Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
અમૃત પદ - ૧૮૭.
વીતરાગ જય પામ' - એ રાગ અપરાધી જ બંધાય જગતમાં, અપરાધી જ બંધાય... જગતમાં. ૧ સાપરાધી તે અનંત બંધને, નિરંતર જ બંધાય, નિરપરાધી તે તો બંધનને, સ્પર્શે ના જ કદાય... જગતમાં બંધાય. ૨ રાધ સાધ્ય સાધિત આરાધિત, એક અર્થ જ છે એહ, * અપગત જે ભાવનો રાધ થયો આ, જન અપરાધી તેહ જગતમાં... જગતમાં. ૩ તે અપરાધ જ અપગત જેનો, અહિ તે નિરપરાધ, સતત સાધ્યલક્ષી તે સાધુ, સાધક સાચો સાધ... જગતમાં બંધાય. ૪ શદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય નહિ એ સાર, સાપરાધી તે અનારાધકો, નિશ્ચયથી અવધાર... જગતમાં બંધાય. ૫ શુદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય સતત એ સાર, નિરપરાધી તેને આરાધક, નિશ્ચયથી અવધાર... જગતમાં બંધાય. ૬ પર દ્રવ્ય પરિગ્રહણ કરતો, આત્મ અશુદ્ધ ભજીત, સાપરાધી અનારાધક તે, બંધાય બંધને અનંત... જગતમાં બંધાય. ૭ પરદ્રવ્ય પરિહરણ કરતો, આત્મ શુદ્ધ સેવંત, નિરપરાધી આરાધક તે તો, કદીય ન જ બંધંત... જગતમાં બંધાય. ૮ નિરાપરાધી એવો આરાધક, સાચો સાધુ તે સંત, શુદ્ધોપયોગે રમણ કરતો, સાચો શ્રમણ હવંત... જગતમાં બંધાય. ૯ શુદ્ધ આત્મસેવી વતો, આરાધનાથી આમ, ભગવાન અમૃત્ત અનુભવ પામે, મુનિ તે આત્મારામ... જગતમાં બંધાય. ૧૦
मालिनी अनवरतमनंतै बध्यते सापराधः, स्पृशति निरपराधो बंधनं जातु नैव । नियतमयमशुद्धं स्वं भजन् सापराधो, भवति निरपराधः साधुशुद्धात्मसेवी ॥१८७।।
૮૦૯

Page Navigation
1 ... 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016