SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ માયાચારથી આજીવિકા કરતા નથી. તેમજ કપટ મયવચનેા ખેલતા નથી. જીન શાસનમાં સયમી પુરૂષોના આજ ધર્મ છે. રૂપા ગ્રહણ કરે છે. તે કહેવાનું તાત્પ એ છે કે--કપટ યુક્ત વચનાના પ્રયોગ કરવા ન જોઈએ. કપટથી આજીવિકા ચલાવવી ન જોઇએ. તથા નિર્દોષ અન્ન વિગેરેના જ આહાર કરવા જોઇએ. બૌદ્ધોની જેમ એવું ન માનવું કે પાત્રમાં જે નાખવામાં આવ્યું અથવા પડયુ તે ખધી રીતે શુદ્ધ જ છે. તેમ સમ અને અભક્ષ્ય અને અશુદ્ધ ભિક્ષાનું પણ ભક્ષણ કરી લેવામાં આવે. જો કે અન્ન વિગેરે પણ જીવનું શરીર જ છે. તા પણ લેાક પ્રચલિત ભક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાના પણ વિચાર કરવા જોઇએ. અન્ન અને માંસને એક જ શ્રેણીમાં માનીને ભક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાના લાપ કરવા તે ફાઇ રીતે ચેાગ્ય કહી શકાય નહીં. ડાગા૦ ૩૫૫૫ આ ગાયાના ટીકાય સુગમ છે. ‘રિચાળાનં' ઇત્યાદિ શબ્દાને સિયાળનાં મિન્નુયાનું–ચે માતાનાં મિક્ષુવાળામ્' જે પુરૂષ સ્નાતક ભિક્ષુઓના ‘તુવે સક્ષે-તે સહ્તે' એ હજાર ભિક્ષુકોને ‘ળિય–નિત્યમ્' દરાજ ‘મોય—મોગયેતુ' ભાજન કરાવે છે. ‘તે ૩-૪ સુ’ તે પુરૂષ ‘ગસંગઅસંચત:” નિયમથી અસયમી છે. ‘ચિવાળી-હોતિનિઃ' તેમના હાથ લાહીથી ખરડાયેલા છે. કેમકે તે ષટ્કાયના જીવાના વિરાધક છે. રૂદેવ સ્રોરૂદેવ છો તે આ લાકમાં જ ‘રિલૢ નિયØરૂ-પર્ફોમ્ નિન્ગઋતિ” નિદાને પાત્ર ખને છે. તે હિંસક છે. ષટ્કાયની હિ"સા કરીને સાધુએને ભજન કરાવે છે. આવા પ્રકારની લેાકનિ ંદા તેને પ્રાપ્ત થાય છે. પ્રાણાતિપાત કરીને સાધુઓને અથવા ખીજા કોઇને ભાજન કરાવવાવાળાની સાધુજના પ્રશંસા કરતા નથી, પરંતુ વારવાર તેની નિરંદા જ કરે છે. ૫૩૬૫ અન્વયા —દરરોજ બે હજાર ભિક્ષુકેને ભાજન કરાવવાવાળા પુરૂષ આરાધ્ય નામના દેવ થાય છે. આ પ્રમાણેના શાકયના મતનું ખંડન કરતાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૯૫
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy