SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જે શ્રમણ અને બ્રાહ્મણ એવું કહે છે કે--યાવત લેાકેાની સામે પ્રશ્નપણા કરે છે કે સઘળા પ્રાશુિચા, ભૂતા, જીવા અને સત્વેનુ હનન કરવું જોઈએ. તેઓના આહાર-પાણી રોકીને અથવા તડકા વિગેરેમાં ઉભા રાખીને સંતાપ પહોંચાડવા જોઇએ. ખધન વિગેરેમાં નાખીને તેઓને ખેદ કરાવવા જોઇએ. વિષ-અથવા શસ્ર વિગેરેથી મારી નાખવા જોઇએ. એવુ' કહેવાવાળાએ અકવાદ કરવાવીએ, શ્રમણ અને બ્રાહ્મણ ભવિષ્યકાળમાં આજ જન્મમાં અથવા આવનારા જન્મમાં પેાતાનુ જ છેદન, ભેદન વિગેરે કરે છે, તેને પેાતાને જ આગળ પર છિન્ન, ભિન્ન થવું પડશે. તેઓને નરક અને નિગેદ વિગેરેમાં ઉત્પત્તિ, જરા, મરણુ, જન્મ પુનભવ, વારવાર ભવ્ ધારચુ, ગલવાસ અને ભવભ્રમણના ભાગી થવુ પડશે, જીવ હિંસાના ઉપદેશ આપવાવાળા અને જીવેાની હિંસા કરવાવાળા આજ ભવમાં ઘણા એવા દંડ, મુંડન, તના તાડના અને ધૈાળવુ' (મધન) તથા ઉર્દૂ ખધન વિશેરેના પાત્ર બનવુ પડે છે. તેઓ પિતૃ મરણુ-પિતાના મરણ-માતાના માથુ, લાઈના મરણુ, બહેનના મરણુ સ્ત્રીના મળ્યુ, પુત્ર મરણુ, પુત્રી પરણું, પુત્રય જૂનું મરણ, દરિદ્રપણા, દુર્ભાગ્ય અનિષ્ટ સચૈાગ ઇષ્ટ વિયેગ વિગેરે દુઃખા અને દો મ્યાના ભાગી મનશે. તે અનાદી, અનંત, દીર્ઘ કાળ સંબધી ચાર ગતિવાળા સ`સાર રૂપી વનમાં વારંવાર અર્થાત્ અનંતવાર પરિભ્રમણ કરશે. તેઓ સિદ્ધિ પ્રાપ્ત નહી કરી શકે, મેષના ભાગી થશે નહી. યાવતુ તેમા શારીરિક અને માનસિક દુ:ખાના મત કરી શકશે નહીં આજ અધાને માટે તુલા સમજવી. અને એજ પ્રમાણુ છે કે-ખીજાઓને પીડા કરવી ન જોઈએ. આ સિવાય ખીજુ અપ્રમાણ છે. આ પીડ) ન ઉપજાવવી એજ સમયસણુ અર્થાત્ આગમના સાર છે. આ પણ પ્રાણિયા માટે સમાન છે. દરેકને માટે પ્રમાણ છે. દરેકને માટે આજ આગમના સાર છે તેમ સમજવુ' હિંસકાના માગ ખતાવીને હવે અહિંસાના માર્ગ બતાવવામાં આવે છે. જે શ્રમણુ અને બ્રાહ્મણ એવું કહે છે એવી પ્રરૂપણા કરે છે. કે—સઘળા પ્રાણિયા, ભૂત, જીવા અને સત્વાનુ હનન કરવું ન જોઈએ. તેને તેના અલૈગ્ય ક્રમમાં લગાવવા ન જોઇએ. તેમેને પૂર્વાંકત દંડ-કુફળ લાગવવું પડતું નથી. આગામી કાળમાં તેને છેદન અને ભેદનના પાત્ર થવું પડતુ નથી, યાવત્ ઉત્પત્તિ, જરા, મરણ જન્મ સંસાર, પુનઃભવ, ગ`વાસ અને ભવ પ્રપ ́ચના પાત્ર અનવું પડતુ નથી. તેને ઘણા દડા, મુન, તના, તાડન, ઉદૂખ ધન, નિગડ બંધન, ડિમ ધન ચાક બંધન, અન્ને હાથ મરડીને હાથકડીયાતુ બંધન, હસ્ત છેદન, પદ છેદન, શુ છેદન, નાસિકા-નાક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪ ૯૬
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy