Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 963
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૯૦ સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ હોતો, શીઘ મોક્ષને પામે, સ્વભાવ અનુભવ અમૃત પાને, પહોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત મુનિ. ૧ પ્રમાદકલિત અલસ રે ! આંહી, કેમ હોયે શુદ્ધ ભાવ, કારણ કષાય ભર ગૌરવથી, પ્રમાદ અલસતા સાવ... સ્વભાવ નિયમિત મુનિ. ૨ એથી સ્વરસ નિર્ભર સ્વભાવે, નિયમિત મુનિ હોતો, પરમ શુદ્ધતાને પામે ને, અલ્પકાળે જ મુકાતો... સ્વભાવ નિયમિત મુનિ. ૩. ભગવાન અમૃત અમૃત કળશે, અનુભવ અમૃત પાને, સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ જ હોતો, પહોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત. ૪ અમૃત પદ - ૧૯૧ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ’ - એ રાગ ચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે, શુદ્ધ ભવન (હોતો) જ મૂકાય, પદ્રવ્ય ત્યજી રતિ ધારતો રે, સ્વ દ્રવ્યમાં જ સદાય... રે ચેતન શુદ્ધ ભવનું જ મૂકાયચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે... ૧ અશુદ્ધિકારી પરદ્રવ્યને રે, ત્યજી સ્વયં જ સમગ્ર, સ્વદ્રવ્ય રતિ જે પામતો રે, ચેતતો તે એક અગ્ર... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૨ તે સર્વ જ અપરાધથી રે, નિયત થયેલો ચુત, બંધ ધ્વંસને પામીને રે, નિત્ય મુદિત અભુત... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૩ આત્મ અમૃત જ્યોતિ થકી રે, અચ્છ અતિ ઉચ્ચલંત, ચૈતન્ય અમૃત પૂરથી રે, પૂર્ણ તે મહિમાવંત... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૪ એવો શુદ્ધોપયોગે સ્થિતો રે, શુદ્ધ ભવનું જ મૂકાય, ભગવાન અમૃત તે વદે રે, શુદ્ધોપયોગી મુનિરાય... રે ચેતન શુદ્ધ ભવનું જે મૂકાય.. ૫ पृथ्वीवृत्त प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः, कषायभरगौरवादलसता प्रमादो यतः । अतः स्वरसनिभर नियमितः स्वभावे भवन्मुनिः परमशुद्धतां व्रजति मुच्यते चाचिरात् ।।१९०।। शार्दूलविक्रीडित त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं, स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बंधध्वंसमुप्येत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्चल - चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ॥१९१।। ૮૧૨

Loading...

Page Navigation
1 ... 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016