Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
અમૃત પદ - ૨૨૯
(ઢાળ - એ જ). એમ સમસ્ત નિરસ્ત કરી રે, સૈકાલિક આ કર્મ, શુદ્ધનય અવલંબતો રે, એવો હું આ નિષ્કર્મ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. મોહ વિલીન જેનો થયો રે, થયો જે રહિત વિકાર, એવો હું અવલંબુ હવે રે, આત્મા ચિન્માત્ર જ સાર... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે.
અમૃત પદ - ૨૩૦
- (ઢાળ - એ જ). કર્મ વિષત ફળો ગળો રે, ભોગવ્યા વિણ મ્હારા જ, સંચેતું છું હું અચલ આ રે, ચૈતન્યાત્મ આત્મા જ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે.
અમૃત પદ - ૨૩૧
(ઢાળ - પૂર્વોક્ત) નિઃશેષ કર્મફલો તણો રે, એમ કર્યાથી સંન્યાસ, સર્વ ક્રિયાંતર વિહારથી રે, વૃત્તિ નિવૃત્ત થઈ જાસ... વર્લ્ડ ચૈતન્યાત્મ અત્મિમાં રે. ૧ એવા મુજને ચૈતન્ય લક્ષણું રે, આત્મતત્ત્વ ભજતાં જ, અચલને અત્યંત અનંતપણે રે, વહ કાલાવલી આ જ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મામાં રે. ૨ ચૈતન્યાત્મ આત્મમાં વર્તવા રે, આત્મભાવના આ આમ, ભાવી અપૂર્વ જ ભાવથી રે, ભગવાન અમૃત સ્વામ. વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે નિત્ય ૩
- उपजाति समस्तमित्येवमपास्य कर्म, त्रैकालिकं शुद्धनयावबंली । विलीनमोहो रहितो विकार - श्चिन्मात्रमात्मानमथावलंबे ||२२९||
आर्या
विलगंतु कर्मविषतरुफलानि मम भुक्तिमंतरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानं ॥२३०।।
वसंततिलका निरशेषकर्मफलसंन्यसनान्ममैवं, सर्वक्रियांतरविहारनिवृत्तवृत्तेः ।। चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं, कालावलीयमचलस्यवहत्वनंता ॥२३१॥
૮૩૩

Page Navigation
1 ... 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016