________________
અનાર્ય પુરૂના ધર્મનું આચરણ કરે છે. અર્થાત્ જેઓ પ્રાણાતિપાત વિગેરે કુકૃત્ય કરવાવાળા અને સ્વભાવથી દુષ્ટ છે તેઓ પોતે પણ અનાર્ય જ છે. અને સત્ અસના વિવેકથી રહિત છે. માંસ વિગેરે રસમાં આસક્ત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માંસનું ભેજન કરવાવાળા તમારા મતના અનુ. યાયીઓ અનાર્ય છે. નાગા ૩૮ આદ્રક મુનિ ફરીથી બૌદ્ધ સાધુને કહે છે કે- ચાવિ મુંન્નતિ તરHai' ઈ૦
શબ્દાર્થ– ચાર-ચે વારિ’ જે લોકો “aggrid મુગંતિ તથાકાર મુન્નતે પૂર્વોક્ત માંસનું ભક્ષણ કરે છે, “તે-તે તેઓ “જ્ઞાનમાળા-અજ્ઞાનાના અજ્ઞાની “વાવ સેવંતિ-iii સેવને પાપનું જ સેવન કરે છે, “કુરા-કુરાયા જે પુરૂષ કુશળ છે, “પચં અoi તિ-પતા મરઃ ૧ કુત્તિ' તેઓ તે માંસ ભક્ષણ કરવાની ઈચ્છા પણ કરતા નથી, “gણા વાયા વિનાણા વાપત્તિ માંસનું ભક્ષણ કરવું જોઈએ એ પ્રમાણેની પુરૂચા-” કહેલ વાણી પણ મિચ્છામિયા મિથ્યા છે. ગા૦ ૩૫
અન્વયાર્થ—અજ્ઞાની એવા જે લેકે આ પહેલાં કહેવામાં આવેલ માંસનું ભક્ષણ કરે છે. તેઓ પાપનું જ સેવન કરે છે. જે પુરૂષ કુશળ છે, તેઓ તે માંસ ભક્ષણ કરવાની ઈચછા પણ કરતાં નથી. માંસ ભક્ષણ કરવું જોઈએ અથવા માંસ ભક્ષણ કરવામાં દેષ નથી. આવી રીતે કહેવામાં આવેલ વચન પણ પાપકારક જ છે. ૩લા
ટીકાર્થ–પહેલી ગાથામાં કહેવામાં આવેલ માંસનું જેઓ ભક્ષણ કરે છે, તેઓ અજ્ઞાન અર્થાત્ પાપનું જ સેવન કરે છે, વિવેકી પુરૂષ તે માંસ ભક્ષણની ઈછા જ કરતા નથી, માંસ ખાવાની તો વાત જ દૂર રહી પણ તેઓના મતથી તે એવું કહેવામાં આવેલ છે કે-માંસની પિશી ચાહે કાચી હોય કે પાકી હાય ચાહે પાક માટે તૈયાર થઈ હી હોય તેમાં પ્રત્યેક સમયે અસ
ખ્યાત જીવોની ઉત્પત્તિ થતી રહે છે. તે કારણે શિષ્ટ પુરૂષો માંસ ખાવાની ઈચ્છા પણ કરતા નથી. અન્ય દર્શનોમાં પણ માંસ ખાવાના ત્યાગને જ મહત્વ આપેલ છે, જેમકે કોઈ એક મનુષ્ય વર્ષો સુધી દર વર્ષે અશ્વમેધ યજ્ઞ કરે અને બીજો માણસ યજ્ઞ કરતા નથી પરંતુ માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તે બનેને સરખા ફળની પ્રાપ્તિ થાય છે, તેથી જ માંસ ભક્ષણ કરવામાં કોઈપણ દેષ નથી, આવા પ્રકારના વચને પણ મિથ્યા છે. ગા. ૩૯
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૯૮