________________
-અનિવૃત્તોવા' નિર્દોષ-નિષ્પાપ કહી શકાય નહીં. એમ કહેતા (ગૃહસ્થા જે જીવાની હિ’સા કરે છે)‘મેસાળ' નીવાળ વદે ન છા-શેવામાં નીયામાં વધે ન જીન્ના' તેના સિવાય ખાકીના જીવની હિંસા ન કરવાથી િિો વિ-વૃઢિશોવિ ગૃહસ્થ પણ ‘ૉર્મ ક્રિયા-તોઃ ચુ:' નિર્દોષ કહેવડાવશે. અર્થાત્ તેઓ પશુ નિર્દોષ જ કહેવાશે. પા
અન્વયા એક વર્ષ માં એક પ્રાણીની હિંસા કરવાવા'ળા પુરૂષ પણ નિર્દોષ-નિષ્પાપ કહી શકાય નહી... જો તેને નિષ્પાપ માનવામાં આવે તે (જે જીવાની ગૃહસ્થા હિ'સા કરે છે, તેના શિવાય) શેષ જીવાની હિંસા ન કરવાના કારણે ગૃહસ્થે! પણ નિર્દોષ કહેવડાવશે. ૫૩
ટીકા-મદ્રક મુનિ હસ્તિતાપસાને ઉત્તર આપતાં કહે છે કે-એક વર્ષોમાં જો કંઈ એક પ્રાણીની હિંસા કરે છે, તા તે પણ પાપના ભાગી જ ફહેવાય છે. તે પછી પ ંચેન્દ્રિય અને સ્થૂલકાય હાથીને મારવાની તા વાત જ કેમ કહી શકાય ? આ વાત સૂત્રકાર ગાથા દ્વારા પ્રગટ કરે છે.
એક વર્ષમાં જેએ એક જ પ્રાણીની હિંસા કરે છે, તેઓ પણ પાપથી છૂટિ શકતા નથી. જો તેઓને નિષ્પાપ કહેવામાં આવે તે બાકીના પ્રાણીચાની હિંસા ન કરવાવાળા ગૃહસ્થાને પણ નિષ્પાપ કેમ ન કહેવા ?
કહેવાનુ તાત્પર્ય એ છે કે— ગૃહસ્થ પણ જેટલા જીવાની હિંસા કરે છે, તે સિવાયના ખીજા જીલેાની હિંસા કરતા નથી. તેથી તેમને પણ નિર્દેહજ કહેવા જોઈએ. તેથી જ એક જીવની હિંસા કરવાથી પણ પાપ થાય જ છે, અને તે થન તમારા પક્ષને કૃષિત બનાવે છે. ાપા
‘સંવરેળાવિ' ઈત્યાદિ
શબ્દા —‘સમળવમુ-શ્રમળતેવુ' જે પુરૂષ શ્રમણેાના વ્રતામાં રહીને ‘સવજીરેબાત્રિ-મંત્રણરેના’િ એક વર્ષમાં ‘મે-’ એક એક પણ ‘વાળ કાળ' પ્રાણીને ‘ળ તા-દનસ્' વધ કરે છે. ‘લે રિસે-સઃ પુરુષઃ’ તે પુરૂષ અનને અાફ્રિ-અનાર્ચઃ હ્યાતઃ' અનાય છે તેમ કહેવામાં આવેલ છે. ‘તાન્તેિ-તાદરાઃ’ એવા પુરૂષ વાહનોને મયંતિ-વૈચિનઃ ન મન્ત’કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ૫૫૪ના
અન્વયા--જે પુરૂષ શ્રમણ તેમાં રહીને એક વર્ષમાં એક પ્રાણીના વર્ષ કરે છે તે અનાય જ છે. એવા પુરૂષા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ાપા
ટીકા ફરીથી હસ્તિતાપસાને આંક મુની કહે છે કે--જે પુરૂષ શ્રમણના વ્રતમાં સ્થિત રહીને પણ એક વર્ષમાં એક એક પ્રાણીની હિંસા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૧૦