________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૪
આત્મખ્યાતિટીકાર્ય જેમ નિશ્ચય કરીને મૃત્તિકામય કળશ કર્મમાં તેમ પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં - કે જે મુદ્રવ્ય ને મૃદ્દગુણમાં
કે જે પુદ્ગલ દ્રવ્ય ને પુદ્ગલ ગુણમાં સ્વરસથી જ વર્તમાન છે તેમાં
સ્વરસથી જ વર્તમાન છે તેમાં દ્રવ્ય-ગુણાંતર સંક્રમના
દ્રવ્ય-ગુણાંતર સંક્રમનું વસ્તુસ્થિતિથી જ નિષિદ્ધપણાને લીધે
વિધાન કરવાના અશક્યપણાને લીધે, આત્માને વા આત્મગુણને
આત્મદ્રવ્યને વા આત્મગુણને તે કલશકાર નથી આરિત કરતો મૂકતો) નથી, આત્મા નિશ્ચયથી નથી આહિત કરતો, અને દ્રવ્યાંતર સંક્રમ વિના
અને દ્રવ્યાંતર સંક્રમ વિના અન્ય વસ્તુના પરિણમાવવાના અશક્યપણાને લીધે, અન્ય વસ્તુના પરિસમાવવાના અશક્યપણાને લીધે, તઉભય તેમાં નહિ આહિત કરતો
તઉંભય તેમાં નહિ આહિત કરતો તે તત્ત્વથી તેનો કર્તા પ્રતિભાસતો નથીઃ તે તેનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ? તેથી નિશ્ચય કરીને આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા સ્થિત છે. ૧૦૪
“અમૃત જ્યોતિ” મહાભાષ્ય “પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ ૬૦૧, હાથનોંધ
“સર્વ ભાવ નિજ રૂપ ગત, યહ જિનવર કી વાનિ, તાતે કર્તા, કર્મ કો, વૃથા કિલેસ વખાનિ.” - દ્રવ્યપ્રકાશ', ૩-૧૦૮ ઉપરમાં જે નિશ્ચય વાર્તા કહી, તે પરથી ફલિત થાય છે કે નિશ્ચયથી આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા
સ્થિત છે - “ત: સ્થિતઃ વલ્વાભ પુનર્નામ' - આ વસ્તુ આ આત્મા પુદ્ગલમય ગાથામાં કહી છે, ને તે આત્મખ્યાતિકારે પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં કર્મનો અકર્તા કલશ ને કલશકારનું દૃષ્ટાંત બિબ - પ્રતિબિંબ ભાવથી સાંગોપાંગ ઘટાવી
અત્યંત સમર્થિત કરી છે. મૃત્તિકા દ્રવ્યમાં અને મૃત્તિકા ગુણમાં સ્વરસથી જ - આપોઆપ જ - કોઈની પ્રેરણા વિના પોતાની મેળે જ વર્તમાન - વર્તી રહેલા એવા મરિકામય કલશ કર્મમાં આત્માને - પોતાને વા આત્મગુણને - પોતાના ગુણને કલશકાર-કુંભકાર નથી આહિત કરતો - નથી મૂકી દેતો, શાને લીધે ? દ્રવ્યાંતર-ગુણાંતર સંક્રમના વસ્તુસ્થિતિથી જ નિષિદ્ધપણાને લીધે, દ્રવ્યાપાંતરસંક્રમી વસ્તુસ્થિર્યવ નિષિદ્ધત્વતિ - અને આત્મ દ્રવ્યાંતર સંક્રમ વિના અન્ય વસ્તુના પરિણમાવવાના અશક્યપણાને લીધે તદુભયને - આત્માને - પોતાને ને આત્મગુણને - પોતાના ગુણને તે
કરતો - નથી મૂકી દેતો. કેવું છે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ? પુતદ્રવ્યપુતળયોઃ વરસંત પૂર્વ વર્તમાને - પુદગલ દ્રવ્યમાં અને પુદગલ ગુણમાં સ્વરસથી જ - આપોઆપ જ - કોઈની પ્રેરણા વિના “આહું આવું જ વર્તમાન - વર્તી રહેલ. આવા પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં આત્મા આત્મદ્રવ્યને વા આત્મગુણને શાને લીધે નથી મૂકી દેતો? દ્રવ્યTriતરસંક્રમણ્ય વિધાતુનશવચવાન્ - દ્રવ્યાંતર-ગુણોતર સંક્રમના વિહિત કરવાના - વિધાન કરવાના અશક્યપણાને લીધે. આથી શું ? અને આમ દ્રવ્યાંતરસંક્રમમંતરેખ - દ્રવ્યાંતર સંક્રમ વિના બીચ વસ્તુન: રામયિતુનશચવાન્ - અન્ય વસ્તુના પરિશમાવવાના અશક્યપણાને લીધે તદુમાં તુ નિનાવધાનઃ - તદુભયને - આત્મદ્રવ્યને ને આત્મગુણને તેમાં - તે જ્ઞાનાવરણાદિ કર્મમાં આહિત કરતો - નહિ મૂકી દેતો તે શં તત્ત્વવસ્તી વાર્તા તિખાયાત . તેનો કેમ પ્રતિભાસે વારુ ? તતઃ તિઃ ઉત્થાત્મા પુનનિર્મામ7 - તેથી નિશ્ચય કરીને આત્મા પુગલકર્મોનો અર્તા સ્થિત છે. | તિ “આત્મતિ' સાભાવના ll૧૦૪ના.
૧૫