SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી કેવળજ્ઞાન દ્વારા ‘હોળ’હોમ' ચૌદ રજુ પ્રમાણવાળા લેકને મિદર-સમેક્ષ્ય' જાણીને તથાવરાળ-ત્રણથાવાળામુ' ત્રસ અને સ્થાવર જીવાનુ તેમ રે જેમર:' કલ્યાણ કરવાવાળા છે. સલમÀ-સસ્રમધ્યે' તે દેવા અને અસુરકુમારેની વચમાં ‘આલમાળો ત્રિ-સાક્ષાનોઽવિ’ ધર્મદેશના આપવા છતાં પણ ‘ાંતરું સાચરૂ-હ્રાન્તા સાધતિ' એકાન્ત વાસના જ અનુભવ કરે છે. ‘તને-તથાચે:' તેઓની અર્ચા-લેશ્યા હંમેશાં એક રૂપ જ રહે છે. ાગાજા અન્વયાથ શ્રમણ અને માહન (મા–ન હન-મારા જીવને ન મારે એવા ઉપદેશ આપવાવાળા) મહાવીરસ્વામી કેવળજ્ઞાન દ્વારા ચૌદ રાજુ પ્રમાણ વાળા લેાકને જાણીને ત્રસ અને સ્થાવર જીવેાના કલ્યાણ કરવાવાળા છે. તેએ સુરો અને અસુરોની મધ્યમાં ઉપદેશ કરતા હેાવા છતાં પણ એકાન્તની જ સાધના કરે છે. અર્થાત્ રાગદ્વેષ રહિત હાવાથી એકાન્તવાસના જ અનુભવ કરે છે. તેઓની અર્ચા વૈશ્યા સદા એકરૂપ જ રહે છે. ૫૪ા ટીકા કમ નિજ રા માટે અત્યુગ્ર તપ કરવાવાળા હેાવાથી તપવી તથા માહન અર્થાત્ ખાર પ્રકારના તપમાં પ્રવૃત્ત તથા જીવાનેા ઘાત (હિંસા) ન કરવાના ઉપદેશ આપવા વાળા ભગવાન્ મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સમ્પૂર્ણ લેકને જાણીને ત્રસ અને સ્થાવર પ્રાણિયાના ક્ષેમકર છે. ખાર પ્રકારની સમવસરણ સભામાં બિરાજમાન થઈને વિસ્તાર પૂર્ણાંક ધર્માં દેશના આપવા છતાં પણ તેએા એકાન્તના જ અનુભવ કરે છે. કેમકે તેઓના રાગદ્વેષને પૂર્ણ રીતે ક્ષય-નાશ થઈ ચૂકેલ છે. તેઓની લેફ્સા, અર્ચા, અથવા શરીર પહેલા પ્રમાણે જ છે. અશેાક વૃક્ષ વિગેરે આઠ પ્રકારના મહાપ્રાતિહાયેŕથી યુક્ત હાવા છતાં પણ તેઓને અહકાર નથી. શરીરના સસ્કાર માટે તેઓ પ્રયત્ન કરતા નથી. ભગવાન વીતરાગ અને આત્મનિષ્ઠ હાવાથી જનસમૂહથી ઘેરાયેલા હાવા છતાં પણ એકલા જ છે. તેમેને અને અવસ્થાએ સરખી જ છે. કહ્યુ પણ છે કે- ‘રાદ્વેષી વિત્તિનિચ' ઇત્યાદિ જે રાગ અને દ્વેષ પર વિજય પ્રાપ્ત કરી લીધે હાય તા જગલમાં જઈને શું કરવાનુ. ખાકી રહે છે? અને જો રાગદ્વેષ જીતેલ નથી તેા પછી જંગલમાં જઈને શું લાભ થવાના છે? ગા॰જા ‘ધર્મી દ્ તરણ’ ઈત્યાદિ શબ્દા — ધમ્મ —ધર્મ' શ્રુત ચારિત્રરૂપ ધના ‘તલ-થચત્તઃ’ ઉપદેશ આપવાવાળાને ‘ટોલો હિ-રોષો જ્ઞાતિ' કોઇ પણ દોષ નથી. કેમકે ‘આંતરજ્ઞ—ક્ષાન્તરક્ષ્ય' ક્ષાન્ત-ક્ષમાશીલ અને ‘ૐ’તસ્ત્ર-રાન્તય’ દાન્ત તથા ‘નિર્’ ચિલ-જિતેન્દ્રિયક્ષ્ય' જીતેન્દ્રિય ‘ચ ૨’ અને ‘માતા ચ રોસે વિવધ્નસ્તમાષાયા; શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૧૭૦
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy