________________
તિય ચેા મનુષ્યા અને દૈનિકાયોમાં જે સત્ અસત્તા વિવેકને જાણનારા તથા પુણ્ય ક્રમના ઉદયથી ભાગ્યવાન્ જીવ સુખ દુઃખ રૂપ વેદનાના અનુભવ કરે છે. તેઓનો પણ આ નીચે બતાવવામાં આવેલ તેર સ્થાનેા ભગવાને કહ્યા છે. તે તેર ક્રિયાસ્થાને! આ પ્રમાણે છે.-
(૧) અદંડ – કાઈ પણ પ્રયાજનથી હિંસા કરવી (૨) અનથ દડ—કારણ વિના હિંસા કરવી (૩) હિંસાદ ડ—પ્રાણિયાના ઘાત કરવા.
(૪) અકસ્માત્ ઈંડ—ખીજાના અપરાધના બીજાને દંડ આપવા (૫) દૃષ્ટિ વિપર્યાસ ડ—ષ્ટિ દોષથી દડદેવા જેમકે-પત્થરના કકડા સમજીને પક્ષીને ખણુથી મારવું.
(૬) મૃષા પ્રત્યયિક ઈંડ—મિથ્યા ભાષણ કરીને અર્થાત્ અસત્ય એલીને પાપ કરવું તે
(૭) અદત્તાદાન પ્રત્યયિક-ચારી કરીને પારકી ચીજ લેવી.
(૮) અધ્યાત્મ પ્રત્યયિક—મનમાં–અપ્રશસ્ત ચિંતન કરવું. (૯) માન પ્રત્યયિક—જાતિ વિગેરેને ગવ કરીને બીજા ખેાતુ અપમાન કરવું.
(૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક—મિત્રા સાથે દ્વેષ રાખવે. (૧૧) માયાપ્રત્યયિક--છ --છળ કપટ કરીને પાપ કરવુ. (૧૨) લાભ પ્રત્યયિક--લેમ કરવા.
(૧૩) ઈર્ષ્યાપથિક--ઉપયાગ પૂર્ણાંક ગમન (ચાલવા) કરવા છતાં પણ સામાન્ય પ્રણાથી ક્રમ ધ વે તે.
આ તેર ક્રિયાસ્થાનથી જીવને ક બંધ થાય છે. તેનાથી ભિન્ન ફાઈ કારણ હાય, સંસારના સઘળા જીવો
એવી ક્રિયા નથી, કે જે કમ બન્ધનું આાજ ક્રિયા સ્થાનામાં રહેલા છે. ૫૧,
(૧) અ’દડ ક્રિયાસ્થાન
'સમે ટ્ંડલમાાને' ઈત્યાદિ
ટીકા-પહેલે ઈંડ સમાદાન અર્થાત્ ક્રિયાસ્થાન અ་દડે પ્રત્યયિક કહેલ છે. ક્રેંડ સમાદાનના ઉદ્દેશ અને વિભાગ અર્થાત્ સામાન્ય ક્શન અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૫૦