________________
તૃણનિવાળા મૂળ, કંદ, વિગેરે બીજ સુધીના અવયવોમાં ઔષધિ તથા હસ્તિ-લીલોતરીને ત્રણ આલાપકોમાં પૃથ્વીનિક આય કાય, તથા કૂર નામના વૃક્ષમાં, જલનિક વૃક્ષોમાં, વૃક્ષનિક વૃક્ષમાં વૃક્ષોનિક મૂળ, યાવત્ બીજોમાં અને એ જ પ્રમાણે અધ્યારૂ, તૃણે ઔષધિ તથા હરિત લીલેરીના ત્રણ ત્રણ આલાપકમાં ઉદક નિવાળા, અવક, અને પુષ્કરાક્ષોમાં ત્રસ પ્રાણી પણુથી ઉત્પન્ન થાય છે.
તે જીવો પૃથ્વીનિક વૃક્ષોના, ઉદક નિવાળા વૃક્ષના વૃક્ષ નિવાળા વૃક્ષના અધ્યારૂહ યોનિ વાળા વૃક્ષોના, તૃણનિવાળા વૃક્ષોના ઔષધિનિક વૃક્ષના, હરિતનિક વૃક્ષના તથા વૃક્ષ, અધ્યારૂહ, તૃણ, ઔષધિ, હરિત, મૂલ, બીજ, આયવૃક્ષ, કામવૃક્ષ, કૂરવૃક્ષ, અને ઉદક, તથા પુષ્પરાક્ષ, વૃક્ષોના રહને આહાર કરે છે તે પૃથ્વીકાય વિગેરેના શરીરોનો પણ આહાર કરે છે. એ વૃક્ષ નિવાળા, અધ્યારૂ નિવાળા, તૃણ નિવાળા, ઔષધિનિવાળા, હરિત નિવાળા, (લીલેતરીની નિવાળ) મૂળ નિવાળા, કંદનિવાળા, યાવત્ બીજ નિવાળા, આયનિવાળા, કાયનિવાળા, યાવત્ કૂરનિવાળા, ઉદનિવાળા, અવયનિવાળા, યાવત્ પુષ્કરાક્ષભાગનિવાળા ત્રસ પ્રાણિજ્યના અનેક વર્ણ ગંધ, રસ, સ્પર્શવાળા બીજા શરીરે પણ હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. સૂ૦ ૧૩ અાવ પુરાણા ઈત્યાદિ ટીકાઈ–હવે માણસનું વરૂપ કહેવામાં આવે છે. તીર્થકર ભગવાને અનેક પ્રકારના મનુષ્યનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે છે –કેઈ માણસ કર્મભૂમિ જ હોય છે. કેઈ અકર્મ ભૂમિ જ હોય છે. અને કોઈ અન્તર દ્વિપ જ હોય છે. કેઈ આર્ય હોય છે. કેઈ અનાય હોય છે. એટલે કે મ્યુચ્છ હોય છે. આ જીવની ઉત્પત્તિ પિત પિતાના બીજ અને અવકાશ પ્રમાણે થાય છે. સ્ત્રી અને પુરૂષને પૂર્વ કર્મ પ્રમાણે નિર્મિત નિમાં મિથુન વિષયક સંયોગ ઉત્પન્ન થાય છે. તે સંયોગ પછી ઉત્પન્ન થવાવાળો જીવ બનેના નેહને આહાર કરે છે.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૦૮