________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય અહીં નિશ્ચય કરીને ફુટપણે ક્રિયા તો અખિલ પણ - પરિણામલક્ષણતાએ કરીને - ખરેખર ! પરિણામથી ભિન્ન છે નહિ, પરિણામ પણ - પરિણામ - પરિણામીના અભિન્ન વસ્તુપણાને લીધે પરિણામીથી ભિન્ન છે નહિ, તેથી જે કોઈ ક્રિયા છે, તે સકલ પણ સ્કુટપણે ક્રિયાવંતથી ભિન્ન નથી, એમ ક્રિયા અને કર્તાની અતિરિક્તતા (અભિન્નતા) વસ્તુસ્થિતિથી પ્રતપતી સતે - જેમ વ્યાપ્યવ્યાપકભાવથી
તેમ વ્યાપ્યવ્યાપકભાવથી જીવ સ્વ પરિણામ કરે છે,
પુદ્ગલકર્મ પણ જે કરે અને ભાવ્યભાવક ભાવથી તે જ અનુભવે છે અને ભાવ્યભાવક ભાવથી તે જ અનુભવે,
તો આ સ્વપર સમવેત ક્રિયાદ્રયની અવ્યતિરિક્તતા (અભિન્નતા) પ્રસક્ત સતે, સ્વ પર વિભાગના પ્રત્યસ્તમનને લીધે, અનેકાત્મક એક આત્માને અનુભવતો (ત) મિથ્યાષ્ટિતાએ કરીને સર્વજ્ઞ અવમત હોય. ૮૫
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મ પરિણામની કિંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૫૬૮
"कर्तृत्वं परभावानामसौ नाभ्युपगच्छति । યિક હિ નૈશ્ય દ્રવ્યસ્થામિમતં નિનૈઃ ||'- શ્રી યશોવિજયજી કૃત અ.સા. આ.નિ.અ. ૯૮ પાછલી ગાથામાં અજ્ઞાનીઓનો અનાદિ પ્રસિદ્ધ વ્યવહાર દર્શાવ્યો, આ વ્યવહારને અત્ર દૂષણ
આપ્યું છે અને તે નિખુષ યુક્તિથી વિવરી દેખાડી આત્મખ્યાતિકાર શિ પરિણા પછી હિબ નથી . પરમર્ષિએ પરિક્રુટ નિરૂપણ કર્યું છે. તેનો સ્પષ્ટ આશયાર્થ આ પ્રકારે - આ પરિણામ પરિણામીથી લોકને વિષે જે કોઈ પણ ક્રિયા છે તે સમસ્ત જ પરિણામલક્ષણવાળી છે, ભિન્ન નથી અર્થાતુ પરિણામ એ જ ક્રિયાનું લક્ષણ છે, એટલે “રામરક્ષUતયા -
પરિણામ લક્ષણતાએ કરીને નિશ્ચય કરીને ક્રિયા છે તે ખરેખર ! પરિણામથી ભિન્ન નથી - જૂદી નથી, ‘ક્રિયા ન નામ પરિપામતોગતિ મિન્ના', ક્રિયા એજ પરિણામ છે અને જે પરિણામ છે તે પણ પરિણામીથી ભિન્ન-જુદું નથી - રામો િરિમિનો ન મિત્ર:', કારણ પરિણામ-પરિણામીનું અભિન્ન વસ્તુપણું છે - મિત્ર વર્તુત્વાત, પરિણામ-પરિણામી ભિન્ન વસ્તુરૂપ નથી, એટલે પરિણામને પરિણામીથી જૂદું પાડી શકાય એમ નથી. આમ ક્રિયા પરિણામથી અભિન્ન છે અને પરિણામ પરિણામથી અભિન્ન છે, એટલે જે કોઈ પણ ક્રિયા છે તે સકલ પણ ક્રિયાવંતથી ભિન્ન નથી - ‘કિયા ક્રિયાવતો ન મિન્ના | કારણકે -
ક્રિયા - પરિણામથી અભિન્ન : પરિણામ - પરિણામીથી અભિન્ન, .: પરિણામી - ક્રિયાવંતથી અભિન્નઃ : ક્રિયા - ક્રિયાવંતથી અભિન્ન
આમ ક્રિયા ક્રિયાવંતથી ભિન્ન નથી, એટલે ક્રિયદિલ્ગર વ્યક્તિતાયાં - ક્રિયા અને કર્તાની અવ્યતિરિક્તતા - અભિન્નતા વસ્તુ સ્થિતિથી પ્રતાપી રહી છે – વસ્તુસ્થિત્ય પ્રતપત્ય, અર્થાત્ કર્તા અને
ક્રિયાથી અવ્યતિરિક્તતાનો - અભિન્નતાનો પ્રસંગ પ્રાપ્ત થતાં પોઃ પરસ્પરવિમા પ્રત્યસ્તમનસ્ - સ્વપરના પરસ્પર વિભાગના પ્રત્યસ્તમનને લીધે - આથમી જવાપણાને લીધે, અને છાત્મમેકમાત્માન મનુમવન - અનેકાત્મક એક આત્માને અનુભવતો, મિથ્યાવૃતિયા - મિથ્યાદેષ્ટિતાએ કરીને, સર્વજ્ઞાવત: ચાતું - સર્વજ્ઞાવમત - સર્વજ્ઞને, અવમત - અવમાનેલ હોય. || તિ માત્મધ્યાતિ' માત્મભાવના. ||૮||
૫૨૮