________________
તે પછી પાંચસો શિષ્યોથી ઘેરાઈને તે આદ્રક મુનિ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરવા માટે રવાના થયા. માર્ગમાં બારમા શનિની માફક ગોશાલક મળી ગયા. તેમની સાથે તેઓને જે વિવાદ થયો. તેના વર્ણન આ છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવેલ છે.
પાંચમું અધ્યયન સમાપ્ત કરીને હવે આ છઠ્ઠા અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. પાંચમાં અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રમાણે છે.—પાંચમાં અધ્યયનમાં કહેલ છે કે–ઉત્તમ પુરૂષે અનાચારને ત્યાગ કર જોઈએ. અને આચારનું પાલન કરવું જોઈએ. આ અધ્યયનમાં અનાચારને ત્યાગ કરવાવાળા, અને આચારનું પાલન કરનારા એવા આદ્રકમુનિના અને ગોશાલકના પ્રશ્નોત્તરે કહેવામાં આવશે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ આ છઠ્ઠા અધ્યયનનું પહેલું સૂત્ર પુરાવવું જ રૂમ ૩૬૦” ઈત્યાદિ છે,
શબ્દાર્થ – ભગવાનની પાસે જતા એવા આદ્રક મુનિને શાલકે કહ્યુંગ!-ગાઢું !” હે આદ્રક “પુરાવë–પુરાકૃતમ્ મહાવીર સ્વામીએ પહેલાં જે આચરણ કરેલ છે, “ફ સુગે- શ્રજીત” તે તમે સાંભળે, “મને-કમળ શ્રમણ મહાવીર ‘પુર-પુરા’ પૂર્વકાળમાં ‘piતથા માસ-ઇતારવાર બારી’ એકાકી વિહાર કરતા હતા. પરંતુ “gિ સે-સુહાની : હવે તે મહાવીરસ્વામી “ગળે મિજવુળો કવળાં નેજાનું મિક્ષન ઉપનીશ” અનેક ભિક્ષુ શિષ્યોને એકઠા કરીને “પુત્રો-છૂથ જૂદા જૂદા ‘વિઘરે-વત્તળ વિસ્તાર પૂર્વક “મારૂવરૂ-ગાથાતિ” ઉપદેશ આપે છે. ગાલા
અન્વયાર્થ–ભગવાન સમીપે જતા એવા આદ્રક કુમારને ગોશાલકે કહ્યું- હે આદ્રક! મહાવીર સ્વામીએ પહેલાં જે આચરણ કર્યું તે તમે સાંભળો. શ્રમણ મહાવીર પહેલાં એકાકી–એકલા વિચરણ કરતા હતા પરંતુ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૬૬