________________
આવેલા આ ધર્મમાં સ્થિત થઈને કઈ પણ વખતે અનાચાર અર્થાત કુત્રિત, નિષિદ્ધ અથવા સાવદ્ય આચારનું સેવન ન કરે. યા
“અખાદ્ય ઈત્યાદિ
શબ્દાર્થ– “કળાયં-અનામ્િ ' આદિરહિત (વા પુળો–વા પુના અથવા “અપવાદ-અનાશ્રમ' અનવદ-અનન્ત અપર્યવસાન “રિના-રિકા પ્રમાણુ દ્વારા જાણીને "સાસણ-શાશ્વતઃ શાશ્વત જ છે. અથવા “સારાવારસાશ્વતઃ અશાશ્વત જ છે. “ફરૂ લિ૬િ-૩તિ દિટન' એવી દષ્ટિ “ર ધારણ-. વાયેત્ત ધારણ ન કરે. પરા
અન્વયાર્થ–સપૂર્ણ લકને પ્રમાણ દ્વારા અનાદિ અને અનન્ત જાણીને આ શાશ્વત જ છે. અથવા અશાશ્વત જ છે. એવી એકાન્ત બુદ્ધિ ધારણ ન કરે ારા
ટીકાર્ય–જેની આદિ અર્થાત ઉત્પત્તિ ન હોય, તે અનાદિ કહેવાય છે. અને જેનો અન્ત અર્થાત્ નાશ ન હોય, તેને અનંત કહે છે. આ ચૌદ રાજના પ્રમાણવાળા અથવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વાળ લેક–સંસાર આદિ અને અંત વિનાને છે. એ રીતે પ્રમાણથી જાણીને એ અભિપ્રાય ધારણ ન કરે કે-આ નિત્ય જ છે. અથવા અનિત્ય જ છે. આ પ્રમાણેને કદાહ–બોટો આગ્રહ ધારણ કરે એગ્ય નથી. કેમકે-દરેક વસ્તુ દ્રવ્યપણાથી નિત્ય અને પર્યાયપણુથી અનિત્ય છે. સાંખ્ય મત પ્રમાણે લેક ક્યારેય ઉત્પન્ન થતો નથી, અને હંમેશાં સ્થિર એક સ્વભાવમાં રહે છે. બૌદ્ધ મત પ્રમાણે આ એકાન્ત વિનશ્વર-નાશ પામવાવાળે છે. અર્થાત્ ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામતે રહે છે. આ અને એકાન્ત અભિપ્રાય છે, તેથી જ તે સિચ્યા છે. સૂર
guહું રોહિં ટાળેf ઈત્યાદિ
શબ્દાર્થ–uf-uત્તાસ્થાન' એકાત નિત્ય અને એકાન્ત અનિત્ય “હું દામો” આ બને ‘હિં થાના સ્થાનેથી અર્થાત્ પક્ષોથી “વવાનો-દઘણા શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર “ વિઝન વારે થતું નથી તથા guહિં-તારાનું આ “રોહિંગ્યામ્' બને બાળહિં-થાના સ્થાન' સ્થાનેથી “ગાચાર–કનારા 'અનાચાર “કાળ-ઝાનીયાજૂ' જાણવું જોઈએ. અર્થાત્ એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાંથી કોઈ એક પક્ષને સ્વીકાર કરે તે અનાચાર છે. આ સર્વજ્ઞના આગમથી બહાર છે તેમ સમજવું. આવા
અન્વયાર્થ –એકાન્ત નિત્ય અને એકાત અનિત્ય આ બને સ્થાને અથાતુ પક્ષથી શાસ્ત્રીય અથવા લૌકિક વ્યવહાર થતો નથી. આ બંનેને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૨