________________
“હાળિો સિક્રિવરફુદ્ધિવંતા' ઇત્યાદિ
શબ્દાર્થ નેવિળો-એપાવર મેધાવી અર્થાત્ તેને ગ્રહણ અને ધારણ કરવાની મતીવાળા સિવિવુદ્ધિમંતા–શિક્ષિત યુદ્ધિમત્ત” શિક્ષિત અર્થાત્ પ્રમાણમાં પ્રવીણ અને બુદ્ધિમાન એટલે કે ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિથી યુક્ત “હિં-સૂત્રેy” સૂત્રોમાં અર્થાત્ શાસ્ત્રના મૂલપાઠમાં તથા “fગયેંg' તેના અર્થમાં “-” અને “ળિછન્ના-નિશ્ચયજ્ઞા' નિશ્ચયને જાણનારો
જો-અન્ય’ અન્ય-પરદર્શનવાળા “મriાર–કનાર' સાધુ માળા પુછયુ -ના અભાવે પ્રાક્ષ મને કઈ પ્રશ્ન ન પૂછ બેસે “પુરિ સંભાળે-ત્તિ - મારા આ પ્રમાણેની શંકા કરતા થકા મહાવીર “રાથ-' એ જન વાસ સ્થાનોમાં “ધ કવિનોતિ જતા નથી. જેના
અન્વયાર્થ–મેધાવી અર્થાત્ વ્રતોને ગ્રહણ અને ધારણ કરવાની મતિબુદ્ધિવાળા શિક્ષિત પ્રમાણમાં નિપુણે, બુદ્ધિમાનું ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિ
થી યુક્ત શાસ્ત્રના મૂળ પાઠમાં તથા તેના અર્થ માં નિપુણ એવા પરદર્શન વાળા સાધુ મને કઈ પ્રશ્ન ન પૂછે આવા પ્રકારની શંકા કરીને મહાવીરસ્વામી તેવા પ્રકારના જન સંકુલલ-ઘણું જનેથી યુક્ત એવા સ્થાનમાં જતા નથી. તેઓ વિચારે છે કે કદાચ કોઈ કંઈ પ્રશ્ન પૂછી લેશે તે હું સમ્યકુ. રીતે તેને ઉત્તર આપી શકીશ નહીં, તેવે વખતે હું શું કરીશ કેવી રીતે ત્યાં રહીશ? તેવે વખતે મારી માટી અપ્રતિષ્ઠા થશે, એજ કારણથી તમારા તીર્થકર એવા સ્થાનમાં જતા નથી. ૧૬ ટીકા સુગમ છે.
શબ્દાર્થ—આદ્રક મુનિ ઉત્તર આપે છે–ભગવાન મહાવીરસ્વામી “જો વારિર-ર રામચ.” પ્રોજન વિનાનું કઈ પણ કાર્ય કરતા નથી. અને
, ૨ રાણવિરા–૧ ૨ રાઇડ' બાલકની જેમ વગર વિચાર્યું કાર્ય પણ કરતા નથી. “ at ચામરોળ-ઘા રાજામિયોન” તેઓ રાજાની ડરથી પણ ધર્મને ઉપદેશ કરતા નથી. “ો મgશં-મર કૃતા' તે પછી બીજાએના ડરથી તો ઉપદેશ કરવાની વાત જ કયાં રહી? “મામ વિરજે ળિ ગારિયાનં–જવવામશનેહાબળાનું ભગવાન ઉપાજીત કરવામાં આવેલા તીર્થંકર નામકર્મને ક્ષય કરવા માટે આર્ય પુરૂષને ઉપદેશ આપે છે. અથવા “વણ વિવારે ના # ચાJળોચાત્ત નિરવદ્ય પ્રશ્નોને ઉત્તર આપે છે, સાવદ્ય પ્રશ્નોને ઉત્તર આપતા નથી. ગા૦૧૭
અન્વયાર્થ–આદ્રકમુનિ ઉત્તર આપતા કહે છે કે–ભગવાન મહાવીર સવામી પ્રયોજન વિના કે કાર્ય કરતા નથી. તેમજ બાલકની માફક વગર વિચાર્યું કંઈજ કાર્ય કરતા નથી. તેઓ રાજાના ભયથી ધર્મને ઉપદેશ કરતા નથી તે પછી બીજા કેઈના ભયથી તે ઉપદેશ કેમ કરે? ભગવાન ઉપ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ૪
૧૮૦