૫ આ ગાથાના ટીકા સરળ હાવાથી આપેલ નથી. ‘નૌવાનુમા’ ઈત્યાદિ શબ્દાર્થ નીવાનુમાન સુવિવિતચંતા--ઝીવાનુમાન સુનિધિત્ત્વ’આહ ત મતના અનુયાચિએ જીવાને થનારી પીડાના સારી રીતે વિચાર કરીને ‘ગન્ન વિીચ સૌદ્દિ' બારિયા-અનિષેધ્ય શુદ્ઘિમ્ માાર્ય' શુદ્ધ ૪ર ખેતાળીસ પ્રકારના દે!ષા વિનાના આહારતે ગ્રહણ કરે છે. તેઓ ઇન્નવસ્ત્રોનીની સ વિયા રે-છન્નવોનીવી ન મૂળીયાત્' માયાચારથી આજીવિકા મેળવતા નથી. અને કપટયુક્ત વચનાનું ઉચ્ચારણ કરતા નથી. ‘ર્સગયાળ સોનુષનો-ફ્ર સંચરાનામ્ હોડનુધર્મ:' જીનશાસનમાં સંયમી પુરૂષોના આજ ધર્મ છે. રૂપાા અન્વયા—આહત મતના અનુયાયી જીવાને થવાવાળી પીડાના સારી રીતે વિચાર કરીને શુદ્ધ-૪ર ખેંતાલીસ પ્રકારના દાષા વિનાના . આહારને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૯૪
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy