________________
શ્રુતચારિત્ર રૂપની વૃતિ ધર્મના ઉપદેશ આપે છે. ‘તે તિન્ના-તે સીર્ષા’ તેએ તરેલા છે. અર્થાત્ તેએ પેાતે સ’સારથી તરે છે. ‘અવાળ પ ંચ સાર:તિ-આત્માન તથા પદ્માપિ સાયન્તિ' પેાતાને તથા ખીજાએને પણ તારે છે. પા
અન્વયા—જે પુરૂષ સમાધિથી યુક્ત છે, તથા પૂર્ણ કેવળ જ્ઞાન દ્વારા સ'પૂણ લેાકને જાણે છે, અને જાણીને ધર્મોપદેશ કરે છે. તે પોતે સંસારથી તરેલા છે, અર્થાત્ સ‘સારથી સ્વય’ તરે છે અને બીજાઓને પણ તારે છે. પા
ટીકા—આદ્રક મુનિ આ ગાથા દ્વારા એ પ્રતિપાદન કરે છે કે જેમા કેવળ જ્ઞાની છે, તેએજ વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે. તેથીજ તેઓ જગતના પરમ કલ્યાણને માટે શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશ કરવાને ચેાગ્ય છે. તે ધર્માદેશ કરીને પેાતાને તથા અન્યને સ'સારથી તારે છે, બીજાએ તેમ તારી શકતા નથી. કહેવાના ભાવ એ છે કે-જે પુરૂષ સમાધિથી યુક્ત છે, કેવળજ્ઞાન દ્વારા ચૌદ રાજુ પ્રમાણવાળા લેાકને જાણે છે. તેએ સઘળા અને સત્ય ધમ ના ઉપદેશ આપી શકે છે. તેએ પેાતે સંસાર સાગરથી તરેલા છે, અને ધર્મના ઉપદેશદ્વારા ખીજાઓને પણ સ’સારથી તારે છે. આનાથી જેએ ભિન્ન છે, કેવળજ્ઞાની નથી તે પેાતાના તથા અન્યના તારક ધમના ઉપદેશ કરી શકતા નથી, ગા૦૫૦ના ‘ને નહિä” ઈત્યાદિ
શબ્દા— ્દ-પુ.' આ લેકમાં ‘બે-ચે' જે પુરૂષ પદ્ધિ ઝાળ વયંતિ નäિ સ્થાન વઇન્તિ” ગહિત-નિંદિતસ્થાનમાં વસે છે અર્થાત્ અવિવેકી પુરૂષા દ્વારા આચરેલ સ્થાનને આશ્રય કરે છે. અને એ ચા વિ−ચે ચાવિ' જે પુરૂષ સરભોગવેયા-ચરનો વેતા ’સદાચારમાં રત છે, તે બન્નેની ‘મરૂં-મા' પેાતાની કલ્પના બુદ્ધિથી ‘ક્ષમ ટ્રાક’--સમ પાટ્ઠત’ સરખા કહે છે. ‘તંતુ-તપુ’ તે તા ‘બહાકરૉ-અધાયુઘ્નન્’હે આયુષ્મન્ ‘વિરિયાતમેવ-વિવોલમેન' તેની વિપરીત બુદ્ધિતુ ફૂલ છે. ગા૦૫૧૫
અન્નયા આ લાકમાં જે પુરૂષ નિંદિત સ્થાનમાં વસે છે, અર્થાત્ અવિવેકી જના દ્વારા આચરિત સ્થાનને આશ્રય લે છે અથવા અશુભ આચ રણ કરે છે. અને સદાચારમાં રત રહે છે. આ બન્નેને જે પેાતાની કલ્પના મતિથી સરખા કહે છે તે તા હૈ આયુષ્મન્ તેની વિપરીત બુદ્ધિનુંજ ફળ છે. ૫૧ા ટીકા – —આ સ’સારમાં જે લેાકેા અશુભ આચરણ કરવાવાળા છે. અને જે અશુભ આચરણમાં પ્રવૃત્તિ વાળા છે. તેને પોતાની બુદ્ધિથી સમાન કહેવા તે વિપરીત બુદ્ધિનુ જ ફળ છે, આ કમુની કહે છે આ જગતમાં જે અજ્ઞાની પુરૂષ નિંદનીય આચરણ કરે છે. અને જે ઉત્તમ પુરૂષ ધમ યુક્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૦૮