________________
છે કે જે
પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં સ્થિત રહે છે. અને પાણીમાં જ વધે છે, તેએ પેાતે કરેલા પૂર્વ કર્માથી પ્રેરિત થઈને પાણીમાં ઉત્પન્ન થાય છે. અને અનેક પ્રકારના વૃક્ષરૂપે પાણીમાં જન્મ લે છે. તે અનેક પ્રકારની ચેાનિવાળા જીવા પાણીના સ્નેહના આહાર કરે છે. પૃથ્વીકાય વિગેરૈના શરીરના પશુ આહાર કરે છે. અને તેને પેતાના શરીર રૂપે પરિણમાવે છે. તે જલયેાનિવાળા વૃક્ષાને અનેક પ્રકારના વર્ણ, ગધ રસ અને સ્પર્શીવાળા ખીજા શરીરા પણુ હાય છે.
જેમ પૃથ્વી ચેાનિકોમાં વૃક્ષ, તૃણુ, ઔષધિ અને હરિત લીલેાતરીના ભેઢથી ચાર આલાપઢ્ઢા કહ્યા છે, એજ પ્રમાણે પાણીના વિષયમાં કહેવાના નથી. અહિયાં એક જ ભેદ સમજવાના છે. અધ્યારૂહ, તૃણુ ઔષિ અને હરિત-લીલેાતરીના પણ ચાર આલાપ સમજવા.
તીર્થંકરાએ વનસ્પતિના ખીજા ભેદે પણ કહ્યા છે. તે આ પ્રમાણે છેફાઈ ફાઈ જીવો જલયોનિક, જલ સભવ, અને જલમાં વધાવાવાળા હાય છે. તેઓ પેાતાના કર્મને વશ થઈને ત્યાં ઉત્પન્ન થાય છે. અને ઉદ્યક, કવક પનક, શેવાળ પદ્મ વિગેરે વનસ્પતિ પણાથી જન્મ લે છે. આ વનસ્પતિયાના લેકમાં પ્રસિદ્ધ નામે યથાસંભવ લાકાથી જ સમજી લેવા જોઇએ. મર્હુિત તેને ઉલ્લેખ માત્ર જ ખસ છે. તે જીવા અનેક પ્રકારના અકાય ચેાનિક, અપ્–જલનાસ્નેહને આહાર કરવાવાળા, હાય છે, અને તેનાજ આશ્રયથી જીવતા રહે છે. તેએ પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. અને તેને પેાતાના શરીરના રૂપથી પરિણમાવી લે છે. તે ઉદક વિગેરે જીવેાના અનેક વ, ગંધ, રસ અને સ્પર્શવાળા ખીજા શીશ પણ ડાય છે. એ પ્રમાણે તીથ કરે એ કહેલ છે. અહિયાં એક જ આલાપક હાય છે, પહેલાંની જેમ ચાર આલાપી અહિયાં હાતા નથી. પ્રસૂ૦ ૧૨૫
‘અહાજર પુત્તાચ' ઈત્યાદિ
ટીકાથ—તીર્થંકર ભગવાને વનસ્પતિકાયના અન્ય ખીજા ભેદે પણુ કહ્યા છે, તે આ પ્રમાણે છે.
આ લાકમાં કોઈ કાઈ જીવો તે પૃથ્વીયેાનિક વૃક્ષેા-ઝાડામાં, વૃક્ષચેાનિકવૃક્ષા-ઝાડામાં મૂળ, કન્તુ, યાવત્ ખીજ સુધીના અવયવેામાં વૃક્ષચેનિક, અધ્યારૂઢચેાનિકવૃક્ષેામાં, મૂળથી લઈને ખીજ સુધીના અવયવોમાં વૃક્ષયાનિક અધ્યારૂત્તુવૃક્ષામાં, અધ્યારૂ§યેાનિક અધ્યારૂમાં અધ્યાડયેનિક મૂળથી લઈને ખી સુધીના વયવામાં પૃથ્વીયેાનિક તૃણુ-ઘાસેામાં,તૃણુયેાનિક તૃણેામાં,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૦૭