________________
માની લેવામાં ન આવે? તેઓ પણ સચિત્ત જલ સ્ત્રી વિગેરેનું સેવન કરે છે. ને સાધુ અને ગૃહસ્થ અને સચિત્ત જલ અને સિનું સેવન કરતા હોય તે સાધુ અને ગૃહસ્થમાં શું ફેર છે? જે એમ જ માનવામાં આવે તે સઘળા ગૃહસ્થ પણ સાધુ જ કહેવાશે. તેથી જ આપે સાધુની જે પરિભાષા કહી છે તે ખબર નથી. કેમકે તે ગૃહસ્થામાં પણ ઘટિત થાય છે. છેલ્લા
ટીકાર્થ સરલ જ છે. તેથી અલગ બતાવેલ નથી.
ને ચાવિ વીથોમોમિરહૂ ઈત્યાદિ
શબ્દાર્થ–ફરીથી આદ્રક મુનિ કહે છે કે – વારિ-રારિ' જે મિજૂ મિક્ષ ભિક્ષુ થઈને પણ “
વીજમો-વીનોમોનિના સચિત્ત ખી અને સચિત્ત પાણીનું સેવન કરે છે, અને વિવિધી-જીવિરાર્થના જીવન નિર્વાહ કરવા માટે “મિરાં વિર્દ જયંતિ-મિક્ષાવિં” ભિક્ષાવૃત્તિ કરે છે, તે ળારૂ સંવમવિ પદાર-તે જ્ઞાતિસંયોજમજીર પ્રહા' તેઓ પોતાના જ્ઞાતિજને, બાંધના સંપર્કને ત્યાગ કરીને પણ “જોવા-ચોrre' પિતાના શરીરનું જ પેષણ કરવાવાળા છે. આવા ભિક્ષાવી–પેટભરા પિતાના કર્મોના “ઘરજ મસિ-નાના મવનિત્ત” અંત કરી શક્તા નથી, તથા તેમના જન્મ મરણને અંત કરી શક્તા નથી. ગા૦૧૦
અન્વયાર્થ–આદ્રક મુનિ ફરીથી કહે છે કે-જે ભિક્ષુક થઈને સચિત્ત બીજ અને સચિત્ત જલનું સેવન કરે છે. અને જીવન નિર્વાહ માટે શિક્ષા વૃત્તિ કરે છે. તેઓ પોતાના જ્ઞાતિજને અને આત્મીય બંધુ બાંધના સંપર્કને છેડીને પણ પિતાના શરીરનું જ પિષણ કરવા વાળા છે. એવા ભિક્ષાજવી પિટલશ પિતાના કર્મોને અંત કરી શક્તા નથી. તેમજ પિતાના જન્મમરબને પણ અંત કરી શક્તા નથી. ૧૦
આ ગાથાને ટીકાર્થ અન્વયાર્થ પ્રમાણે છે. જેથી અલગ આપેલ નથી.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૪