________________
વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવું કેઈની પણ નિંદા કરવી કહેવાય નહીં. એમ માની ન લેવાય કે-“પાણી ઠંડુ છે, અગ્નિ ગરમ છે,” આ પ્રમાણેના વાસ્તવિક પણાને બતાવવું તે પણ નિન્દા કરવી તેમ કહેવાશે આ બધું કથન સૂત્રકારે સૂત્રદ્વાર જ બતાવ્યું છે. ૧૨ા
“જિં િળડમિધારવાનો ઈત્યાદિ
શબ્દાર્થ–-આર્દક મુનિ કહે છે--ક્રિરિ-મણિ’ કઈ પણ શ્રમણ અથવા મોહનના “વેળ-ળ” રૂપ અથવા વેષની “ન સમિધારવાનો-નામિ ધારદાન નિંદા કરતું નથી. તેમના અંગ અથવા ઉપાંગેની બુરાઈ બતાવતે નથી. પરંતુ “વિમિતુ-વદત્રિમાનિત કેવળ પિતાના દર્શનને માર્ગ જ જ્ઞાઉં રે સુ-પ્રાતુર્મ” પ્રગટ કરું છું. “ મને ગર્ચ મા આ સમ્યગુદર્શન વિગેરે રૂપ માર્ગ “અનુત્ત-અનુત્તરઃ સર્વોત્તમ છે, અર્થાત્ પૂર્વાપર વિરૂદ્ધ ન હોવાથી તથા જીવ અજીવ વિગેરે તની યથાર્થ પ્રરૂપણ કરવાથી અનુત્તર -સર્વશ્રેષ્ઠ છે, કેમકે આ “ગારિફં–ગ” આર્ય “cgરિહિં-પુ સપુરૂષ -સર્વ દ્વારા “બંન્ને ઉદિચા–શાર્તિતઃ સરલ કહેવામાં આવેલ છે. ૧૩
અન્વયાર્થ–-ફરીથી આદ્રક મુનિ કહે છે. હું કોઈ પણ શ્રમણ અથવા માહનના રૂપ અથવા વેષની નિંદા કરતો નથી. હું કેવળ અમારા શાસ્ત્રનો માર્ગજ પ્રગટ કરું છું. આ સમ્યગૂ દર્શન રૂપ માર્ગ જ સર્વોત્તમ છે. અર્થાત્ તે પૂર્વાપર વિરૂદ્ધ ન હોવાના કારણે તથા જુવાદિતાનું પ્રરૂપણ કરવાના કારણે અનુત્તર–સર્વશ્રેષ્ઠ છે. કેમકે આ માર્ગ આ સપુરૂષ એવા સર્વજ્ઞો દ્વારા નિર્દિષ્ટ છે. ૧૩
આ ગાથાને ટીકાર્ય સરળ હેવાથી જૂદે બતાવેલ નથી. “હુ મ રિવિં હિતા' ઈત્યાદિ
શબ્દાર્થ –-વહુ-કર્થ ઉર્વ દિશામાં “અહે-ધ અો દિશામાં તિરિ નિાયુ-તિર્થવિરા” તિછી દિશાઓમાં “ને તણા ને ચ થવા વાળાજે ત્રાટ રે જ થાવર પ્રાણ' જે ત્રસ અને સ્થાવર પ્રાણિ છે, “મારે. સંwifમ-મૂતામિરાZમિ. હિંસાની શંકાથી “દુનું છમાળો-ગુણનારા ઘણા કરવાવાળા અર્થાત્ તેમની વિરાધનાથી પાપ માનીને બચવાવાળા “વૃત્તિ-સંસમવાન” સંયમવાન્ પુરૂષ ઝો-સ્ત્રો' આ લેકમાં “વિજિ-વન કોઈની પણ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૭.