Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 992
________________ અમૃત પદ - ૨૪૪ સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચયથી આ જાણ ! સ્વરસ વિસરના કર પ્રસરતો, જ્ઞાન તણો આ ભાણ. સમયસારથી ઉત્તર કંઈ ના. ૧ બસ બસ બહુ બહુ બડબડ કરતા, દુર્વિકલ્પથી તમામ ! અનલ્પ દુર્વિકલ્પો કેરી, જાલ જટિલનું ન કામ... સમયસારથી ઉત્તર કંઈ ના. ૨ નિત્ય અહીં ચેતાઓ નિશે, પરમાર્થ જ આ એક, અનુભવ અમૃતરસનું નિત્ય, પાન કરાઓ છેક... સમયસારથી ઉત્તર કંઈ ના. ૩ સ્વરસ વિસરથી પૂર્ણ જ્ઞાનની, વિહૂર્તિ માત્ર સ્તુરંત, સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચય એમ દીસંત... સમયસારથી ઉત્તર કંઈ ના. ૪ સર્વથી ઉત્તર સમયસાર છે, ભગવાન અમૃતધામ, સર્વ સમયમાં સાર સમય આ, સહજાત્મસ્વરૂપ સ્વામ... સમયસારથી ઉત્તર કંઈ ના. ૫ मालिनी अलमलमतिजल्पैर्दुविकल्पैरनल्पै - रयमिह परमार्थश्चिंत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा - न खलु समयसारादुत्तरं किंचिदस्ति ॥२४४|| ૮૪૧

Loading...

Page Navigation
1 ... 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016