________________
સિળયાળ' ઈત્યાદિ
શબ્દાર્થી-ને-ચ’ જે ‘હાજીચાળ’–વુાચાનાં” ક્ષત્રિય વિગેરેના કુલા -ઘરામાં લટકવાવાળા ‘મિનાચવાળ’-જ્ઞાતાનામ્’ વેદપાઠી-વેદભણનારા ‘તુવેલર્ સ્કેટ્ટે સન્ન' એ હજારને ‘નિય—નિસ્યં’ દરાજ ‘મોચ-મોઽયંત્’ ભાજન કરાવે છે. ‘સે-લ' તે પુરૂષ હોયમંઢેરોજીવતંત્રતાઢે' માંસ લેાભી પક્ષિયાથી વ્યાપ્ત તથા સિવ્વામિજ્ઞાની–સીમ મિનારી' ભયકર સ'તાપજનક ‘નામિલેવી --નજામિલેવી' નરકમાં ઉત્પન્ન થાય છે. ૫૪૪ાા
અન્નયા —ક્ષત્રિયા વિગેરેના ઘરામાં ભિક્ષા માટે અટન કરવાવાળા એ હજાર વેદપાઠી બ્રાહ્મણાને દરરોજ જે લેાજન કરાવે છે, તે પુરૂષ માંસ લેાલી પક્ષિયેાથી વ્યાપ્ત તથા ભયંકર સ’તાપ કારક એવા નરકમાં ઉત્પન્ન થાય છે. ૫૪૪ા ટીકા—બ્રાહ્મણાના વચના સાંભળીને આ કુમારમુની તેને કહે છે કે—કુલ એટલે ક્ષત્રિય વિગેરેના ઘર, જે ભાજન માટે તેમના ઘરોમાં નિવાસ કરે છે. તેને ‘દુલારુ' કહેવાય છે, અર્થાત્ ભાજન માટે જે ખીજાઓના ઘરમાં અવરજવર કરનારા એવા બે હજાર સ્નાતક બ્રાહ્મણાને દરરાજ ભાજન કરાવે છે, તે પુરૂષ માંસ ખાનારા વ્રજ ચાંચવાળા પક્ષિયાવાળા નરકમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં ભયંકર દુઃખ ભાગવે છે. કહેવાના આશય એ છે કે આરંભ સમાર’લથી થવાવાળા દાનના દોષથી દાતાને નરકમાં જવું પડે છે. ૫૪૪મા
D
‘ચાવ. ધમ યુનુંમાળા' ઇત્યાદિ
શબ્દા — —ચ’ જે રાજા ‘ચાર' ધર્માં જુનુંમાળાચાર' ધર્મ जुगुમાન' કયા યુક્ત ધર્મ'ની નિંદા કરે છે. અને વાગવું ધર્માં નહાવા ધર્મ હિંસા પ્રધાન ધર્માંની ‘વસંતમાળા-પ્રાસન્’ પ્રશંસા કરે છે. એવા ‘અમીરુંઅજ્ઞી શીલ વિનાના અર્થાત વ્રતવિનાના મિત્ર મોન-મવિ મોનયંત્ર એક બ્રાહ્મણને પણ ભાજન કરાવે તે નિો-નૃવ:' રાજા ‘નિમાં જ્ઞાફ-નિશાં ચાતિ' અધકાર યુક્ત નરક ભૂમિને પ્રાપ્ત કરે છે. છ્યો સુરેäિ-તઃ સુરેજી' તે દેવગતિને કેવી રીતે પામી શકે? રાજીપાા
અન્વયા—જે રાજા યામય ધમની નિંદા કરે છે, અને હિંસા પ્રધાન ધર્મની પ્રશંસા કરે છે, એવા શીલ રહિત અર્થાત્ વ્રત હીન એક પણ બ્રાહ્મ ણુને ભેાજન કરાવે છે, તે ઘાર અન્ધકારમય નરકભૂમિને પ્રાપ્ત કરે છે. તે દેવ ગતિમાં કેવી રીતે જઈ શકે?૪પરા
ટીકા-જે રાજા અથવા અન્ય પુરૂષ યાપ્રધાન શ્રેષ્ઠ ધર્મની અથવા દયા યુક્ત ધર્મ'ની નિંદા કરતા થકા હિંસા યુક્ત ધ'ની પ્રશંસા કરે છે, તે રાજા અથવા અન્ય પુરૂષ શીલ-ગુણ વિનાના એક પણ બ્રાહ્મણને જો ષટ્કા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૦૨