Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 999
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૫૫ (ધાર તરવારની’ એ રાગ ચાલુ) સ્થિતિ કરવા સ્વ-ક્ષેત્રે પૃથવિધ પ૨ - ક્ષેત્ર સ્થિત અર્થનો ત્યાગ કરતો, તુચ્છ થઈને પશુ નાશને પામતો, ચિદાકારો સઅર્થો જ વામતો... પશુ નાશને પામતો. ૧ સ્યાદ્ાદી તો પર-ક્ષેત્રમાં નાસ્તિતા, જાણતો તે વસંતો સ્વધામે, અર્થો ત્યાગ્યા છતાં, ન અનુભવે તુચ્છતા, પરથી આકાર કર્યંત વિરામે સ્યાદ્ાદી તો પરક્ષેત્રમાં નાસ્તિતા જાણતો. ૨ રડ - ૨૫૬ અમૃત પદ (ધાર તરવારની’ એ રાગ ચાલુ) પૂર્વ આલંબિયા, શેય નાશ સમયમાં, જ્ઞાનનો જાણતો નાશ આંહિ, ખાલીખમ અબુઝ તે, અત્યંત તુચ્છો પશુ સીદતો કાંઈ કળતો જ નાંહિ... - - આનું અસ્તિત્વ, કળતો જ નિજ કાળથી, તિષ્ઠતો પૂર્ણ સ્યાદ્વાદવેદી, બાહ્ય વસ્તુઓ ભલે, ફરી ફરી ઉપજી, વિનશતી હોય તો યે અભેદી... સ્યાદ્વાદવેદી આનું અસ્તિત્વ કળતો જ નિજ કાળથી. ૨ પશુ સીદતો કાંઈ કળતો જ નહિ. ૧ 5 અમૃત પદ ૨૫૭ (ધાર તરવારની' - એ રાગ ચાલુ) અર્થાલંબન તણા, કાળમાં જ જ્ઞાનનું, કળતો અસ્તિપણું બાહ્ય ઠામે, શેય આલંબને, લાલસુમન થકી, ભ્રમણ કરતો, પશુ નાશ પામે. પશુ નાશ પામે, જ્ઞેય આલંબને લાલસુ મન થકી. ૧ આનું નાસ્તિત્વ, કળતો જ પરકાળથી, તિષ્ઠે સ્યાદ્વાદી તો આત્મમાંહિ, ખોડેલ ખીલા સમો, ખાત નિત સહજ આ, જ્ઞાન એક પુંજ થાતો જ આંહિ... - ૮૪૮ સ્યાદ્વાદી તો આત્મામાંહિ તિષ્ઠે, ૨ હ स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितर्थोज्झनात्, तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान्सहार्थै र्वमन् । स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परात् || २५५|| ડ पूर्वालंबितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्, सीदत्येव न किंचनापि कलयन्नत्यंततुच्छः पशुः । अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ॥ २५६ ॥ ડ अर्थालंबनकाल एवं कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज्ञेयालंबनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति । नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनि खातनित्यसहजज्ञानैकपुंजीभवन् ॥ २५७|| હ

Loading...

Page Navigation
1 ... 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016