________________
સમયસાર : આત્મખ્યાતિ
તે આ પ્રકારે –
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स । णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६॥ જે કરે છે ભાવ આતમા, કર્તા તે કર્મનો તે હોય રે;
જ્ઞાનિનો તે જ્ઞાનમય નિશ્ચયે, અજ્ઞાનમય અજ્ઞાનિનોય રે... અજ્ઞાનથી. ૧૨૬ ગાથાર્થ - જે ભાવ આત્મા કરે છે, તે કર્મનો તે કર્તા હોય છે. જ્ઞાનીનો તે (ભાવ) જ્ઞાનમય અને અજ્ઞાનીનો અજ્ઞાનમય હોય છે. ૧૨૬
आत्मख्यातिटीका તથઃિ -
यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः ।।
ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः ॥१२६॥ एवमयमात्मा स्वयमेव परिणामस्वभावोपि यमेव भावमात्मनः करोति तस्यैव कर्मतामापद्यमानस्य कर्तृत्वमापद्येत । स तु - ज्ञानिनः
अज्ञानिनस्तु सम्यक् स्वपरविवेकेना
सम्यक् स्वपरविवेकाभावेना - त्यंतोदितविविक्तात्मख्यातित्वात्
त्यंतप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वाज्ञानमय एव स्यात् ।
જ્ઞાનમય વ ચાતુ 19૨દ્દા
આત્મખ્યાતિટીકાર્થ એમ આ આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવી છતાં, જે જ ભાવ આત્માનો કરે છે, તેના જ - કર્યતા આપદ્યમાન (કર્મપણું પામતા) એવાના કર્તુત્વને (કર્તાપણાને) પ્રાપ્ત થાય.
અને તે તો - જ્ઞાનીનો
અજ્ઞાનીનો તો સમ્યફ સ્વ-પર વિવેકથી
સમ્યક સ્વપર વિવેકના અભાવથી અત્યંત ઉદિત
અત્યંત પ્રત્યસ્તમિત (આથમી ગયેલા) વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે
વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનમય જ હોય
અજ્ઞાનમય જ હોય. ૧૨૬ નામાવના -
તથહિ - આ પ્રકારે સભા - આત્મા જે ભાવં કરોતિ - જે ભાવ કરે છે, તસ્ય ફર્મr: - તે કર્મનો સં - તે, આત્મા વર્તા ભવતિ - કર્તા હોય છે, જ્ઞાનિનઃ - જ્ઞાનીનો સ - તે, ભાવ જ્ઞાનમ: - જ્ઞાનમય (હોય છે), અજ્ઞાનિનઃ - અજ્ઞાનીનો મજ્ઞાનમય: - અજ્ઞાનમય (ભાવ હોય છે). || ત કથા ગામમાવના //૦૨દ્દા gવમ્ - એમ ઉક્ત પ્રકારે માત્મા - આ - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવોfપ - સ્વયમેવ - સ્વયં જ - પોતે જ પરિણામ સ્વભાવી છતાં, યમેવ માવાભન: રોતિ - જે જ ભાવ આત્માનો કરે છે, તવ તામપદ્યમાની - તે જ કર્યતા આપઘમાનનું - કર્મપણાને પામી રહેલનું કર્તૃત્વમાÈત - કર્તુત્વ - કર્તાપણું આપન્ન થાય, પ્રાપ્ત થાય. સ તુ - અને તે તો, તે ભાવ તો, જ્ઞાનિનઃ - જ્ઞાનિનો જ્ઞાનમય વ ચતું - જ્ઞાનમય જ હોય. શાને લીધે ? અત્યંતતિવિવિવત્તાભરધ્યાતિવાત્ - અત્યંત ઉદિત - ઉદય પામેલ વિવિક્ત - પૃથક્ - ભિન્ન આત્મખ્યાતિપણાને લીધે. તે પણ શાથી ? સદ્ વપરવિવેન - સમ્યક સ્વપર વિવેકથી. અજ્ઞાનિસ્તુ - પણ અજ્ઞાનિનો તો (તે ભાવ) અજ્ઞાનમ પ્રવ ચાતુ - અજ્ઞાનમય જ હોય. શાને લીધે ? ૩યંત પ્રત્યસ્તતિવિવિવરતાત્માધ્યતિત્વ - અત્યંત પ્રત્યસ્તમિત - અસ્ત પામી ગયેલ વિવિક્ત - પૃથક આત્મખ્યાતિપણાને લીધે. || ત “ગાત્મધ્યાતિ' સામાવના ||૧૨દ્દા
૬૪૪