SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે, તેઓ અનાર્ય કહેવાય છે. એ પુરૂષ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–સાધુવ્રત સ્વીકારીને સઘળા પ્રાણિની હિંસાને પૂર્ણ રીતે ત્યાગ કરવામાં આવે છે. આ સ્થિતિમાં જે એક પણ પ્રાણિનો વધ કરે છે, તે કેવળજ્ઞાન તે શું પ્રાપ્ત કરી શકે છે તે આર્યજ નથી પણ અનાય જ છે. પકા “પુરા શાળા” ઈત્યાદિ શબ્દાર્થ--ઉદ્ધારત-પુદ્રાય' જેણે તત્વને સારી રીતે જાણે છે, એવા ભગવાન મહાવીરની “ગાળા-આજ્ઞા” આજ્ઞાથી “રૂમ માર્દૂિ-મં સમાધિ આ સમાધિને પ્રાપ્ત કરીને જે “અહિં – મિન’ આ સમાધિમાં “દુટિજાઅસ્થિરતા તે મન, વચન, અને કાયથી સ્થિત રહે છે, “વિળ તા-ત્રિવિષેન ગ્રાથી ત્રણે કરણોથી બાકીના ષટ્ જીવનિકા વાળા ની રક્ષા કરે છે. “જાવાળવું–ગારનવાર સમ્યજ્ઞાન, વિગેરેથી યુક્ત મુનિ “મહામવોરં-માંમાં અત્યંત દુસ્તર “સમુદં વસમુમન' સમુદ્ર જેવા આ સંસારને રવિવું-સરિત’ તરવા માટે “ઘમં–થમ શ્રત ચારિત્ર ધર્મને “યાદગાseત' ઉપદેશ કરે. ૫૫પા અન્વયાર્થ–-પરિજ્ઞાતતત્વ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી આ સમાધિને પ્રાપ્ત કરીને જે આ સમાધિમાં સ્થિત હોય છે. તે મન વચન અને કાયાથી તથા ત્રણે કરણથી ષટ્રજવનિમયની રક્ષા કરે અને સમ્યક જ્ઞાન વિગેરેથી યુક્ત મુનિ અત્યંત દુસ્તર એવા આ સંસાર સમુદ્રને તરવા માટે શ્રુત ચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ કરે આપવા ટીકાર્થ–-કેવળ જ્ઞાન રૂપ બેધિને પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીરની આજ્ઞાથી આ સમાધિને અર્થાત્ સમ્યક્દર્શન સમ્યફજ્ઞાન સમ્યકુ ચારિત્ર અને તપ રૂપ મોક્ષમાર્ગને સ્વીકાર કરીને અને તેમાં સમ્યક્ પ્રકારથી સ્થિત રહીને નવચન અને કાયાથી મિથ્યાત્વ વિગેરે પાપોની નિંદા કરતા થકા ષકા. યના જીવન રક્ષક થાય છે. તે પોતાનું તથા બીજાનું સંસારથી રક્ષણ કર. વામાં સમર્થ થાય છે. અર્થાત્ મહાવીર દ્વારા પ્રતિપાદન કરેલ અહિંસા મને સ્વીકારીને મન, વચન અને કાયથી મિથ્યાત્વની નિંદા કરતા થકા પિતાના તથા બીજાના સંરક્ષણમાં સમર્થ બને છે. તે દસ્તર એવા સંસારથી સમદ્રને તરવા માટે સમ્યક્દર્શન વિગેરે લક્ષણવાળા મુનિ ધર્મને ઉપદેશ કરે. વિવેકી જનોએ આ ધર્મનું નિરૂપણ અને ગ્રહણ કરવું જોઈએ. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૧
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy