________________
મારવાવાળાને હિંસારૂપ અધ્યવસાય-વ્યવહાર પ્રવૃત્તિ જ હિંસાનું કારણ છે. વૈધ સદભાવના પૂર્વક રોગીને ઉપચાર કરી રહેલ હોય, અને રેગી મરી જાય, તો વૈદ્યને તેની હિંસાનું પાપ લાગતું નથી. કેમકે વૈદ્યને હેતુ તેને મારવાને હેતે નથી તેજ પ્રમાણે જે કઈ સપ સમજીને દેરીને મારે છે, તે ભાવથી દુષ્ટ હોવાના કારણે તે હિંસાને ભાગી બને છે. એક
આહામ્ભાળ સુંગંતિ ઈત્યાદિ
શબ્દાર્થ – શાહજન્માનિ મુગંતિ-માધાન મુતે' ષકાયનું ઉપ મર્દન (હિંસા) કરીને સાધુ માટે તૈયાર કરવામાં આવેલ આહાર પાણી વિગેરે આધાર્મિક કહેવાય છે જે સાધુ આધાર્મિક આહાર કરે છે, તેઓ “Tમm-1ોડ ' પરસ્પર “નવમુળા- ર4મૅળા' પિતાના કર્મથી “વરિત્તેત્તિ તા
નિરારિરિ =ા પાપકર્મથી ઉપલિપ્ત (વ્યાપ્ત) થાય છે. એમ કુળો-g: અથવા અgવર્જિરિ વા-અનુદ્ધિવાનિતિ વા’ અનુપલિપ્ત હોય છે. એ પ્રમાણે એકાન્ત વચન “જો જ્ઞાળિકનાં-નાનીચા' કહેવું ન જોઈએ તેથી જ કોઈ પણ એકાન્ત પક્ષને સ્વીકાર કરે તે અનાચાર સમજ. ૮-૯
અવયાર્થી--સાધુ માટે ષકાયનું ઉપમર્દન કરીને તૈયાર કરવામાં આવેલ આહાર પણ વિગેરે આધાકર્મિક કહેવાય છે. જે સાધુ આધાકનિક આહાર કરે છે. તેઓ પાપકર્મથી લિપ્ત થાય જ છે. અથવા લિપ્ત થતા નથી, એવા અને પ્રકારના એકાત વચન કહેવા ન જોઈએ. આ બેઉ એકાન્ત સ્થાનોથી વ્યવહાર થતું નથી. તેથી જ કઈ પણ એકાન્ત પક્ષને સ્વીકાર કરે તે અનાચાર સમજવો જોઈએ. ૮- લા.
ટીકાર્થ–કોઈ પણ પ્રકાથી પ્રમાદના કારણે જે આધાકમિ દેલવાળો આહાર ગ્રહણ કરી લીધો હોય તે તે સર્વથા પરઠવી દેવું જોઈએ. તેને ઉપભેગ કરે ન જોઈએ. આ પ્રમાણે સિદ્ધાંતને આદેશ છે. તે પણ પ્રમાદથી ગ્રહણ કરવામાં આવેલ આધાકમિ આહારને ભોગવી લીધું હોય તે ભેગવવાવાળે ચિકણા કર્મ બાંધે જ છે. એ પ્રમાણે એકાન્ત વચન કહેવું ન જોઈએ તથા ચિકણું કર્મ બાંધતે નથી, એ પ્રમાણેના એકાન્ત વચન પણ કહે નહીં ગા૦ ૮-લા
“મિચ મોરાઢમાણા' ઈત્યાદિ
શબ્દાર્થ–“મિચં–ચરિવં' જે આ દેખવામાં આવતું “ઓસ્ટં-વારિ. ર' દારિક શરીર છે. “સાણા-આરામ્' આહારક શરીર છે, “ અને
મi-જાળ કામણ શરીર છે, “રદેર – જૈવ ર” તેમજ “” શબ્દથી વૈદિય તથા તેજસ શરીર છે, આ પાંચે શરીરે એકાન્તતઃ ભિન્ન પણ નથી,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૮