________________
પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૮
એમ જગતના સ્વેચ્છસ્થાનીયપણાને લીધે વ્યવહારનય પણ મ્લેચ્છ ભાષાસ્થાનીય પણાએ કરીને પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે ઉપન્યસનીય (ઉપન્યાસ કરવા યોગ્ય - રજૂ કરવા યોગ્ય) છે પણ “બ્રાહ્મણ મ્લેચ્છ કરવો યોગ્ય નથી” એ વચનથી વ્યવહારનય અનુસરણીય (અનુસરવા યોગ્ય). નથી. ૮.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે. *** સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૮૦
“એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.”
- - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૩૬ એમ જે વ્યવહારનય વ્યપદેશ માત્ર-કથનમાત્ર છે, તો પછી એક પરમાર્થ જ કહેવા યોગ્ય છે, વ્યવહારનું શું કામ છે ? શું પ્રયોજન છે ? એમ કોઈ શંકા કરે તેનું સમાધાન કરતાં અહીં શાસ્ત્રકાર કુંદકુંદાચાર્યજીએ શીધ્ર સમજી શકાય એવું અનાર્યનું - બ્લેચ્છનું સુંદર દૃષ્ટાંત આપ્યું છે : જેમ અનાર્ય અનાર્ય ભાષા વિના “પ્રહાવવો' - સમજાવવો શક્ય નથી જ, તેમ વ્યવહાર વિના પરમાર્થનું ઉપદેશન’ - ઉપદેશનું “અશક્ય - અસંભવિત છે. આ દાંતનો - દષ્ટાંતિક ભાવ દર્શાવતાં પરમાર્થ : મહાકવીશ્વર આત્મા અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અપૂર્વ અનન્ય લાક્ષણિક હૃદયંગમ શૈલીમાં આબેહૂબ તાદેશ્ય શબ્દચિત્ર રજૂ કરતી સ્વભાવોક્તિથી તેનો સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવ અદ્ભુત રીતે પ્રદર્શિત કર્યો છે. તે આ પ્રકારે – જેમ ખરેખર ! મ્લેચ્છ “સ્વસ્તિ' - સ્વતિ એમ “અભિહિત સતે' કહેવામાં આવ્ય, કિંચિત્ પણ –
કંઈ પણ નહિ “પ્રતિપન્ન' કરતો - નહીં ગ્રહણ કરતો - નહીં સમજતો. મેષ પ્લેચ્છને પ્લેચ્છ ભાષાના
જેમ “અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ પ્રેક્ષે જ છે, “મેષ' - મેંઢાની જેમ આશ્રયે “સ્વતિ'નો અર્થ
અનિમેષ-નિમેષ વિના - મટકું માર્યા વિના “ઉન્મેષિત' - ફાડેલી આંખે પ્રેક્ષે સમજાતાં આનંદના
જ છે - જોઈ જ રહે છે, શેષ વનિમેષોષિતોન: સત gવ તે શાને ઝળઝળી
લીધે નથી પ્રતિપન્ન કરતો - નથી સમજતો ? તથાવિધિ - તથા પ્રકારના વા-વાચક' - અભિધેય - અભિધાયક સંબંધથી બહિષ્કતપણાને લીધે, આ આ શબ્દનો “વા...” કહેવાનો અર્થ છે અને આ અર્થનો “વાચક' - કહેનારો છે તેને લીધે. પણ જ્યારે તે અને આ ભાષાના સંબંધના એક અર્થને જાણનારા અન્યથી વા તેનાથી જ - તે “સ્વસ્તિ' કહેનારથી જ, મ્લેચ્છ ભાષાને લઈ, “સ્વસ્તિ' પદનું “આપનો વિનાશ હો !' એવું “અભિધેય” - વાર્થ “પ્રતિપાદાય છે - સમાવાય છે, ત્યારે “સદ્ય જ' - તરત જ - તત્ક્ષણ જ - શીઘ જ તે “પ્રતિપન્ન કરે જ છે', ગ્રહણ કરે
ગમન કરે છે - પરિણમે છે તે “આત્મા’ એમ “આત્મ પદનું અભિધેય - વાચ્યાર્થ પ્રતિપાદાય છે - સમજવાય છે, કોનાથી ? કેવી રીતે ? વ્યવહારપરમાર્થપથપ્રસ્થાપિત - સજીવોઘમહારથથનાચે તેનૈવ વા . વ્યવહાર-પરમાર્થ પથમાં-માર્ગમાં પ્રસ્થાપિત કર્યો છે, સમ્યગુ બોધ રૂપ મહારથ જેણે એવા અન્ય રથીથી વા તેનાથી જ - તે “આત્મા' પદ કહેનારથી, વ્યવહારપથાર - વ્યવહારપથને - માર્ગને આસ્થિત કરીને - આશ્રીને, ત્યારે શું ? તવા સઘ ઇવ - તવ્રતિપત વ - ત્યારે “સઘજ’ - તરત જ - તત્કસ જ - શઘ જ તે “પ્રતિપન્ન કરે જ છે' - ગ્રહણ કરે જ છે - સમજે જ છે, કેવો સતો સમજે છે ? ઉધમંદાનંદાન્તઃ સુંદરવંધુરવો તરં: - ઉદય પામતા અમંદ આનંદથી જેને અંતરમાં સુંદર બંધુર બોધ તરંગ (ઉપજે છે) એવો સતો. પર્વ - એમ ત્તેચ્છસ્થાનીયતાઝાતો - જાગૃતિના સ્વેચ્છસ્થાનીયપણાને લીધે વ્યવહારનયોડનિ - વ્યવહારનય પણ (પરમાર્થ તો ઉપન્યસનીય છે, એમ “પણ”નો અર્થ છે), સ્વેચ્છમાથાસ્થાનીયત્વેન - સ્વેચ્છભાષા સ્થાનીયપણાએ કરીને, શું ? પરમાર્થપ્રતિપાત્વીક્ ઉપન્યસનીયો - પરમાર્થ પ્રતિસાદકપણાને લીધે - પરમાર્થ સમજાવનારપણાને લીધે “ઉપન્યસનીય- ઉપન્યાસ કરવા યોગ્ય - રજૂ
૧૦૭